________________
પાંચમું]
સ્થાનાંગજબ સમાધાન–તીર્થકરપણાના પાને કસોટી અહીં-પાંચ મહાવ્રતમાં. પાંચને આચરવામાં કસોટી નહિ. સાધુ, ઉપાધ્યાય વગેરે આચરે. પંચ મહાવ્રતને પ્રરૂપણામાં તીર્થકરોની કિમત.
પ્ર–પંચ મહાવ્રત આચરે તેમાં હિંમત નહિ, પ્રરૂપણામાં કિંમત ?
સમાધાન–ધ્યાન રાખજે. માર્કો (mark) રજિસ્ટર થાય છે. પણ તેની માલિકી કારખાનાના કારીગરોને નહિ. ડિઝાઈને (designs) રજિસ્ટર થાય છે. કરનારની તે માલિશ નહિ. ગોઠવનારની માલિકી નહીં પણ કાઢનારની માલિકી. જે દવા, વહુ રજિસ્ટર થાય તેમાં કાઢનારને માલિક છે. કારણકે મીલમાલિક માલ ઉભી કરી ચલાવનાર છે. તેમ સાઇ વડી દીક્ષા લે, પંચ મહાબત આચરે પણ તે કારીગરે. ત્યારે કંપનીને માસિક કોણ? પંચ મહાવ્રતાના માલિક કેશુ? તીર્થકર ભગવાન એ જ પંચ મહાવ્રત કંપનીના મેનેજર. પંચ મહાવ્રતને એ ડિઝાઈન એમને ત્યાં રજિસ્ટર. તીર્થકર સિવાય બીજાને ત્રસાદિનું સન ની
| તીર્થંકર સિવાય બીજાને ત્રસ જીવોને પૂરે ખ્યાલ નથી તે તેને સ્થાવરને ખ્યાલ કયાંથી લાવવો? જે તેને ખ્યાલ નથી તો પછી એનાં દુખે, ધાતે જાણે કયાં છે ? એનાં દુઃખને અંગે અનુકંપાવાળે થાય કમાંગ ? તે પછી હિંસા છોડવી જોઈએ એવી ડિઝાઈન કાઢે કયાં? વેપારીને ગુનિયામાં જેવી ડિઝાઈન જરૂરી છે તે ડિઝાઈન બેબી કાઢવી પડે છે. ચૌદ રાજલોકમાં બધા જ જોઈ લેવા, જાણ લેવા, બધા કાળને સ્થિતિ માનમાં લેવી. કયા કામ કરી બચાવ થાય? એ સિધતિ કયારે આવે? સર્વ પાર વિન