________________
૯૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખાન
પછી જે આચાર દુર્ગતિ બધાવનાર હતા તે તરફ જાય શાના? પ્રતિખાધની સાથે દીક્ષાના વિચાર થયા. ચારિત્રની સાથે જ સમ્યક્ત્વ, અથવા પહેલાં સમ્યક્ત્વ થાય. ગધરાને સમ્યક્ત્વ અને ચારિત્ર સાથે
ચાવીસે તીર્થંકરોના થઈને ગણધરી ચૌદસા ખાવન, મ ડાવીને અંગે અગિયાર ગણધર તે બધાને એક જ નિયમ, ૧૯ ગુä' સમ્યક્ત્વની સાથે ચારિત્રની પરિશુતિ.
આપણે અહીં બેઠા કે સૂતા છીએ. પાસે સાપ છે. અજવાળુ નથી થયું ત્યાં સુધી બેઠા છીએ. અજવાળું થાય તા ઊઠવાને ત્રિભંખ કેટલે થાય ? જાણ્યાની સાથે જ ઝબકારે. ત્યાં જાણવાને અને ઝમકારાને વિલંબ નથી. તેમ ગણુધામહારાજા માને જાણતા ન હતા ત્યાં સુધી તેમાં હતા, પણ જાણ્યુ એટલે તે સમ્યક્ત્વ અને ચારિત્ર થાય જ.
સભામાંથી-પ્રશ્ન-અનાદિ મિથ્યાત્વી મરુદેવા માતા એકસે આઠ એક સમયે મેક્ષે જાય તેમાં મેક્ષે ગયા ? ના. એકસે આઠ તે અનંત કાળના પ્રતિપતિત હૈાય તેમાંથી જાય. ગુણુ નાશે ગુણીને નાશ ન થાય
ગુણુ નાશ થયે ત્યારે ગુણી રહ્યા કયાંથી ? ગુણવાળા કણુ ? આત્મા. ગુણ ધરાવતા હતા તે રહ્યો. શંકા—ચાર હાય તે કેદી નહિ, કેદી નહિ તે ચાર નહિ, એમ તમારા Rsિસામે થયું. કેદી થયા તે વખતે ચારી કરતા નથી, તેથી ચાર મટી
१. संमतचरिताई जुगवं पुत्रं व संमत्तं (उत्त अ० २८ गा० २९); जो सम्मत्तं चरितं जुतवं पडिवज्जति ( आव खू० भा० १ ૪૦ ૧૨)