________________
૭૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાપાર ખંડન અને મિથ્યાષ્ટિ મહાવતના વિરાધક રહે. મિથ્યાષ્ટિ અભવ્યની સ્થિતિ સામાન્ય વિરાધના કરનારાની જેવી હેવી જોઈએ. જેણે સાધુપણાની વિરાધના કરી તેની સ્થિતિ સૌધર્મ સુધી; પણ અભવ્ય નવ દૈવેયક સુધી જાય છે. અભવ્યને સ્વદયા ધ્યાનમાં એ નથી, તે માનતે એ નથી અને પાળતે પણ નથી. તેવાને નવ પ્રવેયક સુધી જવાનું થાય છે તે જે દ્રવ્યચારિત્ર ન હોય તે જાય કયાંથી? સાધુપણને વિરાધક તે સૌધર્મ સુધી જ જાય. માટે સ્વદયાને મહાવ્રતમાં સમાવેશ કરવાનું નથી. સ્વદયા એટલે પિતાને અંગે ધારણા. બચવાના વિચારે તે ભાવચારિત્રમાં બચવું છે. સ્વદયા એટલે પિતાને આત્માને પાપથી–બંધથી બચાવ.
જગતના છે જે વસ્તુને માનતા ન હોય તેને માટે કાંઈ કરે નહિ અભવ્ય મેક્ષ માનતે નથી.
શકા–સ્વદયાને પર દયારૂપે પહેલું મહાવ્રત લઈ લે કે જેથી બીજાં વતે લેવાં પડે નહિ.
સમાધાન–સ્વદયાને વિષય મહાવ્રતને અંગે આવતે નથી. જે તે મહાવ્રતને વિષય લેવામાં આવે તે સામાન્યથી અભવ્ય મિથ્યાષ્ટિને વિરાધક માનવા પડે અને જે તેમ માનીએ તે નવ વેયક સુધી જાય નહિ. અભવ્યને દુઃખ દૂર કરવાના મુદાએ ચારિત્ર
મક્ષ મેળવવાવાળાથી સ્વાયા વિના પર દયામાં વધી શકાતું જ નથી. બીજાના દુઃખ હું દૂર કરીશ. બીજાને દુઃખ દેનારો ન થાઉં તે મારો આત્મા ભારે થશે નહિ અને તેથી જ મારા આત્માને લાગતાં કર્મોથી બચીશ. કર્મોને રેખું, સર્વથા તેડું ત્યારે જ મોક્ષ મળે. અભવ્ય દુઃખ ટાળવા માટે