________________
હર
૩૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અલ્પ પાપ નહિ. સામે જઈને આવે તે તમારી દષ્ટિએ અલ્પ પાપ, ચૂલા પાસે બેસીને આપે તે નહિ. અન્ય શુદ્ધ દાનના સંભવને અંગે અ૫ પાપ. પૂજાને ઉપદેશ અને અનુમોદના કરાય છે. યથાવાતી તથારી, તીર્થકરને સર્વ સાવઘપ્રવૃત્તિને ત્યાગ હતું, છતાં પૂજાને ઉપદેશ કર્યો. ઉભય છતાં એકને નિષેધ કરવામાં આવે. જમનાદાસ બહાર જાય-એટલે બધા બેસે એ આપોઆપ આવી જાય. પૂજા, ચિત્ય વગેરેની અનુજ્ઞા થઈ ગઈ. ભારતની બંને પ્રકારની પ્રવૃત્તિ હતી. કામની, પૂજાની પ્રવૃત્તિ હતી. તેમાં “સરું શામાં કામ શલ્ય છે, કામ ઝેર છે, એમ કહી એકને શલ્ય તરીકે જણાવ્યું ત્યારે બીજા તરફ આંખમીંચામણાં તે જ અનિષેધ અને તે જ અનુમોદના. વેદ અ૫ પાપ અને ક્વિાકાલીન અલપેપા૫
અત્યારે પાપ બાંધ્યું તે જોગવવું પડે તે “વેદ્ય અલ્પ પાપ.” ક્રિયાવખતે લાગે કે તરત છૂટે તે “ક્રિયાકાલીન અલ્પ પાપ” પણ લાગે ત્યારે માટીને કણિયે પણ લાગે, પણ તે ચા જાય. સામાન્ય ડેળાએલું પાણુ પિતાના કણિયાને લઈ જાય અને બીજી ધૂળ લાગી હોય તેને પણ લઈ જાય. તમે ડહેળા પાણીમાં કપડાં ધએ છે કે નહિ? તે લાગેલી કણી કાઢી નાખે છે અને બીજી પણ કાઢે છે. ૧૧માં ગુણસ્થાન પછી નિષ્કષાય-વીતરાગપણમાં સ્વરૂપહિંસા છે, તે આત્માને બાધક ન થાય; પણ સકષાયપણાની સ્વરૂપહિંસા બાધક થાય જેમ ડહોળા પાણીને કણીઓ, પાણી સાથે આવે, પાણી પિતાના કણીઆમાં છે અને પહેલાના કણઆમાં પેસે છે. અને બંનેને સાફ કરે છે તેમ ભગવાન હરિભસૂરિ કહે છે કે-જે સ્વરૂપહિંસાને અંગે લાગતું કર્મ