________________
૨૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ઉપકરણ વિના પણ મોક્ષે ગયા છે. પણ મનુષ્ય-દેહને પ્રાપ્ત કર્યા વિના કેઈ ક્ષે ગયે નથી. છતાં એ કામને છે એમ બેલીશ નહિ. સંયમની લાઈન (line)માં ચટેલે મહાપુરુષ આમાં શું થાય છે એમ ન બોલે.
જ્યારે ભૂખ ભાંગવા માટે જેટલી છે તે પછી તે રોટલી ચાહે તે વાડકામાં કે થાળીમાં મળી હોય તે થાળીવાડકાની શી લડાઈ? જેને રોટલી માટે દેડવું છે તેને તકરાર શાની? નવી વહુનું વાછરડાને જેટલો ખવડાવવું
લગ્ન થાય છે. વહુ પહેલવહેલી ઘેર આવે, ત્યારે ઘરનું કામ ન બતાવાય. ઘેરે ગાયનું વાછરડું હેય. વાછરડાને રોટલે ખવડાવવાનું કામ બતાવાય તેમાં પણ શેટલે ખવડાવે હેય તે મારી સાસુ માંડી દે છે. બે મિનિટ માટે વાછરડું સાચવવાનું મટયું. સાસુ કકડા કરી આપે, તે કકડા વહુ વાછરડાને આપે છે. વાછરડાને નવી વહુ છે કે જૂની તે જોવાનું નથી. વાછરડાને તે રોટલાને કકડો આવ્યે તેથી એ આંખ મીંચીને ચાલે છે. એ મતલબ નવી કે જુની વહુ સાથે નથી, મતલબ રેટલાથી છે. સાધુએ લેવું જોઈતું વાછરડાનું દષ્ટાંત
તારે મતલબ દશીથી છે કે જયણાથી છે? જે જયણાથી હેય તે વાછરડાના જેટલી અક્કલ રાખે તે બસ. પુસ્તકના પૂઠામાં મમતા કરવા જતાં મૂળથી રસ્તો ભૂલે
પુસ્તક એટલે આત્માને જ્ઞાન મેળવવાનું સાધન પુસ્તકના બચાવ માટે પૂઠું છે તે પૂઠું ‘લાલ ને શું થાય તેમાં શી દશા? બહાર ભૂલવાનું તે દૂર રહ્યું પણ આંગણામાં કાં ભૂલે છે? મોક્ષનું સાધન કેવળજ્ઞાન, જિનવચન, પુસ્તક છે. પૂરું પાટી તે સાધનના સાધનનું સાધન છે. આંગણામાંથી રસ્તે