________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ભગવાને દીધું. ત્રિપદી, દ્વાદશાંગની રચના
વ્યવસ્થા માટે કહો કે શાસનના ઉપકાર માટે કહેભગવાન તત્વ સમજાવે છે. દીક્ષિત થઈ ગણધર પ્રદક્ષિણા દઈ કિ તત્ત પૂછે ત્યારે ભગવાન? કપ ૨ કિમે રૂવા રૂ ધુને વા એમ ત્રણ વખતના પ્રશ્નોને એ ત્રણ ઉત્તરે આપે, માત્ર ત્રણ પદ જ સાંભળે, ત્રણ પદ સાંભળવાથી ઉત્તમતાને લીધે, તીર્થકરના પ્રભાવને લીધે, તે વખતે બાર અંગ–ચૌદ પૂર્વ રચે, અંતમુહૂર્તમાં રચે. ક્ષાપશમિક સમ્યકત્વ ગણધરને થાય છે. ત્રિપદી એટલે ૧ કપ ફુવા-ઉત્પન્ન થાય છે. ૨ મિનને રુ વા-જે બધું ઉત્પન્ન થયા જ કરતું હોય તે જગતમાં માય નહિ માટે નાશ પણ પામે છે, અને રૂ વે ટુ વા-કથંચિત્ ધ્રુવપણું પણ છે. (ભાવે રિ. g૦ ૨૭૭) અંગપ્રવિણનાં લક્ષણ
ગણધર સુધર્માસ્વામીએ પ્રતિબોધ પામીને, દીક્ષા લઈને, ત્રણ વખત પ્રશ્નોના ઉત્તર સાંભળીને જે રચના કરી તે “અંગપ્રવિષ્ટ.” આદેશથી અર્થાત્ ત્રણ નિષદ્યાથી જે રચના કરવામાં આવી તે “અંગપ્રવિાષ્ટ”.
પૂર્વની પહેલી રચના કરી અને આચારાંગ આદિ અંગેની પછી રચના કરી. પણ સ્માપના તરીકે અને અભ્યાસ તરીકે આચારાંગ આદિને કમ લીધે. પેટાદ નથી તેથી પાંચની જરૂર
પ્રમ-તે ક્રમે આવેલા ત્રીજા અંગ-ઠાષાંગમાં પાંચમા કાણામાં પાંચ મહાવનું નિરૂપણ કરતાં પાંચપણું કેમ? જે તે