________________
ત્રીજી' ]
સ્થાનાંગસૂત્ર
અને બીજી પૂનું કર્મ તેની ત્યાં નિરા કરે છે. ક્રિયાકાલીન અલ્પ પાપ છે, તેથી સર્વ સાવધના પચ્ચક્ખાણવાળાને ખાધક નથી; પણુ અસૂઝતા આહારપાણી તે અલ્પ પાપ વેદ્ય છે તેથી અનુમેાદના હાય નહિ.
33
અસૂઝતા આહારથી શ્રાવકને અલ્પ પાપ, મહુ નિર્જરા. અસૂઝતા આહારથી પણ સાધુ તે ક ખપે. આથી આધાક ખાવાવાળાને કબંધ છે કે નથી, એ નક્કી થયું. પણ પ્રરૂપણા કરનારને કર્યંબંધ છે જ નહિ એમ કહેવાય નહિ, તેમજ કબંધ છે એમ પણ કહેવાય નહિ. પૂજામાં અલ્પ પાપ પણ વેદન નહિ
પૂજનના પ્રસંગને અંગે ક્રિયાકાલ પૂરતુ અલ્પ પાપ પણ વેદન નહિ, વાસી રહેવાવાળુ નહિ. આ ઉપરથી પૂજાને અંગે અલ્પ પાપ ને બહુ નિરા માની છે અને ફળ તરફ જનારાઓએ એકાંત પુણ્ય માન્યું છે, એમ સાખિત થયું. આથી · પૂજા' શ્રાવકને માટે, દેશવિરતિવાળાને માટે કવ્ય તરીકે ગણવામાં આવી છે. કેટલાક કહે છે-પૂજામાં આરંભ થાય છે તેવુ' કહેનારાઓને શાસ્ત્રકારોએ ‘મહાભિનિવેશી' કહ્યા. જાણી જોઇને તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ ઠેરાવાવાળાને અહીં જ આરંભ લાગે છે, તે તેવાઓને પૂછે કે છેકરાને પાણીના લેટા પાવા તેમાં પણુ આરભ લાગે છે કે નહિ ? કોઈ મનુષ્ય આખા દહાડા ગામમાં ક્રૂ ને કાઇ મહેમાન આવવાના હાય, તે વખતે શરીર ઠીક ન હતુ, તેવુ' કહેવાવાળા લુચ્ચા-તેને પ્રમાણિક ન કહી શકાય, તેવી રીતે પેાતાને ઘેર ગાય, ઘેાડા, બળદ વગેરેને માટે પાણી વગેરેના આરંભના ભય નહિ. જ્યાં પૂજાની વાત ત્યાં આરંભ લાગે-તે ઢાંગી છે. એકેન્દ્રિયના આરંભનેા ડર