________________
ત્રીજું]
સ્થાનાંગસૂત્ર
૩૫
ચાર મળવા આવેલા શાણા હતા. વિચાર કર્યો કે આને કહેવું શું! તપાસ કરી-આટલુ બધુ` કેમ! ખરી વાત. તપાસ કરતાં માલમ પડયું કે મૂળમાં સંસ્કાર ન હેાય તે ખકે તેમાં
નવાઈ શી ? દિગંબરાને પ્રશ્નો
તીર્થંકરોનાં પાંચે કલ્યાણકોને અંગે કે એક કલ્યાણકને અંગે આરાધના ? કેવળીપણામાં સ્નાન હતું? ભગવાનને કેમ નવડાવે છે? કેવળી રથમાં બેસતા હતા કે ભગવાનને રથમાં એસાડા છે ? હિંદુમુસલમાનનુ વેર હોય-હિંદુ આમનું કરે, મુસલમાન આમ કરે. તેમ શ્વેતાંબરાએ રાખ્યુ માટે આમ ન કરવું જોઈએ એમ દિગબરેએ રાખ્યુ. દ્રવ્યપૂજાને અધિકારી ગૃહસ્થ
મૂળ વાત પર આવા-દ્રવ્ય-પૂજાના અધિકારી ગૃહસ્થ, દેશવિરતિવાળા હાય. તેને અ ંગે અવશ્ય કરવા લાયક છે, નિજ રાનુ કારણુ છે. અને સ'સાર એછે! કરનાર છે. જો તે ન કરે તા મહાભિનિવેશી. એ જ પૂજાને અ ંગે સાધુને પ્રતિમાજીને અડકવાના હક નહિ. સ્થાપનાજીમાં ફોટો
આજ કાલ ડાહ્યા થયા છે, તેથી ફાટા સ્થાપનાજીમાં રાખે છે. કાઈ કહે છે: દહેરાસર ન હેાય તે ત્યાં ચૈત્યવંદન થાય. તેવુ' કહેવાવાળાએ સમજવું જોઇએ કે-દહેરાસર ન હોય ત્યાં ફાટાથી ચૈત્યવંદન થાય તે પછી સામાયિક, પ્રતિક્રમણમાં ચૈત્યવંદન થાય છે તે તે નિષ્ફળ ને ?
સાધુ પ્રતિમાને અડે તે પ્રાયશ્ચિત્ત અને શ્રાવક પ્રજા ન કરે તેા પ્રાયશ્ચિત્ત. ખેલવાના તમારા ઢંગધડા છે કે નહિ ? વૈદ્ય કહ્યું : ગરમીના દરદવાળાએ સૂંઠ, મરીને અડવું નહિ. વાયુવાળાને