________________
ત્રીજું]
સ્થાનાંગસૂત્ર નથી માનતા? જે પૂજા સાવદ્ય હોય તે સાધુએ એ ઉપદેશ આપ નહિ, અને જે ઉપદેશ આપવાને નથી તે પછી કર્તવ્ય જ છે એમ કહી શકાય જ નહિ. અને જે નિરવદ્ય હેય તે સાધુને કરવામાં વાંધો નથી. પૂજાનું સ્વરૂપ અને એને અનુબંધ
પૂજા સ્વરૂપે સાવદ્ય. દેખાવમાં છકાયની વિરાધનાવાળી, પણું અનુબંધે-ફળ તરીકે નિરારૂપ છે. પ્રશ્નકાર-જ્યારે સ્વરૂપે સાવદ્ય છે અને પરિણામે નિર્જર કરનારી છે તે સાધુએ કેમ ન કરવી? સમાધાન-સાધુએ સ્વરૂપે સાવઘમાં જવાની જરૂર શી? આ જગ પર કેટલાક કહે છે કે-સ્વરૂપે સાવઘના નામે અ૫ પાપ માનવું જોઈએ, જે જિનેશ્વરની પૂજામાં અ૫ પાપ બંધાય છે, ભલે ઘણી નિર્જરા થતી હેય, એમ માનીએ તે સાધુએથી તેને ઉપદેશ થઈ શકે નહિ. અશુદ્ધ દાનના ઉપદેશની માફક
પૂજાનો ઉપદેશ ન અપાય શુદ્ધ દાન એકાંત નિર્જરાનું કારણ, અશુદ્ધ દાન અલ્પ પાપ.ને બહુ નિર્જરાનું કારણ પણ સાધુથી અશુદ્ધને ઉપદેશ દેવાય નહિ સુપાત્રને અસૂઝતું આપવું તે “અશુદ્ધ દાન” સાધુને અફસુ, અનેષણય લેવામાં આવે તે “અશુદ્ધ દાન.” સુપાત્રે દાન દેજે, તેમ અસૂઝતું પણ દેજે એમ સાધુથી કહેવાય નહિ જો અશુદ્ધ દાન અપ પાપવાળું ને બહુ નિર્જરવાળું હોય તે તેને ઉપદેશ દેવાય નહિ. તે પછી પૂજાની અનુમોદના શી રીતે? કેઈ કહેઃ અસૂઝતું કે તે નિગેદિયા થાય.
સમાધાન–રેવતી શ્રાવિકાના દાનને પ્રસંગ 2 મહાવીર સરખા તમામ ઉપસર્ગો, પરીષહમાં પાર