________________
સાતમુ ] સ્થાનાંગસૂત્ર
૯૫ અણુવ્રત ન કહેતાં વ્રત કહીએ તે આને પેટભેદ ન થાય. “આણુ” શબ્દ હોય તે પિટાભેદને ખ્યાલ આવે. મહાવ્રતમાં સલની અને સૂક્ષ્મની વિરતિ લેવાની છે. આને એક ભાગ અણુવ્રત છે એમ ખ્યાલ આવે, મહાવતેમાંથી નીકળે ભાગ અણુવ્રતે છે. અણુમાં ટુકડે મહાના હિસાબે છે.
પ્રશ્ન–અણુવ્રત થયાં તે ત્યાં મહાવ્રત કેમ? છને “વ્રત” કહે અને અણુવ્રત શ્રાવકનાં રાખો. મહાવ્રત કહે ત્યારે પેટાભેદ કહે પડે? મહાવ્રત સંજ્ઞા ન રાખે. વ્રત સંજ્ઞા રાખો. મહાવ્રતપણું કોને અંગે?
સમાધાન-વિષયને અંગે પ્રશંસાને અંગે માપણું. સર્વવિષયક વ્રત, સર્વહિંસા-વિષયક વ્રત, સર્વમૃષાવાદવિષયક વ્રત. એક પણ વિષય એમાં છર્યો નથી. વ્રતનું સામાન્ય લક્ષણ કર્યું. પછી વિભાગ કર્યો. હિંસા વગેરેથી વિરમવું તેનું નામ વ્રત. પછી સર્વથા વિરતિ એક પણ અંશ બાકી રહે નહિ, તેને અંગે “મહા” શબ્દ, અને અણુવતમાં દેશથી એક જ હિસે. હું હિસ્સો લઉં છું. આખાને માલિક નડુિ, લઉં છું હિસ્સો પણ મને ટુકડે મળે છે, ટુકડા માટે ફરે છે તેમ-વતને ટુકડો પણ મહાના હિસાબે મળે છે. આણુઅને મહા સ્વરૂપદર્શક વિશેષણ છે
દેશથી વિરતિ તે “અણુવ્રત સવ થી વિરતિ તે “મહાવત’. વિશેષણ બંને જગ્યા પર સ્વરૂપને જણાવનારાં છે. “અણુ શબ્દ
મહા” શબ્દના વ્યવચ્છેદ માટે નથી. મહાવતમાં પ્રાણાતિપાતના સર્વથા ત્યાગને ધ્વનિત કરવા માટે “મહા’ શબ્દ છે, અને અંશની વિરતિને ધ્વનિત કરવા માટે “આણુ” શબ્દ છે.