________________
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન
૮૬
ઉપલક ખાતામાં હતા. ગણધર સિવાયના ચેાગવહન કરે જ
ગણધરમહારાજાએ ચેાગવહન ન કરે, તેથી જોડે વવાવાળા ન કરે તે ન ચાલે. તીર કહે, ગણધર પાતે કહે એટલે ખસ. પણ આ જ તેા પગથીએ આજ ચઢવું છે અને સાસુની સાસુ અનવુ છે.
એકને બદલે પાંચ અને યામને બદલે મહાવ્રત
હવે મૂળવાત પર આવા—મહાવ્રતાનું અંગીકાર વિધિપૂર્ણાંક, સભા સમક્ષ થાય ત્યારે સાધુ. મહાવ્રત ઉચ્ચર્યા પછી તૂટે તે દૂષણ; પહેલાં કાંઈ નહિ ? તેવુ નથી. ઉપલક ખાતામાં રહેલી રકમનુ વ્યાજ ન આપે તે ચાલે પણ ઉપલક ખાતું ઓહિયાં ન કરાય. અનામતને એહિયાં કરે તે બેઈમાન. વડી દીક્ષા પહેલાં ભગવાળા દુતિએ જવાનો પણ સાધુપણાના હિસાબ કાં ? સરવૈયું ખાતાવહીનુ–સાધુપણાના કળ મહાવ્રત પછી. ભગવાન મહાવીરના, ઋષભદેવજીના વખતમાં પાંચ મડાત્રતા, પ્રતિજ્ઞાપૂર્વક લેવાનાં છે. જેએ એક એ મહાવ્રત કહેતાં હતાં તેને બદલે પાંચપણુ અને યામને બદલે ‘મહાવ્રત’ કહેવાં હતાં, માટે પત્ર મળ્યા એમ કહ્યું. મહાવ્રતમાં મહા' શબ્દની શી જરૂર?
પ્રશ્ન-મહાવ્રત શા માટે ? ‘મહા’ વિશેષણની જરૂર શી ? સમાધાન-શ્રાવકાનાં નાનાં વ્રતા છે તેને અંગે આને મહાવતા. શંકા-પણ એ અમારા ધ્યાનમાં ઊતરતું નથી. શ્રાવકેાનાં તેને અંગે ‘અણુવ્રત' રાખ્યું છે તે આને ‘મહાવ્રત' કહેવાની જરૂર ન હતી. અણુથી ભિન્નપણું હતું. ‘વ્રત' શબ્દ રાખ્યા હેત તે ખસ હતુ. ત્યાં વ્રતમાં ‘ અણુ ’ લગાડયે, અહીં વ્રતમાં