________________
૫૩
‘ચોથું]
સ્થાનાંગસૂત્ર નાણુ જેટલાં નળીઆં નથી, છતાં હુંડીએ ડોક જાય તેનું શું થાય? પારકા આત્માને નિર્ણય ન કરે ત્યાં છાપો ઠેકયા જ જાય તે શું થાય? તેમને કેઈને વ્યવહાર–સંસગ ન જોઈએ. જે સમ્યકત્વને નિર્ણય ન થાય તે કઈને સર્વવિરતિવાળા કે સર્વવિરતિ વગરના ન મનાય અને તેથી અમારે સાધર્મિક ભક્તિની જંજાળ ન જોઈએ. સમ્યકત્વની વાત ઉડાડતાં માલ ઊડી જાય
હરિભદ્રસૂરિ કહે છે. સમક્તિને નિર્ણય થાય નહિ. સમ્યક્ત્વના નિર્ણય વિન સમક્તિ થાય નહિ. સમકિત થતાં દેવ, ગુરૂ, ધર્મને માનવા જોઇશે. સમકિતને નિર્ણય થાય નહિ ત્યાં સુધી દેવ, ગુરૂ, ધર્મને માને નહિ. દેવ, ગુરૂ, ધર્મને માને નહિ ત્યાં સુધી સમકિતી થાય નહિ. જેમ કેઠીમાં સંતાવા ગયેલા ચેરને બૂમ મારવી પડી કે મા મા મને કેઠીમાંથી બહાર કાઢ. તેમ સમક્તિની વાત ઊડાવવા ગયે હતું તેમાં તે ઊલટી મોક્ષની વાત ઊડી ગઈ સમ્યક્ત્વનાં લિંગ
સગ્યદર્શનવાળી વ્યક્તિના ચિહ્નો જોઈ લેવાં, સમ્યક્ત્વનાં લક્ષણ નહિ. સમ્યગ્દષ્ટિનાં લક્ષણ
"सुस्सूस धम्मराओ गुरुदेवाणं जहासमाहीए। वेयावञ्च णियमो सम्महिडिस्स लिंगाई।" | (વંવારા ૦ ૧૧). ૧ ધર્મને સાંભળવાની ઈચ્છા, ૨ ધર્મને રાગ, ૩ ગુરુદેવની શક્તિ પ્રમાણે વેયાવચ્ચ–સેવા કરવાનો નિયમ હેય તે “સમક્તિી.” સમ્યગ્દષ્ટિનાં આ ચિહ્ન છે. લિંગદ્વારા જ માનવાનું રાખ્યું. પિતાના આત્માને સમતિ થવાને નિર્ણય મુશકેલ તે પછી બીજા આત્માને નિર્ણય થ કેટલે મુશ્કેલ.