Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah
Catalog link: https://jainqq.org/explore/004502/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 1945ORNS શ્રી ધર્તાસંગ્રહનું ગુજરાતી ભાષાનાર dlar Qull [ રૈનસાધ્રુઓના મુથાર " ] TUE UિE ' બાઈ રાજ૨૪ ન રહે તારુonફ ઋર્તિ ખૂ૭૪ ૪ સાદીક નીરહાર - જમનાદામી elseઈની પોટલી, શe s&te. T તથા શ્રી ભેટ QUMLOr+2576 " મુનિ રાજ શ્રી દકવિજયજી મહારાજ | DATAO D) OS D. D. ) Page #2 -------------------------------------------------------------------------- ________________ अर्ह नमः श्री जिनप्रवचनाय શ્રી ધર્મસંગ્રહનું ગુજરાતી મૂળ–સ્વેપણ ગ્રન્થકાર પૂર્વ મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર. ભાષાન્તર. ભાગ ખીજો. - - સશેાધક અને સચેાજક – પુ॰ વિદ્વચ્છિરાર્માણુ ન્યાવિશારદ ન્યાયાચાય મહેાપાધ્યાય શ્રી યશાવિજયજી ગણિવર. आ. श्री कैलामसागर विज्ञान मंदि श्री महावीर जैन आराधना केन्द्र, कोण * AT $.. શેઠ મનસુખભાઇની પાળ કાળુપુર અમદાવાદ ભાષાન્તરકાર પૂર્વ આચાર્ય મહારાજ શ્રી વિજયમનેાહરસૂરીશ્વર શિષ્ય મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ. - બાઇ સમરથ-જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાનાદ્વાર કુંડ તરફથી ભેટ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક— શા. અમૃતલાલ જેશીંગભાઈ કાલુપુર—જહાંપનાહની પાળ અમદાવાદ. પત્રવ્યવહારનું શિરનામું– શા. શાન્તિલાલ ચુનીલાલ ઠે. માંડવીની પાળ–સુરદાસ શેઠની પે ૧૮૦૫ અમદાવાદ. ગ્રંથ મેળવવાનાં ઠેકાણાં અમદાવાદ. ૧ શા. શાન્તિલાલ ચુનીલાલ સુરદાસ શેઠની પાળ-૧૮૦૫. ૨ શેઠે સુખાજી રવચંદ્ર જેચંદ જૈન વિદ્યાશાળા, દોશીવાડાની પોળ. આવૃત્તિ પહેલી : નકલ ૧૦૦૦ વીર સં. ૨૪૮૪ : વિ. સં. ૨૦૧૪ આશ્વિન માસ. ૩ સરસ્વતી પુસ્તકભ’ડાર રતન પાળ – હાથીખાના. પાલીતાણા ૪ સામચંદ ડી. શાહ કલ્યાણુ પ્રકાશન મંદિર. મુદ્રકઃ-પટેલ જીવણલાલ પુરૂષોત્તમદ શ્રી ઉત્કૃષ્ટ મુદ્રણાલય ગાંધીરાડ-પુલ નીચે–ઢી’કવાની વાડી અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ G¬ ભૂમિકા ||||||||||||||||| ધનાં ચાર અગા શ્રદ્ધા વિના એટલે કાઇ પણ એક સારા વિષયની જિજ્ઞાસા થયા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વન સુધરતું નથી અને વન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. જ્ઞાન વિનાનુ` ચારિત્ર કાયકષ્ટ છે. ચારિત્ર વિનાનું ધ્યાન દુર્ધ્યાન છે. દુર્ધ્યાનનું પરિણામ દ્રુતિ છે. દુર્ગંતિથી ભીરૂ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સદ્નાનને પેદા કરનાર સશ્રદ્ધાની છે. શ્રી જૈન શાસનની આરાધના એટલે સશ્રદ્ધા, સજ્જ્ઞાન, સવન અને સર્ધ્યાન તથા એ ચારને ધારણ કરનારા સત્પુરૂષોની આરાધના છે. એ ચારેમાંથી કેાઇની, કે એ ચારને ધારણ કરનાર કોઈ એકની પણ અવગણના એ શ્રી જૈન શાસનની અવગણના છે. એ ચારેની અને એ ચારેને ધારણ કરનાર સત્પુરૂષોની આરાધના એ શ્રી જૈન શાસનની સાચી આરાધના છે. એકલું જ્ઞાન કે એકલું ધ્યાન, એકલી શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. મુક્તિના માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેના સુમેળ અને એ ચારેની સમ્પૂર્ણ શુદ્ધિ છે. અહી શ્રદ્ધા શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન્ અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેને સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને જણાવનારા છે. ક્રિયા શબ્દ ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં સાધનાને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધને ને જણાવનાર છે. એ ચારેની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાન્ અને શ્રદ્ધાનાં હેતુઓ, જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધના, ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનાની શુદ્ધિ. જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેમને માર્ગે ચાલનારા નિર્થ અને તેમણે ઋતાવેલા અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે. તેમાં— વીતરાગ વીતરાગ તે છે કે જેમણે રાગાદિ દોષો ઉપર સપૂર્ણ વિજય મેળવ્યેા હોય. જે રાગાદિ દોષાએ ત્રણે જગત ઉપર વિજય મેળવ્યેા છે, તેના ઉપર પણ જેઓએ વિજય પ્રાપ્ત કર્યાં છે, તેઓ ત્રણે જગતના ‘Victors' વિજેતા ગણાય છે. દાષા ઉપરના એ વિજયનું નામ જ વીત Page #5 -------------------------------------------------------------------------- ________________ રાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દેના વિજય ઉપરની શ્રદ્ધા અર્થાત્ “જગતમાં જેમ દોષો છે, તેમ તે દે ઉપર વિજય મેળવનારાઓ પણ છે. એવી અખંડ ખાત્રી. એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. દેના વિજેતાઓ ઉપર આ ભક્તિરાગ એક પ્રકારને વેધક રસ છે. વેધક રસ જેમ ત્રાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દેષના વિજેતાઓ ઉપરનો ભક્તિરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાચનસમાન–સર્વ દોષ રહિત અને સર્વગુણ સહિત-શિવ-સ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દેષરહિતતા અને ગુણસહિતતા સમ વ્યાપ્ત છે. જેમ અંધકારને નાશ અને પ્રકાશને ઉદ્દગમ એક સાથે જ થાય છે, તેમ દેને વિજય અને ગુણોને પ્રકષ સમકાળે જ ઉદય પામે છે. વીતરાગ એ દેના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દાના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલે ભક્તિરાગ જયારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વિતરાગ સમ બની જાય છે. નિગ્રંથ શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ વીતરાગ છે, તેમ બીજે નંબરે નિથ છે. નિર્ગથ એટલે વીતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ. પરિગ્રહ શબ્દ મૂછના પર્યાય તરીકે ઓળખાય છે. આત્મા અને તેને ગુણે સિવાય જગતના કેઈપણ પદાર્થ ઉપર-મૂછના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરે નહિ, એ નિર્ચન્થતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપર રાગ એ મૂછ કે મમત્વ સ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવેખલારૂપ છે. તેથી તે દેષરૂપ નહિ પણ ગુણરૂપ છે. નિર્ચન્થતા ઉપરની શ્રદ્ધા એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાને જ એક ફણગો છે. વીતરાગ દેષરહિત છે, તે નિર્ચન્થ દેષ સહિત હેવા છતાં દેષ રહિત થવાને પ્રયત્નશીલ છે. દેશના અભાવમાં દોષ રહિત બની રહેવું, એ સહજ છે. દેશની હયાતિમાં દેષને આધીન ન થવું એ સહજ નથી, કિન્તુ પરાક્રમ સાધ્ય છે. દેના હલ્લાની સામે અડગ રહેવું અને દેને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત મથ્યા રહેવું, એ જેનું સાધ્ય છે તે નિર્ચન્થતા વીતરાગતાની સગી બહેન છે–બહેન પણ છે. એવી નિર્ગસ્થતાને વરેલા મહાપુરૂષ પ્રત્યે શ્રદ્ધા “Respect for the Spiritual Heroes' વિતરાગતાની ભક્તિનું જ એક પ્રતીક છે. વીતરાગ ઉપર ભક્તિભાવ એ જેમ દેને દાહક અને ગુણને ઉત્તેજક છે, તેમ નિગ્રંથ ઉપરને ભક્તિભાવ પણ દેશદાહક અને ગુણેત્તેજક છે. શ્રુત-ચારિત્રધર્મ શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પહેલો નંબર વીતરાગને અને બીજો નંબર નિત્થને છે, તેમ ત્રીજે નંબર વીતરાગે કહેલા અને નિષે પાળેલા કૃતધર્મ અને ચારિત્રને આવે છે. શ્રતધર્મની શ્રદ્ધા એટલે વીતરાગના વચન સ્વરૂપ શાસે બતાવેલા પદાર્થો અને તો ઉપરને વિશ્વાસ. “જીવાદિક દ્રવ્ય અને મોક્ષાદિક તત્ત્વનું નિરૂપણ શાસ્ત્રમાં જે રીતે કર્યું છે, Page #6 -------------------------------------------------------------------------- ________________ તે તેમજ છે એવી અખંડ પ્રતીતિ. એ પ્રતીતિના યોગે જગતને સ્વભાવ અને મોક્ષનું સ્વરૂપ જેવું છે, તેવું જાણવાની અને સમજવાની તક મળે છે અને તેના ફળ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મ તેને કહેવાય છે કે જેમાં બીજાની પીડાનો પરિહાર હોય. જ્યાં સુધી જીવ બીજાને પીડા કરનારી પ્રવૃત્તિઓથી પ્રતિજ્ઞાપૂર્વક સર્વીશે કે અમુક અંશે પણ મુક્ત થતું નથી, ત્યાં સુધી તે નિમિત્તે થતો કર્મબન્ધ અટકી શકતો નથી. અને કર્મબંધ અટકતો નથી ત્યાં સુધી તેના ફળસ્વરૂપે જન્મસ્મરણ અને તજીનિત પીડાઓ અટકી શકતી નથી. સ્વપીડાનું ઉત્પત્તિસ્થાન જાણે કે અજાણે પરપીડામાં થવાતું નિમિત્ત છે. એ નિમિત્ત મનથી, વચનથી કે કાયાથી લેશ પણ થવાતું હોય, ત્યાં સુધી તગ્નિમિત્તક કર્મબંધ ચાલુ રહે છે. એનાથી છૂટવાને ઉપાય એક જ છે અને તે હિંસાદિ પાપસ્થાનેથી નિવૃત્ત થવું તે છે. પરપીડા એ પાપ છે અને પર-ઉપકાર એ પુણ્ય છે, એ નિર્વિવાદ છે. પિતાને કઈ પીડા આપે તે તે પાપી છે, એમ માનનારો બીજાને પીડા આપતી વખતે પોતે પાપ કરનારો નથી, એમ કયી રીતે કહી શકે ? પિતાના ઉપર કેઈ ઉપકાર કરે છે તે પુણ્યનું કામ કરે છે એમ જ લાગે છે, તે તે નિયમ પિતાને માટે સાચે છે અને બીજાને માટે સાચો નથી, એમ કેણ કહી શકે ? વિશ્વના અવિચલ નિયમો અકાટ્ય હોય છે. કાંટામાંથી કાંટા ઉગે છે અને અનાજમાંથી અનાજ ઉગે છે. એ નિયમને અનુસારે જ પીડામાંથી પીડા અને ઉપકારમાંથી ઉપકાર ફલિત થાય છે. ચારિત્રધર્મ એ પરપીડાના પરિહારસ્વરૂપ અને પરોપકારના પ્રધાન અંગરૂપ છે. તે ચારિત્રધર્મ ઉપરની શ્રદ્ધા અને તેના પાલનના શુભ અને કલ્યાણકારી ફળો ઉપરનો અખંડ વિશ્વાસ, એ સભક્તિ અને સદાચરણની પ્રેરણાનું અનુપમ બીજ છે. પરને લેશ માત્ર પીડા ન થાય અને સંસર્ગમાં આવનાર યોગ્ય અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિરૂપ ભાવપકાર થાય, એવા ચારિત્રધર્મનું પાલન કરવા માટે શ્રી જૈનશાસ્ત્રમાં સૂમમાં સૂમ અગણિત નિયમ બતાવ્યા છે. તે બધાને સંગ્રહ ચરણસિત્તરી અને કરણસિત્તરીના ૭૦૭૦ ભેદમાં, અગર સંયમ અને શીલના ૧૮૦૦૦ પ્રકારોમાં થઈ જાય છે. સદાચારનાં સર્વ શ્રેષ્ઠ અંગે તેમાં સમાઈ જાય છે અને એક પણ અંગ બાકી રહેતું નથી. પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રન્થ એટલા માટે મહાગ્રન્થ છે કે સદાચારના એ સર્વ શ્રેષ્ઠ અંગેનું વર્ણન કરવા સાથે એના પાલન માટે અતિ આવશ્યક એવી ચક્રવાલ સામાચારી અને પ્રતિદિન (ઘ) સામાચારી વગેરે સામાચારીઓનું એમાં યુક્તિયુક્ત વિસ્તૃત વિવેચન છે. ઈચ્છા-મિચ્છાદિક દશ પ્રકારની ચક્રવાલ સામાચારી કહેવાય છે અને આવશ્યક-પ્રતિલેખનાદિ પ્રતિદિન (ઓઘ) સામાચારી કહેવાય છે. એના પાલનમાં સતત ઉપયેગવંત જીવને જીવનમાં સદાચારને ભંગ કે તેના ફળ સ્વરૂપ કર્મ બંધ થવાનો અવકાશ રહેતું નથી. શ્રદ્ધાની શુદ્ધિ માટે વીતરાગ, નિર્ગસ્થ અને શ્રુત-ચારિત્ર ધર્મરૂપ શ્રદ્ધેય વસ્તુઓની શુદ્ધિ જોઇએ. એવી શુદ્ધ વસ્તુઓ ઉપરની શ્રદ્ધા કઈ પણ આત્માને પવિત્ર બનાવી શકે છે, એમાં કોઈ પણ જાતની શંકા નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્દાવાનુ આત્માદિની શુદ્ધિ શ્રદ્ધા એક ગુણ છે. ગુણ ગુણી વિના રહી શકતા નથી. શ્રદ્ધા રૂપી ગુણને ધારણ કરનારા ગુણી ‘આત્મા' છે. એ આત્માની શુદ્ધિ એટલે તેના સ્વરૂપની શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ કે જેથી તેનામાં અધ-મેાક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવા) ઘટે. આત્માને એકાન્ત નિત્ય માનવામાં આવે કે એકાન્ત ક્ષણિક માનવામાં આવે, એકાન્ત શુદ્ધ કે એકાન્ત અશુદ્ધ માનવામાં આવે, શરીરાદિથી એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે તે કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કાઈ પણ ગુણની, પુણ્ય-પાપની, સુખ-દુઃખની, કે બંધ–મેાક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, જ્ઞાન, આદિ ગુણા કે સુખ-દુઃખ આદિ અવસ્થાએ આત્મામાં તેા જ ઘટી શકે છે, કે જે તે કથ ંચિત્ નિત્યાનિત્ય, ક ંચિત્ શુદ્ધાશુદ્ધ કે કંચિત્ શરીરાદિથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળા હાય. દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મેાક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન્ન ઈત્યાદિ પ્રકારના જે આત્માને માનવામાં ન આવે, તે શ્રદ્ધાદિ ગુણ્ણાની કે બંધ-મેાક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિના વિચાર નિરર્થક અને અને એ વિચારાને દર્શાવનારાં શાસ્ત્ર પણ કલ્પિત ઠરે. શ્રી જૈન શાસનમાં આત્માટ્રિબ્યાનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ રૂપે બતાવેલું છે, તે રીતે માનવામાં આવે તે જ માક્ષમાર્ગનું નિરૂપણ શ્રદ્ધેય ઠરે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધા આદિ ગુણ્ણાને પ્રગટ કરનારાં સાધનેની પણ શુદ્ધિ બતાવેલી છે. શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધને શ્રી જૈનશાસનમાં એ પ્રકારનાં કહ્યાં છે. શિશોધિામાદા અર્થાત્ સમ્યગ્ દર્શનની ઉત્પત્તિ નિસગથી અને અધિગમથી કહી છે. નિસર્ગ એટલે જેમાં આત્મા સિવાય ખીજા કાઈ પણ સાધનની જરૂર ન રહે. અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરૂઉપદેશાદિ ખીજા સાધનાની આવશ્યકતા રહે. એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમ્યગ્ દનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ ખાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વ જન્માના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે અને કાઈ જીવને ઉપદેશાદિ મલ્યા પછી જ થઈ શકે છે, માટે એ બન્ને પ્રકારાને માનવા એ શ્રદ્ધાનાં સાધનાની શુદ્ધિ છે. જેમ શ્રદ્ધાની, તેમ જ્ઞાનની શુદ્ધિ માટે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનાની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન્ અને ક્રિયાનાં સાધનાની, તથા ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનાની શુદ્ધિ પણ તેટલી જ જરૂરની છે. શ્રી જૈનશાસનમાં જ્ઞેય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા સચેતન જીવેા, અચેતન પુદ્ગલેા, પરમાણુ, પ્રદેશે, સ્કંધા, ઉપરાંત જીવ અને પુદ્ગલાની ગતિ અને સ્થિતિ તથા તેનાં સહાયક દ્રવ્યા, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થો તેના યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલ છે. જ્ઞાતા આત્મા પણ કથંચિત્ નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિન્નાભિન્ન ખતાવેલા Page #8 -------------------------------------------------------------------------- ________________ છે તથા જ્ઞાનનાં બહિરંગ સાધને ઉપદેશાદિ અને અંતરંગ સાધન ક્ષપદમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનના મતિ, કૃત, અવધિ, મન પર્યવ અને કેવળ, એ પાંચ મૂળભેદ, એકાવન પિટાદ અને અવાનર સૂમ અસંખ્ય ભેદે સંગત રીતિએ નિરૂપણ કરેલા છે. ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સીત્તેર વગેરે ભેદે, પ્રભેદે અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમ સ્થાને બતાવેલાં છે. ક્રિયાવાન આત્માની લેશ્યા, તેની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ-અપકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકે અને તેના અવાન્તર સંખ્ય-અસંખ્ય ભેદ-પ્રભેદો પ્રરૂપેલાં છે. ક્રિયાનાં બાહ્ય સાધને ગુરૂકુલવાસાદિનું અને અત્યંતર સાધને વીર્યાન્તરાયના ક્ષપશમાદિનું પણ શુદ્ધ વર્ણન કરેલું છે. ધ્યાનની શુદ્ધિ માટે દયેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્તજીનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યાનિત્યસ્વાદિ સ્વરૂપવાળે આત્મા અને ધ્યાનનાં સાધન તરીકે બાહ્ય-અભ્ય. તરાદિ તપના અનેક પ્રકારનું સુવિસ્તૃત, સુસંગત અને સૂક્ષમાતિસૂકમ વિવેચન કરેલું છે. આપણે જોયું કે અહિંસા ધર્મના શ્રેષ્ઠ પાલન વિના એક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શરીરથી જ નહિ, કિન્તુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. જૈન શાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના ઉત્તમ આચારે બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદ સિદ્ધાન્તનું નિરૂપણ કરેલું છે. સ્યાદ્વાદ એક એવા પ્રકારની ન્યાયબુદ્ધિ છે કે જેમાં સત્યના કેઈ પણ અંશને અસ્વીકાર કે અસત્યના કેઈ પણ અંશને સ્વીકાર સંભવી શકતો નથી. આ ગ્રન્થના પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગનુસારિતાના “ન્યાયસમ્પન્નવિભવથી માંડીને પ્રકૃતિ સૌમ્યતા પર્યન્તના સઘળા (પાંત્રીશે) નિયમનું પાલન એ સ્યાદવાદ સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વ ભૂમિકા છે. માર્ગાનુસારીના ગુણોથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મને પાલન સુધીના સર્વ સદાચા સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમોને આ ગ્રન્થમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે તેને વાંચનાર–ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદ્વાદન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને. પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કોઈ એક અપેક્ષાને આગળ કરીને જ થએલ હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને કે જ્યારે અન્ય અપેક્ષાઓ તેમાં આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર થાય. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મોક્ષગામી ત્યારે બને કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિને હેતુ હેય. અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે. પ્રવૃત્તિ પિતે કદી પૂર્ણરૂપ હેઈ શકતી નથી, કિન્તુ પૂર્ણતા તરફ લઈ જનારી સંપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાને હેતુ હેવાથી પૂર્ણ મનાય છે. સ્યાદવાદીના અંત - કરણમાં આ જાતિને વિચાર સદા જાગ્રત હોય છે, વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યનો ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સ્યાદવાદને પરિણુમાવે તે છે. કોઈ કહે છે કે જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં ભટકે છે, કોઈ કહે છે કે ક્રિયાના અભાવે ભટકે છે, ત્યારે સ્થાવાદી Page #9 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે જીવનમાં સ્યાદવાદ પરિણતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે. મુક્તિ માર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવમાં સ્યાદવાદ રૂચિ જાગે છે. પછી તેને સ્યાદવાદી પુરૂષનાં વચને અને નિરૂપણે અમૃત સમાન મીઠાં લાગે છે. ધર્મસંગ્રહ નામને આ ગ્રન્થ અપેક્ષાએ સ્યાદવાદને દરીઓ છે. સ્યાદ્વાદી એવા મહોપાધ્યાય શ્રી માનવિજયજી એના કર્તા છે અને મહાસ્યાવાદી એવા મહેપાધ્યાય શ્રી યશોવિજયજી એના સંશોધનકર્તા તથા ટીપ્પણુકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગેને સંગ્રહ થવા ઉપરાંત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યને પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યું છે. કયી ભૂમિકાવાળા જીવ માટે કર્યો અને કેટલો ધર્મ કેવી રીતે મેક્ષને હેતુ બને છે, તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગે કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રન્થમાં મળી રહે છે. એકાન્ત રૂચિ જીવને આ ગ્રન્થમાં વર્ણવેલી વિસ્તૃત વિગતે કદાચ રૂચિકર ન નિવડે, એ બનવા યોગ્ય છે. કિન્તુ અનેકાન્ત રૂચિ જીવને તે આ ગ્રન્થમાં વર્ણવેલો એક એક વિષય અત્યન્ત ઉપયોગી, પુનઃ પુનઃ વાંચવા લાયક, વિચારવા લાયક અને જીવનમાં ઉતારવા લાયક છે, એની ખાત્રી થાય છે. ગ્રન્થકારે ગ્રન્થમાં નવું કાંઈ જ કહ્યું નથી. પૂર્વ મહર્ષિઓએ જે વાત કહી છે, તેની તે જ કહી છે. તે પણ તેની સંકલન એવી સુંદર રીતે કરી આપી છે કે આ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથી ચારે અનુયોગને સાર સમજાઈ જાય છે. ધર્મનાં ચારે અંગ દાન–શીલતપ-ભાવ અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ સંબંધી આવશ્યક સઘળીય માહિતી મળી રહે છે. વધારે મહત્વની વાત છે તે છે કે-આગમશૈલી અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય છે, તેને સમજવા માટે આ ગ્રન્થ એક અનન્ય ભોમીયાની ગરજ સારે છે. ચોગ સંબંધી પૂજ્યપાદ સુવિહિત શિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથે અને આગમ સંબંધી પૂર્વાચાર્ય મહર્ષિઓના ગ્રંથનું દહન કરીને ગ્રન્થકાર મહર્ષિએ આપણને ઉભયની ઉપયોગિતા અને એકતાનું સચોટ માર્ગ દર્શન કરાવ્યું છે. - આ ગ્રંથનું સર્જન જૈન સંધને માટે આજસુધી અપૂર્વ આશીર્વાદરૂપ નિવડયું છે, ભવિષ્યમાં પણ આધારરૂપ નિવડશે. સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલ આ ગ્રંથ સર્વ કોઈને સુલભ બને, તે માટે તેના ભાષાનુવાદની આવશ્યકતા હતી. ગ્રંથના બે વિભાગ છે. તેમાં પ્રથમ વિભાગનો અનુવાદ કરવા માટે તે આજ પૂર્વે પણ પ્રયત્ન થયેલો હતો. બીજા વિભાગના અનુવાદનું કામ તેટલું સરલ ન હતું. તેમાં પ્રભુ મહાવીરે પ્રપેલો સાધુધર્મ વર્ણવેલ હોઈ તેને સમજવા અને સમજાવવા માટે અધિકારી વ્યક્તિની જરૂર હતી. ગ્રંથમાં કહેલી વિધિમુજબ સાધુપણું અંગીકાર કરી, ગુરુકુલવાસમાં વસી, શ્રતધર્મનું અધ્યયન કરી, ચારિત્રધર્મનું પાલન કરી, જ્ઞાનક્રિયામાં નિષ્ણાત બની ગીતાર્થ પણાને પામેલ વ્યક્તિ ખરી અધિકારી હતી. તેવું વ્યક્તિત્વ સ્વર્ગસ્થ સૂરિપુગવ આચાર્યદેવશ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજમાં હતું. તેઓ આ ગ્રંથ ઉપર Page #10 -------------------------------------------------------------------------- ________________ અત્યંત પ્રેમ અને મમત્વ ધારણ કરતા હતા. ગ્રંથમાં કહેલા પદાર્થાને અનેક વાર વાંચી વિચારીને આત્મસાત્ કરવા માટે સતત પ્રયત્નશીલ હતા. પેાતાનુ' જીવન તે રીતે ઘડતા હતા, એટલુ જ નહિ પણ પેાતાના સંસર્ગમાં આવનાર અનેક મુનિવરેાનુ જીવન તે રીતે ઘડવા સતત પ્રયાસે કરતા હતા. તેના જ એક ફળરૂપે ન હોય તેમ તેમના જ એક પ્રશિષ્ય મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી આજે આ ગ્રંથના દળદાર અને વિભાગાનું સરળ અને સ્પષ્ટ ભાષાંતર નિર્વિઘ્નપણે પૂર્ણ કરી શકયા છે. તથા સેંકડો ટિપ્પણે આપી ગ્રંથનાં વિષમ સ્થળેાને ખાળભાગ્ય બનાવી શકયા છે. આ કાર્ય તેમની એકલાની શક્તિ બહારનું હતું, છતાં તેને પાર પાડી શકયા છે, તે એમ બતાવે છે કે ગુરુભક્તિ અને મહાપુરુષોના આર્શીવાદને કાંઇ દુષ્કર નથી. આ બીજા ભાગને અનુવાદ અને ટિપ્પણે વાંચતાં એમ લાગે છે કે સ્વસ્થ સૂરિપુંગવ પોતે જ તેમના એક પ્રશિષ્ય દ્વારા જાણે આપણને ગ્રંથનાં રહસ્યા સમજાવી રહ્યા ન હોય ! ગુરુભક્તિ ઉપરાંત સંઘભક્તિ પણ આ દુષ્કર કાર્યને સુકર બનાવનાર નિવડી હોય, તેા ના પાડી શકાય નહિ. આ ગ્રંથ ચતુર્વિધસ ંઘને અને તેમાં પણ ખાસ કરીને શ્રમણ-શ્રમણી વને પેાતાની સાધનામાં એટલે બધા ઉપકારક છે કે વર્તમાન પડતા કાળમાં આવા એક ગ્રંથના સ્વાધ્યાય ઘણા આવશ્યક છે. પૂ મહર્ષિઓના ઉત્કૃષ્ટ જીવનને સાક્ષાત્કાર કરાવવાની સાથે સાધુપણું નિરતિચારપણે પાળવા માટે અને તેમાં પ્રવેશ પામતા દોષોથી બચવા માટે આ ગ્રંથ સાચું માર્ગદર્શન આપે છે, એક સાચા ગુરુની ગરજ સારે છે. આ ગ્રંથના અધ્યયનથી મુનિજીવનમાં ભાષાંતરકારને અપૂર્વ પ્રેરણા મળેલી હેાઈ સકલ સઘને પણ તે પ્રેરણા મળે. સયમના ખપી એવા સાધુ-સાધ્વી જીવવા માટેનું સુંદર માર્ગદર્શન મળે, એવા ઉદાત્ત આશયથી આ ગ્રંથના આર ંભેલું, તે સતત પ્રયત્નના પરિણામે આજે પૂર્ણ થયું છે. તેની પાછળ એ ઉદાત્ત ભાવનાનું ખળ અને સંધભક્તિના ભાવના પ્રભાવ પણ કામ કરી ગયેલ છે, એમ માનવું પડે છે. વને શાસ્રાક્ત જીવન અનુવાદનું કામ આ ગ્રંથના પહેલા ભાગને અનુવાદ ખૂબ રસપૂર્વક વંચાઈ રહ્યો છે. ગૃહસ્થ જીવનનું ધારણ ઉંચું લાવવા માટે તે ઘણું અગત્યનું વાંચન પુરું પાડે છે. સાધુ-સાધ્વીએનું જીવન ધેારણ અર્થાત્ શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણનું પ્રમાણ ઉંચુ લાવવાની સૌથી વધુ અગત્ય છે. તેમાં આ મીજા ભાગના અનુવાદ તેના વાંચનદ્વારા સારા કાળેા આપશે, એમાં જરાપણ શંકા નથી. ટિપ્પણામાં વિસ્તારવા જેવી જે વાતેા છે, તેને યોગ્ય વિસ્તાર થયેા છે. કેવળ ગ્રંથ લગાવવા માટે જ નહિ પણ ગ્રંથમાં આપેલા પદાર્થોને હૃદયંગમ કરાવવા માટે જે યુક્તિઓ જોઇએ, તે પણ વર્તમાન યુગને અનુરૂપ અપાણી છે. અનુવાદ અને ટિપ્પણા લખવાના આ કાર્યમાં અનેક ટિએ રહી ગઈ હશે, તેને બહુશ્રુત પુરુષો ક્ષતન્ય ગણશે. આ કાર્યની પાછળ સેવાયેલા દીર્ઘ પરિશ્રમનેા લાભ સંધમાં વધુને વધુ લેવાય એ માટે સૌ કાઇ પોતપોતાથી બનતું કરશે, એવી આશા સાથે વિરમીએ છીએ. પ્રથમ શ્રાવણ વદ ૮, વિ. સ. ૨૦૧૪, નવા ડીસા-જૈન ઉપાશ્રય. પ. ભારવિજય ગણી. Page #11 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ને અરું છે. | નમ: શ્રીfઝનપ્રવચના | પ્રાકકથન જીવન કળા-અનાદિ સંસારમાં ભટકતા જીવને અનંતાનંત જન્મ-મરણે થયાં અને હજુ પણ ચાલુ છે, તેમાં Ex એ કારણ છે કે જીવને જેવું શુદ્ધ જીવન જીવવું જોઈએ, જે જીવન તેના જન્મ-મરણેને અંત લાવી શકે, તેવું જીવન આજ સુધી તે ક્યારે ય પણ જીવી શક્યો નથી. જીવ ચૈતન્ય સ્વરૂપ છે, તેથી તેણે ચૈતન્યના આલંબને જીવવું જોઈએ. મળેલી જડ સામગ્રીથી પણ ચૈતન્યને જ પુષ્ટ કરવું જોઈએ-અનાદિ કાળથી કર્મોનાં આવરણથી અવરાઈ ગયેલા જ્ઞાન-દર્શનચારિત્ર વગેરે ગુણેને પ્રગટ કરવા જોઈએ. જ્યાં સુધી તેવું જીવન ન જીવી શકે ત્યાં સુધી તે શક્તિ પ્રગટાવવા માટે લેવા પડતા નવા નવા જન્મોથી અને તેનાં વિવિધ કષ્ટોથી જીવ કદી પણ છૂટી ન શકે ! ભલે તેને દુઃખ ન ગમતું હોય, પણ એટલા માત્રથી દુઃખ ટળે નહિ. તેને ટાળવા માટે તે જ્ઞાનીઓએ કહેલા અને આચરેલા માગે તેવું વિશિષ્ટ જીવન જીવવું જોઈએ. એ માર્ગ સ્વીકાર્યા વિના ત્રણે કાળમાં કઈ મુક્ત થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આ એક સુનિશ્ચિત હકીકત છે, તેથી આત્માનું કર્તવ્ય થઈ પડે છે કે તેણે પિતાનાં ભાવિ જન્મ-મરણોની પરંપરાને અટકાવી શકે તેવું જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. ધર્મ અને જીવન-જીવનમાં (જગતમાં) ધર્મની આવશ્યકતા ઉપર કહેલા એક જ કારણે છે. દરેક ધર્મના પ્રત્યેક અનુષ્ઠાનેને સાર એ છે કે તે તે અનુષ્ઠાનના આલંબનથી જીવે સંપૂર્ણનિર્દોષ જીવન જીવવાની કળા પ્રાપ્ત કરવી. જીવનની આ નિર્દોષતા અને તેનાં સાધને એ બન્નેને ધર્મ કહેવાય છે. જેના આશ્રયથી સ્વ–પર દુઃખો ટળે તે ધર્મ. ધર્મ સિવાય કોઈ એવું તત્ત્વ નથી કે જે જીવને સુખ આપી શકે–દુઃખને દૂર કરી શકે. આ કંઈ કેવળ વ્યાખ્યા જ નથી, વસ્તુતઃ સુખનો અને ધર્મનો એવો સંબંધ છે. માટે જ સૌને ધર્મ ગમે છે. ભલે ધર્મને સાચા સ્વરૂપમાં સમજી ન શકે, કિન્તુ થડા પણ વિવેકને પામેલા સૌ કોઈ ધર્મનો પક્ષ કરે છે, ધર્મી કહેવડાવવું સૌને ગમે છે, અધર્મીની છાપ કેઈને ગમતી નથી, મનુષ્ય ઉપરાંત પશુઓમાં પણ આ હકીકત કેટલેક અંશે દેખાય છે, તેનું કારણ સુખ સાથે ધર્મને સંબંધ જ છે. ધર્મ જ આત્માના સુખનું એક સફળ સાધન છે” એવું ગત જન્મમાં ઘણીવાર જીવે અનુભવ્યું છે, આજે એ ભૂલી જવા છતાં એના સંસ્કાર ભૂંસાયા નથી. વર્તમાનમાં ધર્મના અભાવે પણ મળેલી સુખ સામગ્રીની પાછળ ધર્મ રહેલો જ છે. પૂર્વકૃત પુણ્ય(ધર્મ) વિના વર્તમાનમાં સુખ સામગ્રી મળતી નથી, મળેલી ટકતી નથી અને ભોગવી શકાતી નથી. પદગલિક પદાર્થો પણ તે જ સુખ આપી શકે છે કે જેને સર્જક-તેમાં ઉત્પન્ન થએલો આતમા કઈને કોઈ અંશમાં ધર્મને પામેલ હોય. ચિંતામણી, કામધેનુ વગેરે કે સુવર્ણ-ચાંદી–હીરા, માણેક-મોતી વગેરે જે જે પદાર્થો જગતમાં આદર પામે છે, કે બીજાને સુખનું સાધન બની શકે છે તે Page #12 -------------------------------------------------------------------------- ________________ દરેકના સર્જક-તેમાં ઉત્પન્ન થનારા એકેન્દ્રિયાદિ જો સજાતીય સામાન્ય જીની અપેક્ષાએ પણ અમુક અંશે શુદ્ધ અને પુણ્યવાળા હોય છે, તેઓની એ શુદ્ધિ અને પુણ્ય એ ધર્મને જ એક અંશ છે. તેને બળે તે આદર પામે છે અને તેને ભેગવનાર પણ સુખ અનુભવે છે. અન્યથા એવી કેટલીય જડ વસ્તુઓ છે કે જેની ઈચ્છા સરખી પણ કઈ કરતું નથી. ભૂલથી પણ તેનો ઉપયોગ કરે છે તે દુઃખનું કારણ બને છે. એમ સુખના સાધનભૂત પગલિક વસ્તુ પણ ધર્મના પ્રભાવે જ સુખ આપી શકે છે. એટલું જ નહિ, ભેગવનાર પણ ધર્મના પ્રભાવે જ સુખ અનુભવી શકે છે. જેણે પૂર્વે ધર્મને પક્ષ, આદર કે સેવા કરી હોય તેને જ એવી સુખ સામગ્રી મળે છે અને ધર્મ દ્વારા તેને ભેગવવાની કળા જેણે પ્રાપ્ત કરી હોય તે તેનાથી સુખને અનુભવ કરી શકે છે. અન્યથા સુખ સામગ્રી મળતી નથી, મળે તે પણ સુખનો અનુભવ કરી શકાતું નથી અને બલાત્કારે સુખ માણવા પ્રયત્ન કરે તે પરિણામે દુઃખી થયા વિના રહેતો નથી. એમ સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં સમજાશે કે સુખની સાથે ધર્મને વૃક્ષ અને બીજ જેવા સંબંધ છે. જ્યાં ધર્મને પ્રભાવ છે ત્યાં જ સુખ છે, જે જીવનમાં સુખ નથી ત્યાં ધર્મનો પ્રભાવ નથી. અથવા ધર્મનો પ્રભાવ નથી ત્યાં સુખ નથી, સુખ છે ત્યાં ધર્મને પ્રભાવ છે જ. આથી એ નિશ્ચિત છે કે સુખના અર્થને ધર્મ અનિવાર્ય છે. સાચું સુખ-આ હકિકત પણ પગલિક સુખને અંગે સમજવી, કે જે સુખ અનિત્ય હેવાથી જીવને અંતે નિરૂપયોગી છે. જીવ ઈચ્છે છે તે સુખ તે કોઈ જુદું જ છે. ધર્મથી મળતાં પગલિક સુખ નાશવંત હોવાથી જ્યારે તેને વિયેગ થાય છે ત્યારે જીવ પિતાની જાતને ઠગાએલી માની ભારે અફસોસ સાથે દુઃખને અનુભવ કરે છે. તત્ત્વથી તે જીવને કદી નાશ ન પામે તેવું, જેને ભોગવતાં લેશ પણ દુઃખ ન થાય તેવું અને સર્વ રીતે સપૂર્ણ, અર્થાત્ નિરૂપાયિક, શાશ્વત, શુદ્ધ અને સંપૂર્ણ સુખ ઈષ્ટ છે. કારણ કે પોતે સ્વરૂપે શાશ્વત, શુદ્ધ (તસ્વરૂપ) અને સપૂર્ણ છે. એ કારણે આજ પૂર્વે ઘણાં ઘણાં સુખ ભેગવ્યાં તે પણ તેને સંતોષ થયો નથી, તે તેને માફક આવ્યાં નથી. જીવને આ ઈષ્ટ છે તેને આધ્યાત્મિક સુખ કહેવાય છે. તે બાહ્ય પદાર્થોની અપેક્ષા વિનાનું, સ્વાધીન અને સ્વ-સ્વભાવરૂપ હોવાથી ત્રણે જગતના સર્વ જીનાં પૌલિક સુખોને ત્રણે કાળને સરવાળે પણ તેના એક અંશની બરાબરી કરી શકો નથી. એ કારણે જ આજ સુધીની સુખ પ્રાપ્તિ તેને સંતોષી શકી નથી. આ છે જીવની વાસ્તવિક પરિસ્થિતિ !! ધર્મશાસકેને ઉપકાર-અનંત જ્ઞાનીઓએ પિતાના નિર્મળ-સપૂર્ણ જ્ઞાનથી આ સત્યને જોયું છે, જાણ્યું છે અને જાહેર કર્યું છે. એટલું જ નહિ, આત્માના તે ઈષ્ટતમ સુખને મેળવવાના અને તેનાં બાધક ભાવેને દૂર કરવાના સફળ ઉપાય પણ બતાવ્યા છે. એ છે તેઓને અનન્ય ઉપકાર! જીવ તે કારણે તેઓને અત્યન્ત ઋણું છે. હીરાની પણ ઓળખ વિના તેને મેળવવાના ઉપાયે કે મળવા છતાં તેનાથી સુખનો અનુભવ કરી શકાતું નથી અને પત્થર તુલ્ય માની તેને ફેંકી દેવાનું બને છે. સુખ માટે પણ તેમ જ છે. સુખની ઓળખ વિના તેને મેળવવાનો પ્રયત્ન કે મળે તો પણ તેની કિંમત થઈ શકતી નથી. જીવ તેનું રક્ષણ Page #13 -------------------------------------------------------------------------- ________________ કે આસ્વાદન કરી શકતો નથી. ઉલટું કોઈવાર વધારે દુઃખનું કારણ બનાવે છે. આ અંધાપામાંથી ઉગારનાર જ્ઞાનીઓને ઉપકાર અમાપ છે, અનંત છે, કદાપિ બદલો ન વળી શકે તે છે. જગતમાં પણ ઔષધ કરતાં રોગ નિદાનનું મહત્ત્વ છે. વર્તમાનમાં તે મોટા ડોકટર તરીકે ગણાતા કેટલાકે માત્ર રેગનિદાન જ કરે છે. ઔષધ તો બીજા જ આપે છે. છતાં નિદાન કરનારા મોટા ગણાય છે. તેમ સુખ સામગ્રી આપનારા માતા-પિતા, સ્વજનાદિ, વિદ્યાગુરૂ ધર્મગુરૂઓ, એ સર્વથી અધિક ઉપકાર દુઃખને તથા તેને ઔષધરૂપ ધર્મને ઓળખાવનારા શ્રી અરિહંત દેવને છે. ભલે આજે તે આપણી સામે ન હોય, પણ તેઓને ઉપકાર અસીમ છે, પ્રત્યક્ષ છે. એમના વિના બીજે કઈ આ ઉપકાર કરવાને સમર્થ નથી. કોડે વન્દન હે એ પરમતારક શ્રી અરિહંત દેવોને ! કે જેઓએ જગતને અનાદિ અજ્ઞાનરૂપી અંધકૃપમાંથી બહાર કાઢ્યું છે. શાસ્ત્રોને પરમ ઉપકાર–ઉપર જોયું કે સુખને અને તેને પાપ્ત કરવાના ઉપાયોને બતાવનારા શ્રી અરિહંત દેવે મહા ઉપકારી છે, તેમ એ ઉપદેશને સંગ્રહ કરનારા પૂર્વષિઓને અને તે સંગ્રહ જેમાં કર્યો છે તે શાસ્ત્રોને પણ પરમ ઉપકાર છે. કારણ કે એક બાજુ જીવને ધર્મને પક્ષ છે, અને ઉદ્યમ કરવા છતાંય તેને આજ સુધી સાચું સુખ મલ્યું નથી. બીજી બાજુ તેના ઉપાયરૂપ ધમને ઓળખાવનારા અરિહંતે આજે વિદ્યમાન નથી. આ પરિસ્થિતિમાં પણ અરિહંતના ઉપદેશને જણાવનારાં શાસ્ત્રો જીવને અરિહંત તુલ્ય ઉપકાર કરી શકે છે. આ કારણે જ અતુલ ઉપકારી એવાં તે શાને અખંડ અને અબાધિત રાખવા માટે પૂર્વર્ષિઓએ પિતાનાં જીવને ખર્ચી નાખ્યાં છે. આજે આપણી સામે જે ધર્મશાસ્ત્રો છે, તે એ પૂર્વ મહાપુરૂષોના ઉપકારના ફળરૂપ છે. એના આધારે જ આપણે ઈષ્ટ સુખને અને તેના ઉપાયને ઓળખી શકીએ તથા તે ઉપાયરૂપ ધર્મની સેવા કરીને સુખ મેળવી શકીએ. ગ્રન્થનું મહત્વ-પ્રસ્તુત ધર્મસંગ્રહ નામક ગ્રન્થ એ ઉપકારી શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર છે. તેમાં સુખ અને તેના ઉપારૂપ ધર્મની સાચી ઓળખ કરાવી છે અને પ્રત્યેક જીવ સ્વયોગ્યતા અને શક્તિ અનુસાર તે ઉપાય કરી શકે તેવી વ્યવસ્થા સમજાવી છે. ગ્રન્થનું યથાર્થ મહત્ત્વ છે કે તે વિશિષ્ટ જ્ઞાની જ સમજી શકશે, બીજાઓ તે સ્વ-સ્વબુદ્ધિ અને રૂચિને અનુસરીને તેનું મહત્ત્વ ઓછું વધતું આંકશે. કારણ કે–વસ્તુ ગમે તેટલી શ્રેષ્ઠ હેય પણ તેને સમજવાની જેટલી શક્તિ આત્મામાં હોય તેટલી જ તે તેને શ્રેષ્ઠ માની શકે છે. આ એક સામાન્ય નિયમ છે અને એ જ કારણે જગતમાં “હીરાની કિંમત ઝવેરી જ સમજી શકે ” એમ મનાય છે. આ અનુભવ સર્વત્ર વર્તે છે, એક જ વસ્તુ એકને અતિ મહત્વની સમજાય છે ત્યારે બીજાને તે સામાન્ય જેવી લાગે છે. એ કારણે આ ગ્રન્થનું મહત્ત્વ અને તેને ઉપકાર વાચક સ્વયં એને અભ્યાસ કરીને જ સ્વ-સ્વ શક્તિ પ્રમાણે સમજી લેશે. તે પણ ટુંકમાં “આ ગ્રન્થ એક સંપૂર્ણ ધર્મશાસ્ત્ર છે એમ કહેવું જરા પણ ખોટું નથી. ગૃહસ્થને અને સાધુને જીવનમાં ઉપકારક ન્હાની મોટી સર્વ વાતને તેમાં ઉકેલ છે. તેનું એ કારણ છે કે ગ્રંથ અતિપ્રાચીન ન હોવા છતાં પ્રાચીનતમ વિવિધ શાસ્ત્રોના રહસ્યને એક ભંડાર છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન માન્ય મૂળ આગ, પંચાંગી, પૂર્વધરોએ રચેલાં વિવિધ શાસ્ત્રો અને પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ૨૨૦૦ વર્ષ પર્યન્ત થએલા અનેકાનેક સમર્થ વિદ્વાન મહર્ષિએ રચિત શાસ્ત્રોનું એમાં દહન છે. ગ્રન્થકાર મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર એવા સમર્થ વિદ્વાનું છે કે છૂટાં મોતીની માળા ગુંથવાની જેમ તેઓએ અન્ય અન્ય શાસ્ત્રોની રહસ્યભૂત સર્વ વાતોને વીણી વીણીને આ ગ્રંથમાં સંકલનાબદ્ધ ગુંથી છે. ઉપરાંત પ્રખર તિર્ધર, સર્વવિદમાન્ય ન્યાય વિશારદ, ન્યાયાચાર્ય, મહેપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વાચકે એને શોધીને વચ્ચે વચ્ચે વિશિષ્ટ ટીપ્પણોથી અલંકૃત કરીને મહેર છાપ આપી છે. એ કારણે આ ગ્રંથની એક એક હકીકત નિર્વિકલ્પ પ્રમાણભૂત મનાએલી છે. અનેક બાબતોના પ્રશ્નો અને સમાધાન કરીને તેની સિદ્ધિ-શુદ્ધિ કરી છે, ભિન્ન ભિન્ન વિચારધારાને પણ સમન્વય કરીને તેને અંતિમ નિષ્કર્ષ આપે છે, અ૫મતિ પણ સમજી શકે તે રીતે ગહન વિષયને પણ સરળ અને વિશદ બનાવ્યા છે. એમાં બહુધા પ્રાચીન ધર્મશાસ્ત્રોના પાઠેને સંગ્રહ કરેલો હેવાથી એનું ધર્મસંગ્રહ નામ સાન્વર્થ છે. ઉપરાંત સમર્થ છતાં ગ્રન્થકારે પૂર્વ પુરૂષોના પાઠનો સંગ્રહ કરવારૂપે આ ગ્રન્થની રચના કરી છે, તેથી તેઓશ્રીના “પૂર્વષિઓ પ્રત્યે પૂજ્યભાવ, ગુણાનુરાગ, લઘુતા, અને વિનય–બહુમાન વગેરે ગુણનું એક જાણે આ ગ્રંથ પ્રતિક હોય તેમ તેનું અધ્યયન કરતાં જ સમજાય છે. પ્રાયઃ એક એવી હકીકત આ ગ્રન્થમાં શોધી નહિ જડે કે જેને અંગે ગ્રન્થકારે પૂર્વાચાર્યોના પાઠેની સાક્ષી–આધાર ન આપ્યો હોય. એ કારણે આ ગ્રન્થ પ્રાયઃ બસો ઉપરાન્ત ગ્રન્થોના આધારે રચાએલો માની શકાય, તેમાં દેઢ સે જેટલાં નામોની યાદિ તે અમે અહીં આપી છે. એ યાદિને તથા વિષયાનુક્રમને જોવા માત્રથી પણ ગ્રન્થની મહત્તા સમજાય તેમ છે. ધર્મનું સ્વરૂપ-ગ્રન્થના મહત્ત્વ વિષે આટલું વિચાર્યા પછી જેને તેમાં સંગ્રહ કરેલો છે, તે ધર્મને પણ સમજવો જોઈએ. કહ્યું છે કે-“વધુ સાવો ધમો ” અર્થાત્ વસ્તુ માત્રને મૂળ સ્વભાવ તે તેને ધર્મ છે. જે સુખ માટે ધર્મ જરૂરી છે અને સુખ એ આત્માનું ઈષ્ટ છે, તે આત્મારૂપી વસ્તુના સ્વભાવરૂપ આત્મધર્મ જ અહીં પ્રસ્તુત છે. આત્મા સ્વરૂપે જ્ઞાનદર્શન ચારિત્રમય છે, તેને કેટલાક સત્-ચિ–આનંદને સમૂહ “સચ્ચિદાનંદ' પણ કહે છે. અર્થાત્ સત્યનું જ્ઞાન કરવા પૂર્વક રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓથી પર રહીને સમભાવને આનંદ અનુભવ તે આત્માને ધર્મ છે. અનાદિ જડ વાસનાઓને જેરે સંસારી જીવ તે ધર્મને અનુભવ કરી શકતું નથી, કારણ કે જડનું આક્રમણ તેને રાગ-દ્વેષાદિની પરિણતિ કરાવે છે. એ જ એનાં સર્વ દુઃખોનું, જન્મોજન્મનું અને ભવભ્રમણનું મૂળ છે. જીવ અજ્ઞાન અને મૂઢતાને કારણે તેને સમજી શકતું નથી. અનંત અનંત કાળ તે એને આ રીતે પસાર થઈ જાય છે, પછી જ્યારે “કાળને પરિપાક વગેરે નિમિત્તા પ્રાપ્ત થાય છે, ત્યારે અશુભ કર્મોની મંદતારૂપ પુણ્યના પ્રકર્ષથી તે અજ્ઞાન ટાળવા માટે અને જે જડના આક્રમણથી તે દુઃખી છે તે જડને તેના શબ્દરૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ ધર્મોદ્વારા ઓળખવા માટે તેને જીલ્ડા વગેરે તે તે ઈન્દ્રિય અને મન પ્રાપ્ત થાય છે. આ ઈન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે, કારણ કે એના દ્વારા માત્ર તે તે પદાર્થોનું અને તેના ધર્મોનું આત્માએ જ્ઞાન કરવું તે જ તેને સદુપયેાગ છે. આવું જ્ઞાન કરવું Page #15 -------------------------------------------------------------------------- ________________ તે આત્માનું સ્વરૂપ હોવાથી ધર્મ છે. પણ જીવ તેટલેથી અટકતું નથી, જાણ્યા પછી સ્વકલ્પનાનુસાર મનથી શુભ-અશુભ શબ્દાદિ પ્રત્યે રાગ-દ્વેષાદિ કરીને કામ-ક્રોધાદિ પિતાના જ અંતરંગ શત્રુઓને પષે છે અને નવ કર્મ બંધ કરે છે. એ કારણે એવી રાગ-દ્વેષાદિપરિણતિને અધર્મ કહ્યો છે અને પદાર્થનું સત્યરાન કરીને રાગ-દ્વેષના અભાવ રૂ૫ સમભાવમાં સ્થિર થવું તેને ધર્મ કહ્યો છે. - જ્ઞાની તેને કહેવાય કે જે પોતાના જ્ઞાનથી રાગ-દ્વેષાદિ કરી કરીને કામ-ક્રોધાદિનું પિષણ ન કરે. જ્ઞાનીની દષ્ટિ વિશુદ્ધ હોય છે, અજ્ઞાનીની વિપરીત હોય છે. માટે શુદ્ધ દષ્ટિવાળાને જ્ઞાની અને વિપરિત દષ્ટિને અજ્ઞાની કહ્યો છે. સમ્યષ્ટિ જીવ ઈન્દ્રિઓ દ્વારા જે જે વસ્તુનું જ્ઞાન મેળવે છે તે તે દ્વારા સમતાને સાધે છે અને મિથ્યાદષ્ટિ ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનથી રાગ-દ્વેષાદિને પોષે છે. જેમ કે સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે મનુષ્યો કઈ પશુઓની પાશવતા જુએ, તે જોઈને સમ્યગુષ્ટિ એમ વિચારશે કે મારે જીવ ચારે ગતિમાં ભમતાં આવા પણ જન્મ અને કશઃ કરી ચૂક્યો છે, તે વખતે મેં પોતે પણ આવું જ જીવન અનુભવ્યું છે. અહહ ! આ જીવન કેવું અજ્ઞાન ભરેલું હાસ્યાસ્પદ અને દુઃખદાયી છે ? આવાં દુઃખો મારા જીવે કેટલી વાર ભગવ્યાં હશે? હવે તે એવું જીવન જીવું કે પુનઃ આ જન્મ ન લેવો પડે. જીવને કર્મોની પરાધીનતા કેવું પાગલ જીવન જીવાડે છે? વગેરે વગેરે સ્વ આમદશાને વિચારીને તે પશુઓ ઉપર પણ કરૂણાભાવ પ્રગટાવશે. એ જ દશ્ય જોઈને મિથ્યાષ્ટિ તેના ઉપર તિરસ્કાર વગેરે અયોગ્ય પ્રવૃત્તિ કરશે, અર્થાત્ જે દશ્યને જોઈને જ્ઞાની કર્મોની નિર્જરા કરશે, સંસાર પ્રત્યે વિરાગી બનશે, તે જ દશ્ય અજ્ઞાનીને કમબન્ધનું કારણ અને રાગ-દ્વેષાદિ શત્રુઓનું પિષક બનશે, એમ સર્વત્ર દષ્ટિભેદે પરિણતિ ભેદ સંભવિત છે. આ કારણે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે “જે માવા તે સિવા, વરસવા તે બાવા' અર્થાત્ અજ્ઞાનીનાં આવનાં નિમિત્તો જ્ઞાનીને નિર્જરાનાં નિમિત્ત બને છે અને જ્ઞાનીનાં નિર્જરાનાં નિમિત્તે અજ્ઞાનીને આશ્રવનાં કારણે બને છે. વસ્તુતઃ વિચારીએ તે આ જગતમાં રાગ-દ્વેષ કરવા લાયક કંઈ જ નથી. જે જે દૃશ્યમાન ભાવે છે, તે સઘળાય અપેક્ષાએ પ્રત્યેક આત્માના ભૂતભાવિ જન્મ જન્મના જીવનને ઈતિહાસ છે, એનાં સાક્ષાત્ ચિત્ર છે. અનંત કાળથી ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવે સંસાર નાટકમાં કયો વેશ નથી ભજવે ? અને મોક્ષ નહિ થાય ત્યાં સુધી કયો વેશ નહિ ભજવે ? સમ્યગઢષ્ટિ જ્યાં જ્યાં જે જે જુએ છે, તેને તે પિતાના જીવનના ઈતિહાસરૂપ સમજીને સમગ્ર ભૂતકાળને સાક્ષાત્કાર કરે છે અને એ રીતે સંસારના સ્વરૂપનું જ્ઞાન મેળવીને સમતાની સાધના કરે છે. એમ કરવું એ જ ઈન્દ્રિયોને અને મનનો સદુપયોગ છે, તે આત્માના મૂળ સ્વભાવ હોવાથી ધર્મ છે અને અજ્ઞાન તથા મૂઢતાથી તેમ ન કરી શકાય તે અધમ છે. . ધર્મના પ્રકાર–ઉપર જણાવ્યું તે આત્મસ્વભાવરૂપ શુદ્ધ ધર્મ સાધ્ય છે. પણ ઈચ્છા કે જ્ઞાન માત્રથી તે સિદ્ધ કરી શકાય તેમ નથી. તે માટે જન્મ જન્મના પ્રયત્ન પણ ઓછા પડે છે. જેમાં આરોગ્યને સમજવા કે ઈરછવા માત્રથી તે મળતું નથી, તેને માટે કરવા યોગ્ય સઘળું કરવું પડે છે અને છોડવા એગ્ય પ્રવૃત્તિઓને, કુપચ્ચ વિગેરેને, કે તેવી ઇચ્છાઓને પણ Page #16 -------------------------------------------------------------------------- ________________ १५ છેડવી પડે છે. તેમ આત્મધર્મની સિદ્ધિ માટે અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે અને અનેકના ત્યાગ પણ કરવા પડે છે. આ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારને સાધનધર્મ કહેવાય છે. એમ ધર્માંના સાધ્યધર્મ અને સાધનધર્મ એવા એ પ્રકાશ પડે છે. એને ભાવધ અને દ્રવ્યધર્મ, નિશ્ચયધમ અને વ્યવહાર ધમ, એવાં પણ વિવિધ નામે શાસ્ત્રોમાં આપેલાં છે. આરાગ્યનુ લક્ષ્ય અને તેના ઉપાયે। અને સાથે મળવાથી આરોગ્ય સંભવિત છે, તેમ સાધ્ધધર્મના લક્ષ્ય પૂર્વકના સાધનધર્મ આત્માને જડના અનાદિ આક્રમણથી (કમરાગથી) બચાવી શકે છે. માટે જ સાધ્ય ધર્મનું જ્ઞાન અને સાધન ધર્મરૂપે ક્રિયા, બન્નેને મેક્ષનાં સમાન અંગે માન્યાં છે. કહ્યું પણ છે . કે જ્ઞાનનિયામ્યાં મોક્ષઃ” અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બન્નેના સહયાગથી મેાક્ષ થઈ શકે છે, આ સાધ્યધર્મ આત્મસ્વભાવ તરીકે એક જ હોવા છતાં આત્માના ભિન્ન ભિન્ન ગુણારૂપે તેના જ્ઞાન--દર્શનચારિત્ર એ ત્રણ, અથવા ક્ષમા-માવ-આવ વગેરે દશ, એમ વિવિધ પ્રકાશ પણ કહ્યા છે. તે પ્રકાશ પરસ્પર એટલા સાપેક્ષ છે કે એમાનાં એકના પણ અભાવે આત્માને મેાક્ષ થતા નથી. સાધનધમ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ક્રિયા તરીકે એક જ પ્રકારના હોવા છતાં પ્રવૃત્તિના અને નિવૃત્તિના ભિન્ન ભિન્ન વિષયૈાની અપેક્ષાએ તેના પણ વિવિધ પ્રકાર કહેલા છે, એ બધા પ્રકારેાના સરવાળાને વિરતિ ધર્મ કહેવાય છે. અર્થાત્ પાપવ્યાપારાથી વિરામ કરવા અને ઉપલક્ષણથી શુભવ્યાપારામાં પ્રવૃત્તિ કરવી તેને વિરતિ ધર્મ કહેવાય છે. આ વિરતિધર્મના અર્થ સામાન્યતા ‘આત્માને થતા કર્મ બંધને રાકવા’ અવા કરીએ તે તેના પ્રારંભ સાધનધર્મની અપેક્ષાએ જીવને ચરમાવત કાળમાં અપુનમ ધકભાવ પ્રગટ્યા પછી માર્ગાનુસારિતાના વ્યવહારથી થાય છે અને એની અંતિમ સમાપ્તિ સાતમા ગુણસ્થાનકે અપ્રમતભાવમાં થાય છે. સાધ્યધર્મની અપેક્ષાએ વિરતિની ભૂમિકા ચેાથા ગુણસ્થાનકે, પ્રારંભ પાંચમા દેશવિરતિ ગુસ્થાનકે અને સમર્પત ચૌદમા ગુણસ્થાનકે શલેશી અવસ્થામાં થાય છે, તે પછી જીવના તુ મેાક્ષ થાય છે. આ ગ્રન્થમાં વિરતિધર્મના આદિ કાળથી માંડીને સમાપ્તિકાળ સુધીનાં કબ્યાનું ક્રમશ: વર્ણન કર્યું છે, સામાન્યતયા આ ગ્રન્થના બે ભાગેામાં પણ વેલા ધમ કોઇ એક જ ભવમાં પૂર્ણ થાય તેવા નથી. ધર્મના અર્શીએ ગ્રન્થના અભ્યાસ દ્વારા સ્વસ્વ આત્માની ગુણભૂમિકા નક્કી કરીને ત્યાંથી આગળ વધવાના આ ગ્રન્થમાં કહેલા કમિક ઉપાયે। આદરવાના છે. સંસારનું મુખ્ય કારણ હિંસા છે. કાઈ પણ જીવને (દુઃખ) અહિત થાય તેવું મન, વચન, કે કાયાથી વર્તન કરવું, તેને અનુક્રમે માનસિકી, વાચિકી અને કાયિકી હિંસા કહેલી છે. ઈચ્છવા છતાં બીજાનું અહિત કરવું નિશ્ચિત નથી, પણ તેવી ઇચ્છા કરનારનું તે અહિત અવશ્ય થાય છે જ. આવું અહિત કરવાની ઇચ્છામાં મેહ, અજ્ઞાન, કામ–કેાધાદિની પરિણતિ, તેના પરિણામે કપેલી જીવનની વિવિધ જરૂરીઆતા, હિત કરવાની અનાવડત, વિગેરે કારણેા રહેલાં છે. તેનાથી અન્ય જીવાની વિવિધ પ્રકારની હિંસા સંભવિત છે અને હિંસકને પણ કર્મબન્ધ થવા રૂપ પેાતાની (આત્મ) હિંસા થાય છે. જૈન દર્શનમાં હિંસાની કોઈના પણ ‘પ્રાણાના વિયેાગ ફરવા' એટલી ટૂંકી વ્યાખ્યા નથી, કિન્તુ કાઇને પણ કર્મબન્ધ થાય તેવું વર્તન કરવું, તેને Page #17 -------------------------------------------------------------------------- ________________ १६ પણ હિંસા કહી છે, તેમાં પણ પ્રાણુ વિયેાગરૂપ હિંસા એક જ ભવ પૂરતી થાય છે અને કર્મબન્ધરૂપી હિંસા તે અનેકાનેક ભવા સુધી કડવા વિપાકા (દુઃખા) ભેાગવાવે છે. પરિણામે જન્મ-મરણાદિરૂપ વિપત્તિઓની પરંપરા ભાગવવી પડે છે. આ કારણે વિરતિનું મુખ્ય સાધ્ય અહિંસા છે. આ અહિંસાની સિદ્ધિ માટે જે જે તજવાની, આચરવાની કે સ્વીકારવાની જરૂર પડે તેના ત્યાગ, સ્વીકાર કે આદર વગેરે કરવુ તે બધાને અંતર્ભાવ વિરતિધમાં થાય છે, અર્થાત્ તે દરેકને વિરતિ કહેવાય છે. માટે હિ ંસાના મુખ્ય કારણભૂત અસત્ય, ચૌર્ય કર્મ, અબ્રહ્મ અને પરિગ્રહને પણ ત્યાગ કરવા તેને વિરતિ કહી છે. જૈન દશનમાં ક્રમશઃ એને અહિંસાવ્રત, સત્યવ્રત અચૌ વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને પરિગ્રહવ્રત કહેવાય છે. અન્ય દશનામાં એ પાંચને યમે કહેવાય છે, એ પાંચે ત્રતાને અનુકૂળ-સહાયક અને તેના તેના ત્યાગ કે સ્વીકાર કરવા રૂપ બીજા પણ વિવિધ નિયમે કરવામાં આવે છે, એથી તેાની સંખ્યા ગૃહસ્થધમમાં વધીને સામાન્યતયા આરની અને સાધુજીવનમાં સર્વથા રાત્રિભાજનના ત્યાગની સાથે છની કહેલી છે. ગૃહસ્થજી વનમાં એ તેાનું પાલન પૂર્ણતયા થઈ શકતું નથી, અમુક અંશમાં જ થાય છે, તેથી તેને દેશિવરિત અને સાધુજીવનમાં તે પૂર્ણતયા પાળી શકાય છે માટે તેને સર્વવિરતિ ધમ કહેવાય છે. આ ગ્રન્થના પહેલા ભાગમાં ગૃહસ્થ જીવનમાં પાળી શકાય તેવા ગૃહસ્થધર્મનું અને ખીજા ભાગમાં સાધુજીવન સ્વીકારીને પાળવા યોગ્ય યતિધર્મનું આદિથી અંત સુધીનું વર્ણન કરેલું છે. પહેલા અને બીજા ભાગમાં અનુક્રમે બન્નેના સાધન ધર્મનું વર્ણન કરીને એના દ્વારા સાધ્યધર્મ રૂપ આત્મશુદ્ધિ કેવી રીતે કરી શકાય ? તે સમજાવવામાં આવ્યું છે. પૂર્વે જણાવ્યા પ્રમાણે વ્યવહાર ધર્મની શરૂઆત અપુનમન્ધક ભાવથી થાય છે; માટે ગૃહસ્થજીવનમાં અપુન– અન્યક ભાવથી માંડીને દેશિવરત પર્યંતને ધમ કેણ-કેટલેા-કેવી રીતે કરી શકે ? તેનુ વર્ણન પહેલા ભાગમાં કર્યું' છે અને છઠ્ઠા ગુણસ્થાનકથી આગળ તેને સમ્પૂર્ણ કેવી રીતે-કેણુ કરી શકે ? તે યતિધર્મ તરીકે ખીજા ભાગમાં જણાવ્યું છે. આ યતિધર્મને ચેાગ્ય આત્માની ભૂમિકા તૈયાર કરવા માટેના કાળ ગૃહસ્થજીવન અને ઉપાય ગૃહસ્થધર્મ છે. તેને યતિધર્મ સાથે કેવા સંબંધ છે, તે હવે જોઇએ. એક જ જીંદગીની બાલ્યકાળ, યુવાવસ્થા, પૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, વિગેરે ઉત્તરાત્તર ચઢત્તી અવસ્થા હોય છે, તેમ અહી ગૃહસ્થધમ, યતિધર્મ, તેમાં પણ ગણીપદ આદિ વિશિષ્ટધર્મ અને નિરપેક્ષ યતિધર્મ, વગેરે આત્માની ઉત્તરાત્તર ચઢતી અવસ્થાએ છે. અપેક્ષાએ ગૃહસ્થત્રને આત્માના બાલ્યકાળ, સાપેક્ષ યતિધર્મને યુવાવસ્થા, ગણીપદ આદિને પ્રૌઢાવસ્થા અને નિરપેક્ષ યતિધર્મને વૃદ્ધાવસ્થા કહી શકાય, એક જીવનમાં શરીર અને આત્મા એ જ હેવા છતાં તેની ભિન્ન ભિન્ન અવસ્થામાં જીવન વ્યવહાર અને કબ્યા બદલાય છે, તેમ અહીં પણ એક જ સાધકની અવસ્થાને અનુરૂપ તે તે ધર્મના પાલન રૂપે જીવન વ્યવહાર અને કબ્યા બદલાય છે. તે સર્વ કર્ત્તબ્યાનું ધ્યેય આત્મશુદ્ધિ છે. આ ભિન્ન ભિન્ન અવસ્થાના જીવનવ્યવહાર અને કબ્યા ઉત્તર ઉત્તર ધર્મની સાધના માટેની ચૈાન્યતા પ્રગટ કરે છે અને એ વિશિષ્ટ ચેાગ્યતા ઉત્તર કર્તવ્યોનું કારણ અને છે. એમ પરસ્પર ધર્મના પ્રકારાનો કાર્ય-કારણ રૂપે સંબંધ છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ १७ ગૃહસ્થધમ અને સાધુધના સંબંધ-સાધુધની અપેક્ષાએ ગૃહસ્થની મહત્તા ઘણી ઓછી છે. સાધના પ્રગટીકરણ વિના પૂર્વે કહી તેવી વિશુદ્ધ-પરિપૂર્ણ જીવન કળા પ્રાપ્ત થતી નથી અને જન્મ મરણના અંત આવતા નથી, તા પણ એ ધર્મના પ્રગટીકરણમાં ઉપાયભૂત ગૃહસ્થધની આવશ્યકતા લેશ પણ ઓછી નથી. જૈન દનમાં ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ નથી, પણ ગૃહસ્થધમનું મહત્ત્વ ઘણું છે. માટે જ પૂર્વાષિએ શાઓમાં ગૃહસ્થધર્મનું વિસ્તૃત વર્ણન કર્યું છે. ખૂદ તીર્થંકરદેવાએ પણ એ ધર્મને પામેલા શ્રાવક અને શ્રાવિકા વર્ગને ચતુર્વિધ શ્રીસ ંધનાં એ અંગેા તરીકે સ્વીકાર્યાં છે. સાકર ભલે મેાંઘી અને સ્વાદિષ્ટ હોય પણ ભ્રૂણનુ કામ કરી શકે નહિ, દૂધ, દહી, ઘી વગેરે ગમે તેટલાં શ્રેષ્ઠ કે પૌષ્ટિક હાય પણ તે પાણીનુ કામ કરી શકે નહિ અને પાઘડી ગમે તેટલી કિંમતિ હેાય પણ તે લજ્જા ઢાંકવાનું કામ કરી શકે નહિ. એમ લૂણ, પાણી કે અધાવસ્ત્રાદિનું મૂલ્ય ઓછુ છતાં આવશ્યકતાની અપેક્ષાએ તેનું મહત્ત્વ જરા પણ ઓછુ નથી. ઉલટુ ઘણાઓના જીવનના સાધનભૂત હાવાની અપેક્ષાએ તે દરેકની મહત્તા અધિક છે. તેમ ગૃહસ્થધર્મ હલકા-સરળ છતાં તેની ઉપાદેયતા જરા પણ ઓછી નથી. ઉલ્ટું તેના આરાધકની સંખ્યાની અપેક્ષાએ તેનું મહત્ત્વ વધી જાય છે. સાધુ જીવનની ચાગ્યતા પ્રગટા વવા માટે આવશ્યક હાવાથી ગ્રન્થકારે પ્રથમ તેનું વર્ણન કર્યું છે અને તે ગૃહસ્થધર્મનુ આરાધન કરીને ચેાગ્ય અનેલા આત્માને સાધુધમ માટે યાગ્ય જણાવ્યેા છે. ઉપરાંત કાઈ આત્મા પૂર્વજન્મમાં કરેલી . આરાધનાદિના યેાગે તથાવિધ કર્મની લઘુતા થવાથી આ જન્મમાં સરળ પરિણામી અને ધર્મના રાગવાળેા હોય તે તેને ગૃહસ્થધર્મની આરાધના વિના પણ સાધુધમ સ્વીકારવા માટે ચાગ્ય માન્યા છે. એમ સાધુધની ચાગ્યતા પ્રગટ કરવામાં મુખ્યતયા ગૃહસ્થધ કારણભૂત હોવાથી તે બન્નેનેા કારણ--કાર્યરૂપ પારસ્પરિક સંબંધ છે. સાધુધમ માટેની ચેાગ્યતા—અયેાગ્યતાનુ વિસ્તૃત વર્ણન મધ્યસ્થ અને સ્યાદ્વાદ દૃષ્ટિથી સ્વ-પર કલ્યાણકર થઈ શકે તેવું ગ્રન્થકારે આ ગ્રન્થની આદિમાં જ કરેલુ' છે. અહી તે ગૃહસ્થધર્મમાં એવી શું કળા છે કે જે સાધુતાની યેાગ્યતા પ્રાપ્ત કરાવે ? એ જ માત્ર વિચારવું અપેક્ષિત છે. ગૃહસ્થયમની વિશેષતા-જીવને કોઇપણ પ્રવૃત્તિના મૂળમાં રાગ કારણભૂત હોય છે. રાગ વિના કોઇ પ્રવૃત્તિ થઈ શકતી નથી. જીવ દ્વેષ કરે છે, કે ક્રોધાદિ કષાયાને વશ થાય છે, તે પ્રત્યેકમાં પણ કાઇને કોઈ પ્રકારના રાગ નડતા હૈાય છે. આ રાગના વિવિધ પ્રકારે છે. વિષય ભેદે તે કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ, ધ`રાગ, વિગેરે ભિન્ન ભિન્ન નામેવાળા છે. વિષયાના કે વિષયાનાં સાધનેાભૂત સ્ત્રી આદિના રાગ તે કામરાગ; માતા, પિતા, પુત્ર, ભાઇ, મ્હેન, આદિ સ્વજનાદિના રાગ તે સ્નેહરાગ અને મિથ્યાભાવેા, શરીર કે કામક્રોધાદિ આંતરશત્રુઓ વગેરે અતિકર છે, એમ જાણવા છતાં તેના પ્રત્યેના તીવ્ર રાગ તે દૃષ્ટિરાગ કહેવાય છે. દૃષ્ટિરાગનું સામાન્ય લક્ષણુ અસત્ય સમજવા છતાં તે તે ભાવેાને પક્ષ કરવા તે છે. જીવ અનાદિ કાળથી આ ત્રિવિધ રાગને ચેાગે જડ ભાવાના પક્ષ કરે છે અને વિવિધ દુઃખા વેઠે છે. અનેક કષ્ટોથી ભરેલા પશુ વિવિધ સંબધા જીવાને સધાય છે અને તૂટે છે તે આ રાગનુ' જ નાટક છે. ચારે ગતિમાં ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ બહુધા આ ત્રિવિધ રાગથી જીવ રીબાય છે. એ રાગનાં બીજ સંસારી જીવ માત્રમાં રહેલાં હોય છે અને તેના સાધનને તથા તે તે વિષયોને વેગ થતાં તે ચેષ્ટારૂપે પ્રગટ થાય છે. મનના અભાવે પણ વિવિધ સંજ્ઞાઓ રૂપે કામ રાગનું ચેષ્ટિત અસંજ્ઞી જીવોમાં પણ દેખાય છે. સંજ્ઞી જીવોને મનની પ્રાપ્તિ થતાં સ્વજનાદિની પ્રીતિ રૂપે નેહરાગ પ્રગટ થાય છે અને મિથ્યાજ્ઞાન સાથે મેહનું જોર વધતાં અસત્યને પક્ષ કરવારૂપ દૃષ્ટિરાગ પણ પ્રગટ થાય છે. આ ત્રણે રાગ વિવિધ કોનું કારણ છે, કારણ કે ત્રણેના વિષયે આત્માને જડની પરાધીનતા દ્વારા દુઃખ આપનાર છે. આ રાગોને ધર્મરાગમાં બદલવાથી દુઃખને બદલે તે સુખનું કારણ બની જાય છે. કારણ કે તેના વિષયે ધર્મનાં સાધનરૂપ બની જાય છે. આથી જીવનું કર્તવ્ય છે કે તેણે રાગનો નાશ ન થાય-રાગ વિના જીવી ન શકાય, ત્યાં સુધી પોતાના રાગને ધર્મરાગ તરીકે બદલ જોઈએ. આ રાગને બદલે પ્રાયઃ માનવ જીવનમાં થઈ શકે છે. ધર્મરાગ એક એવો વિશિષ્ટ રાગ છે કે સંસારી સમગ્ર જીવો પ્રત્યે મિત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાદિ ભાવ સાથે આત્મામાં ક્ષમાદિ અનેક આત્મગુણેને પ્રગટ કરે છે. સાપેક્ષ યતિધર્મ એટલે ન્હાના કુટુંબમાંથી આગળ વધીને સમસ્ત જીવોની સાથે કૌટુમ્બિક ભાવનું જીવન. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવને મન-વચનકાયાથી કરણ–કરાવણ અને અનમેદનરૂપે પણ દુઃખ ન થાય તેમ જીવવું તે સાધુધર્મ છે. તે ત્યારે બને કે અહિંસા પ્રત્યેને રાગ (ધર્મરાગ) પ્રગટ્યો હોય! એ સિવાય સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ કે બીજા કેઈ પણ સાધન ધર્મો સિદ્ધ થઈ શકતા નથી. જેમ સત્ય વગેરે ભાવે અહિંસાની રક્ષા અને પુષ્ટિ આદિ કરનાર છે, તેમ અહિંસકભાવ સત્ય વિગેરેનો જનક છે. વાડ ભલે ખેતરનું રક્ષણ કરે પણ વાડને જન્મ ખેતરને આભારી છે, ખેતર ન હોય તે વાડ હોય જ નહિ. તેમ અહિંસા સર્વ ગુણેની માતા છે, તેના ધ્યેય વિના કોઈ ગુણ સાચહિતકર બની શકતું નથી. એ રીતે અહિંસાને અને શેષ ગુણેને પારસ્પરિક સંબંધ છે. ગૃહસ્થ ધર્મમાં બતાવેલાં માર્ગોનુસારિતાથી યાવત્ પ્રતિમવહન સુધીનાં સર્વ અનુષ્ઠાનેપ્રત્યેક વ્યવહારો ધર્મરાગને પ્રગટ કરનારા (ત્રિવિધ રાગને ધર્મરાગરૂપે બદલી નાખનારા) છે. એ કારણે તેના પાલનથી જીવને કામરાગ વિગેરેને નાશ થઈને ધર્મરાગ પ્રગટે છે. (સર્વ રોગો ધર્મરાગરૂપે બદલાઈ જાય છે.) એને જ જૈન પરિભાષામાં વૈરાગ્ય કહેવાય છે. આ વૈરાગ્યના બળે વીતરાગભાવની સિદ્ધિ કરી શકાય છે. જે આ વૈરાગ્ય-ધર્મરાગ પ્રગટ્યા વિના દીક્ષાને સ્વીકારી કોઈ યતિધર્મ પાળવા તૈયાર થાય છે તો ત્રિશંકુની જેમ તે ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે સાધુ જીવનમાં અન્ય રાગની સામગ્રી નથી, તેથી ઉલટું સાધુ જીવન તેને માટે કામરાગ વિગેરેનું પિષક બની જાય છે. ધર્મરાગ પ્રગટ્યો ન હોય તે સાધુ ધર્મના વ્યવહારમાં મમત્વ થઈ શકતું નથી અને મમત્વ વિના કેઈ કાર્યમાં સરાગીની પ્રગતિ થઈ શકતી નથી. એ કારણે ટુંકમાં એમ કહી શકાય કે સાધુ જીવનમાં આનંદ અનુભવ કરાવનાર–ભૂખ તરસનાં કષ્ટોમાં પણ પ્રસન્નતા પ્રગટાવનાર ત્યાગ તપમાં પણ ઉત્તરોત્તર રૂચિ વધારનાર–ગુર્વાદિ પ્રત્યે સમર્પિતભાવ કે તેઓનાં વિનયાદિ કરાવનાર–શાઍ પ્રત્યે પણ વફાદારી પ્રગટાવનાર અને યાવત ધર્મની ખાતર પ્રાણની પણ Page #20 -------------------------------------------------------------------------- ________________ આહુતિ અપાવનાર કેઈ હોય તે તે ધર્મરાગ છે. એના વિના સાધુ જીવનનું એક પણ અનુષ્ઠાન રૂચિકર થતું નથી અને તેથી તે નિર્જરા પણ કરાવી શકતું નથી. જગતના છ સાથે મિત્રી, પ્રમદ, કરુણા કે ઉપેક્ષા જેવા જીવન વિકાસના પ્રાથમિક ભાવેને પણ પ્રગટ કરી શકાતા નથી, કેવળ કાયકષ્ટરૂપે સાધુજીવન આ-રૌદ્ર ધ્યાનનું ઘર બની જાય છે. એ કારણે ગૃહસ્થ ધર્મનાં અનુષ્ઠાનેરૂ૫ દાનાદિધર્મો, યથાશકય પાપ કાર્યોની વિરતિ અને દેવ-ગુરુ–સંઘ-સાધમીઆદિની દ્રવ્ય-ભાવ ભક્તિ, વગેરેના અભ્યાસથી ધર્મરાગ પ્રગટ કરવો જરૂરી છે. એમ સાધુ જીવનમાં ભૂમિકારૂપે જે જે ગુણોની જરૂર છે, તે પ્રત્યેકને પ્રગટ કરવામાં ગૃહસ્થ ધર્મ કેટલો ઉપકારક છે? એનું વિસ્તૃત વિવેચન કરીએ તે એક મેટ ગ્રન્થ બની જાય, માટે અહીં ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે ગૃહસ્થ ધર્મ એક હજ કે નાના સરોવરમાં તરવાનું શીખવા જેવો છે અને સાધુધર્મ સમુદ્ર તરવા જે છે. ગૃહસ્થ ધર્મ પ્રવાહના બળે તરવા જેવું છે, સાધુધર્મ સામા પૂરે તરવા જેવું છે. એમ સર્વ રીતે ગૃહસ્થ ધર્મ સહેલો અને સરળ છે, સાધુધર્મ આકરો અને વિષમ છે. અલબત્ત, સાધુધર્મ વિના વીતરાગભાવ કે મુક્તિ થતી નથી. પણ એથી કંઈ સર્વ કેઈ તેને પાળી શકે તે તે સહેલો નથી. તેને માટે જન્મ જન્મ સુધી ગૃહસ્થ ધર્મનું આરાધન કરવા દ્વારા સર્વથા રાગનો નાશ કરવાનું અને તે માટે ગુર્નાદિને સમર્પિત થવાનું-ધર્મરાગનું સામર્થ્ય પ્રગટાવવું પડે છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરૂવર્ગને વિનય કરતાં કરતાં ગુર્નાદિને વિનય શીખવાનું છે. પિતાના આશ્રિતોનું-કુટુંબનું રક્ષણ-પાલન કરીને ગુર્વાદિ સાધવર્ગ અને ચતુર્વિધ સંઘનું રક્ષણ પાલન કરવાનું શીખવાનું છે. પિતાના પુણ્ય પૂરતી મળેલી સામગ્રી પ્રત્યે વૈરાગ્ય કેળવીને ધર્મના પ્રભાવે મળતી શ્રેષ્ઠ પણ જીવનસામગ્રી વિરાગભાવે ભેગવવાની છે. ગૃહસ્થજીવનના વ્યવહારોના શુદ્ધ અખંડ પાલન દ્વારા સાધુજીવનના આકરા વ્યવહારની કોટીમાંથી પાર ઉતરવાનું છે, દેવ-ગુર્નાદિની બાહ્ય ભક્તિ દ્વારા તેઓની આજ્ઞાને આદર અને પાલન કરવા માટે સર્વ જડ ઈચ્છાઓને તજવાની છે. એમ સર્વ લૌકિક વ્યવહાર દ્વારા લોકોત્તર વ્યવહારમાં પસાર થવાનું સામર્થ્ય કેળવવું આવશ્યક છે, તરવાની કળા શીખવા માટે છીછરા અને સ્થિર પાણીવાળાં જળાશય ઉપયોગી છે, તેમ સમુદ્રને કે મોટી નદીને સામા પૂરે તરવા જેવા સાધુધર્મમાંથી પાર ઉતરવાની કળા શીખવા માટે સામાન્ય સરેવરાત્રિની ઉપમાવાળે ગૃહસ્થ ધર્મ ઉપગી છે. એ રીતે દીક્ષા માટેની યોગ્યતા–સામગ્રી ન પામ્યું હોય તે પણ ગૃહસ્થ ધર્મનું પાલન કરતે સાધુતાની યોગ્યતા પ્રગટાવવાના ધ્યેયથી સાધુધર્મને આરાધક બનીને ગૃહસથધર્મથી પણ પરંપરાએ મુક્તિ સાધી શકે છે અને એગ્ય સામગ્રીને પામેલો દીક્ષાને સ્વીકાર કરીને મુક્તિ સાધી શકે છે. સિદ્ધોના પંદર પ્રકારમાં હિલિગે સિદ્ધ’ પણ એક પ્રકાર છે જ. એ કારણે જ ગ્રન્થકારે દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ દ્વારા પણ માનવ જીવનને સફળ કરવાનું જણાવ્યું છે. હા, ગૃહસ્થ ધર્મમાં જ ઇતિકર્તવ્યતા માની લેનાર અજ્ઞ છે, સાધુધર્મને પ્રાપ્ત કરવાની ભાવના વિના ગૃહસ્થ ધર્મની વાસ્તવતા જ નથી. અર્થાત્ સાધુંધર્મની ગ્યતા પ્રગટાવવા માટે કરેલી ગૃહસ્થધર્મની આરાધના એ સાધનારૂપ છે અને તેનું સાધ્ય સાધુધર્મની Page #21 -------------------------------------------------------------------------- ________________ २० ચેાગ્યતા પ્રગટાવવી તે છે. સાધુધર્મ પામવાના ધ્યેયથી કરાતા જ ગૃહસ્થધમ વસ્તુતઃ ધમ છે. જેનુ એ ધ્યેય નથી તે ગૃહસ્થધર્મનુ પાલન ગમે તેવુ' શ્રેષ્ઠ કરે તે પણ મેાહને મંદ કરી શકતે નથી, રાગને ધમ રાગરૂપે બદલીને કામરાગ–સ્નેહરાગ–ષ્ટિરાગનાં દુષ્ટ અધનાથી છૂટી શકતા નથી. આ ધર્મરાગ સાધુધર્મના પ્રત્યેક વ્યવહારાના પ્રાણ છે, તે જેટલેા વિશિષ્ટ હાય, દૃઢ હાય, તેટલા પ્રમાણમાં સાધના આચારા નિર્મળ અને નિરતિચાર પળાય છે. ધર્મ રાગથી આત્મા કામ ક્રોધાદિના પરાભવ કરી સમતાને સાધી શકે છે. સાધુજીવનમાં કોઇપણ અનિષ્ટ તત્ત્વ ત્યારે જ પ્રવેશી શકે કે રાગ ધમ રાગરૂપે બદલાયા ન હોય ! ફ્લેશ-કંકાસ, માન-અપમાન, કે અનુકૂળતા-પ્રતિકૂળતામાં રિત-અતિ વગેરે સર્વ સાધુધર્મના–આત્માના રાગેા છે અને ધર્મ રાગ તેનું પરમ ઔષધ છે. તે ગુણ્ણાના પક્ષ કરાવીને સર્વ દુર્ગુણાને (પાપવ્યાપારાને) રોકી દે છે. અને અહિંસાદિતાના નિરતિચાર પાલન દ્વારા જ્ઞાનાદિ ગુણેા પ્રગટાવીને આત્માની મેાક્ષસાધનાને નિષ્કંટક અને નિર્મળ બનાવી દે છે. આ ધર્મરાગને પામેલા આત્માને સાધુ ધર્મનાં અનુષ્ઠાના દ્વારા વિકાસની પરમભૂમિકાએ પહોંચવાના ઉપાયા આ બીજા ભાગમાં બતાવ્યા છે. સાધુ જીવનમાં તેની ઉપચાગિતા કેવી છે, તે હવે વિચારીયે. ગ્રન્થ પરિચય યાને સાધુધની વિશેષતાઓ-આ ખીજા ભાગમાં સાધુધર્મના આચારાનું સાદ્યન્ત ક્રમિક વર્ણન છે. તેના નિરતિચાર અખંડ પાલનથી ક્રમશઃ આત્મવિકાસની છેલ્લી ભૂમિકા પ્રાપ્ત થતાં જીવના કમબંધનમાંથી સદાને માટે છૂટકારા (મેાક્ષ) થાય છે. મેાક્ષનું અનન્તર કારણ હોવાથી સાધુધર્મનું મહત્ત્વ ગૃહસ્થધર્મની અપેક્ષાએ ઘણું છે, તેથી તેના સાધકની પણ વિશિષ્ટ યેાગ્યતા અપેક્ષિત છે. જગતના પ્રત્યેક વ્યવહારામાં યાગ્યતાઅયેાગ્યતાના વિચાર રહેલેા છે. ન્હાનું-મેટુ કાઇપણ કાર્ય કરવાની ચેાગ્યતા પામ્યા હાય તેને જ તે કરણીય હાય છે. ચાગ્યતા વિના તે તે કાર્ય કરવાથી અનધિકાર ચેષ્ટા ’મનાય છે અને તે જગતમાં આદર પામતી નથી. ચેાગ્યતાની મર્યાદા પણ તે તે કાર્યના મહત્ત્વની અપેક્ષાએ નક્કી થએલી હાય છે. એક જ પેઢીના પ્રત્યેક માણસેાને પેઢીનાં, ઘરના દરેક માણસાને ઘરનાં કે રાજ્યના સર્વ અધિકારીઓને રાજ્યનાં, સર્વાં કાર્યો સાંપી શકાતાં નથી, સૌને સરખા અધિકાર હતેા નથી. સ કાર્યાંમાં ચૈાગ્યતાને અનુસરીને વ્યવહારા થાય છે. એ જ ન્યાય ધર્મને અ ંગે પણ કહેલા છે. દરેકને સાધ્યધમ તરીકે એક જ કાગને નાશ કરવાના હોવા છતાં ઔષધતુલ્ય વ્યવહાર (સાધન) ધર્મ દરેકને સ્વસ્વ ચેાગ્યતાને અનુસારે કરવાના હોય છે અને તા જ તે હિત કરે છે. કહ્યું છે કે 66 'अधिकारिवशाच्छास्त्रे, धर्मसाधनसंस्थितिः । व्याधिप्रतिक्रियातुल्या, विज्ञेया गुणदोषयोः ॥" [ हारि० अष्टक प्रकरणम् ] અર્થાત્ અધિકારીને વ્યાધિના પ્રતિકાર (યાગ્ય ઔષધ) ગુણ કરે છે અને અધિકારીને દોષ કરે છે, તેમ શાસ્ત્રમાં ધર્મસાધનાની પણ વ્યવસ્થા અધિકારી પરત્વે બતાવેલી છે. તે તે ધર્મ સાધનાના અધિકારીને તે તે સાધના ગુણ કરે છે અને અધિકારીને દોષ કરે છે. સાધના અને સિદ્ધિને અનુસારે ધર્મની પણ ચઢતી-ઉતરતી કક્ષાએ છે. સ્વ-સ્વ ચેાગ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ २१ ધ સાધના જીવને તે તે ધર્મની (ગુણની) સિદ્ધિ કરીને તેની ચાગ્યતામાં વધારો કરે છે, અને તેથી વિશેષ ધર્મ માટે તે ચૈાગ્ય બને છે, એથી વિપરીત ધર્મ સાધના કરવા છતાં અયેાગ્યતાને વધારે (દોષ કરે) છે. આ કક્ષાઓને જૈનદર્શનમાં ગુણસ્થાનકા કહેવાય છે. તેની સંખ્યા ચૌદની છે. તે પ્રત્યેકમાં પણ ચઢતી-ઉતરતી કક્ષાઓના પ્રકારે અસંખ્ય કે અનંત પણ છે. ઉપર ઉપરના ગુણસ્થાનકની સાધના ક્લિષ્ટ હાય છે માટે તેના સાધકની પણ તે માટે વિશિષ્ટ ચેાગ્યતા અપેક્ષિત છે. ગૃહસ્થધર્મની છેલ્લી ભૂમિકા પાંચમું ગુણસ્થાનક છે અને સાધુતાના પ્રારંભ છઠ્ઠા ગુણુસ્થાનકથી થાય છે, માટે સાધુધર્મ ના આરાધક ગૃહસ્થધર્મની અપેક્ષાએ વિશિષ્ટ ગુણવાળા જોઇએ જ. બીજી રીતે જગતનાં સર્વોત્કૃષ્ટ પાંચ પૂજ્ય પદો અરિહંતાદિ પંચપરમે ષ્ઠિઓ છે. તેમાં ત્રીજા-ચેાથા-પાંચમા પદે રહેલા આચાર્ય-ઉપાધ્યાય અને સર્વ સાધુએ સ્વય સાધક છે, તેથી તે અરિહંત અને સિદ્ધપદના પૂજક છે અને ચતુર્વિધ શ્રીસંઘના પૂજ્યપદે બિરાજમાન હેાવાથી પૂજ્ય પણ છે. આ પૂજ્યપદે રહીને જગતનું કલ્યાણ કરવાની તેઓની ભીષ્મ પ્રતિજ્ઞા હાય છે. તેથી પ્રાણાન્તે પણ કાઈનું અહિત ચિતવવાના તેમના આચાર નથી. શત્રુનું પણ હિત કરવાનું તેમનું કવ્ય હોય છે. તેથી હિંસા--અસત્ય-ચૌકમ-અબ્રહ્મ-પરિગ્રહ અને રાત્રિભાજનના તેએ જીવનભર ત્યાગ કરે છે, ઉપરાંત બીજી પણ ઘણી ઘણી આકરી કસેાટીએમાંથી પસાર થવાના તેમના ધર્મ છે. આવા કઠીન અને સ્વાશ્રયી જીવનને જીવવા માટે પણ આત્મામાં સત્ત્વ, દૃઢ વૈરાગ્ય, વિશિષ્ટ પુણ્યખળ, કર્મોની મન્ત્રતા, શરીરબળ તથા સ્વાસ્થ્ય, વિશુદ્ધ જ્ઞાન, નિર્મળ બુદ્ધિ, વગેરે અનેક ગુણ્ણાની જરૂર રહે છે. ગૃહસ્થધમ માં પણ ચેાગ્યતા અપેક્ષિત છે, તથાપિ તે સામાન્ય છે, કારણ ત્યાં શ્રી જિનાજ્ઞાને સમ્પૂર્ણતયા પાળવાની પ્રતિજ્ઞા હૈાતી નથી, અહિંસાદિ વ્રતા કે બીજા પણ નિયમાનુ પાલન શક્તિ-સામગ્રી અનુસારે ન્યૂનાધિક કરવાનું હાય છે, એ કારણે શ્રીસંઘનાં ચાર પૈકી એ અંગેા હોવા છતાં શ્રાવક-શ્રાવિકાને પૂજ્યપદમાં સ્થાન નથી. શ્રીજિનાજ્ઞાની સપૂર્ણ વફાદારી તે સ્વીકારી શકતાં નથી, તેથી ધર્માંમાં નેતૃત્વ પણ તેઓનું હોતું નથી. સાધુ તેા ધર્મના નેતા ગણાય છે, જિનાજ્ઞાને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાવાળા હાય છે, એ કારણે તેનું પરમેષ્ટિએમાં પૂજ્યપદે સ્થાન છે. વળી સાધુધર્મના નિર્મળ આરાધનથી વિશેષ યાગ્ય અનેલા આત્માઓ ઉપાધ્યાય અને આચાર્ય પદ વગેરે પદના પણ અધિકારી અને છે, ઇત્યાદિ અનેક કારણેાથી સાધુની યેાગ્યતા વિશિષ્ટ જોઈએ તે સમજાય તેવું છે. આ વિશિષ્ટ ચેાગ્યતાના મળે જ શ્રમણુસંઘ આજ સુધી જગતમાં મેાખરે હતા. રાજા– મહારાજા અને એક કાળે દેવ-દાનવા પણ તેનું દાસત્વ કરતા હતા. કાળની પરિહાણિથી જેમ જેમ સ ંઘયણુ ખળ અને જ્ઞાનખળની સાથે એ ચેાગ્યતામાં મદતા આવતી ગઈ તેમ તેમ તેના મહત્ત્વમાં પણ એટ આવતી ગઈ. તે પણ જેટલા પ્રમાણમાં એ યેાગ્યતા-મર્યાદા સચવાઈ રહી છે તેટલા પ્રમાણમાં આજે પણ જૈનશ્રમણાનુ મહત્ત્વ સુરક્ષિત છે. ભલે સૌ કાઇ અને સમજી ન શકે, પણ જગત ઉપર જૈનશ્રમણ્ણાના ઉપકાર અદ્યાપિ પર્યન્ત સર્વોપરિ છે. એનું જીવન કાઇને ભાર રૂપ નથી. અનેક કષ્ટો વેઠીને સ્વાશ્રયી જીવન જીવીને પણ અન્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ આત્માઓને દુઃખથી મુક્ત કરવાના ઉપાયેનું આજે પણ તે રક્ષણ અને પ્રચાર કરે છે. અનેક પ્રકારનાં માન-સન્માન અને સગવડે વચ્ચે પણ તેઓ ત્યાગ અને વૈરાગ્યથી સાધના કરી રહ્યા છે. સર્વકાળમાં હોય તેમ આજે પણ એમાં દૂષિત છે અને રહેવાનાં, તે પણ આ એક હકિકત છે કે સર્વજ્ઞના વચનના આધારે જીવનારા જેનશ્રમથી જગતને ઘણે લાભ થયે છે અને આજે પણ થાય છે. જન શ્રમણના આ વૈશિથ્યને સાચવવા માટે શાસનના અંત સુધી ગ્યતાનું વિધાન અને તેને જણાવનારાં શાસ્ત્રો સંઘને ઉપકારક છે. એ કારણે ગ્રન્થકારે આ ગ્રન્થની રચના કરી છે અને તેમાં સૌથી પ્રથમ શિષ્યની ચેગ્યતાનું વિશદ વર્ણન કર્યું છે. ગુરૂ પણ ગ્ય જોઈએ, અન્યથા શિષ્યનો વિકાસ ન થાય, એ કારણે શિષ્યની યોગ્યતા પછી ગુરૂની યંગ્યતાનું વર્ણન છે. સર્વ સાધુઓને ગુરૂપદ માટે એગ્ય નથી માન્યા, સાધુધર્મ માટે યોગ્ય છતાં તેમાંને છેડે વર્ગ ગુરૂપદ માટે યોગ્ય નીવડે છે. માટે ગુરૂપદને યોગ્ય થયે હોય તેને દીક્ષા આપવાને અધિકારી માન્ય છે. ગ્રન્થોક્ત ઔત્સર્ગિક સંપૂર્ણ ગ્યતાને પ્રાપ્ત કરવી સર્વકાળમાં દુર્લભ છે, તેથી તે તે કાળને આશ્રીને વિશેષ ગ્યતાને પામેલા આત્માઓ સાધુધર્મ માટે અને ગુરૂપદ માટે યોગ્ય ગણાય છે. એ વાતને પણ ગ્રન્થકારે સ્પષ્ટ કરી છે. ગ્રન્થમાં કહેલું ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ ગૃહસ્થનાં અને સાધુધર્મનું સ્વરૂપ સાધુનાં કર્તવ્યનું સચોટ જ્ઞાન કરાવે છે. ઉપરાંત સંઘના ચારે અંગેની રક્ષાના અને વિકાસના કારણેને અને પતનના પ્રતિકારને (ઉપાયને પણ સમજાવે છે. કોઈપણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, કે ધર્મ સમ્પ્રદાય જે તે પિતાના રક્ષણ અને વિકાસને ઈરછ હોય તે તેણે આચારબળ કેળવવું જોઈએ અને તે માટેનું કાયદાશાસ્ત્ર પણ હોવું જોઈએ. આ ગ્રન્થના બને ભાગે શ્રીસંઘના વિકાસ માટે વિધિ-નિષેધરૂપે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. એનું યથાશક્ય પાલન કરવામાં જ વ્યક્તિનું, સંધનું, શાસનનું કે જીવમાત્રનું કલ્યાણ છે. રેગીને રોગનું નિદાન, ઔષધ અને પરેજી વગેરેની જેમ સર્વ આવશ્યક બાબતેને પૂરી પાડતે આ ગ્રન્થ શ્રીસંઘને સાચે માર્ગદર્શક છે. યોગ્યતા વિના લીધેલી, અયોગ્ય ગુરૂએ આપેલી, કે અવિધિથી સ્વીકારેલી દીક્ષા સ્વ-પર હિત ન કરી શકે એ વાતને ઈનકાર ધર્મનો અથ કેઇપણ કરી શકે નહિ. દીક્ષા માટે જઘન્ય-ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ, માતા-પિતાદિની સંમતિ માટે નિષ્પક્ષ ન્યાય, વગેરે સઘળા પ્રશ્નોને આ ગ્રન્થમાં સરળ ઉકેલ છે. મધ્યસ્થ અને સૂક્ષમ બુદ્ધિવાળો સત્યને અથી કેઈપણ માન્ય કરે અને ગ્ય આત્મા આત્મવિકાસના અનન્ય સાધનભૂત સાધુધર્મથી વંચિત ન રહે તેવું તથા અનધિકારી આવા ઉચ્ચ પદે આવી ન જાય તેવું એમાં સ્પષ્ટીકરણ છે. વયનું પ્રમાણ, વાલીની સંમતિ, વગેરે વિવિધ બાબતેને ઉત્સર્ગ–અપવાદપદે વિચાર કરીને “સાધુધર્મને પાળવા માટેની શાસ્ત્રોક્ત ભૂમિકાને પામેલો એગ્ય આત્મા દીક્ષા માટે અધિકારી છે એમ સ્પષ્ટ કર્યું છે. યોગ્યતા વિનાને અબાલ હોય કે વાલીઓની સંમતિવાળે હેય તે પણ તેને અનધિકારી ગણ્ય છે. એમ સ્યાદ્વાદ દષ્ટિએ વિચારતાં આ ગ્રન્થમાંથી અનેક બાબતેને હિતકર ઉકેલ મળી રહે છે. નિમિત્તોનું બી-યોગ્યતાના વિચાર પછી દીક્ષા વિધિ બતાવ્યું છે. તેમાં પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરે નિમિત્તાદિ સામગ્રીને યોગ મેળવવાનું વિધાન કર્યું છે. નિમિત્તે Page #24 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી આત્મા સરાગી અને ભાવુક છે ત્યાં સુધી તેના ઉપર ચક્કસ અસર ઉપજાવે છે. શુભ નિમિત્તો શુભભાવના અને અશુભ અશુભભાવના જનક છે, એ હકીકત આબાલ-ગોપાલ એટલી અનુભવસિદ્ધ છે કે ઘણી બાબતમાં નિમિત્તાની સામે મનુષ્ય પોતાની જાતને પણ સાવ ભૂલી જાય છે. “અમુક ખાવાથી માંદો પડી ગયે, અમુક દવાના પ્રભાવે જ બચે, આ ઉપકારી હાથ પકડનારા ન હોત તો હું દરિદ્ર ક્યાંય ભીખ માગતો હોત, આ અમુક કારણથી જ બરબાદી થઈ, આ અમુક ધંધાથી જ હું સુખી થયો, મેં જ તને આ કેસમાં બચાવ્યા, આ અમુકના પુણ્યથી જ અમે આજે સુખનાં સ્વપ્ન સિદ્ધ કરી શક્યા, આ નિભંગીના પગલે ચાલ્યા ત્યારથી અમારે દી' પલટાયો, વગેરે વગેરે પ્રત્યેક વાતમાં પ્રાયઃ મનુષ્ય એ રીતે બોલતે હેય છે કે જાણે તેનાં કર્મો, પુરૂષાર્થ, કાળ કે આત્મા જેવું કંઈ છે જ નહિ. એક માત્ર તે તે નિમિત્તે જ તેના સુખ-દુઃખનાં સર્જક હેય એમ તેનો અનુભવ તેને બોલાવતે હોય છે. કોઈ એકાન્ત નિશ્ચયવાદી તેને મિથ્યાજ્ઞાની કહીને ઉડાડે છે, છતાં ઉડાડનારો પોતે પણ જીવનમાં એ નિમિત્તેને મહત્ત્વ આપતા હોય છે. ગમે તેવી એકાન્ત આત્માની વાત કરનારે પણ પ્રસંગે આત્માને ભૂલી નિમિત્તોની પ્રબળતાને સ્વીકારે એવી નિમિત્તોની સચોટ અસર અનુભવાય છે. આ હેતુથી જ શુભાશુભ દ્રવ્યના વિવેક માટે પદાર્થોનું વિજ્ઞાન જણાવનારાં વિવિધ શાસ્ત્ર, ક્ષેત્રના શુભાશુભપણાને જણાવનારાં શિલ્પાદિનાં શાસ્ત્રો, કાળની શુભાશુભતાને જણાવનારા જયોતિષાદિના ગ્રન્થ અને ભાવની શુદ્ધિ-અશુદ્ધિને વિવેક જણાવનારાં માનસવિજ્ઞાન આદિના વિવિધ શાસ્ત્રો સદાને માટે જીવનમાં ઉપયોગી નીવડ્યાં છે. એની ઉપેક્ષા જેટલા અંશે થાય તેટલા અંશે તે ચોકકસ હાનિ કરે છે. આ હકિકત સ્પષ્ટ સમજાય એ રીતે તે તે સ્થળે ટીપ્પણ લખીને પણ તેને અધિક સ્પષ્ટ કરી છે. આ ઉદ્દેશથી જ દીક્ષા જેવી પવિત્ર વસ્તુને આત્મોપકારક બનાવવા માટે શુભ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિ નિમિત્તે યોગ મેળવવાના વિષયમાં ગ્રન્થકારે ભાર મૂક્યો છે. શક્ય હોય ત્યાં સુધી સૌ અનુમોદના કરે અને પ્રસન્નતા અનુભવે એ રીતે દીક્ષા કરવી જોઈએ. ત્યાં સુધી કે અમારી પળાવીને કે આરંભ-સમારંભ અટકાવીને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય પશુ-પક્ષી સુધીનું પણ રક્ષણ કરવું જોઈએ. લૌકિક-લોકેત્તર સર્વ શુભપ્રસંગોમાં ઉત્તમ અલંકાર–આભૂષણદિ પહેરવાં, મંગળ વાર્જિ વગડાવવાં, શ્રેષ્ટ ભજન જમવાં–જમાડવાં, બીજાઓનાં સત્કાર-સન્માન કરવાં. ઈત્યાદિ જે જે વ્યવહારે આર્યદેશમાં પ્રસિદ્ધ છે, તે સર્વ અન્ય જીવોની પ્રસન્નતા પ્રગટાવવા માટે છે. એ પ્રસન્નતાથી શુભ કાર્યોમાં આવતાં વિના ટળે છે અને કરનારને આત્મિક પ્રેરણા મળે છે. ઈત્યાદિ નિમિત્તોનું બળ ઘણું જ છે. અહીં તે એટલું જ કહેવું પર્યાપ્ત થશે કે નિષ્કારણુબધુ જગતવત્સલ શ્રી વીતરાગદેવે જે જે વિધિનિષેધ ઉપદેશ્યા છે, તે ખૂબ રહસ્યપૂર્ણ છે. એને સમજવા માટે સૂક્ષ્મ અને શોધક દષ્ટિ જરૂરી છે. ભલે એ સત્ય સૌને ન સમજાય, પણ તેનું પાલન કરવામાં જ સ્વ–પર સર્વનું કલ્યાણ છે.. એની પછી “સાપેક્ષ એટલે ગુર્વાદિ વગેરેની સહાયતાની અપેક્ષાવાળો અને “નિરપેક્ષ એટલે સંપૂર્ણ સ્વાશ્રયી–સહાયતાની અપેક્ષા વિનાને, એમ યતિધર્મના બે પ્રકારે બતાવ્યા છે. માતા-પિતાદિ ગૃહસ્થ ગુરૂવર્ગના વિનયાદિ કરવાથી ધર્મગુરૂની આજ્ઞાને આધીન રહી જિનાજ્ઞા Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ પ્રમાણે જીવવાનુ સામર્થ્ય પ્રગટે છે અને જિનાજ્ઞાના પાલનથી કામ-ક્રોધાદિ અંતર`ગ શત્રુઓ ઉપર વિજય મેળવી શકાય છે. ધર્મગુરૂમાં એ વિજય કરવા-કરાવવાની શક્તિ હેાય છે તેથી તેઓના આશ્રયથી એ વિજય કરી શકાય છે. ઇત્યાદિ સાપેક્ષ યતિધર્મના પાલનથી આત્માને અચિન્ત્ય લાભેા થાય છે. તે પછી તે નિરપેક્ષયતિધમ ને ચાગ્ય અની તેને સ્વીકારીને પેાતાની જીવન કળાને વિકસાવી પરિણામે સર્વકર્મોથી મુક્ત થઈ શકે છે. ગુરૂની નિશ્રામાં રહેવા નિળ નીવડે છે તે આત્મા એકલેા રહેવા માટે તે અવશ્ય નિર્મૂળ સિદ્ધ થાય છે. એટલું જ નહિ, રક્ષક વિના કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુ તેને પરાજય કરે છે અને દીક્ષાને નિષ્ફળ બનાવી તેના દુરૂપયાગ કરાવી દે છે. એથી જ સાધુ જીવનની એ મર્યાદાએ કહી છે, એક કામ ક્રોધાદિના વિજય કરવાની શક્તિ પ્રાપ્ત કરીને સ્વયં ગીતા અનવું અને બીજી એ શક્તિ ન પ્રગટે ત્યાં સુધી ગીતાની નિશ્રામાં રહેવું. એ સિવાય ત્રીજો મા નથી. એવા યેાગ્ય ગુરૂના અભાવમાં શિષ્યે શું કરવું ? તેને પણ સુંદર મા ગ્રન્થકારે મતાન્યેા છે. તે ગ્રન્થના વાચનથી પ્રસંગે પ્રસંગે સ્વયં સમજી શકાશે. નથી તેા જૈનદર્શનમાં ગુરૂના પક્ષ કે નથી તેા શિષ્યના પક્ષ, બન્નેને સ્વ-પર કલ્યાણ થાય તેવા નિષ્પક્ષ અને એકાન્તે હિતકર ન્યાયમાર્ગ બતાવ્યો છે. પૂ. મહર્ષિઓએ ભાવિ જીવેાની કરેલી આ હિતચિતા સમજાયા પછી નિષ્કારણ ઉપકારી તેઓના ચરણેામાં મસ્તક નમી પડે છે. હર્ષોંથી યું નાચી ઉઠે છે. અને ચક્ષુ હર્ષાશ્રુથી ઉભરાય છે. એમ થઈ આવે છે કે આવા નિષ્પક્ષ એકાન્તે કલ્યાણકર માર્ગ આ ઉપકારીએ વિના બીજો કાણુ બતાવે? તે પછી દીક્ષાના નિરતિચાર પાલન દ્વારા આત્મવિશુદ્ધિ કરવા માટે જરૂરી ગુરૂકુળવાસનું મહત્ત્વ, તેનું સ્વરૂપ, તેનાથી થતા લાભ, વગેરે વિવિધ વાતાને જણાવી છે. તેમાં પ્રસંગાનુસાર કહેલું ભાવાચાર્યનું સ્વરૂપ, તેમાં ઉત્સ-અપવાદ, શિષ્યનું કર્તવ્ય, સમર્પિતભાવના લાલે, તેથી થતી ક્લિષ્ટ કર્મોની નિર્જરા અને વિશિષ્ટ પુણ્યના અંધ, ઈત્યાદિ અતિ ઉપકારક અનેક ખાખતા કહી છે. એને સમજ્યા પછી ગુરૂકૂળવાસ કષ્ટને બદલે આનદરૂપ બની જાય છે. કારણ કે ચેાસ લાભ જાણ્યા પછી તે માટે ગમે તેવું કષ્ટ વેઠવા પણ જીવ સદા તત્પર હાય છે. સંસારમાં જીવે વિવિધ કષ્ટોને સહર્ષ વેઠે છે તેમાં ખાટા છતાં તેને અજ્ઞાન અને મૂઢતાથી પણ સાચા સમજાયેલા લાભા જ કારણ ભૂત હોય છે. તેમ અહીં પણ જન્મ-મરણાદિનાં દુઃખેાથી ત્રાસી ગએલા જીવને દીક્ષાના પાલન માટે ગુરૂની પરાધીનતા જન્મ-મરણાદિના કારણ ભૂત કામ-ક્રોધાદિને પરાજય કરવા માટે અતિ આવશ્યક અને ઉપકારક છે' એમ સમજાયા પછી તે કષ્ટને બદલે અગમ્ય આનંદ આપે છે. તે આનંદમાં સંતુષ્ટ અનેલેા આત્મા ઇન્દ્રની કે ચક્રવતી ની સમ્પત્તિને પણ તુચ્છ માની શકે છે. ચેાગ્ય ગુરૂની નિશ્રા પામીને પણ જે આત્મા તેમાં આનંદના અનુભવ કરી શકતા નથી તે સંસારનાં કષ્ટોથી કંટાળેલા છે એ સિદ્ધ થતું નથી. તેની પછી શાસ્રાધ્યયનના વિધિ અને તે માટે ઉપધાન–યેાગ (તપ સહિત વિશિષ્ટ અનુષ્ઠાન) કરવાનું વિધાન કર્યું છે, સાધુજીવનમાં શાસ્ત્રાધ્યયનની મુખ્યતા છે. કારણ કે શાસ્રા સિવાય Page #26 -------------------------------------------------------------------------- ________________ २५ આત્માના અનાદિ અંધારપટને દૂર કરવાના અન્ય કાઈ ઉપાય નથી. ઉપરાંત વિશિષ્ટ ક્ષયોપશમ વાળા સાધુનું શાસ્ત્રાની રક્ષા કરવાનું, તેને પ્રચારવાનું અને તે તે કાળે જીવાની બુદ્ધિને અનુસારે ઉપયોગી અને તેવી નવી નવી રચના કરવાનું વગેરે કર્ત્તવ્ય છે. કહ્યું છે કે 'चर्मचक्षुभृतः सर्वे, देवाश्वावाधिचक्षुषः । 46 सर्वतश्चक्षुषः सिद्धाः साधवः शास्त्रचक्षुषः || ” ( ज्ञानसार) અર્થાત્ જગતમાં સર્વ જીવાના વ્યવહાર ચાઁચક્ષુથી ચાલે છે,દેવા અવધિજ્ઞાનરૂપ ચક્ષુવાળા, સિદ્ધો કેવળજ્ઞાનરૂપ ચક્ષુવાળા અને સાધુઓ તે શાસ્ત્રરૂપ ચક્ષુવાળા હોય છે. અર્થાત્ સાધુઓને શાસ્ત્રના પ્રમાણે જીવવાનું હોય છે. એમ શાસ્ત્રાધ્યયન વિનાના સાધુ અધતુલ્ય હોવાથી તેણે શાસ્ત્રજ્ઞની આજ્ઞાને અનુસરવાનું હાય છે. ગૃહસ્થને અર્ધીપાનના લક્ષ્યની જેમ સાધુને શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય મુખ્ય હાવાથી તે તે કાળે કરવાયાગ્ય પ્રતિલેખનાદિ આવશ્યક કાર્યો સિવાયના શેષ સમયે શાસ્રાધ્યયન કરવાનું વિધાન કરેલું છે. શાસ્ત્રાધ્યયનને ત્યાં સુધી મહત્ત્વ આપ્યું છે કે પ્રતિલેખનાદિ અન્ય કાર્યો કરતાં અચે તેટલે અધિક સમય બચાવીને અધ્યયનમાં ગાળવા, એમ છતાં શાસ્ત્રાધ્યયનના ઉદ્દેશથી અન્ય કાર્યો પ્રત્યે લેશ પણ અનાદર ન થાય તેમ કરવા પણ ભારપૂર્વક જણાવ્યું છે. હા, તથાવિધ વિશિષ્ટ શક્તિવંત આત્માને ભણવાની અધિક સગવડ આપવાની વ્યવસ્થા છે. અર્થાત્ જે કાર્યો વૈયાવચ્ચકાર આદિ ખીજાએથી શક્ય હેાય તે તે કરીને પણ ભણનારને અધિક સગવડ આપે એવું વિધાન છે. એમ કરવાથી તેઓ પણ શાસ્ત્રના આરાધક બને છે. ભણુનારાએ પૈકી પણ પરિશ્રમસાધ્ય તર્કશાસ્ત્રનું અધ્યયન કરનારને અમુક વિશેષ સગવડો આપી છે. એમ અન્ય કત્ત બ્યાની અપેક્ષાએ શાસ્રાધ્યયનનું મહત્ત્વ જણાવવા છતાં સૌ કોઇને ભણાવાના અધિકારી માન્યા નથી. જ્ઞાનને પચાવવાની અને તેનાથી સ્વ-પર હિત કરવાની નિર્મળ શક્તિરૂપ વૈરાગ્યાદિ ભાવે। જેનામાં પ્રગટ્યા હોય તેને જ શાસ્ત્રાધ્યયનમાં અધિકારી માન્યો છે. જ્ઞાન મેળવવું કે તપ વગેરે ક્રિયાઓ કરવી જેટલી દુષ્કર નથી, તેથી અધિક દુષ્કર તેનાથી સ્વ—પર હિત કરવું તે છે. માટે જ અમુક વર્ષના દીક્ષાપાલન પછી શાસ્રાક્ત યોગાદ્વૈનાદિ અનુષ્ઠાન પૂર્વક તે તે શાસ્ત્રોને ભણવાનું વિધાન કર્યું છે. દીક્ષાપર્યાય વધે તેમ તેમ પંચાચારના પાલનથી યોગ્યતા વધે અને યોગેન્દ્વહનાદિથી આત્મશુદ્ધિ કરે તેને ગુરૂઆજ્ઞાથી તે તે શાસ્ત્રાને ભણવાના અધિકારી કહ્યો છે. ગમે તે શાસ્ત્રને સ્વેચ્છાએ સૌ ભણી શકે નહિ. યોગ્ય બન્યા પછી પણુ ગુરૂ આદિના વિનયપૂર્વક ભણવાથી શાસ્ત્રો ઉપકારક બને છે. ‘જ્ઞાનનું મૂળ વિનય છે” એમ કહેવાનું કારણ એ છે કે જ્ઞાન-જ્ઞાની આદિને વિનય કરવાથી જ્ઞાનાવરણીય અને માહનીય આદિ વિઘ્નભૂત કર્મની નિર્જરા સાથે શુભ કર્મોને અધ થાય છે. વિઘ્નભૂત જ્ઞાનાવરણીયાદિની નિર્જરાથી આત્માના જ્ઞાન ગુણુ પ્રગટે છે, તેને જ તત્ત્વથી જ્ઞાનપ્રાપ્તિ કહેવાય છે. સાથે મેાહનીયની મંદતા થવાથી તેને આત્માપકારક મનાવી શકાય છે. ઉપરાંત શુભ પુણ્યના મળે શરીરાદિ ખાહ્ય જીવન સામગ્રી પણ એવી પવિત્ર મળે છે કે તેનાથી જ્ઞાનને દુરૂપયોગ થતા નથી. કહ્યું છે કે અવિનયથી મેળવેલું જ્ઞાન અજ્ઞાનરૂપે * Page #27 -------------------------------------------------------------------------- ________________ २६ આત્માનું અહિત કરે છે અને વિનયના બળે પ્રગટેલું જ્ઞાન ચકકસ લાભ કરે છે. માટે જ અવિનીત કે અયોગ્યને મુંડવાથી, ભણાવવાથી, કે તેની સાથે વસવા વગેરેથી ગુરૂના પણ ચારિત્રને ઘાત થાય છે એમ અગ્યને શાસ્ત્ર ભણાવવાથી સ્વ-પર અહિત થાય છે. વિચાર કરતાં એમ સમજાય છે કે વર્તમાનમાં “જિનમૂર્તિ અને જિનાગમ ” બે જ કરેગને ટાળવાનાં ઔષધે છે. તે પૈકી જિનમંદિરે અને મૂર્તિઓ ગામે ગામ, પર્વત ઉપર, પહાડોમાં અને જંગલમાં પણ પ્રગટ છે, બીજી બાજુ આગમગ્રંથે તે અમુક સુનિશ્ચિત સ્થળે ભંડારોમાં જ અપ્રગટ છે, તે સહેતુક છે. જિનમૂર્તિ કાષ્ટાદિ ઔષધ તુલ્ય હોવાથી તેનાથી થાય તે લાભ થાય છે, હાનિનો સંભવ નથી. માટે સૌને તેના દર્શન-પૂજન આદિ કરવાની વ્યવસ્થા છે. જો કે તેમાં પણ વિવેક છે. તથાવિધ જાતિ આદિની વિશિષ્ટતા વિના રાજા-મહારાજા વગેરેનાં દર્શન મેળાપ વગેરે કરી શકાતું નથી, તેમ જિનમૂર્તિનાં દર્શન-પૂજન પણ કરી શકાતાં નથી. તેવા આત્માને જેનાં દર્શન-પૂજનને તે ઈચ્છે છે, તે જિનેશ્વરનાં વચનમાં શ્રદ્ધા રાખી તેની આજ્ઞાનું પાલન કરવારૂ૫ ભાવધર્મથી જ આરાધના થાય છે. તે પણ શાસ્ત્રાધ્યયનની જેમ જિનભક્તિ માટે અમુક જ અધિકારી છે એમ નથી. રાસાયણિક ઔષધની જેમ શાસ્ત્રાધ્યયન ન પચે તે અહિત થવાનો સંભવ હેવાથી જેમ વૈદ્ય સ્વયં વિશિષ્ટ રોગીને જ રોગનું નિદાન વગેરે કરીને યોગ્ય લાગે તે જ રાસાયણિક ઔષધ તેની માત્રા (પ્રમાણુ) આદિને ખ્યાલ કરીને જ આપે અને પરેજી વગેરેને પૂર્ણ પ્રબંધ કરાવે, તેમ ભાવવૈદ્યતુલ્ય ધર્મગુરૂ વિશિષ્ટ ગુણવાનને તેની યોગ્યતાના પ્રમાણમાં શાસ્ત્રો ભણાવી શકે અને તેને દુરૂપયોગ ન થાય તેની કાળજી રાખી રખાવી શકે, એ તેમાં આશય છે. કઈ પણ નિષ્પક્ષ વિચારક આ વ્યવસ્થાને યોગ્ય માનશે. કારણ કે તેમાં લાભને બદલે હાનિ ન થઈ જાય તેવું કાળજીભર્યું હિતચિંતન છે. તેને અનુસરવાથી આજ સુધી જેનાગમ અખંડિત, અબાધિત તથા તેના સ્વરૂપમાં પવિત્ર રહ્યું છે અને જીવનું કલ્યાણ કરી શક્યું છે. આ કારણે જિનાગમના રક્ષણને, ઉપદેશને અને ભણવા-ભણાવવા વગેરેને વ્યવહાર શ્રમણસંઘને આધીન છે, તે સર્વ રીતે સંઘના હિતાર્થે હોવાથી તેને અબાધિત રાખવામાં જ સર્વનું કલ્યાણ છે. એને અર્થ એ નથી કે સાધુઓમાં પણ દરેકને ભણવાનો અધિકાર છે અને કઈ જ ગૃહસ્થને અધિકાર નથી જ. એગ્ય આત્મા ગૃહસ્થ પણ ગુરૂની નિશ્રાએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરી શકે છે અને સાધુને પણ તેવી ચગ્યતાના અભાવે શાસ્ત્ર ભણું-ભણાવી શકાતાં નથી. એમ સર્વત્ર જીવનું હિત થાય એ દષ્ટિબિન્દુ અચળ છે. જગતમાં પણ કેઈ ક્ષેત્રમાં સર્વને સર્વ અધિકાર મળતા નથી, સર્વ વિષયમાં આવો વિવેક હોય છે. એને માન્ય રાખીને જ તે તે કાર્યો સાધી શકાય છે, તેમ શાસ્ત્રાધ્યયનમાં પણ કેઈને હાનિ ન થાય અને એગ્ય આત્મા તેને લાભથી વંચિત ન રહે તેવી નિષ્પક્ષ આ એક વ્યવસ્થા હોવાથી તે જીવ માત્રને હિતકર છે, ન્યાયરૂપ છે અને સર્વને ઉપાદેય છે. - તે પછી સામાચારીના ત્રણ પ્રકારે જણાવીને પ્રથમ ઓઘસામાચારીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમાં ઘનિયુક્તિ ગ્રંથક્ત સાત દ્વારેથી સાધુનાં પ્રાતઃકાળથી માંડીને બીજા દિવસના પ્રાતઃકાળ સુધીનાં કર્તવ્યનું ક્રમિક વર્ણન છે. પ્રત્યેક કાર્યો નિયત સમયે માંડલીબદ્ધ કેવી Page #28 -------------------------------------------------------------------------- ________________ २७ રીતે કરવાં? તેને આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે? વગેરે શાસ્ત્રીય દષ્ટિથી વિચારવામાં આવ્યું છે. પ્રતિલેખનાદિ દ્રવ્ય ક્રિયાઓથી આત્માને કેવી અસર થાય છે? સાધનધર્મમાં જ્ઞાનાદિ ગુણોરૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવાની કેવી શક્તિ છે? વગેરે સારભૂત ચિંતન કરેલું છે. તે તે ક્રિયાઓને વિધિપૂર્વક કરવાથી થતા લાભે અને તેના અવિધિજન્ય પણ જણાવ્યા છે. પ્રસંગાનુસાર મૂકેલાં ટીપ્પણે એના મહત્વને સમજાવે છે. સૂર્યોદયથી બે પરિસિ (પ્રહર) સુધી શાસ્ત્રાધ્યયન કરવાદ્વારા દિવસના પ્રારંભમાં જ જિનવચનામૃતના પાનપૂર્વક ગની શુદ્ધિ કરવાનું વિધાન છે, કે જેને બળે તે પછીનાં પણ દરેક કાર્યોમાં જિનાજ્ઞાનું પ્રાધાન્ય રહે. પૃ. ૭૯ થી ૯૪ સુધી કહેલા આ વિધિમાં ઉત્સર્ગ– અપવાદને આધાર લઈને વિવિધ વાતોનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે પછી લગભગ ૫૦ જેટલાં પૃષ્ઠોમાં આહાર-વસ્ત્ર–પાત્ર અને વસતિની શુદ્ધિ-અશુદ્ધિને વિસ્તૃત વિચાર કર્યો છે. તેમાં આહારાદિનો આત્મશુદ્ધિ સાથે કેવો સંબંધ છે ? તે વ્યવહારિક દષ્ટિએ સમજી શકાય તેવાં અનેક ટીપણે કરેલાં છે. “આહાર તે ઓડકાર એ લોકવાક્યની સત્યતા સિદ્ધ થાય છે. આર્ય આચારમાં આહાર, પહેરવેશ, પાત્રે કે રહેઠાણ માટે વિવિધ મર્યાદાઓ ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે અને તેનાં વર્ણને પણ સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. તે દરેકનું મહત્વ સમજી શકાય તે રીતે શુભાશુભ આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિ (મકાન)નાં લક્ષણે, તેનું પ્રમાણ તથા તેથી થતા ગુણદોષનું યુક્તિસંગત વર્ણન કરેલું છે. ભક્યાલક્ષ્ય આહારથી થતા લેહીની અસર વિચારમાં કેવી થાય છે ? એ વિચારોથી મનવચનકાયાના વ્યાપારમાં કે ભેદ પડે છે? તે વ્યાપારે શુભાશુભ કર્મોને બંધ કે નિર્જરા કરવામાં કે ભાવ ભજવે છે? ઈત્યાદિ સમજાવીને યતિધર્મની સિદ્ધિમાં આહારશુદ્ધિનું અતિ મહત્ત્વ છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું છે. એ સત્ય છે કે વર્તમાનમાં નિર્દોષ આહારની પ્રાપ્તિ દુર્લભ છે, ગ્રન્થકારે પણ વર્તમાનમાં ગૃહસ્થને વ્યવહારશુદ્ધિની અને સાધુને આહારશુદ્ધિની શક્યતા સ્વીકારી છે. તે પણ ગ્રન્થોક્ત વિધાનને આદર કેળવી શુદ્ધ આહારાદિ માટે શક્ય પ્રયત્નો કરનારને વર્તમાનમાં પણ ઘણું લાભ થાય છે. કઈ કઈ આત્માઓ એ અનુભવ કરી પણ રહ્યા છે. જે તે શક્ય જ ન હોત તે જ્ઞાનીઓ તેનું વિધાન કરત જ નહિ. હા, દુષ્કર છે અને એ કારણે વર્તમાનમાં સંયમને દુરારાધ્ય કહ્યું છે, પણ એને અર્થ એ નથી કે તે અશક્ય જ છે ? આજે પણ કેટલા ય ઉત્તમ જી લૌકિક-લકત્તર જીવનમાં વ્યવહારશુદ્ધિ માટે પ્રયત્ન કરીને જીવનને ઉર્ધ્વગામી બનાવતા જોઈ શકાય છે. ગુણોના વિકાસનું મૂળ ક્યાં છે? જીવનમાં ગુણે કેવા ઉપકારી છે? અને તેના અનાદરથી જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ વધતી જાય છે ? એને વિચારતાં સંયોગવશાત્ ગૃહસ્થ અને સાધુજીવનના વર્તમાનમાં બદલાઈ રહેલા વ્યવહારથી આત્માને કેટલી હાનિનો સંભવ છે એ સ્પષ્ટ સમજાય છે. એ પરિસ્થિતિમાંથી બચવા માટે શાસ્ત્રીય વિધાનો કેટલાં ઉપયોગી છે તે વિવિધ રીતે સમજાવ્યું છે. જીવનપયોગી આહારાદિ પદાર્થો, તેને મેળવનાર કે ભગવનાર, વગેરે દરેક અંગો કેવાં નિર્મળ જોઈએ ? એ માટે મન-વચન-કાયાના વ્યાપાર કેટલા શુદ્ધ જોઈએ? ઈત્યાદિ અનેક બાબતો એટલી સુંદર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બતાવી છે કે તેને સમજ્યા પછી આહારાદિ લેવા છતાં સાધુ ઉપવાસી છે' એ વચનનું સાચુ રહસ્ય સમજાય છે. વસ્તુતઃ સાધુજીવનના પ્રત્યેક વ્યવહારા જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે છે, કારણ કે તેમાં અહિંસા ઉપરાન્ત નીતિ, વ્યવહારશુદ્ધિ, ઔચિત્ય, આરોગ્ય, ધર્મવૃદ્ધિ, પરોપકાર, ઇન્દ્રિઓના વિજય, વિષયોના આકષ ણુનું દમન, સાધુતાના પ્રભાવ, કામ-ક્રોધાદિ અંતરંગ શત્રુઓના વિજય, ગુર્વાદિના વિનય, બાળ-વૃદ્ધ આદિની વૈયાવચ્ચ, ઔદાય અને એ સર્વના યોગે રાગ-દ્વેષાદિના વિજયરૂપ ચારિત્રને પ્રક, વગેરે અનેકાનેક ગુણેાની સિદ્ધિએનું લક્ષ્ય છે. એને અનુસરવાથી જ આત્મવિકાસ સાધી શકાય એ વાતને કાઇપણ સુજ્ઞ સ્વીકારે એવું સુંદર વર્ણન છે. સાધક કર્મબન્ધથી બચે, કાઇને અપ્રીતિકારક ન થાય, સાધુજીવન પ્રત્યે ત્રીજા આદરવાળા અને અને જીવન ઉત્તરાત્તર સ્વાશ્રયી અને, એવી સુંદર તેમાં યોજના છે. ભાજન પછી પાત્ર ધાવાના, સ્થંડિલભૂમિએ જવા-આવવાનેા વગેરે વિધિ જણાવ્યો છે. તેમાં પણ એકેન્દ્રિયાદિ કેાઈ જીવને પીડા ન થાય, ધર્મની હલકાઈ ન થાય, લેાકવિરૂદ્ધ ન સેવાય, ઇત્યાદિ અનેક વાતા કહી છે. તે પછી ત્રીજા પ્રહરના પ્રારંભમાં વસ્ત્ર–પાત્રાદિના પ્રતિલેખનનું, તે પછી સ્વાધ્યાય કરવાનું અને સાંજે પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. તેમાં પ્રસંગાનુસાર પ્રતિક્રમણનાં સૂત્રેા અર્થ સહિત આપ્યાં છે. ટુંકું છતાં સંકલનાબદ્ધ પૂર્ણ અને વિવેચન સહિત આવું અનું વર્ણન અન્ય ગ્રન્થામાં ઓછું' જોવા મળે છે. જૈન દર્શનમાં આરાધનાની સાથે વિરાધનાથી ખચવાનુ લક્ષ્ય પણ મુખ્ય છે. માટે ન્હાની પણ ભૂલ થતાં તેના પાપને ટાળવા માટે તુરત ‘મિચ્છામિ દુક્કડં’ દેવાનું અને સવાર-સાંજ પ્રતિક્રમણ કરવાનું અવશ્ય વિધાન છે. આરાગ્ય ભલે માડુ થાય, રોગ વધવા જોઇએ નહિ. તે ન્યાયે ‘નાની મેાટી કાઈ પણ ખાખતમાં ભૂલ થવા દેવી નહિ અને થાય તેા તુત શુદ્ધિ કરી લેવી.’ એ હેતુથી કરાતા પ્રતિક્રમણનુ મહત્ત્વ અન્ય સ અનુષ્ઠાનેાથી અધિક છે. એમ કહી શકાય કે શેષ સ અનુષ્ઠાનેા પ્રતિક્રમણ માટે છે, પ્રતિક્રમણ વિના તે નિષ્ફળ છે. માટે જ યાવજ્જીવ ઉભયકાળ કરાતા પ્રતિક્રમણને આવશ્યક કહેવાય છે. તે પછી રાત્રિકત્તબ્ધ તરીકે સ્વાધ્યાય, શયનના વિધિ, રાત્રે જાગ્યા પછી બહાર નીકળતાં ચારાદિના ઉપદ્રવેાથી બચવાના ઉપાયો, કૈાણે કેટલી નિદ્રા કરવી ? ત્યારે જાગવું ? જાગવાના વિધિ, જાગતાં તુરત પરમેષ્ઠિ નમસ્કારનું વિધાન, ઉપરાંત કામવાસનાને રોકવા માટેનું ધ્યાન, વિશિષ્ટ મનારથાથી આત્માને ઉત્સાહિત કેમ કરવા ? વગેરે અનેક બાબતા માતા પુત્રને શીખવાડે તેમ હેતુપૂર્વક ગુણ--દોષના વર્ણન સાથે કહી છે. એ રીતે આધસામાચારીમાં અહારાત્રનાં સમ્પૂર્ણ કર્ત્તવ્યોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે પછી દશધા સામાચારીમાં ગુરૂથી માંડીને નાનામાં નાના સાધુ સાથે યથાયોગ્ય પૂજ્યભાવ અને વાત્સલ્ય વધે તે રીતે લેાજન, પરસ્પરનાં કાર્યાં, ભૂલની શુદ્ધિ, આજ્ઞા, તેને સ્વીકાર, જવું–આવવું, વગેરે સવ વ્યવહારો કરતાં કાઇની ઇછા ઉપર આક્રમણ ન થાય તેવા વિધિ જણાવ્યો છે. એના પાલનથી ઈચ્છાનેા રાધ, વિનય, વૈયાવચ્ચ, પરસ્પર પ્રીતિ, પૂજ્યભાવ, કૃતજ્ઞતા, Page #30 -------------------------------------------------------------------------- ________________ २९ વાત્સલ્ય, વગેરે ગુણા વધતા જાય અને સંયુક્ત ધર્મકુટુમ્બ તરીકે જોડાએલા દરેક આત્માએ એ સંસ્કારથી અન્ય જન્મામાં પણ એક સાથે ઉપજે–જોડાય, ત્યાં પણ નિષ્કામ પ્રીતિ અને ભક્તિથી પરસ્પર આરાધનામાં સહાયક બની અંતે એ જોડાયેલા સંબંધને મેાક્ષમાં શાશ્વત બનાવી શકે એવા સુંદર જીવનવ્યવહાર બતાવ્યો છે. જ્ઞાનાદિ ગુણ્ણાની વિશિષ્ટ સાધના માટે પણ અન્ય ગચ્છના આશ્રય લેવારૂપ ઉપસદા, તેના પ્રકારા, વિધિ અને તેમાં વ્યવહારશુદ્ધિ સચવાય તેવું પરસ્પરનું કર્ત્ત બ્ય, વગેરે અનેક મામતે જણાવી છે. તે પછી ઉપસ્થાપના (મહાવ્રતાનું અને તેને પાલન કરવાનું જ્ઞાન વગેરે મેળવીને યેાગ્ય અનેલા શિષ્યને વડીદીક્ષા) કરવાના વિધિ જણાવ્યેા છે, તેમાં સહદીક્ષિત માતા પિતાદિ વડીલ વને અપ્રીતિ ન થાય તે રીતે ન્હાના-મેાટા સ્થાપવાની સુંદર વ્યવસ્થા છે. ચેાગ્યતા વિનાના શિષ્યની ઉપસ્થાપના કરવાથી વિરાધક થવાય છે, ચેાગ્યની ઉપસ્થાપના કરવામાં વિલંબ ન કરવા જોઇએ, વગેરે ખાખતા જણાવી છે. જે મહાત્રતા ઉચ્ચરાવવાનાં છે, તેનું વર્ણન કરતાં પહેલા વ્રતમાં પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરામાં કરેલી જીવત્વની સિદ્ધિ, ખીજા વ્રતમાં ભાષાના ૪૨ પ્રકારે, ત્રીજા વ્રતમાં ચૌયના પ્રકારો, ચાથા વ્રતમાં બ્રહ્મચર્યની સર્વ શ્રેષ્ઠતા અને જીવન વિકાસમાં એની આવશ્યકતા, પાંચમા વ્રતમાં અપરિગ્રહનું મહત્ત્વ, વગેરે સર્વ વાતા યુક્તિપૂર્વક સમજાવી છે. પ્રત્યેકનાં ટીપ્પા એમાં વિશેષ પ્રકાશ પાડે છે. એમ પાંચે મહાવ્રતાનું આત્મ વિકાસ માટે કેવું મહત્ત્વ છે તે જણાવીને તેના વિશુદ્ધ પાલન માટે ઉપયાગી પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાએ જણાવી છે અને છેલ્લે છઠ્ઠા વ્રતમાં રાત્રિèાજનના ત્યાગનું વિધાન કર્યું છે. તે પછી ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વર્ણન છે, તેમાં ચારિત્રના સાધ્ય-સાધન ભાવરૂપ દવિધ શ્રમણધમ, સત્તરવિધ સયમ, વૈયાવચ્ચના પ્રકારા, બ્રહ્મચર્યની નવ વાડા, જ્ઞાનાદિ ગુણાની સાધના, કષાયાના જય, સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતા, ઇન્દ્રિઓના નિરાધ, ભાવનાઓ, સાધુની બાર પિડેમા, વગેરે વિષયા તેના પ્રકારો, સ્વરૂપ અને ગુણ-દોષ સાથે વણૅવ્યા છે. તે દરેકના મહાવ્રતાદિના પાલનમાં કેવા સહકાર છે ? પરસ્પરના સંબંધ કેવા છે ? એકના અભાવે ખીજાની નિષ્ફળતા કેવી રીતે થાય છે? વગેરે વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં પણ બ્રહ્મચર્ય ની નવ વાડાનું અને ભાવધની સિદ્ધિ માટે જરૂરી ખાર ભાવનાઓનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે પછી મહાત્રતામાં અતિચાર। લાગવાનાં કારણેા અને તેમાંથી ખચવાની આવશ્યકતા જણાવી છે. નાના પણ અતિચાર પરિણામે કેવું અનિષ્ટ સર્જે છે, તેની ભયાનકતા પણ બતાવી છે. તે પછી મહાત્રતા અને ચરણસિત્તરી, કરણસિત્તરી, આદિના પાલન માટે ગચ્છવાસ, કુસંસ ગત્યાગ, અર્થ પચિંતન, ગ્રામાનુગ્રામ વિહાર અને ગીતા નિશ્રા, વગેરેની આવશ્યકતા સાથે પ્રત્યેકનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં પ્રસંગાનુસાર પાંચ નિન્થા, દશવિધ પ્રાયશ્ચિત્ત, પરીષહેા, ઉપસર્ગી, વગેરે ખાખતા તેના સ્વરૂપ સાથે કહી છે અને તેના ઉત્સ-અપવાદ સાથે ગુણદોષનું પણ વર્ણન કર્યું છે. તેમાં પણ ગચ્છવાસના લાભા અને વિહારના વિધિ વર્ણવતાં કરેલી સર્વ સાધુઓની સંયમરક્ષાની ચિંતા, પાસસ્થાદિ સાથે પણ કારણે કેવી રીતે વ્યવહાર કરવા ? વગેરે વર્ણન ઘણું મનનીય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પછી એ રીતે સંયમના નિર્મળ પાલનથી ગીતાર્થ બનેલા સાધુને ગણપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ, આદિ પદે આપવાને વિધિ જણાવ્યો છે. તેમાં પદસ્થ થયા પછી તેઓનું ગચ્છની રક્ષા માટેનું કર્તવ્ય, મૂળ આચાર્યો ગચ્છથી નિવૃત્ત થઈને સવિશેષ આરાધના કરવાને વિધિ, વગેરે વર્ણવ્યું છે. રાજ્યના અધિકારીઓની જેમ પ્રત્યેક પદસ્થાનાં ભિન્ન ભિન્ન વિવિધ કર્તા જણાવ્યાં છે. અગ્યને પદસ્થ બનાવવાથી ગચ્છને થતી હાનિ, શાસનની અપભ્રાજના, વગેરેનું વર્ણન કર્યું છે. અયોગ્ય પદસ્થ પ્રત્યે સ્થવિરોનું કર્તવ્ય, ગચ્છમાં સ્થવિરોનું પ્રાધાન્ય, પદસ્થને અને સાધુ-સાધ્વીને હિતશિક્ષા, પદસ્થ થવામાં ગીતાર્થપણાનું મહત્ત્વ, આચાર્યના પાંચ અતિશય, આઠ પ્રકારની ગણી સમ્પત્તિ, લક્ષણે પેત પૂર્ણ અવ્યંગ શરીર, આભાવ્ય વ્યવહારની વ્યવસ્થા, વગેરે અનેક આવશ્યક બાબતે વર્ણવી છે. આ બધું વર્ણન જોતાં લૌકિક રાજ્ય શાસન કરતાં પણ શ્રી જિનેશ્વરે સ્થાપેલા ધર્મશાસનની વ્યવસ્થા ઘણું જ શ્રેષ્ઠ છે, એમ કોઈ પણ સુઝને સ્વીકારવું પડે તેમ છે. એટલું જ નહિ, રાજા વિનાની નિર્નાથ પ્રજાને રાજાની જેટલી આવશ્યકતા છે તેથી કઈ ગુણ ગુરૂની અને ગુરૂકુળવાસની આવશ્યકતા સિદ્ધ થાય છે. સાધ્વગણના સંયમની રક્ષા અને વૃદ્ધિ માટે પણ મહત્તરાપદ તથા પ્રવતિનીપદની વ્યવસ્થા છે, તેઓને સંચાલન નીચે રહીને સાધ્વીવર્ગ સ્વ–પર ઉત્કર્ષ સાધી શકે તેવું શાસનનું બંધારણ જણાવ્યું છે. એ ઉપરાંત યોગ્યતા અને અધિકારને અનુસરતાં પ્રત્યેકનાં વિવિધ કર્તવ્યનું ગચ્છમાં પાલન ન થાય તે કેવા ઉપાયે કરવા ? ગુરૂ પણ શિષ્યની સારણા વગેરેમાં પ્રમાદ કરે, અગ્યને દીક્ષા આપે કે ઉત્તેજન આપે, તે તેને કેવું પ્રાયશ્ચિત્ત લાગે? કઈ ગુરૂ શિષ્યને આરાધના માટે સ્વયં સહાય કરે નહિ કે મહત્ત્વ યા મમત્વને કારણે અન્ય ગુરૂની નિશ્રામાં જવાની સંમતિ આપે નહિ તો શું કરવું? કેવા ગુણવાળો સ્વલમ્પિક (ગુરૂઆજ્ઞાથી ભિન્ન વિચારવામાં અધિકારી) ગણાય ? વગેરે અનેક બાબતોનું વર્ણન કર્યું છે. તે પછી છેલ્લી અવસ્થામાં દ્રવ્ય-ભાવ સંલેખના કરવાને વિધિ, અંતે અનશન કરવાના પ્રકારે, તેને વિધિ, તથા છેલ્લે મહાપારિકાપનિકાને વિધિ અને તેના ગુણદોષ, વગેરે વિસ્તારથી વર્ણવ્યું છે. એમ ગ્રન્થને લગભગ બધે ભાગ સાપેક્ષયતિધર્મના વર્ણનથી પૂર્ણ કર્યો છે. ત્રીજી પદવિભાગ સામાચારીની માત્ર વ્યાખ્યા કરીને તેને સમજવા માટે છેદ ગ્રન્થની ભલામણ કરી છે. તેની પછી છેલે નિરપેક્ષ-યતિધર્મનું વર્ણન, તેના પ્રકારો અને વિધિ વગેરે સંક્ષેપમાં જણાવ્યું છે. એમાં એ પણ હેતુ સંભવિત છે કે વર્તમાનમાં નિરપેક્ષ યતિધર્મ વિદ્યમાન નથી. એમ અહીં દિશામાત્ર ગ્રન્થને પરિચય આપે છે તેને પૂર્ણતયા જાણવા માટે તે ગ્રન્થનું આદરપૂર્વક સઘંત વાચન કરવું તે જ આવશ્યક છે. તે સિવાય તે તે વિષયેનો પૂર્ણ ખ્યાલ આવી શકે તેમ નથી. ટીપ્પણે-ગ્રન્થકારની ગ્રન્થજના એવી વિશિષ્ટ છે કે ગ્રન્થના વિષયને વાંચતાં જ તે તે વિષયને બંધ થઈ શકે છે. તે પણ ગ્રન્થનું સમગ્ર વર્ણન ક્રિયાપ્રધાન છે. તે કિયાને ચારિત્રના પ્રાણભૂત અધ્યવસાયો(ભાવધર્મ) સાથે કે સંબંધ છે? તે સમજાવવા પ્રસંગને અનુસરતાં લગભગ સવા ત્રણસો જેટલાં ટીપણે યથામતિ લખ્યાં છે. આશા છે કે એથી વાચકગણ અનુકાનને આત્મધર્મ સાથે સંબંધ સમજીને તેના પ્રત્યે સવિશેષ આદર પ્રગટાવશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તર કરવામાં ઉદેશ-આ ભાષાન્તર કરવામાં તે તે વિષયમાં મારે બેધ વધે એ ઉદ્દેશ મુખ્ય રહ્યો છે, ઉપરાન્ત સામાચારી એ શ્રી જિનકથિત “સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે. તે માર્ગે ચાલીને સ્વ-સ્વ યોગ્યતા પ્રમાણે જો ક્ષમાદિ આત્મધમને સાધી શકે છે, માટે તેને મનસ્વીપણે બગાડી શકાય નહિ. બીજી રીતે સામાચારી એટલે ૨૧ હજાર વર્ષ પર્યન્ત ચાલનારી જૈનશાસનની પેઢી છે, પૂર્વ પુરૂષ તરફથી વારસામાં મળેલી તે પેઢીના આચાર્યાદિ સંચાલકો અને સર્વ આરાધકે તેના ગ્રાહકના સ્થાને છે. સ્વ-સ્વશક્તિ અનુસાર તેની રક્ષા-પાલનરૂપ વ્યાપાર કરીને ભવ્ય જીવોએ ક્ષમાદિ ધર્મધન મેળવ્યું છે અને આજે પણ મેળવે, તેમાં બીજે કઈ ભાગ માગી શકે નહિ. પણ વારસામાં મળેલી પેઢીનું-સામાચારીનું તે રક્ષણ કરીને ભાવિ સંઘને તે સેંપવાની છે. સરકારી ધોરણે પણ વારસાગત ધનમાં સર્વનો હક હોય છે, કેઈ એક જ સ્વેચ્છાએ તેને વ્યય કરી શકતું નથી. એ ન્યાયે ભવ્ય જીએ સામાચારીનું પાલન કરવું જોઈએ. સામાચારીને પાલક-રક્ષક-પ્રચારક કે પક્ષકાર જ જૈન કહેવાય છે. આ કારણે પૂર્વ પુરુષોએ તેના પાલન-રક્ષણાદિ માટે ઘણાં કષ્ટો વેઠ્યાં છે, તે તે પ્રસંગે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ આદિને આશ્રીને સર્વ સંમત સુધારા-વધારા કરીને જીર્ણોદ્ધાર પણ કર્યા છે અને પરંપરાએ તેનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. વર્તમાન સંઘનું પણ સામાચારી અંગે એ જ કર્તવ્ય છે. ઈત્યાદિ સામાચારીના વિવિધ મહત્વને સમજીને એગ્ય છે તેના પાલનથી સ્વ-પર આત્મકલ્યાણ સાધે, જૈન શ્રમણ સંસ્કૃતિને વિકાસ થાય અને જગતમાં જૈન શાસનનું સર્વોચ્ચપણું પ્રકાશિત રહે, એ આશય સેવ્યો છે. ધર્મ તે તેના સ્વરૂપે નિર્મળ જ છે, શાસન પણ તેના સ્થાપક શ્રી તીર્થકર દે અને સંચાલક ત્યાગી-વિરાગી શ્રમ હોવાથી પવિત્ર છે, દોષિત હતું નહિ, છે નહિ અને થશે નહિ. તે પણ તેના આરાધકની શુદ્ધિ-અશુદ્ધિના કારણે જગત ધર્મને અને શાસનને પણ સદેષ-નિર્દોષ માને છે, તે તે ઉપચાર કરીને પક્ષપ્રતિપક્ષ કરે છે. એ કારણે સર્વ આત્માથી જીવોનું કર્તવ્ય છે કે જે ધમને પોતે આરાધે છે, જેનાથી સુખ પ્રાપ્ત કરવાનું છે, આલોક-પરલોકમાં જે પરમ આધારભૂત અને જગતના જીવ માત્રનું કલ્યાણકારક છે, તે જૈન ધર્મ અને શાસન જગતમાં સર્વદા પવિત્ર અને પરોપકારી તરીકે પ્રસિદ્ધ રહે અને ભવ્ય છો તેને આરાધવા માટે ઉદ્યત બને તે રીતે સામાચારીની નિર્મળ-નિર્દોષ આરાધના કરવી જોઈએ. ભાષાન્તરની કિલષ્ટતા-આ ગ્રન્થનું શુદ્ધ ભાષાન્તર કરવું એ મારા જેવા અલ્પ બધવાળાને માટે કઠીન ગણાય. અનુભવ વિના ન સમજાય તેવી અનેક બાબતે તેમાં છે. તેને અંગે સંગને અનુસારે જેની પાસેથી જેટલું સમજવું શક્ય બન્યું તે સમજવા પ્રયત્ન કર્યો છે, તે પણ અનેક બાબતોનો ઉકેલ મારી બુદ્ધિથી અધુરો જ રહ્યો છે, માત્ર શબ્દાર્થ કરીને જ સંતોષ માનવો પડ્યો છે, શક્યતા પ્રમાણે પૂછવા છતાં કેટલીક બાબતોમાં હૃદયંગમ સમાધાન મળી શક્યું નથી. સંભવ છે કે કેઈ ક્ષતિઓ પણ રહી ગઈ હોય! માટે વાચકે તે તે બાબતેને ગીતાર્થોને આશ્રય લઈને યથાસ્વરૂપ સમજી લેશે, એવી આશા રાખું છું. ભાષાન્તરમાં પ્રેરણુ-વિ. સં. ૨૦૦૫ માં શરૂ કરેલું આ કાર્ય આજે દશ વર્ષે બને ભાગના પ્રકાશન રૂપે પૂર્ણ થાય છે, એને એક આનંદ અનુભવું છું. તેથીય વિશેષ આનંદ Page #33 -------------------------------------------------------------------------- ________________ તે પૂ. પરમ ઉપકારી મારા દાદા ગુરૂદેવ સ્વ૮ આચાર્ય મહારાજ શ્રી વિજય મેઘસૂરિશ્વરજીના ઉપકારને યાદ કરીને અનુભવું છું. તેઓશ્રીએ દીક્ષા આપ્યા પછી પ્રથમ સંયોગે જ મને ઓઘ સામાચારીને ટુકા પ્રાથમિક બોધ આ ગ્રન્થના આધારે જ કરાવ્યા હતું. તે વખતથી જ આ ગ્રન્થની મહત્તાનું બીજ તેઓશ્રીએ મારા હૃદયમાં રેપ્યું હતું. દુઃશક્ય છતાં સ્વસુશ્રાવક મયાભાઈ સાંકળચંદની આ ગ્રન્થનું ભાષાન્તર કરી આપવાની માગણીને સ્વીકારવાની ઈચ્છા પણ એ બીજમાંથી જ ઉદ્ભવી હતી. એ કાર્ય આજે પૂર્ણ થાય છે, ત્યારે જાણે પરોક્ષ રીતે તે પૂ. ગુરૂદેવે મને આપેલી ગુપ્ત પ્રેરણાને જ આ પ્રભાવ હોય એમ લાગે છે. પ્રાતે-મારા પરમ ઉપકારી વયેવૃદ્ધ પ્રાતઃસ્મરણીય સંઘસ્થવિર દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજની પવિત્ર છાયામાં ભાષાન્તર લખવાના કાર્યમાં વિવિધ સહાય કરનાર પૂજ્ય શમમૂર્તિ મારા ગુરૂ મહારાજ, વિષમ સ્થળોનાં સમાધાન આપનાર પૂ. આચાર્ય શ્રી વિજ્યાદયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, ઉધન લખી આપનાર પૂ. આચાર્ય શ્રી વિજય જમ્બુસૂરીશ્વરજી મહારાજ વગેરેએ ઘણે ઉપકાર કર્યો છે. ભાષાન્તરના (ટીપ્પણે સિવાયના) સમગ્ર મૂળ લખાણને તે તે ગ્રન્થ સાથે મેળવીને શુદ્ધ કરવા માટે પૂર્ણ આદરથી પ્રયત્ન કરનાર પૂ. પં. શ્રી માનવિજયજી ગણી, છપાએલા ફરમાએને સાદ્યન્ત વાંચીને શોધી આપનાર પૂ. પં. શ્રી કાન્તિવિજયજી ગણી, અને પ્રારંભથી અંત સુધી વારંવાર પ્રેરણા દ્વારા ઉત્સાહ આપનાર તથા પ્રારંભમાં ભૂમિકા લખી આપનાર પૂ. પં. શ્રી ભદ્રકવિજયજી ગણીને ઉપકાર પણ કદી ભૂલી શકાય તેમ નથી. તે સિવાય પણ પૂરું જેવા વગેરેમાં જેણે સહાય કરી છે તે દરેક મહાનુભાવોને આ પ્રકાશનમાં ફાળો છે જ. ગ્રન્થ છપાવવામાં અમદાવાદ સુરદાસ શેઠની પોળના રહીશ શા, શાનિતલાલ ચુનીલાલની જ્ઞાનભક્તિ, પ્રેસમાલિક પટેલ જીવણલાલ પુરૂષોત્તમદાસે તથા રાજનગર બુક બાઈડીંગ વર્કસના સંચાલક બાઈન્ડર શ્રી બાબુભાઈએ દાખવેલી નીતિ અને સૌજન્ય નોંધપાત્ર છે. લગભગ એક વર્ષમાં છાપવાનું કાર્ય પૂર્ણ થવામાં તેઓનો ઉત્સાહ અને આદર હેતુભૂત છે. ઉપસંહાર-ભાષાન્તર અને ખાસ કરીને ટીપણે લખવામાં મારે અલ્પબેધ, અનુપયોગ, છદ્મસ્થભાવ વગેરેને વેગે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હોય તેને મિચ્છામિ દુક્કડં દઈ તેને સુધારી લેવા વિનંતિ કરું છું. ગ્રન્થમાં જે કંઈ સુંદર છે તે શ્રી જિનેશ્વરદેવના શાસનને અને ગ્રન્થકારના ગીતાર્થપણાને આભારી છે અને જે જે અસુંદર કે ક્ષતિરૂપ જણાય તે મારી ખામીરૂપ છે. પ્રાન્ત આ ગ્રન્થપ્રકાશનના લાભથી સર્વ જીવોનું કલ્યાણ થાઓ! એ ભાવનાપૂર્વક વિરામ કરું છું. વિ. સં. ૨૦૧૪, વીર સં૦ ૨૦૮૪, ] || દ્વિતીયશ્રાવણ સુદ ૬ બુધવાર. મુ. સાણંદ-જી અમદાવાદ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયમનેહર. આ સૂરીશ્વર શિષ્ય ભદ્રકરવિજય. ક Page #34 -------------------------------------------------------------------------- ________________ eeeeeeeeeeeeeeee દે . ઉદ્દબોધન દ્વિતીય વિભાગ– વિ. સં. ૧૭૩૧ માં મહેપાધ્યાય 3 શ્રી માનવિજયજી ગણિવર વિરચિત S શ્રી ધર્મસંગ્રહના પહેલા ભાગનું મૂળ સ્ટેજ પર સંસ્કૃતમાંથી દળદાર ગુજરાતી ભાષાન્તર મુનિરાજ શ્રી ભદ્રકર વિજયજીએ ચાર ચાર વર્ષને અખંડ શ્રમ સેવીને લખ્યું અને તે સગત શેઠ મયાભાઈ સાંકળચંદના સુપુત્રો શેઠ નરોતમદાસ આદિએ પિતાના ખર્ચે છપાવી વિ. સં. ૨૦૧૦ માં પ્રસિદ્ધ કર્યું. બે વર્ષમાં જ તેની દ્વિતીયાવૃત્તિ નીકળી તે બતાવી આપે છે કે એ ભાષાન્તરે જનતા ઉપર સારો એ ઉપકાર કર્યો છે અને તેથી તે સરસ રીતે લોકરૂચિને વિષય બન્યું છે. વાંચકને જાણીને આનંદ થશે કે એ જ ગ્રન્થના બીજા ભાગનું આ ભાષાન્તર એ જ મુનિશ્રીના અથાગ પરિશ્રમે લખાએલું છપાઈને બહાર આવી રહ્યું છે. કથિતથન– પ્રથમ ભાગના ઉધનમાં અમે મૂળ ગ્રન્થકારને પરિચય, રચના સમય, ગ્રન્થના સંશોધક મહાત્માઓ, વાચકવર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજાએ ગ્રન્થમાં સ્થળે સ્થળે પૂરેલી ચમકદાર રંગેલી, ગ્રન્થનિર્માણ કરવામાં પ્રેરક, ગ્રન્થને પ્રથમાદર્શ લખનારા, ગ્રન્થની વસ્તુ, ગ્રન્થનું પ્રમાણ, ગ્રન્થકારશ્રીનું બહુશ્રતપણું, ગ્રન્થકારની શિલી, ગ્રન્થથી કરાવાતું માર્ગ– દર્શન, ગ્રન્થકારની અન્યકૃતિઓ, ગુર્જરકવિ તરીકેની પણ ગ્રન્થકારની નામના, પ્રસ્તુત ગ્રન્થનું ભાષાન્તર, ભાષાતરકાર મુનિ શ્રી ભદ્રંકર વિજયજી, તેઓને ભાષાન્તર કરવામાં પ્રેરક, તેઓએ ભાષાન્તરમાં મૂળને સ્પશીને કરેલી ઝીણામાં ઝીણી બાબતેની પણ સ્પષ્ટતા અને અન્યથાવાદ ન થઈ જાય તેની રાખેલી પૂરી સાવચેતી, વગેરે હકિકતો ઠીક ઠીક પ્રમાણમાં કહી ગયા છીએ, એટલે આ ઉધનમાં તેને પુનઃ ઉલ્લેખ નહિ કરીએ. ગ્રન્થને વિષય આ ગ્રન્થના પહેલા ભાગમાં ગૃહસ્થના સામાન્યધર્મ અને વિશેષ ધર્મ ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરવામાં આવ્યું છે. બાકી રહેલ સાપેક્ષ યતિ–સાધુધર્મ અને નિરપેક્ષ યતિ-સાધુધર્મ ઉપર આ બીજા વિભાગમાં ખૂબ જ ઉડો અભ્યાસ પૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અમે પહેલા ભાગના ઉધન (પૃષ્ટ ૧૧) માં જણાવી ગયા છીએ કે પ્રાણી માત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને જન્મ-મરણાદિક ફળ આપનારા અનાદિકાલીન કરેગને એ તે પક્ષાઘાત લાગુ પડેલો છે કે અભિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાન-બીમાર-મદોન્મત્ત આદમીની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મગથી ઘેરાએલા સંસારી આત્માઓની હોય છે. આ રોગને મીટાવવાની એકની એક જે રામબાણ દવા છે તેનું નામ ધર્મ છે. આ ધર્મની ઉચ્ચકક્ષા તે યતિધર્મ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ યતિધર્મ– આ યતિધર્મ સંબંધી અમે પહેલા ભાગના ઉધનમાં લખ્યું છે કે યતિ બે પ્રકાર છે. એક સાપેક્ષ એટલે સ્થીરકલ્પી, જે ગચ્છની મર્યાદામાં વર્તનારે હોય છે, બીજે નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, જેને ગરછ આદિ કશાની અપેક્ષા ન હોવાથી યેગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માગે વર્તનારે હોય છે. એ બન્નેને ધર્મ એટલે જીવન પર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ, વગેરેને ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવતે અંગીકાર કરવાં તેનું નામ યતિ કિવા સાધુધર્મ છે. જીવન સાધનાનું અહીં પૂર્ણ વિરામ આવે છે. એનું બીજું નામ સંન્યાસગ પણ છે. આના જેવું ભૂતપકારક, શાન, દાન્ત, અવશ્વગ્રાહા બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેઓ આ જીવન સ્વીકારીને કમ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારને જ જન્મના અતિકટુ પરાભવ ભોગવવા પડતા નથી ?” આ યતિધર્મનું સાંગોપાંગ સ્વરૂપ જે તમારે જાણવું હોય તે હવે આ ગ્રન્થમાં પ્રવેશ કરે ! તક ન ગુમાવો– દેહાધ્યાસમાં પડેલા ઘણુ મનુષ્ય આત્મા–પરમાત્મા, આલોક-પરલોક, પુણ્ય-પાપ, સંસાર-મેક્ષ, કશાની ચિંતા નહિ કરતાં કેવળ ખાવું-પીવું–કમાવું અને મોજ-મઝા કરવામાં જ મહાલી રહેલા જેવાય છે, એવા પણ કઈ મનુષ્યને જ્યારે તેમના ધારેલા પાસા ઉંધા પડે છે, સગાં નેહી વિપરીત બને છે, શરીરમાં અસહ્ય રોગ થાય છે, પ્રિયા કે પુત્રનું અણધાર્યું મત થાય છે; કિંવા પિતાના ઉપર મરણ ત્રાટકી પડે છે, ત્યારે આત્મા વગેરે કંઈક છે એમ લાગે છે, જ્ઞાનીના વચનની સત્યતા ભાસે છે અને અંતરમાં ધર્મની ભૂખ જાગે છે. પરંતુ અફસોસ ! ત્યારે કદાચ ઘણું મોડું થયું હોય છે. યોગ્ય સામગ્રીને વિરહ પણ હોય છે. માટે જ મનુષ્ય હાથમાં આવેલી આત્મસિદ્ધિની અણમોલ તક ક્ષણિક-માયાવી ભૌતિક વાસનાઓની પરાધીનતામાં ગુમાવી દેવી જોઈએ નહિ. એ યાદ રાખવું જોઈએ કે ચારિત્ર વિના આત્માની મુક્તિ નથી અને મુક્તિ વિના સાચું સુખ નથી. આદશ સંસ્કાર જીવન નિરપેક્ષયતિધર્મ સાપેક્ષયતિધર્મની સાધના વિના સિદ્ધ થઈ શકતો નથી, એ સત્યને નજરમાં રાખીને ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રન્થને ઘણું જ મોટે ભાગે સાપેક્ષ યતિધર્મનું વર્ણન કરવામાં રોક્યો છે અને તેને પ્રામાણિક અનેક પ્રાચીન શાસ્ત્ર પાઠે આપીને ઘણે જ સદ્ધર બનાવ્યું છે. એને વાંચતાં જ સમજાય છે કે જૈન સાધુધર્મ એટલે તથાવિધ યોગ્યતાને પામેલા આત્માને કર્મજન્ય જન્મ-મરણાદિ કષ્ટોને નાશ કરવાને સફળ પ્રયત્ન. તેમાં ભાગ નથી ત્યાગ છે, રાગ નથી વિરાગ છે, આરામ નથી આકરાં કષ્ટોનું સમભાવે વેદન છે. ઈત્યાદિ અનેક વિશેષતાઓથી અન્ય ત્યાગી-વૈરાગીની અપેક્ષાએ જેનશ્રમણની સાધુતા વિશિષ્ટ ચીજ છે. આ ગ્રન્થમાં જેનસાધુ જીવનના સિધાર સમા ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર આહારવિહાર-સ્વાધ્યાય-સામાચારી-કષાયનિગ્રહ-ઈન્દ્રિયજય-અહિંસાદિ સંયમ વ્યાપાર-લે કાનુગ્રહ ગુરૂ Page #36 -------------------------------------------------------------------------- ________________ ३५ પારતત્ર્ય વગેરેને પાલન કરવાના નિયમાના તેમ જ તે માટેની જરૂરી માનેલી શુરૂ-શિષ્યની ચેાગ્યતા વગેરેના જેમ જેમ અભ્યાસ કરીએ તેમ તેમ સાક્ષાત્ દેખાઈ આવે છે કે જૈનસાધુ જીવન એટલે કેવળ ક મુક્તિ કિવા દુઃખમુક્તિને ખાતર જીવાતું આદશ સ`સ્કાર જીવન છે, એમાં અદ્ભૂત આત્મ સમર્પણુ છે, અનેાપુ' આત્મ વિગેાપન છે, અલૌકિક પરાક્રમ છે. એમાં પૂર્વ જન્મના સંસ્કારાનુ દિવ્ય દર્શન છે અને સર્વ ઉપાધિ રહિત સ્વગીય સુખ છે. દીક્ષા કાણુ લઈ શકે ?— આ સાધુ જીવન એમને એમ સ્વીકારાતું નથી, એ માટે પ્રથમ સંસાર ત્યાગની દીક્ષા લેવી પડે છે, એ દીક્ષા માટે કાણુ ચૈાગ્ય, કાણુ અયેાગ્ય, કાણુ આપી શકે, કેણુ ન આપી શકે, કેવી રીતે આપવી, ક્યાં આપવી, ક્યારે આપવી, અજાણ્યાની પરીક્ષા કરવી, વગેરે વિધિ આ ગ્રન્થના પ્રારંભથી જ સારી રીતે ચર્ચાવામાં આવ્યે છે. દીક્ષા લેનારની સેાળ પ્રકારની યેાગ્યતા અહીં બતાવવામાં આવી છે, તેમાં પહેલી યાગ્યતા આ દેશેાત્પન્નપણાની જણાવીને દીક્ષામાં ઉચ્ચકુળ-જાતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે, આથી કુલ-જાતિનેા સકરભાવ અયેાગ્ય છે તે પાકાને સ્વયં સમજી શકાય છે. પૃ. ૩ માં પ્રવચનસારાદ્વારના પાઠ આપીને સાડા પચીસ આર્યદેશા બતાવ્યા છે, તે ઉત્તમ પુરૂષાના જન્મની અપેક્ષાએ શાસ્રકારે કહેલા છે. સાધુઓના વિહારની અપેક્ષાએ એમાં ક્યારેક પરાવર્તન પણ થાય એમ શ્રી ગૃહકલ્પમાં કહેલું છે. (જુએ બૃહત્કલ્પસૂત્ર, ઉદ્દેશ ૧, સૂત્ર ૫૦, પૃ૦ ૯૦૫૭) દીક્ષાની જઘન્ય થય— પૃષ્ઠ ૯ માં આ ભાગવતી દીક્ષા માટે અયેાગ્યના ભેદ જણાવ્યા છે, તેમાં પ્રથમ ભેદ ખાળના છે. જૈન શાસ્ત્રકારીએ તે આળને દીક્ષા માટે અચેાગ્ય કહ્યો છે કે જે આઠ વર્ષથી આછી ઉમ્મરના હાય, આઠ વર્ષ પૂર્ણ થયાં હોય તે અયેાગ્ય નહિ. એ જ સ્થળે શ્રી પંચ વસ્તુનું પ્રમાણ આપીને ગ્રન્થકારે દીક્ષાની યાગ્ય વયનું એછામાં આધુ પ્રમાણુ આઠ વર્ષનું પ્રતિપાદન કર્યું છે. આ આઠ વર્ષ જન્મથી અને ગાઁથી એ રીતે ગણી શકાય, માટે શ્રી નિશીથચૂર્ણિના આધાર લઇને “ આવેલેબ ના જન્મટ્રમસ વિત્તિ '' એ ખીો મત જણાવ્યા છે. આમાં ‘ગર્ભાષ્ટમ’ શબ્દ સ ંખ્યાપૂરક પ્રત્યયાન્ત છતાં ‘ગર્ભથી આઠમું એટલે આઠમાની શરૂઆત' એવે અકરવા ખરાબર નથી. કારણ કે પ્રકરણાનુસાર શાસ્ત્રની વિવક્ષા ‘સમ્પૂર્ણ આઢ' એવા અર્થ લેવાની છે. સત્ર સિદ્ધાન્ત પણ એ જ છે. શ્રી નિશીથસૂત્રના ૧૧ મા ઉદ્દેશાના ભાષ્યની ગાથા ૨૫૪ માં કહેલા ટે નસ્થિ વળ’ શબ્દોથી આઠથી ન્યૂન વર્ષ વાળાને ચારિત્રના નિષેધ કર્યાં છે અને ભાષ્ય ગા૦ ૨૬૪ની ચૂર્ણિમાં ચૂર્ણિકાર મહારાજાએ લખ્યું છે કે—‘ વઢમસાણ જીવરસોવ નધન ટ્સમેનું વિવલા, વેસેળ વા નન્મવુમમ્સ વિલામ્મનો ટુરિલે । ” આ પાઠમાં આઠથી ઉપરની વયવાળાને શાસ્ત્રકારોએ દ્વીક્ષા કહી છે, ખીન્ન મતથી જે ગર્ભામની દીક્ષા લખી તે ગર્ભષ્ટમના અથ ચૂર્ણિકારે ‘જન્મથી આઠમા વર્ષના' લખ્યું છે. આ જન્મથી આઠમું એટલે ગથી આઠ પૂરાં. સૂત્રોમાં - કલાગ્રહણની જધન્ય વયનું પ્રમાણુ પણુ જન્મ યા ગ થી આઠ વર્ષનું +જુએ શ્રી કલ્પસૂત્ર સુખેત્રિકા, લેખશાળા અધિકાર પૃ૦ ૮૭/ર, શ્રી જ્ઞાતાસૂત્ર-મેઘકુમારનો કલાગ્રહણ અધિકાર સૂત્ર ૧૭, પૃ૦ ૩૮/૧. Page #37 -------------------------------------------------------------------------- ________________ ३६ કહેલું છે. ક્ષપકશ્રેણી માંડી ક્ષાયિક સમ્યક્ત્વોપાર્જનની વય પણ આઠ ઉપરની કહી છે. દાયકદ્વાર (પૃ૦ ૧૨૩)માં અવ્યક્તના હાથથી આપેલું સાધુને ન ખપે, એમ કહ્યું છે, ત્યાં અન્યત્ત એટલે આઠ વર્ષથી ઓછી ઉમ્મરવાળા ખાળ કહ્યો છે અને તે દીક્ષા માટે અચેાગ્ય છે. તાત્પર્ય કે આ ગ્રંથના મૂલ તથા ભાષાંતરમાં જે ર્માષ્ટમની વય જણાવી છે, તે ગર્ભ થી આઠ વર્ષ પૂરાંની છે. ન્હાની વયમાં પણ દીક્ષા થઈ શકે– મનુષ્યા અને રાષ્ટ્રો સૌ પાતપેાતાના ક્ષુલ્લક-નશ્વર અધિકારો માટે પણ જીવણુ મરણુના જંગ ખેલે છે, ત્યારે દેવાધિદેવ પરમાત્માના જગત ઉપર એ મહાન્ ઉપકાર છે કે તેમણે પેાતાના જ્ઞાનથી યેાગ્યતા જોઇને મનુષ્યને સંસારના સ સંગના પરિત્યાગ કરીને આત્માનુ શ્રયઃસાધવા માટે ચારિત્ર ગ્રહણ કરવાને અધિકાર આઠવર્ષથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીના સમર્પિત કર્યો છે. બાળક આઠ વર્ષના થતાં જેમ તેનામાં દુનિયાની બીજી અનેક પ્રકારની સમજદારી સ્વીકારાએલી છે, તેમ આધ્યાત્મિક માર્ગે આજીવન પાળવાની દીક્ષા જેવી ગંભીર વસ્તુની સમજદારી પણ તેવા સંસ્કારિત ખાળકામાં વિના મતભેદે સ્વીકારાએલી છે. આઠ વર્ષ પછી કાઈ વિશિષ્ટ બાળક જે કેવળજ્ઞાન પામવાને પણ લાયક બની શકે છે તેા પછી દીક્ષા લેવાને લાયક બનવામાં શંકાને સ્થાન રહેતું જ નથી. હા, દુનિયામાં જેમ બધાં બાળકો ચમત્કારિક શક્તિ ધરાવતાં નથી, પણ કોઈક જ ધરાવે છે, એ હકીકત છે, તેમ બધાં બાળક દીક્ષાના માર્ગે વળતાં નથી, પરંતુ જેમને આત્મા ચેાગ્ય હેાય તે કતિષય બાળક જ દીક્ષાના માગે આવવા તત્પર થાય છે. તેમાં રૂકાવટ ઉભી કરવી તે તેઓના પ્રકૃતિદત્ત અધિકાર ઉપર ત્રાપ મારવા જેવું છે. આ સંબંધમાં મુંબાઇના વડાપ્રધાનના શબ્દો જોવા જેવા છે. “ આ ખાલદીક્ષાની પ્રથાના વિરોધ કરવા તે) કેવળ સામાજિક સુધારાનો પ્રશ્ન છે એમ કહી શકાય તેમ નથી.........કાઈપણ વ્યક્તિનું જીવન તેના વર્તમાન જીવન માત્રથી શરૂ થાય છે, એમ નથી, પણ તેની પાછળ અનેક ભવાનાં કર્મોની ભૂમિકા રહેલી છે. વળી બાળપણમાં સંસાર ત્યાગ કરેલાએમાંથી અનેક મહાપુરૂષા પાડ્યાનું પણ આપણે જાણીએ છીએ, સત જ્ઞાનેશ્વર જેવા સમર્થ વિદ્વાને માહ્યવયમાં સંસાર ત્યાગી અન્યા હતા X .......આ (બાળદીક્ષાના) આખા પ્રશ્ન ત્યાગની ભાવના સાથે જોડાએલા છે. આ ત્યાગભાવના આપણા ભારતદેશની એક લાંબા કાળથી ચાલી આવતી પરપરા છે, આ ભારતદેશની સભ્યતા અને સંસ્કૃતિ ત્યાગ ઉપર આધારિત છે, ત્યાગની ભાવના ધમ સાથે જોડાએલી છે અને ધમ માનવ જીવનના સાર છે. તે આ પરિસ્થિતિમાં ૨૧ વર્ષની નીચેના સગીર કે આઠ દશ વર્ષના ન જ હોવા જોઇએ એવું કશું નથી. ગમે તેટલા વર્ષના હાઈ શકે, આઠે વના કે સાળ-સત્તર વર્ષના કાઈ પણ હોઈ શકે. જે પૃથ્વ જન્મના સસ્કારને લીધે પૂરી સમજણુવાળા હોય અને તે દીક્ષા લેવા માગતા હોય તેને હું × જૈન મધ્યેામાં તા આ વજ્રસ્વામી, વજ્રસેનસૂરિજી, સામસુન્દરસૂરિજી શ્રી મુનિસુન્દરસૂરિજી, શ્રી હેમચ`દ્રસૂરિજી, આદિ અનેક યુગપ્રધાના અને પ્રમાવક આચાર્યાં તથા ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી જેવા અનેક વાચકા વગેરે માટા ભાગે ખાલદીક્ષિતા જ થયા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ કેમ અટકાવી શકે ?” (કલ્યાણ માસિક, વર્ષ ૧૨, અંક ૮, પૃ. ૫૪૬, ઓકટોમ્બર ૧૯૫૫) “એક બીજી પણ એવી બાબત છે કે જેને મારે સ્પષ્ટ કરવી જોઈએ. સાધુઓ અને સંન્યાસીઓના જે સંપ્રદાયને મેં જોયા છે તે બધા સંપ્રદાયોમાં મારે જેને ગૌરવ આપતાં કહેવું જોઈએ કે જેના સાધુઓએ આજે પણ તપ અને આત્મભેગને જેટલા વિશાળ પ્રમાણમાં જાળવી રાખે છે, એટલે બીજા સંપ્રદાયોએ જાળ નથી. કેટલાક માનનીય સભ્યોએ બાળલગ્નના કાયદાને નિર્દેશ કર્યો છે, પરંતુ બાળલગ્ન, એ સંન્યાસ દીક્ષાઓ કરતાં તદન ભિન્ન વસ્તુ છે, મને નથી સમજાતું કે આ બે વસ્તુઓને સરખાવી જ શી રીતે શકાય? લગ્ન એ સામાન્ય વસ્તુ છે, જ્યારે સંન્યાસ દીક્ષા એ અસાધારણ વસ્તુ છેહું નથી ધારતો કે શંકરાચાર્ય હેમચન્દ્રસૂરિ, અને જ્ઞાનેશ્વર જેવા આત્માઓના માર્ગમાં અવરોધ કરવાનું આપણે માટે ગ્ય હોય!...માનવ સ્વભાવમાં એની (ધર્મની) ઝંખના એવી છે કે જેને દબાવી શકાતી નથી અને તેને દબાવવી પણ ન જોઈએ” (દિવ્યદર્શન-વર્ષ ૪, અંક ૧૫, તા. ૨૪-૧૨-૫૫) શિષ્ય નિષ્કટિકા વળી ન્હાના બાળકોને જે ચોરી-છૂપીથી દીક્ષા અપાય તે તેને સામાજિક અન્યાય માન્યો છે, ચોરી-છૂપીથી દીક્ષા અપાય જ નહિ, આપવી એ અધર્મ છે, શાસ્ત્રમાં પણ તેને નિષેધ કરેલ છે. દીક્ષાને માટે અયોગ્યના ભેદે પિકી ૧૮મો ભેદ શિષ્યનિષ્ફટિકાને કહ્યો છે. (જુઓ પૃ. ૧૨). તેને અર્થ માતા-પિતાની રજા વિના અપહરણ કરીને દીક્ષા આપવી તેને ચેરી અથવા નિષ્ફટિકા કહેવાય છે, એ રીતે દીક્ષા આપવી અકથ્ય છે. આ ચોરી નિશીથાદિ શાસ્ત્રના “દિ વચનથી આઠથી સોળ વર્ષની ઉમ્મર સુધી ગણાય છે. (જુઓ નિશીથ સૂત્ર ઉદ્દેશે ૧૧, ભાષ્ય ગાથા ૪૪૪ અને તેની ચૂર્ણિ.) સોળ વર્ષથી ઉપરની ઉમ્મરવાળાને માટે નિષ્ફટિકા ગણાતી નથી. શાસ્ત્રકારના મતથી સોળ વર્ષની ઉમ્મર થતાં સગીર મટી જાય છે અને અગાઉ રાજકીય કાયદાઓનું સગીર ધોરણ પણ એ જ હતું. હાલની સરકારના કાયદાનું ધોરણ ૧૮ વર્ષનું છે. તે પછી જગતને લૌકિક વ્યવહારમાં પણ રજામંદીની આવશ્યકતા મનાતી નથી તે ધાર્મિક વ્યવહારમાં પણ ન મનાય તે સ્પષ્ટ સમજાય તેવી સાદી વાત છે. સ્ત્રીઓની દીક્ષામાં તે શાસ્ત્રકારે આખી ઉમ્મર રજામંદીની આવશ્યકતા જણાવેલી છે. રજા–અરજાને વિવેક દીક્ષા મહામંગળ ચીજ છે, તેને સ્વીકારતાં જે પિતાનાં ઉપકારી માતા-પિતાનું જ અમંગળ થાય તે તે ઈષ્ટ નથી. આથી જ પુખ્ત ઉમ્મરના મહાનુભાવેને દીક્ષા આપવામાં યદ્યપિ નિષ્ફટિકા લાગતી નથી, તથાપિ તેવા મુમુક્ષુએ પોતાના માતા-પિતાની અનુમતિ મેળવીને આ મંગળ કાર્ય કરવું, એવી શાસ્ત્રની મર્યાદા છે. તેમાં કદાપિ મેહમૂઢ માતા-પિતાને સમજાવતાં માયા કરવી પડે તે પણ તે ધર્મલાભ તરીકે ગુણ માટે હવાથી દેષરૂપ નથી. હા, જો તેઓ કોઈ ઉપાયે અનુમતિ ન જ આપે તે તેમની રજા વિના પણ દીક્ષા લઈ શકાય, પરંતુ તેઓના નિર્વાહ વગેરેનું સાધન પૂર્ણ કરીને દીક્ષા લેવી જોઈએ. એ રીતે વિધિથી કરેલે માતા-પિતાને ત્યાગ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્લાન ઔષધના ન્યાયે અત્યાગ (સેવા) રૂપ છે. ઉલટું માતા-પિતાદિના મોહથી મુંઝાઈને જે મુમુક્ષુ ત્યાગ ન કરે તે તેને અત્યાગ એ જ ત્યાગરૂપ છે. (જુઓ આ ગ્રંથનાં પૃ. ૨૫ વગેરે) ઉપરના વિવેચનથી એ સ્પષ્ટ છે કે જેનદીક્ષામાં નથી લોભની દષ્ટિ, કે નથી સ્વાર્થની વૃત્તિ. છે ફક્ત એક આત્માનુગ્રહની નિર્મળ ભાવના. જૈનદીક્ષાનું વૈશિષ્ટય આ ગ્રંથનું મનન કરતાં ભાગવતી દીક્ષા અને જૈન સાધુજીવન સંબંધી ઘણી વિશેષતાઓ સમજાય છે, તેના કેટલાક નમુના આપણે જોઈએ. (૧) “દીક્ષા લેનારે રાજવિધિ, કે ચોરી-જારી વગેરે ગુન્હાહિત કૃત્ય કરનાર હો ન જોઈએ આથી સમજાય છે કે જૈનદીક્ષા રાજ્યાનુકુળ છે. (૨) “દીક્ષા લેનારે કેઈના દેવાથી પીડિત કે ખરીદાએલ હો ન જોઈએ” આથી સમજી શકાય છે કે ભાગવતી દીક્ષા નીતિનું રક્ષણ અને ગુલામી પ્રથાને વિરોધ કરનારી છે. (૩) “દીક્ષા લેનાર જાતિથી અસ્પૃશ્ય-ચંડાળ વગેરે જાતિનો અને કર્મથી કસાઈ વગેરેને ધંધો કરનારે ન હોવો જોઈએ, તેમ જ શરીરથી પણ લુલો-લંગડે, કે નાક-કાનઆંખ વિનાને વ્યક્મ ન દેવ જઈએ' આ નિયમનથી સનાતન કાળથી જૈન દીક્ષાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહેલું સ્પષ્ટ જોઈ શકાય છે. “સમાનતાના કૃત્રિમવાદથી કર્મ સર્જિત ઉચ્ચતાનીચતા વગેરે ભેદ ભુંસાઈ જતા નથી, એ પણ હકિકત છે. એ તે ત્યારે જ ભુંસાય કે જ્યારે આત્માને લાગેલાં કર્મોને સંપૂર્ણ ક્ષય કરાય! અને તે કરવા માટે જ ચારિત્રધર્મ આરાધવાનું અનંત જ્ઞાનીઓનું એલાન છે. (૪) “સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વ્રતનું પાલન વગેરે કરેલાને દીક્ષા આપી શકાય છે, તેમ એ ગુણને નહિ સ્વલા પણ યથાભદ્રિક-સરળ પરિણામી જીવને પણ જે તેનામાં દીક્ષાની ગ્યતા હોય તે સમ્યફવનો આરોપ કરીને દીક્ષા આપી શકાય છે. એથી સર્વ આર્યદર્શન સંમત “ વ વિત તવ પ્રત્રનેત” અર્થાત્ “જે દિવસે તમેને વૈરાગ્ય પ્રગટે તે જ દિવસે તમે સંસાર ત્યાગ કરી દ્યો એ સૂત્ર અબાધિત રહે છે અને એથી ગૃહસ્થાશ્રમ કરતાં ત્યાગની-દીક્ષાની શ્રેષ્ઠતા દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. (૫) ગુરૂએ દીક્ષા લેનારની પરીક્ષા દીક્ષા આપવા પૂર્વે અને પછી વડી દીક્ષા આપતાં પહેલાં પણ કરવી, મુહૂર્ત બળ જેવું, શુભ નિમિત્તોને યોગ મેળવો’ ઈત્યાદિ અહીં કરેલાં વિધાનોથી સ્પષ્ટ છે કે દીક્ષામાં મનસ્વી ઉતાવળને લેશ પણ સ્થાન નથી, શ્રમણ સંઘમાં અનિષ્ટ ત પ્રવેશ ન કરી શકે તે માટે આ નિયમન ઘણું મહત્ત્વનું છે. (૬) “દીક્ષા લેનારે ચિત્યવદનાદિક વિધિથી દીક્ષા લઈને નિત્ય ગુરૂકુળવાસમાં રહેવું, એકલ સ્વછંદ વિહારી ન થવું, પ્રતિક્રમણ–પ્રતિલેખના, પચ્ચકખાણુ, સૂત્રાર્થ ભણવાં, સ્વાધ્યાય સમિતિ-ગુપ્તિ વગેરે ચારિત્રના મૂળ–ઉત્તર ગુણેમાં સદા તત્પર રહેવું, ગોદ્વહન કરવું, શુભભાવના-ધ્યાન વગેરેથી આંતર શુદ્ધિ કરવી ઈત્યાદિ વિધાનથી ભરતચક્રી કે મરૂદેવા માતાના દૃષ્ટાન્તને કે એકાન્ત નિશ્ચય નયના પરિણામવાદને આશ્રય લઈને વ્યવહાર ધર્મ Page #40 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાનું વિલોપન કરવું યોગ્ય નથી. આ ગ્રંથના પૃ. ૩૮માં “જિનમત વ્યવહાર-નિશ્ચય ઉભય નયાત્મક છે, તેમાંના વ્યવહાર નયને ઉછેદ થતાં તીર્થને જ અવશ્ય ઉચ્છેદ થાય છે એમ સાફ જણાવ્યું છે. એવી અનેક વિશિષ્ટતાઓ જણાવીને આત્માને સુવિશુદ્ધ સામાચારીના સેવનથી સંયમની પુષ્ટિ કરવા પૂર્વક ભાવચારિત્રના વિકાસક્રમમાં ઉચે ચઢવાને માર્ગ બતાવનાર આ એક અમૂલ્ય ગ્રન્થ છે. ઉત્સર્ગ અને અપવાદ– આ ગ્રન્થ મુખ્યત્વે સાધુના આચારનું પ્રતિપાદન કરે છે. આ આચારે એટલે “ શુષ્ક ક્રિયાની જાળ ગુંથણ નથી, એની પાછળ સાધુના મૂળ પંચ મહાવ્રતના-ચમના શુદ્ધ પાલનની ભવ્ય દષ્ટિ રહેલી છે. એ યમે નીચે પ્રમાણે છે. (અ) એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને મારવો નહિ, મરાવ નહિ, મારતાને વખાણ નહિ. (અહિંસા) (બ) હાંસી વગેરેથી પણ જરાય જુઠું બોલવું નહિ, બલાવવું નહિ, બેલતાને સારું જાણવું નહિ. (સત્ય) (ક) ઘાસના તરણ જેવી ચીજ પણ અદત્ત લેવી નહિ, લેવડાવવી નહિ, લેતાને સારું માનવું નહિ. (અચૌર્ય) (ખ) ચેતન કે જડ પણ સ્ત્રી વગેરે રૂપ સાથે ભેગા કર નહિ, કરાવે નહિ, કરતાને અનુદ નહિ. (બ્રહ્મચર્ય) (ગ) કેડી માત્રને પણ સંગ-પરિગ્રહ રાખે નહિ, રખાવ નહિ, રાખતાને ટેકે આપવો નહિ. (અપરિગ્રહ) જૈન મુનિ થનારનાં એ પાંચ મહાવ્રત છે અને તે મન-વચન-કાયાથી અંગીકાર કરવાનાં હોય છે. એની સાથે છઠું વ્રત રાત્રિભોજન વિરમણ પણ એ જ રીતે રાત્રિભોજન ન કરવું, ન કરાવવું અને ન અનુદવાનું છે, અહીં એ પ્રશ્ન થાય કે જીવનમાં આ રીતે સર્વથી અહિંસાદિક વ્રતનું પાલન થવું શક્ય નથી પણ આ પ્રશ્ન એ ટૂંકી દૃષ્ટિને ખ્યાલ છે. શાસ્ત્રમાં એટલા જ માટે અનેક પ્રકારના ઉત્સર્ગો અને કારણિક અપવાદો દેખાડેલા છે. તથા તે આચરવાની યતનાઓ પણ બતાવી છે. જેથી સંયમ વિરાધના અને આત્મવિરાધના વગેરે થાય નહિ. (જુઓ પૃ. ૯૮ વગેરે) મહાવતે બરાબર પાળી શકે તે માટે સાધુને નિર્દોષ ભિક્ષા, ડિલ, વસ્ત્ર--પાત્ર, તેની પરીક્ષા કરવી, વસતિ, કાજા + વગેરેને વિધિ, પાદવિહાર, ચિકિત્સા, ભૂમિશયન, કેશલુંચન, બ્રહ્મચર્યની વાડો, ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ, રજોહરણ-મુહપત્તિ, તે વગેરેનું + કાજો ઉદ્ધરવામાં કોઈ કાજો એકઠે કરવાની પણ એક વધારે ઇરિયાવહિ કરે છે, તે વાસ્તવિક જણાતી નથી. (જુઓ. પૃ. ૬૮), પ્રમાણુથી વધારે લાંબા ઘા અને પ્રમાણ વિનાની બાંધી રાખેલી–મુહપતિ, વગેરે શાસ્ત્રાધારથી રહિત છે (જુઓ પૃ. ૧૮૨-૮૩-૮૪).. Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० પ્રમાણુ, ઉપયેાગ, હેતુ, મુહપત્તિ વગેરેનું પ્રતિલેખન અને તેમાં વૈજ્ઞાનિકપણું (જુએ પૃ ૬૫–ટિ૦ ૬૫), નાના મેાટાના વિનય, શ્રુતાધ્યયન, આભાવ્યતા વિવેક, પરીષહ સહન, ધ્યાન, પ્રાયશ્ચિત શોધન, સદ્ભાવના, વગેરે પાયાથી શીખર સુધીની દરેક બાબતનો ઉકેલ કરતી વ્યવસ્થા આ ગ્રન્થમાં જેમ જેમ જોઇએ છીએ તેમ તેમ એના મૂળમાં રહેલી સજ્ઞષ્ટિના સાક્ષાત્કાર થાય છે. એક છાંટે નીચે પડતાં સાધુએ ભિક્ષા વહેારવી નહિ, તેથી ષટ્કાય જીવાની વિરાધના થાય' ઇત્યાદિ અનેક અપાયાથી બચાવી લેનારા ધર્મના દીર્ઘદષ્ટિયુક્ત નક્કર આવા વિધિનિષેધા સર્વજ્ઞ વિના બીજો કરી પણ કેણુ શકે? કોઈ જ નહિ. એક નાનામાં નાના જીવ જંતુની હિંસા ન થઈ જાય એ માટે સાધુને ગેાચરીના પણ ત્યાગ કરી દેવાની આજ્ઞા ફરમાવનારાં જૈનશાસ્ત્રામાં પંચેન્દ્રિય જીવની હિંસાથી યુક્ત એવા ‘માંસાહાર'ની વાત કી પણ સુસંગત થઇ શકે તેમ નથી. જૈનદર્શનમાં જ્યારે માંસ–મદિરા વગેરે મહાવિગઇએ ગૃહસ્થાને પણ કેવળ અભક્ષ્ય જ ફરમાવેલી છે, ત્યારે યતિ જીવનમાં તા માંસાહારને સ્થાન હોઈ શકે જ નહિ, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. સાધુજીવનની પ્રતિષ્ઠા આ ગ્રન્થમાં વસતિ દ્વાર શ્વેતાં ‘ પૂર્વે સાધુએ જંગલમાં રહેતા અને હવે વસતિમાં રહે છે, તે શિથીલાચાર છે' એમ માનવું ખાટુ ઠરે છે, સ્થવિરકલ્પીએના પૂર્વકાળથી વસતિવાસ છે, ઉપધિદ્વાર જોતાં · પૂર્વે સાધુએ નગ્ન રહેતા અને હવે શિથીલ થવાથી વસ્ત્રો વાપરે છે’ એમ માનવું તે પણ ખાટુ ઠરે છે. પહેલેથી જ સાધુનું વસ્ત્ર-પાત્રધારીપણું છે અને તે કલ્પસૂત્રના આચેલયાદિ કલ્પાથી પણ નિર્વિવાદ સિદ્ધ છે. નગ્નપણામાં મુક્તિ માનનારા દિગમ્બરાના મત તે પાછળથી એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૯ મા વર્ષે કેવળ શિવભૂતિજીથી શરૂ થયા છે. છતાં તે દિગમ્બરાના પણ કેટલાક ગ્રન્થામાં સાધુને તથા સાધ્વીને પણ વસ્રપાત્રાદિ ઉપધિનું ગ્રહણ સ્વીકારાએલું છે, એ ભૂલવું જોઇએ નહિ. (જુએ મૂલાચાર, પૃ. ૧૯ તથા પૃ. ૧૬૩.) વિહારદ્વાર વગેરે જોતાં ‘ સાધુ, વધારે લેાકેાપકાર થતા હોય તે રેવિહાર વગેરે પણ કરી શકે ’ ઇત્યાદિ માનવું એ પણ ખરખીલાફ છે. સાધુ, જીવનભરના સામાયિકવાળે છે, સાવદ્ય માત્રને ત્યાગી છે, એ ઘડીના સામાયિકવાળા શ્રાવક પણ આવાં (સાવદ્ય) કાર્યાં ન કરી શકે તે સાધુ કેમ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, એ સુતરાં સિદ્ધ છે. સાધુએ સાધુ જ રહેવું જોઇએ, સાધુ જીવનમાં રહીને લેાકની કે રાષ્ટ્રની સેવાના સ્વાંગ ધરવા કે લેાક અથવા રાષ્ટ્રસેવક તરીકે જીવીને ધર્મગુરૂપણાના સ્વાંગ ધરવા, તે બન્ને વસ્તુતઃ દેશની, રાષ્ટ્રની કે ધર્મની ઉન્નતિ માટે ખતરનાક છે. પેાતપેાતાના ક્ષેત્રમાં (મર્યાદામાં) રહીને સાચી સેવા કરવાથી જ ખરી ઉન્નત્તિ થાય છે. માન-પાન, કે સુખ-સગવડની ખાતર પ્રમાદના અતિરેક કરનારા સાધુઓને આ ગ્રન્થ ચીમકી આપે છે, કે જે સાધુજીવનની પ્રતિષ્ઠા માટે આવકાર પાત્ર છે. (જુઓ પૃ॰ ૪૦૧ વગેરે) · સાધુએ પાસસ્થાર્દિકના સંસગ ન કરવા અને કરવા પડે તે પેાતાના સંયમગુણ્ણાની શુદ્ધિ વગેરે સાચવીને કરવા' (જુએ પૃ૦ ૪૦૫ વગેરે). શાસ્ત્રની આ વિધિ જોતાં દેશ–કાળજમાનાના મ્હાને શાસ્ત્રોની અવગણના કરીને ગમે તેની સાથે સ સ Page #42 -------------------------------------------------------------------------- ________________ કર કરવાની વાત કરવી અધત છે. સાધુએ સમતા કેળવીને પેાતાને ક્યાંય દ્વેષ ન થઇ જાય તેનું ધ્યાન રાખવાનુ' છે. (જુએ પૃ૦ ૩૫૩.) પવિધાન વગેરે વિધિથી દીક્ષિત થએલા સાધુ આવા વિશુદ્ધ આચારપાલનથી જેમ જેમ સુયેગ્ય અને તેમ તેમ તેને ગુરુએ ગણિ-વાચક-કે સૂરિપદે પ્રતિક્તિ કરવાનું વિધાન પણ આ ગ્રન્થની ગા. ૧૩૨માં કરેલું છે. એથી એ સમજી શકાય છે કે ચાગ્યને યાગ્યપદ પ્રદાન કરવું એ શાસ્ત્રવિહિત વસ્તુ છે. સંસારમાં પણ આવા વ્યવહાર આપણે જોઈ શકીએ છીએ. ગા. ૧૩૮ માં ‘અયેાગ્યને યદ્વા તદ્ના પદવી આપનાર મહા પાપકારી છે' એમ ખતાવવાનું પણ ગ્રંથકાર ચૂક્યા નથી. જૈન સાધુઓમાં ગુરૂપદે રહેલાઓની પણુ અસાધારણ જવાબદારી છે. એ જ ગાથાની ટીકામાં આગળ ચાલીને જિનાજ્ઞા વિરૂદ્ધ ચાલતા કુગુરૂ અને કુશિષ્યાને શ્રમણુસંધ બહાર કરવાની પણ આજ્ઞા છે, ‘વર્તમાનમાં એવા ઉત્તમ ગુરૂએ નથી' એમ કહેનારને પુષ્કરણી વાવડીએ અને આજની વાવડી, વગેરે અનેક વસ્તુઓનાં દૃષ્ટાન્તા આપીને વર્તમાનમાં પણ ભવભીરૂ અને આગમતત્પર ગીતા ગુરૂએની ગૌતમાદિ ગુરૂ જેવી કાર્યસાધકતા સુંદર રીતે સમજાવી છે. આ કારણે જ કાકલ્પમાં પરિનિષ્ઠિત એવા શાસ્ત્રાનુસારી ગુરૂએનું જ વચન માન્ય કરવા ચાગ્ય ઠરાવ્યું છે. (જીએ-પૃ૦ ૩૦૪, વગેરે.) પરમાત્મપદની ચાવી–– ગ્રન્થકાર મહર્ષિએ ઔધિકાદિ સામાચારીના વિશેષાથી શ્રમધર્મના સાધનાક્રમ વિસ્તારથી વર્ણવીને અન્તે ગુર્વાદિ ગચ્છ પ્રત્યેની પેાતાની ફરજો બજાવી ચૂકેલા સાધકને અનશન સાધવાને તથા કાન્તર્ષિકી આદિ અનિષ્ટ ભાવનાએ નહિ સેવવાના વિધિ બતાવ્યેા છે. આ પ્રમાણે સાપેક્ષ–સ્થવિરકપીશ્રમણ સાધકને ધર્મ સાદ્યન્ત બતાવીને ચેાથા વિભાગમાં ચાર ગાથાઓ વડે જિનકલ્પી આદિ શ્રમણાને નિરપેક્ષ યતિધર્મ વળુંભ્યે છે. તેમાં જિનકલ્પી પણુ એકાન્ત નગ્ન જ નથી હોતા અને રજોહરણાદિ તે તેને પણ રાખવાનું વિધાન છે જ. સમ્યગ્ દર્શન–જ્ઞાન—ચારિત્રની આરાધના કરતા સાધક ભસ્થિતિ પરિપાક થતાં ભાવચારિત્રને સ્પર્શી અપ્રમત્ત ભાવને પામે છે, પછી અપૂર્વકરણ વગેરે કરીને અનાદિ માહની ઉપશમના વા ક્ષપણા કરે છે. ક્ષપણા કરનારા મહાત્મા શેષ પણ ઘાતીકાં વગેરેને ક્ષય કરીને અનન્ત કેવળજ્ઞાન-દર્શનને પામે છે, તે પામીને પછી મેાક્ષમાં જાય છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ રહે છે. આ છે આત્માને પરમાત્મા અનાવવાની વિકાસ શ્રેણી. તેની સિદ્ધિ ચારિત્ર વિના કાઇને કદાપિ શક્ય જ નથી. માટે જ દીક્ષા એ વિશ્વાદ્વારના મહામૂલેા મંત્ર છે, આર્ય સંસ્કૃતિના પ્રાણ છે, જૈનશાસનને મૂલાધાર છે. તુલનાત્મક દૃષ્ટિપાત ભારતમાં દાનિક પડિતાએ એ વિચારધારાએ પ્રમાણિત કરી છે. એક શ્રમણુસંસ્કૃતિ અને ખીજી વૈદિક સંસ્કૃતિ. શ્રમણ્સસ્કૃતિના બે ભેદા પડે છે, એક જૈન અને બીજો યુદ્ધ. મારી શ્રદ્ધા છે કે આમાં જૈન સંસ્કૃતિ સૌથી પ્રાચીન છે. તેનુ મૂળ યુગના આદિકાળથી, અર્થાત્ Page #43 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી ઋષભદેવસ્વામિથી છે. પછી તેમાંથી વૈદિક અને બૌદ્ધાદિક વિચાર ધારાઓ કમે ક્રમે નીકળી છે. (જુઓ કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિકૃત ત્રિષષ્ટિ શ૦ પુત્ર ચ૦ પર્વ ૧ લું, વગેરે.) કોઈ પણ દર્શન–પંથ કે મત પિતાની આગવી ગુરૂ સંસ્થા ધરાવ્યા વિના રહી શકતું નથી. ઉદાહરણ તરીકે મુસલમાનેને ફકીર, ખ્રીસ્તીઓને પાદરી, પારસીઓને દસ્તુર, બૌદ્ધોને ભિક્ષુ, વૈદિક હિન્દુઓને ચરક-પરિવ્રાજક-સંન્યાસી-ગેસાઈ વગેરે. આ સૌના આચાર વગેરેનું પ્રતિપાદન કરતા ગ્રંથે પણ પ્રત્યેક મતમાં મોજુદ છે. અહિંસાદિ યમ–નિયમો ઉપર એાછાવધતા અંશે ભાર મૂકાએલો તેમાં પણ જોવાય છે. છતાં પ્રમાણિકપણે જોઈએ તે આરંભપરિગ્રહના ત્યાગપૂર્વક સર્વાગીણ અહિંસા આદિ યમનિયમેનું વિધાન જેનશ્રમણ નિગ્રંથોનું શ્રેષ્ઠ છે. તેનું કારણ સૂક્ષમદષ્ટિથી નિરૂપિત તેમના શાસ્ત્રગ્રંથ છે. વધારે શું ? ચરક-પરિવ્રાજક વગેરે કઈ પણ ભિક્ષાચરને ભિક્ષાદિને અંતરાયપ ડે તે રીતે જૈનશ્રમણને ભિક્ષા લેવાને પણ નિષેધ છે (જુએ. પૃ૦ ૧૦૭ વગેરે). એમ જૈનશાસ્ત્રોમાં અહિંસાની ઘણી જ સૂક્ષમદષ્ટિ ચિંતવી છે. શ્રમણને ઉપકાર– આ વિશ્વવંદ્ય શ્રમણ-શ્રમણી વર્ગ સર્વ કઈને ઘણો ઉપયોગી છે. મનુષ્યમાં માનવતા, નીતિ, વ્યવહારશુદ્ધિ, સજ્ઞાન, દયા, દાન, સદાચાર, સેવા, વગેરે ઉચ્ચ સંસ્કારોને ઉત્પન્ન કરનારસિંચન કરનાર–પોષણ કરનાર–વૃદ્ધિ કરનાર આ જ વર્ગ છે. સાધુપુરૂષના એક વચન માત્રથી અનેક ભવ્ય મનુષ્યનાં જીવન ધોરણે સુધરી જઈને જે હૃદય પરિવર્તન થાય છે તે રાજકીય હજારે કાયદાઓથી સેંકડો વર્ષે પણ શક્ય નથી. જનતા ઉપર શ્રમણને શું આ જે તે ઉપકાર છે? આના જેવું કારગત ઉત્પાદન જગતમાં બીજુ કયું છે ? અને એનું માર્ગદર્શન કરાવનારા જુગ જુગના દીવા જેવા ગંભીર શાસ્ત્ર-સાહિત્યગ્રંથોનું સર્જન કરી તેને અમર વારસ આપનાર વર્ગ પણ કર્યો છે? કહેવું જ પડશે કે તે જિનશ્રમણ વર્ગ છે. સ્વ. સાક્ષર મોહનલાલ દલીચંદ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસમાં પિતાનું નિવેદન કરતાં પૃ. ૩૨ માં સાચું જ લખે છે કે – સાહિત્ય સર્જકે પ્રધાનપણે વેતામ્બર સાધુઓ-આચાર્યો-મુનિઓ છે. શ્રી મહાવીરના પ્રવચન-આગમ સાહિત્યની “પંચાંગી છે, તેમાં મૂલ આગમ પર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, ટીકા, વૃત્તિ, વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રન્થ તથા સાહિત્ય પ્રદેશમાં વિહરી તે તે વિષયની કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા, કાદંબરી, વ્યાકરણ, છંદ, કેષ, જ્યોતિષ, ન્યાય, તર્ક, આદિ વિવિધ વિષયેની કૃતિઓ રચનાર તરીકે સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યોને અને તેની શિષ્ય પરંપરાને ઉપકાર મુખ્યપણે છે, કે જે કદી ભૂલી શકાય તેવું નથી.” આવી મહાઉપકારી અને સમાજના ઉત્થાન–ઉત્કર્ષ તથા અભ્યદય તેમજ નિઃશ્રેયસ માટે અત્યંત જરૂરી જૈનશ્રમણ સંસ્થાને આપણે જેટલી અભિવન્દના સાથે અંજલી આપીએ તેટલી ઓછી છે. એ નિરાબાધ રીતે ચિરંજીવ રહે તે માટે આ ગ્રંથનું વિધાન અતિ ઉપકારક છે આ ઉત્તમ શ્રમણ સંસ્થાને એ દષ્ટિએ જ નિહાળવાને સરકારને પણ ધર્મ છે, એમ કહીએ તે તે ખોટું નથી જ, Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાષાન્તરકાર હવે આપણે આ ઉદ્દબોધન પૂરું કરવા પૂર્વે આ ગ્રંથના ભાષાન્તરકાર મુનિશ્રીને યાદ કરી લઈએ. પ્રથમ ભાગના ઉદ્દબોધન પૃ. ૧૫ માં આ ભાષાન્તરકારને પરિચય આપીને અમે લખ્યું છે કે-“આ પ્રાણવાન પરિશ્રમ તેઓ બીજા ભાગના ભાષાન્તર માટે પણ કરે એવું જરૂર ઈચ્છીએ.” કહેવાની જરૂર નથી કે પ્રથમ ભાગનું ભાષાન્તર બહાર પડી ગયા પછી તુરત જ તેમણે બીજા ભાગનું ભાષાન્તર લખવાનું કામ હાથમાં લીધું અને આજે તો આખે ગ્રંથ પ્રગટ થવાની તૈયારીમાં છે. આ રીતે પ્રગટ કરેલી ઈચ્છાને સફળ થતી જોઈને મને સૌથી અધિક આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ભાષાન્તરના રોયલ આઠ પેજ પ૬ ફર્યા તે આજ પૂર્વે છપાઈ ગયા છે અને એટલા ભાષાન્તરમાં કરેલાં ભિન્ન ભિન્ન ટિપ્પણને આંક ૨૯૦ ને આવ્યા છે. હજુ મૂલ ગ્રંથનાં મુદ્રિત ૩૩ પાનાનું ભાષાન્તર છપાવવાનું પ્રેસમાં ચાલુ છે. આ ઉપરથી આ ભાગનું ભાષાન્તર પણ કેટલું દલદાર-વિશાલકાય થયું છે, તથા તેની પાછળ ભાષાન્તરકાર મુનિશ્રી શંકર વિજયજીને કેટલો અભ્યાસ પૂર્ણ પરિશ્રમ થયે છે, તેને વાંચક પિતે જ ખ્યાલ કરી લેશે. મુનિશ્રીના આ શુભ પરિશ્રમને આપણે ધન્યવાદ આપીએ અને ઈચ્છીએ કે પાઠકે આમાં કેઈ છદ્મસ્થસુલભ ભુલ દેખાય તે તે સુધારીને સારતત્વ ગ્રહણ કરશે. ઉપરના અલ્પ વિવેચનથી આ ભાષાન્તરગ્રંથની ઉપકારશીલતા માટે હવે અમે કંઈ વધારે કહીએ તેના કરતાં ગ્રન્થ પિતે જ તે સારી રીતે કહેશે. મુનિશ્રીની વિનંતિથી મને આ ભાગનું પણ ઉદબોધન લખવાને લાભ મળે તે માટે ખુશી અનુભવું છું. પ્રાન્ત પ્રથમ વિભાગના ઉદબોધનમાં પ્રગટ કરેલી અમારી શુભેચ્છાનું અહીં અમે આ વિષયને લાયક પુનરુચ્ચારણ કરીએ છીએ અને શ્રી જિનવચનથી અન્યથા અમારાથી કંઈ લખાયું હોય તેનું મિથ્યાદુષ્કૃત આપતા વિરમીએ છીએ. ધર્મમાં કે વ્યવહારમાં મનુષ્ય જે અનેક પ્રકારના વિચાર, વચન કે પ્રવૃત્તિમાં દો સેવતા માલુમ પડે છે, તે નિઃકેવળ તેઓની અજ્ઞાનતાને આભારી છે. તે સૌ સમ્યજ્ઞાન પામે એ માટે જ મહાપુરૂષે ઉત્તમ પ્રકારના સાહિત્યનું સર્જન કરે છે. તે પ્રતિના આ એક ગ્રન્થરત્નને વાચકે આદર કરે, આદર કરીને માનવતાના મંદિરમાં અધ્યાત્મભાવનાના દીવા પ્રગટાવે, તેના પ્રકાશમાં પોતાના જીવનને આદર્શ શ્રમણપણના રંગથી રંગે, રંગીને સ્વ–પરની અભ્યદય તેમજ નિશ્રેિયસની સાધનામાં કદમ કદમ આગળ વધે અને આગળ વધીને વિશ્વતારક શ્રમણ સંસ્કૃતિને વિશ્વમાં જય જયકાર બેલાવે, એ જ શુભેચ્છા. વીર સં. ૨૪૮૪, વિ. સં. ૨૦૧૪, | જેઠ સુદ ૧ સેમવાર, આ. વિજય દાનસૂરિજ્ઞાનમંદિર--પૌષધશાળા, કાલુપુરોડ-અમદાવાદ, પૂજ્યપાદ પરમગુરૂ આચાર્ય ભગવન્ત સિ0 મ૦ ૧૦૦૮ શ્રીમદ્ વિજ્યપ્રેમસૂરીશ્વરજી ચરણચંચરિક વિજયજબૂરી. Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ધર્મસંગ્રહના આ બીજા ભાગના ભાષાન્તરનું પ્રકાશન કરતાં મને હર્ષ થાય છે, કારણ કે આ ગ્રન્થ સર્વત્ર ખૂબ આવકાર પામ્યો છે. થોડાજ વર્ષમાં પહેલા ભાગના ભાષાન્તરની બે આવૃત્તિઓ પ્રગટ થઈ અને બીજી આવૃત્તિના પણ હવે અલ્પ પુસ્તકે સીલિકમાં રહ્યાં છે. એ રીતે સંભવ છે કે આ બીજા ભાગનું ભાષાન્તર પણ ખૂબ ઉપકારક થશે. મૂળગ્રન્થનું ભાષાન્તર કરવાનાં કારણો વગેરે પ્રથમ ભાગમાં જણાવેલું હોવાથી અહીં તે એટલું જ કહેવું ઇષ્ટ છે કે પહેલા ભાગની જેમ બીજા ભાગનું પણ ભાષાન્તર જરૂરી હતું. પૂ. મુનિરાજ શ્રીભદ્રકવિજયજીએ એ કામ આરંભ્ય અને આજે તે નિવિદને પૂર્ણ થાય છે. ગ્રન્થનો વિષય, મહત્વ, ઉપકાર, વગેરે તે પ્રારંભમાં આપેલાં ભૂમિકા, પાફકથન અને ઉધન વાંચવાથી સમજાશે. તે પણ ગ્રંથના બન્ને ભાગોમાં મુખ્યતયા વર્ણવેલી સામાચારીનું મહત્ત્વ શાસનમાં કેટલું છે? તે જાણ્યા વિના મહત્ત્વનું એક અંગ અજ્ઞાત રહે છે. શ્રી જૈન સંઘને ધર્મ સામગ્રી તરીકે મળેલાં જિનમંદિરાદિ સર્વ ધર્મ–સાધન, દાન શીયળ, તપ, ભાવ વગેરે ધર્મ, સામાયિક, પ્રતિક્રમણાદિ સર્વ પ્રકારની ધર્મક્રિયાઓ, પદાર્થોમાં હેય, ય, ઉપાદેયપણાનું અને જન્મથી મરણ પર્યન્તનાં કર્તવ્યનું જ્ઞાન ઇત્યાદિ જે વારસો પૂર્વ પુરૂષો તરફથી મલ્યો છે, તે સામાચારીને અને તેના ગ્રંશેને આભારી છે. સામાચારી એટલે લૌકિક-લોકેત્તર જીવન જીવવાના કાયદા. તેના ગ્રંથ દ્વારા ઉત્તરોત્તર સંઘને તેનું જ્ઞાન વારસામાં આપી શકાય છે. એના આલંબને જ જૈનસંધ ધર્મની અને ધર્મસાધનની સર્વત્ર એકસરખી રક્ષા અને આરાધના કરી-કરાવી શક્યો છે અને તેને પ્રવાહ આજ સુધી અખંડ ચાલી શક્યો છે. પૂર્વ પુરુષોએ વિવિધ કષ્ટો વેઠીને સામાચારીને પાળી-પળાવી છે અને વર્તમાન સંઘનું પણ તેજ કર્તવ્ય છે. રાજકીય કાયદાના પાલનની જેમ ધર્મશાસનના કાયદારૂપ સામાચારીના પાલનમાં શ્રીસંઘ, ધર્મશાસન, અને સર્વનું હિત રહેલું છે. એના આધારે જ ધર્મ અને ધર્મી જીવંત છે. માટે જ સામાચારીના ભંજકને ધર્મઘાતક માની મિથ્યાદષ્ટિ કહ્યો છે (જુઓ પૃ. ૫૦૬). એમ સામાચારીનું પાલન અને તેને ગ્રન્થ સર્વ કેઈનું હિત કરનાર છે. માટે પણ આ પ્રકાશન ઘણું મહત્ત્વનું છે. પૂજ્ય મહારાજશ્રીએ આવા ઉપયોગી ગ્રન્થનું ભાષાન્તર કરીને શ્રીસંઘને ઉપયોગી સામગ્રી પૂરી પાડી છે. એનો ભવ્ય જીવો યથાશક્ય ઉપયોગ કરશે અને એને પ્રવાહ અખંડ રાખવારૂપે ભાવિ શ્રી સંઘની સેવા દ્વારા આત્મકલ્યાણ સાધશે, એવી આશા રાખવી અસ્થાને નથી. ગ્રન્થ પ્રકાશનનું સઘળું કામ ઉપાડી લેનાર અમદાવાદ-સુરદાસ શેઠની પોળના રહીશ શા. શાન્તિલાલ ચુનીલાલની જ્ઞાન સેવાને હું કદાપિ ભૂલી શકું તેમ નથી. જ્ઞાનખાતાની રકમ લઈને છપાવેલા આ ગ્રન્થને ખપી આત્માઓ નિ:સંકોચ મેળવી શકે અને જ્ઞાન ખાતાને પેટ ન જાય, એ કારણે તેની કિંમત રાખવી પડી છે. પ્રાન્ત આ ગ્રન્થ પ્રકાશનમાં જેઓને પ્રયત્ન છે તે સવ પૂજ્ય ગુરૂવર્યોને વારંવાર વન્દન કરીને શ્રીસંઘની સેવાના કિંચિત મળેલા લાભની અનુમોદના સાથે મારું નિવેદન પૂર્ણ કરું છું. વિ. સં. ૨૦૧૪, શ્રાવણ સુદ ૧૩. | પ્રકાશક Page #46 -------------------------------------------------------------------------- ________________ આધારભૂત ગ્રન્થની નામાવલિ ૧ અધ્યાત્મમત પરીક્ષા ૨ અનુયાગદ્વાર મૂળ ૩ અનુગદ્વાર ટીકા ૪ અનેકાર્થ સંગ્રહ ૫ અગવ્યવો દ્રાવિંશિકા ૬ અષ્ટક પ્રકરણ મૂળ ૭ અસ્વાધ્યાય નિર્યુક્તિ ૮ આચારાંગસૂત્ર મૂળ ૯ આચારાંગસૂત્ર ટીકા ૧૦ આચારાંગસૂત્ર ચૂર્ણિ ૧૧ આયુર્વેદ ૧૨ આવશ્યક સૂત્ર મૂળ ૧૩ આવશ્યક ચૂર્ણિ ૧૪ આવશ્યક નિર્યુક્તિ ૧૫ આવશ્યક ભાષ્ય ૧૬ આવશ્યક સંગ્રહણી ૧૭ ઉત્તરાધ્યયન મૂળ ૧૮ ઉત્તરાધ્યયન ટીકા ૧૯ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૨૦ ઉપદેશ પદ ૨૧ ઉપદેશ માલા ૨૨ ઉપદેશ રત્નાકર ૨૩ ઉપાસક દશાફૂગ ૨૪ એઘિનિયુક્તિ મૂળ ૨૫ ઓઘનિર્યુક્તિ ચૂર્ણિ ૨૬ એનિયુક્તિ ટીકા ૨૭ એઘિનિયુક્તિ ભાગ્ય ૨૮ કમ્મપયડી ટીકા ૨૯ કે-૫-વ્યવહાર ૩૦ કલ્પસૂત્ર ટીકા ૩૧ કલ્યાણકલિકા ૩૨ કરાતાજીનીયમ્ ૩૩ ગણિવિજજા પ્રકીર્ણક ૩૪ ગચ્છાચાર » ૩૫ ગુરૂવન્દન ભાગ્ય. ૩૬ ચઉસરણ પયને ૩૭ ચરમાવર્ત દ્વાáિશિકા ૩૮ ચેઈયવંદણ મહાભાસ ૨૯ ચૈત્યવન્દન ભાગ્ય ૪૦ ચૈત્યવન્દન સંઘાયાર ભાષ્ય ૪૧ જીવાભિગમ સૂત્ર ૪૨ ઠાણુગ સૂત્ર ૪૩ તત્ત્વાર્થ સૂત્ર ૪૪ ત્રિષષ્ઠિ શલાકા ૫૦ ચરિત્ર ૪૫ દશવૈકાલિક મૂળ ૪૬ દશવૈકાલિક ટીકા ૪૭ દશવૈકાલિક નિર્યુક્તિ ૪૮ દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ ૪૯ દર્શનશુદ્ધિ પ્રકરણ ૫૦ દિનચર્યા ૫૧ દ્વાચિંશમ્ દ્વાäિશિકા પર ધર્મ બિન્દુ પ્રકરણ ૫૩ ધર્મબિન્દુ ટીકા ૫૪ ધર્મરત્ન પ્રકરણ ૫૫ ધર્મ સંગ્રહણી ૫૬ ધ્યાનશતક ૫૭ નવતરૂ પ્રકરણ ૫૮ નવ્ય યતિજિતક૯૫ ૫૯ નિશીથસૂત્ર ૬૦ નિશીથ ચૂર્ણિ ૬૧ નિશીથ ભાગ્ય દુર નીતિ શાસ્ત્ર ૬૩ પચ્ચખાણું લઘુભાગ્ય ૬૪ ૫ચકલ્પ ભાગ્ય ૬૫ પચનિર્ગથી પ્રકરણ ૬૬ ૫ગ્નવસ્તુ ૬૭ ૫ગ્નવસ્તુ ટીકા ૬૮ ૫ગ્નસંગ્રહ ૬૯ ૫ગ્નાશક ૭૦ ૫ગ્નાશક ટીકા ૭૧ પદ્મચરિત્ર ૭૨ પરિશિષ્ટ પર્વ ૭૩ પાક્ષિકસૂત્ર ચૂર્ણિ ૭૪ પાક્ષિકસૂત્ર વૃત્તિ ૭૫ પારાશરસ્મૃતિ ૭૬ પિચ્છનિયુક્તિ ૭૭ પિડનિર્યુક્તિ ટીકા હ૮ પિડવિશુદ્ધિ ૭૯ પિડવિશુદ્ધિ ટકા ૮૦ પૂજાપ્રકરણ ૮૧ પૂજાવિધિ પ્રકરણ ૮૨ પૂજાવિંશિકા ૮૩ પ્રજ્ઞાપના સૂત્ર ૮૪ પ્રતિકમણહેતુગર્ભ ૮૫ પ્રતિષ્ઠા૫દ્ધત્તિ ૮૬ પ્રવચનસારોદ્ધાર ૮૭ પ્રવચનસારોદ્ધાર વૃત્તિ ૮૮ પ્રશમરતિ પ્રકરણ ૮૯ પ્રાચિના સામાચારી ૯૦ બુદ્ધશાસ્ત્ર ૯૧ પૃહત્ક૯૫ ભાગ્ય ૯૨ બૃહત્ક૯૫સૂત્ર મૂળ ૯૩ બૃહચ્છાન્તિ ૯૪ બૃહત્ સંગ્રહણી ૯૫ ભગવતીસૂત્ર ૯૬ ભગવતીસૂત્ર ટીકા ૯૭ ભાષારહસ્ય ૯૮ મનુસ્મૃતિ ૯૯ મહાનિશીથ સૂત્ર ૧૦૦ યતિદિનચર્યા ૧૦૧ ગદૃષ્ટિસમુચ્ચય ૧૦૨ ગબિન્દુ ૧૦૩ યુગવિધિ ૧૦૪ યોગશાસ્ત્ર મૂળ ૧૦૫ યોગશાસ્ત્ર વૃત્તિ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યંગસૂત્ર (પાતં૦) ૧૦૭ રાયપાસેણીય સુત્ર ૧૦૮ લઘુ ક્ષેત્રસમાસ ૧૦૯ લલિતવિસ્તરા ૧૧. લેકવ્યવહાર શાસ્ત્ર ૧૧૧ લૌકિક નીતિશાસ્ત્ર ૧૧ર વસુદેવહિં ડી ૧૧૩ વ્યવહાર પિઠિકા ૧૧૪ વ્યવહાર ચૂણિ ૧૧૫ વ્યવહાર ચૂલા ૧૧૬ વ્યવહાર ભાષ્ય ૧૧૭ વ્યવહારસૂત્ર મૂળ ૧૧૮ વિચારામૃત સારસંગ્રહ. ૧૧૯ વિચારસાર પ્રકરણ ૧૨૦ વિવાહ ચૂલિકા ૧૨૧ વિવેકવિલાસ ૧૨૨ વિશેષાવશ્યક ભાષ્ય ૧૨૩ વીતરાગસ્તોત્ર ૧૨૪ શતક બૃહસ્થૂર્ણિ ૧૨૫ શિવપુરાણ ૧૨૬ શ્રમણપ્રતિકમણુસૂત્ર વૃતિ ૧૨૭ શ્રાદ્ધજિતકલ્પ ૧૨૮ શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૯ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર ચૂર્ણિ ૧૩૦ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ૧૩૧ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૨ શ્રાદ્ધસામાચારી ૧૩૩ શ્રાવકધર્મ પ્રજ્ઞપ્તિ ૧૩૪ શ્રાવકધર્મ વિધિ પ્રકરણ ૧૩૫ શ્રાવકત્રત ભંગાવચૂરિ ૧૩૬ પડશક મૂળ ૧૩૭ પડશક વૃત્તિ ૧૩૮ સદ્ધર્મવિંશિકા ૧૩૯ સન્મતિ પ્રકરણ ૧૪૦ સમવાયાફુગ સૂત્ર ૧૪૧ સ ધ પ્રકરણ ૧૪ર સમ્યકત્વવિંશિકા ૧૪૩ સંસક્તનિર્યુક્તિ ૧૪૪ સ્કન્દપુરાણ ૧૪૫ સામાચારી પ્રકરણ ૧૪૬ સિદ્ધપ્રાભૂત ૧૪૭ સિદ્ધસેનીય દ્ધાત્રિશિકા ૧૪૮ સિદ્ધહેમશબ્દાનુશાસનમ્ ૧૪૯ સુદ સણાચરિયમ્ ૧૫૦ સૂત્રકૃતાર્ગ સૂત્ર ૧૫૧ હિતોપદેશમાળા છે * આ સિવાય પણ કેટલાય ગ્રન્થાને આધાર લીધેલ છે જે સ્થળો અને નામો મેળવી શકાયાં નથી. ક અગત્યની સુચનાધર્મસંગ્રહ” ગ્રન્થ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વને એક સરખો ઉપકારક છે. ગૃહસ્થને સાધુધર્મના જ્ઞાન વિના ગુરૂ તત્ત્વની આરાધના વિશુદ્ધ થઈ શકે નહિ અને સાધુ મુનિરાજેનેગૃહસ્થ ધર્મના જ્ઞાન વિના શ્રાવક-શ્રાવિકા વર્ગને ધર્મમાર્ગે જોડી શકાય નહિ. એમ પ્રત્યેકને ઉભયના ધર્મનું જ્ઞાન આવશ્યક છે. એમાંને ગૃહસ્થ ધર્મ પહેલા ભાગમાં અને સાધુધર્મ બીજા ભાગમાં વર્ણવેલો છે. આથી ખાસ ભારપૂર્વક વિનંતિ છે કે પહેલો ભાગ મેળવ્યો હોય તેણે બીજો ભાગ અને બીજો ભાગ મંગાવનારે પહેલો ભાગ પણ મંગાવી લેવો. બને ભાગે સાદ્યન્ત અભ્યાસ કરવાથી જૈન દર્શનના વ્યવહાર અને નિશ્ચય ઉભય ધર્મનું સચેટ જ્ઞાન થઈ શકે છે અને આજે વણસતા કાળે મનુષ્ય જન્મની સફળતા માટે તે પૂર્ણ આવશ્યક છે. ધનસંગ્રહની વધતી જતી ભૂખથી જગત જે કાળે ધસંગ્રહ માટે ઉપેક્ષા કરી રહ્યું છે તે કાળે ધસંગ્રહ નામને આ ગ્રન્થ આ લોક-પરલોકમાં સર્વત્ર ઉપકારક એ ધર્મ સંગ્રહ કરવા માટે ઉષણ કરે છે. સુષુ કિંબહુના ? પ્રકાશક Page #48 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ—પંક્તિ, અશુદ્ધ-શુદ્ધ नत्त्वा-नत्वा પાલન-પાલન કરતા નહિ-નહિ તે ઉપમશ-ઉપશમ અચારવાની–આચરવાની ૧–૯ ૧-૨૨ ૧૧-૧૫ ૨૦-૨૧ ૨૩-૧૮ ૨૪–૧૨ ૨૫-૧૭ ૨૬-૨૭ ૨૮-૨૧ ૩૨-૧૪ ૩૬-૨૬ ૩૬-૨૮ ૩૭-૩૨ ૪૬૫ ૪૬-૬ ૫૦-૩૧ ૫૪-૧૪ ૫૭–૧૨ ૬૫-૨૦ ૬૫-૨૦ ૬૮-૩૨ ૭૩-૨૪ ૭૪— ૭૫-૭ ૭૯૭/૧૮ ૭૯-૨૭ ૯૮૨૪ ૧૦૧–૩૫ ૧૦૨-૨૧ પ્રસન્ન-સમ્પન્ન કેાટીવ་ના–કાટીધ્વજના मायेब - माय्येव સજાવીને—સમજાવીને હહીને–રહીને बुद्धि-बुद्धी આરોગ્ય-આરોગ્ય, દીર્ઘાયુષ્ય ઘટતું—ઘટનું सारिणि-सारिणी p ०वणिज्जमु० - ० वणिज्जतमु० શંકલજી-શલકજી શુદ્ધિ પત્રક ०वासगस्य-०वासगस्स સામાચય.સામાચાય" पडिलेहुणा - पडिलेहणाए जीअर क्खणं-जीअ रक्खणं अंज-तइअं च છે આ- -છે देवसिआड ० -देवसिआ पडि० - ०वञ्चासं०वच्चासं પરવે—પડાવે મૂત્રસૂત્રેા-મૂળસૂત્રા ગેાચરી ટાળ્યા વિના–ટાળ્યા વિના ગેાચરી આજ્ઞાવ્યવહાર-જીતવ્યવહાર घेच्छामो-घेच्छाभो પૃષ્ટ–પંક્તિ, ૧૦૩~૨ ૧૦૫૮ ૧૦૫— ૧૧૧-૩૪ ૧૩૪-૧૯ ૧૩૪–૨૯ ૧૪૮–૨ ૧૬૦-૧૮ ૧૬૧-૧૯ ૧૬૪–૧૬ ૧૭૩-૨૫ ૧૭૮–૧૬ ૧૭૮-૨૫ ૧૮૨-૨૫ ૧૮૨-૩૨ ૧૯૭૮ ૧૯૮–૧૮ ૧૯૮–૨૬ ૧૯૯૯-૨૫ ૨૦૨~૩ ૨૦૪-૨ ૨૦૮-૧૭ ૨૦૮-૨૨ ૨૧૯-૧૧ ૨૨૩–૩૦ ૨૨૬-૨૫ ૨૩૩-૧૩ અશુદ્ધ-શુદ્ધ કરી-કહી हिज-अहि तेण० / जइओ - तेणा० / जइणो જડની લાલસા–પેાતાને મળતી સેવાના બદલામાં કોઈ પૌલિક ઉપકાર કરવાના ધ્યેય ०गुक्कडबण - ०गुक्कडंबण ધૂપથી-ધૂ પેલી ०ई अन्नक्खित्तं - ०ई अव्वक्खित्तं '' भाणस - [" भाणस्स काले- कोले પણ મનારનું સવેગીમાં– સ વેગીમાં પણ મનેાજ્ઞનું વાપરવાનું અને-અને વાપરવાનું મહુર્નિવસની—અહિર્નિવસની उकोस-उकोसं ‘ધનં’ધન આધારીયું)–આધારીયું) अच्छड०-अच्छोड० पोरसीइ-पोरिसीइ પગલાં–હાથ उसास० ऊसास० ર્-૩-૧૧-૮-૨-૨ હિતનેમ ગાય—હિતને મંગાય કરવાથી દોષના કરવાથી–દેષના बीजभाजनया - बीजभोजनया પરિણતિને વશ–પરિણતિ હાય-હૈય ચંદ્રસૂમજ્ઞાત-ચંદ્રમજ્ઞાત મનુષ્યદિને-મનુષ્યાદિને Page #49 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ–પંક્તિ, અશુદ્ધ-શુદ્ધ ૨૩૯-૧૧ વન-વિનમ્ ૨૪૧–૧૫/૧૮ કવરપ૦ –૩વસંપ૦ ૨૪૧–૧૮ – ૨૪૯–૭ વૃદ્ધિથી-વૃત્તિથી ૨૧ર-૧૧ ०डनया-०डनतया ૨૫૨–૧૭ ચિન્ય-ચિત્ય ૨૫૨-૨૦ ०लामाय-०लाभाय ૨૫૬-૩ (ચિત્રાદિ –(સજીવ સ્ત્રી આદિનાં) ૨૬૬-૧૯ ધનપ્રતિબન્ધક-ધન પ્રતિબન્ધક ૨૭૨-૨૪ संत-संते ૨૭૩-૧૮ दुवालसग दुवालसंग ૨૭૮-૨૬ अचूलिका-अङ्गचूलिकाः ૨૮૦-૧૧ ग्निनसर्ग-ग्निनिसर्गः ૨૮૫–૭ ०प्रोच्छनन्-०प्रोञ्छनम् ૨૮૬-૧૦ अभ्युस्थितो०-अभ्युत्थितो० ૨૯૦-૩૩ ૨૯૩–૭ કાંઈ ઓલ્યા પ્રાવરણ-ઉત્સર્ગથી કાંઈ ઓલ્યા ૨૯૬-૧૨ मणोहरेहि-मणोरहेहिं ૩૦૧-૩૧ આ એથી-એથી ૩૦૪-૧૨ નિશ્રીત-નિએ ૩૦૪-૩૦ સગી-સંવેગી ૩૧૧-૧૨ સંમત-સંમત ન ૩૧૨-૧૫ वेयाच्चे-वेयावच्चे ૩૩૧-૨૨ હવેને-હવે તે ૩૩૨-૧૧ कहिए कहिए ૩૩૩-૨૦ સવધ્યાય-સ્વાધ્યાય ૩૩૯-૨૦ પ્રત્યાખાત-પ્રત્યાખ્યાત ૩૪૩-૩૨ અદત્તાના-અદત્તના પૃષ્ટ-પંક્તિ, અશુદ્ધ-શુદ્ધ ૩૪૪–૧૦ થ--ત્રહ્મ ૩પ૦-૧૧ एतोवन्-एतावन्० ૩૫૧૬ અભિગ્રહ-અવગ્રહ ૩૬૧-૨૬ જેમ-જેમ શ્વાનને ૩૬૬–૩ તકના તળાવ ૩૬૭–૧૦ લેનું–લેવું ૩૮૯–૪ બાળ (શિષ્ય)-તેનાં બાળકે ૩૯૨–૧૯ संरवेवणं-संखेवणं ૪૦૨-૧૮ ૦ગચ્છવાસ–ગચછવાસ એ ૪૦૩-૧૦ ગાણું૪૦૯-૨૭ પ્રાર્થ૦-પાર્થ ૪૦૯-૩૩ પ્રશ્ચા--પશ્ચા ૪૧૫-૩૦ અવિસંવાદી-વિસંવાદી ૪૨૧-૧૧ કેળવી-કેવળી ૪૨૪-૧૫ वैयावच्चे-वेयावच्चे ૪૪૬-૩૦ માન–અભિમાન ૪૪૮-૫ આગળન–આગળના ૪૪૯-૨૫ રીતે એ--રીતિએ ૪૬૮-૨૦ आयारकप्प०-आयारपकप्प० ૪૬૮-૩૩ વર્તન કરી-વર્તન કરી-કરાવી ૪૬૯-૨૮ વન-~ારૂ (લ્થિ) ૪૬૯-૨૮ સર્વ-પ્રશસ્ત ૪૭૩-૨૭ ચેથા-પાંચમા ૪૮૦–૨૮/૨૯/૩૦ વિચારવું-વિચરવું ૪૮૫-૩૧ णुसारआ-०णुसारओ ૫૦૬ ૧૯ “ જ્ઞા–“ . ૫૧૭-૩૩ ચતુર્લઘુ અનુ-ચતુર્ગુરૂ અનુ પ૨૮-૩૦ લોકકાશના-લોકાકાશના પ૩૧-૧૯ ૦ કોસ-૦ચેજન Page #50 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ટ ભૂમિકા, પ્રાકથન, ઉદ્બોધનાદિ પ્રારંભિક ૩ પ્રકાશકીય, શુદ્ધિપત્રક, વિષયાનુક્રમ વગેરે ૪૪ ભાગ ર-વિભાગ રો ૧ દીક્ષા માટે ચેાગ્યતારૂપ ગુણા દીક્ષા માટે અચેાગ્યતારૂપ દોષ ગુરૂની ચેાગ્યતાનું વર્ણન ગુરૂ-શિષ્યની ચેાગ્યતામાં અપવાદ દીક્ષા લેનારનું કત્તવ્ય દીક્ષા આપનારનું કત્ત બ્ય લઘુ વિષયાનુક્રમ વિષય સૂર્યાસ્ત પહેલાંનું કત્ત વ્ય પ્રતિક્રમણના વિધિ-સૂત્રા શ્રમપ્રતિક્રમણ સૂત્ર સાથે પાક્ષિકસૂત્ર સા પ્રતિક્રમણ પછીનુ –રાત્રિનુ કત્ત બ્ય દશધા સામાચારીનું સ્વરૂપ ૧૬ ૨૨ ૨૫ ૨૯ સાપેક્ષયતિધમ નું વન ૪૩ થી ૫૨૦ ૪૩ ગુરૂકુળવાસ, તેનું મહત્ત્વ, લક્ષણાદિ. શાસ્ત્રઅધ્યયનના વિધિ પર આધસામાચારીનું વર્ણન ૫૭ ૫ દિનચર્યાનાં સાત દ્વારા વગેરે પ્રતિલેખનાનું સ્વરૂપ અને વિધિ સ્વાધ્યાયનું સ્વરૂપ અને વિધિ ગેાચરી જવાના વિધિ અને એષણા શય્યા(વસતિ)શુદ્ધિ અને ગુણ-દોષ વજ્રશુદ્ધિ અને તેના ગુણદોષ પાત્રશુદ્ધિ અને તેના પ્રકાશ ગેાચરી લાવ્યા પછીનાં કત્ત બ્યા ભાજનને વિધિ લેાજન પછીનાં મુત્ત બ્યા સ્થ‘ડિલશુદ્ધિ અને જવાના વિધિ સાંજની પ્રતિલેખનાના વિધિ ૨ $ રે e ૯૫ ૧૩૪ ૧૩૭ ૧૩૯ ૧૪૪ ૧૫૨ ૧૫૯ ૧૬૨ ૧૭૦ ઉપધિના પ્રકારો, પ્રમાણુ અને પ્રયાજન ૧૭૩ v 45. ધૃષ્ટ ૧૯૭ ૧૯૯ ૨૦૫ ૨૪૫ ૨૮૬ ૨૯૮ ઉપસ્થાપનાના વિધિ ૩૨૦ ૩૫૫ ચરણસિત્તરીનુ સ્વરૂપ કરણસિત્તરીનું સ્વરૂપ ૩૬૪ મહાત્રતા અને તેના અતિચાર વગેરે ૩૮૭ પંચાચારનું વર્ણન ૩૯૨ ગચ્છવાસ, કુસ’સત્યાગ વગેરેનું વિધાન ૪૦૧ વિહારના વિધિ અને લાભ ૪૧૬ પાંચ નિગ્રન્થનું સ્વરૂપ દ્રવિધ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ ગણી વગેરે પદપ્રદાનને વિધિ સલેખનાના પ્રકારો અને સ્વરૂપ અનશનના પ્રકાશ અને સ્વરૂપ મહાપારિક્ષાપનિકાને વિધિ બૃહત્કલ્પાક્ત સ્થવિરકલ્પનું સ્વરૂપ બૃહત્કાક્ત યથાલન્દિકનું સ્વરૂપ વિભાગ કથા-નિરપેક્ષયતિધમ જિનકલ્પનું સ્વરૂપ અને સામાચારી પરિહારવિશુદ્ધિકલ્પ અને તેની મર્યાદા યથાલન્દિકનું સ્વરૂપ-મર્યાદા વગેરે નિરપેક્ષયતિધર્મનું ઔધિક વન ગન્થકારની પ્રશસ્તિ 卐 ૪૩૧ ૪૩ ૪૫૩ ૪૯૧ ૪૯૬ ૫૧૦ ૫૧૫ ૫૧૯ ૫૨૧ ૫૨૩ પર પર૯ ૫૩૨ ૫૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ વિષય ભૂમિકા પાકથન ઉદ્દબોધન પ્રકાશકીય નિવેદન બૃહદ્ વિષયાનુક્રમ પૃષ્ટાંક વિષય આધારભૂત ગ્રન્થોની નામાવલી ૧૦ શુદ્ધિપત્રક લઘુ વિષયાનુક્રમ ૪૪ બૃહદ્ વિષયાનુક્રમ ભાગ ૨ –વિભાગ ૩ જે 9 9 ૨ ૨ ~ ~ ગૃહસ્થ અને યતિધર્મને કારણ-કાર્ય ભાવ દીક્ષામાં અયોગ્ય દશ નપુસકેનાં લક્ષણે ૧૩ “દીક્ષા’ શબ્દની નિર્યુક્તિ (અર્થ) દીક્ષામાં યોગ્ય છ નપુંસકેનાં લક્ષણે ૧૪ દીક્ષા યોગ્ય આત્માને જ સફળ થાય છે. દીક્ષા' ના પર્યાય શબ્દો અને “થતિની વ્યાખ્યા ૧૫ દીક્ષા માટે સોળ પ્રકારની યોગ્યતા ગુરૂનું સ્વરૂપ, અને યોગ્યતાના ૧૫ પ્રકારે ૧૬ દીક્ષાના દ્રવ્યાદિ ચાર પ્રકારો દીક્ષા નિર્જરા માટે અનુગ્રહબુદ્ધિથી આપવી ૨૧ આર્યદેશે અને તેમાં જન્મનું મહત્વ શિષ્ય-ગુરૂની યોગ્યતામાં અપવાદ વિશુદ્ધ જાતિ-કુળ અને તેમાં જન્મનું મહત્ત્વ ૪ મિથાદષ્ટિ યથાભદ્રકને દીક્ષા અપાય પ્રાય ક્ષીણઅશુભકર્મા અને નિર્મળબુદ્ધિવાળો ૫ દ્રવ્ય દીક્ષાના બળે ભાવ ચારિત્ર પ્રગટી શકે સંસારની અસારતાને શાતા અને વૈરાગી ૬ સકૃબંધક, અપુનબંધકનું સ્વરૂપ કપાય-હાસ્યાદિ અલ્પ વિકારવાળે પૂ. હરિભદ્રસૂરિજીના મતે ગુરૂની યોગ્યતાનાં કતજ્ઞ, વિનીત અને રાજાદિને સંમત અપવાદપદે છ લક્ષણો અદ્રોહી, પૂર્ણ અંગોપાંગવાળો, શ્રદ્ધાળુ અને સ્થિર-૮ ગુરૂની યોગ્યતામાં પરતીર્થિક દશ મતો. બુદ્ધિ ગુરૂને સમર્પિત દીક્ષા લેવાને વિધિ દીક્ષા માટે અયોગ્યના ૪૮ દોષ માતા-પિતાદિ પ્રત્યેનું કર્તવ્ય, અનુમતિ માટે ઉપાયો ૨૬ બાળની વ્યાખ્યા, દીક્ષાની જધન્યવય અને છ મહમૂઢ પિતાદિ પ્રત્યે માયા પણ કરી શકાય ૨૬ માસની ઉમ્મરે વજીસ્વામિની દીક્ષા કેમ કે... ? ૯ આજીવિકાને પ્રબંધ વગેરે કરવા છતાં માતા-પિતાદિ વૃદ્ધની વ્યાખ્યા-દીક્ષાની ઉત્કૃષ્ટવય ન માને તો દીક્ષા લેવાય, તે માટે શાસ્ત્રીય દન્ત ૨૭ નપુસક અને કુલીબની વ્યાખ્યા તથા અયોગ્યતા ૧૦ માતાદિના મોહથી દીક્ષા ન લેનાર મૂઢ છે ૨૮ જના પ્રકારો સ્વરૂપ અને અયોગ્યતા દીક્ષા લેવા-નહિ લેવામાં ફળની મુખ્યતા ૨૮ કે રોગી દીક્ષા માટે અયોગ્ય ? ઉત્સર્ગ પદે માતા-પિતાનો બદલો વાળ જોઈએ ૨૮ ચેર, રાજદ્રોહી, ઉન્મત્તને દીક્ષા ન અપાય દીક્ષા આપનાર ગુરૂનાં કર્તવ્ય અંધની વ્યાખ્યા, પ્રકાર અને અયોગ્યતા શિષ્યની પરીક્ષા કરી દીક્ષાની દુષ્કરતા સમજાવવી ૨૯ દાસ અને વિષય-કાયદષ્ટની અગ્યતા ૧૨ સામાયિકાદિ આવશ્યક ભણાવવું મૂઢ અને દેણદારને દીક્ષા ન અપાય અહિંસાદિ કર્તવ્યો કેવાં પાળે છે ? તે જોવું ૩૧ જુગિતનું સ્વરૂપ, પ્રકારો અને અગ્યતા શકુનાદિ શુભાશુભ નિમિત્તો જોવાં ૩૧ પરતંત્ર અને ચાકરને દીક્ષા ન અપાય ૨૨ દીક્ષામાં ક્ષેત્ર-કાળ અને દિશાશુદ્ધિનું સ્વરૂપ ૩૧ સગીરને રજા વિના દીક્ષા ન અપાય ૧૨. ક્ષેત્રાદિ શુભ નિમિતોથી ચારિત્રના પ્રરિણામ પ્રગટે છે ૩૨ ગર્ભવતી અને બાળવત્સાને દીક્ષા ન અપાય ૧૨ | અશુભ ક્ષેત્રાદિમાં દીક્ષા કરવાથી જિનાજ્ઞાને ભંગ ૩૨ ૧૧ ૧૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ પુ [GM દીક્ષાથીંએ દેવ-ગુર્યાદિની પૂજા, ભક્તિ દાનાદિ કરવું ૩૨ | આદ્યસામાચારી, તેનાં સાત દ્વારનું વર્ણન ૫૯ દીક્ષા આપવા અને વાસ મંત્રવાન વિધિ ૩૩ સાધુનાં પ્રતિ લેખનાદિ દશ દિનકો “પરમેષ્ઠિ' આદિ મુદ્દાઓનું સ્વરૂપ ૩૪ સાધુને જાગવાનો સમય અને વિધિ દીક્ષાના વિધિ માટે શિવના પ્રકા અને ઉત્તર ૩૭ આચાર્યાદિને નિદ્રા લેવામાં-જાગવામાં વિવેક ૬૧ દીક્ષા આપવાની ક્રિયા એ વ્યવહાર ધર્મ છે ૩૮ જાગ્યા પછીનું કર્તવ્ય અને ધર્મ જાગરિકા ૬૨ જિનમતમાં નિશ્ચય-વ્યવહારનું બળ સમાન છે ૩૮ સૂર્યોદય પૂર્વે કાલગ્રહણ, પ્રતિક્રમણ, પ્રતિલેખનાદિ ૬૩ દીક્ષાના વિધિથી સ્વ–પરમાં પ્રગટ થતા ભાવે ૩૯ બહુલના આદેશનું રહસ્થ અને ફળ ૬૪ “દીક્ષા પાદિયરૂપ છે એમ માનનારા ખોટા છે ૪૦ પ્રતિલેખનાને વિધિ અને તેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ ૬૫ સાધુધર્મના વિશિષ્ટ આનંદનું સ્વરૂપ સવારની દશ પ્રતિલેખના, તેને સમય અને ક્રમ ૬૬ એક વર્ષના સંયમના સુખની સામે બાહ્ય સર્વ સુખો સ્થાપનાચાર્યની પ્રતિલેખનાને વિધિ ૬૭ તુચ્છ છે ઘનિતિમાં કહેલ વસ્ત્ર પ્રતિલેખનાને વિધિ ૬૮ યતિધર્મના પ્રકારે અને સાપેક્ષ યતિધર્મ ૪૩ પ્રતિલેખનામાં ઉષ્ય, સ્થિર, અત્વરિતાદિ ગુણો ૬૯ ગુરુકુળવાસ અને અંતેવાસીપણાનાં લક્ષણે ૪૩ પ્રતિલેખનામાં “આરટા’ વગેરે છ તથા બીજા દોષો ૭૧ ગુરુકુળવાસનું ફળ અને તે ભાવસાધુતાનું ચિહ છે ૪૫ પ્રતિલેખનાના ‘અભૂતાતિરિક્ત' વગેરે ૮ ગુણ ૭૩ અજ્ઞાની પણ ગુરૂકુળવાસી ચારિત્રવાળે છે ૪૫ સવારની પ્રતિલેખનાને સમય નિર્ણય ૭૪ ધર્મરત્ન પ્રકરણક્ત ભાવસાધુનાં ૭ લિગે ૪૬ પ્રતિલેખનમાં પુરૂષો અને વસ્ત્રોને ક્રમ પ્રતિ લેખનાના સમય અને ક્રમમાં અપવાદ પંચાશકમાં ગુરુકુળવાસ રહિતને ગ્રન્થિભેદને અભાવ ૪૭ ગ્લાનની પ્રતિલેખના પૂર્વે પોતાની કરવાનો નિષેધ ૭૫ દશવૈકાલિકોક્ત ગુરુકુળવાસનું મહત્વ ગુરૂ અવજ્ઞાનાં દુષ્ટ ફળો પ્રતિલેખનામાં બેસવાથી છકાયની વિરાધના ૭૫ એકાગ્ર પ્રતિલેખના કરવાથી છકાયની આરાધના ૭૬ સામાન્ય ગુણેથી રહિત ગુરુ હેય નથી ૪૯ શાસન બકુશ-કુશીલ સાધુએથી જ ચાલશે પ૦ પ્રતિલેખના અવિધિએ કરવાથી કે ન કરવાથી પ્રમાદી પણ ગુરૂને સેવાથી સંયમમાં સ્થિર કરવા ૫૦ દેશે ગુણહીન ગુની સેવાથી ગુરુકુળવાસ ન મનાય ૫૧ વસતિ પ્રમાનને વિધિ ૭૬ ભાવાચાર્યનાં નામ, સ્થાપના અને દ્રવ્ય પાપ હરે છે ૫૧ વસતિ શેપકાળે બે વાર, વર્ષાઋતુમાં ત્રણવાર એવા પણ આચાર્યો થયા અને થશે કે જેનું તથા જીવોના ઉપદ્રવ પ્રસંગે ઘણીવાર પ્રમાજવી ૭૭ નામ લેવા માત્રથી પણ પ્રાયશ્ચિત્ત લાગે સવારે પ્રતિલેખના પછી વસતિ પ્રમાર્જવામાં હેતુ ૭૭ શા ભણવાન વિધિ ૫૨ વિસતિ ગીતાર્થ સાધુએ એકાગ્ર થઈને પ્રમાર્જિવી ૭૭ ઉપધાન અને યોગદ્વહનનાં શાસ્ત્રીય વિધાને પર વસતિ પ્રમાર્જન માટે ડંડાસણ કેવું જોઈએ? ૭૭ કાજે ઉદ્ધરવાનો વિધિ, ઈરિયાવહિ પ્રતિ કેટલા વર્ષના પર્યાયે કયાં શાસ્ત્ર ભણાવાય ? ૫૪ દીક્ષા પછી પણ યોગ્ય-પરીક્ષિતને જ ભણાવાય ૫૫ કેટલીવાર કરવું ? ઇંડાનું પ્રતિલેખન કેણુ કયી રીતે કરે ? અગ્ય જાણવા છતાં દીક્ષા, મુંડન, સૂત્રદાન, ૭૮ પ્રતિલેખના અને પ્રમાજનામાં શો ભેદ છે ? વિચારણ કે સાથે ભોજન કરવાથી ગુરૂના ૭૮ પણું ચારિત્રને ઘાત થાય છે સુત્ર ભણવાનો વિધિ ૭૯ - સામાચારીના પ્રકારો અને સ્વરૂપ ૫૭ સૂત્ર પિરિસી અને સૂત્રમંડલાને અર્થ ૭૯ નયભેદે સામાચારીના ભિન્ન ભિન્ન અર્થે વર્તમાનમાં ઉપયોગ પહેલાં સજઝાય કરવાનું કારણ ૭૯ ત્રિવિધ સામાચારીનાં લક્ષણે બીજા પ્રહરને અર્થપેરિસી કેમ કહેવાય છે ? ૭૯ . ૭૬ ૫૭ ૫૮ ] Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર નહિ ભણેલા કે નવદીક્ષિતને બન્ને સૂત્રપેરિસી કહી છે. ૧૯ સ્વાધ્યાયના પ્રકારો, વાચનાતે અને બેસવાના વિધિ ૮૦ પૃચ્છા, પરાવત્તના, અનુપ્રેક્ષા અને ધમ કથાના વિધિ ૮૦ પંચવિધ સ્વાધ્યાયના વિવિધ લાભા ૨૧ ૮૧ ખરે પ્રકારના તપમાં સ્વાધ્યાય શ્રેષ્ઠ તપ છે જ્ઞાની શ્વાસાવાસમાં ક્રૂડા વર્ષોં જેટલાં કમ` ખપાવી શકે છે. ૮૧ ૮૨ સ્વાધ્યાય નહિ કરવાથી થતા દેષા સ્વાધ્યાયમાં અનધિકારી એ પેરિસીના સમયમાં આતપનાદિ કરે ૮૨ સૂત્રાના પાર પામેલાને પેરિસી સમયે કાર્યેાસગ કરવાનું વિધાન 23 ૮૩ ૮૩ સૂત્રપેારિસી પછી પાત્ર પડિલેહવાં ખીજા પ્રહરે અથ ભગુવા, પછી ચૈત્યવન્દન કરવુ ૮૩ પેરિસી મેડી-વહેલી ભણાવે તે ૧ કલ્યાણક પ્રાયશ્ચિત્ત લાગે પેરિસી ભણાવવાને, પાત્રપડિલેહણુને વિધિ Y ઉપયેાગની ક્રિયાનું રહસ્ય અને તેમાં જીયતના ૮૫ પાત્ર-પુડલાદિ આસને બેસીને પડિલેહવાં પાત્રાદિને સચિત્ત પૃથ્વી માટી-જળ આદિ લાગ્યું હાય તે શું કરવું ? ૮૫ e ८७ ८८ ૯૦ ૯૦ ૯૦ પાત્ર પ્રતિલેખનમાં અખાડા-પખાડા કેમ કરવા પડિલેહેલાં વસ્ત્ર-પાત્રાદિ મૂકવાના વિધિ re ચેોમાસામાં અને શેષકાળે પત્રને ગુરુદિ બાંધવા ન ધવાનું કારણ પ્રતિલેખનાતા બૃહત્કપેક્ત વિધિ અને અપવાદ ૮૯ ચાલુ વાચનાએ પચ્ચક્ખાણ પણ ન અપાય. વાચના આપનારને થતાં ધી કર્મોનિ`રા વાચના લેનારને પણ થતા લાભ ગાચરીની વેળાને અનુસારે ચૈત્યવન્દનના સમય ન્યૂનાધિક–વહેલા મેડા કરવા. ગૃહસ્થની ભેજન વેળાએ ગેાચરી જવાય તેમ સૂત્ર-અર્થ પેરિસીને સમય ન્યૂન,ત્રિક રાખવા. ૯૧ ઉત્સગ માગે ગોચરી અને વિહાર ત્રીજા પ્રહરે કરાય ૯૧ સાધુએ અષ્ટમી-ચતુ શીવગેરે પર્દિને સ` મ`દ્િ રામાં અને શેષ દિને એક મ ંદિરમાં ચૈત્યવન્દન કરવુ ૯ ૧ ગોચરી જવા પૂર્વે કરણીય ઔચિત્ય કરીને જવુ' ૯૨ ૯૦ ५२ ૯૫ ૯૫ ૯૮ ‘સર્વ સમ્પર્કરી’ વગેરે ત્રણ ભિક્ષાનું સ્વરૂપ ૯૨ વત માનમાં ઉપયોગનેા કાઉસગ્ગ સવારે ક્રમ ? ૯૩ ઉપયોગ કરવાને વિધિ અને આદેશાનુ રહસ્ય. ૯૪ ‘જ્ઞĪજ્ઞાન' શિષ્યે કહેવુ, અન્યથા શિષ્યને કંઇ પણ વહેરવાને અધિકાર નથી ઉપયોગના વિધિમાં ચાર ઉચ્ચાર સ્થાને એષણાના પ્રકારો, વર્ણન અને આહારશુદ્ધિ હપ ગવેષણ્ણાનાં પ્રમાણાદિ આઠ દ્વારા એકલા ગેચરી કરવાનાં નવ કારણેા ગાચરી જતાં સાથે માત્રકનું પ્રયોજન ગાચરી જતાં ‘ગૌતમસ્વામિનું સ્મરણ’વગેરેવિધિ ૧૦૦ ગોચરી બીજા ગામમાં જાય તે ત્યાં કરવાને વિધિ ૧૦૦ શાસ્ત્રનિષિદ્ધ કુળમાં ગેાચરી જવાથી દોષા ઉચ્ચ-નીચને વ્યવહાર અને તેના હેતુઓ ગોચરી કરનારે કેવા આશય રાખવા ? આહાર મેળવવામાં દ્રશ્યાદિ અભિગ્રહા ક્ષેત્ર અભિગ્રહમાં આર્ટ ગેચરભૂમિ દ્રવ્યાદિ અભિગ્રહ સાધ્વી ન કરી શકે અજ્ઞાનીનાં લાવેલાં આહારાદિ કલ્પે નહિ આહારને ધમ સાથે પારપરિક સંબંધ સદેષ આહારથી આત્મધમ દુષ્પ્રાપ્ય છે એજઆહાર, લે માહાર, કવળાહારના આત્મશુદ્ધિ સાથે સબંધ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૨ ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૬ ૧૦૭ ૧૦!૩ ૧૦૭ ૧૧૪ ૧૧૫ ૧૧ ૧૧૮ એપણુાના મૂળ ત્રણ અને ઉત્તર ૪૭ પ્રકારો ગવૈ ણૈપણામાં આધાકૉંદિ સાળ દોષો અવિશેાધિકાટીનું સ્વરૂપ વગેરે વિશાધિકાટીનું સ્વરૂપ તથા અપવાદ સેળ ઉત્પાદન દેખેનુ સ્વરૂપ ‘શકિત’ વગેરે દશ દેાષાનું સ્વરૂપ નવકાટી શુદ્ધ પિંડેપણુનું સ્વરૂપ ગળુપણાના સ્થાન, દાયક' વગેરે ૧૧ દ્વારા ૧૨૨ ‘અવ્યક્ત' વગેરે નિષિદ્ધ દાયકા અને તેમાં અપવા૬ ૧૨૩ કાળ, દાતારાદિ વિવિધ અપેક્ષાએ ‘ત્રિધા’તું ૧૨૩ ૧૫ ૧૨૬ ૧૨૯ પિંડ–પાળુપણાનાં ‘અસંસષ્ટા' આદિ ૭ દ્વારા ૧૨૮ લેપ-અલેપકૃત પાણીના વિભાગ શય્યાતરની વ્યાખ્યા અને તેને પિંડ ગ્રહણ કરવામાં ઉત્સ-અપવાદ ૧૩૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શેયાતરને નિષિદ્ધ-અનિષિદ્ધ પિંડ ૧૩૦ | ભિક્ષાને શુદ્ધ કરીને વસતિમાં આવવાના ૮ વિકલ્પ ૧૪૫ શિથિલના પણ શય્યાતરનો પિંડ અવશ્ય વજ ૧૩૧ ભિક્ષા લાવીને ઉપાશ્રયમાં પ્રવેશ કરવાને વિધિ ૧૪૫ શયાતરપિંડ કેટલા દિવસ સુધી ન લેવાય. ૧૩૨ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછીનું કર્તવ્ય ૧૪૭ નિષિદ્ધ-અનિષિદ્ધ રાજપિંડના પ્રકારો ૧૩૨ ભિક્ષા આલેચવાને વિધિ અને તેમાં નૃત્ય-વલનાદિ એષ સમિતિનો પાલક મુનિ નિત્યમો પણ વિવિધ દે ૧૪૧૭ ઉપવાસી છે ૧૩૨ માનસિક, વાચિકી, કાયિકી આલોચના ૧૪૯ સાધુને આહારશુદ્ધિ-ગૃહસ્થને વ્યવહારશુદ્ધિ દુષ્કર છે ૧૩૨ કાયિકી આલોચનાનો વિધિ ૧૪૯ ઉપાશ્રય બહાર-અન્યત્ર આહાર વાપરવાનાં કારણો ૧૩૨ ભિક્ષા આલેચતાં કાયોત્સર્ગમાં શું ચિંતવવું? ૧૫૦ અકય ક્ષેત્રાતીત, માર્ગાતીત, કાળાતીત વગેરે પચ્ચક્ખાણ પારવાનું વિધાન અને સાધુને દેષિત પિંડનું સ્વરૂપ ૧૩૩ દરરોજનાં ૭ ચૈત્યવંદના ૧૫૧ વસતિ શુદ્ધિ અને તેના મૂળ-ઉત્તરગુણે ૧૩૪ ભોજન પૂર્વે ઓછામાં ઓછું ૧૭ ગાથાના વસતિમાં વિધિ-અવિશેધિકાટિ વિભાગ ૧૩૪ ૧૫૨ સ્વાધ્યાયનું વિધાન માંડલીમાં અને જુદા ભજન કરનાર સાધુઓનો મુખ્યતથા સાધુને ન્હાનાં ગામોમાં વિચરવાથી લાભ ૧૩૫ વિભાગ સામાદિના વિવિધ વિભાગને આશ્રીને વસતિના અસહિષ્ણુને વહેલું પણ ભાજન કરી શકાય ૧૫ર ગુણદોષ એકલભજીને ભોજન વિધિ ૧૫૩ સાધુને વસતિનું દાન કરવાથી વિશિષ્ટ લાભો ૧૩૭ ભજન પૂર્વે અન્ય સાધુઓને નિમંત્રણ કરવી ૧૫૩ વસ્ત્રશુદ્ધિનું સ્વરૂપ અને વસ્ત્રના પ્રકાર ૧૩૭ આચાર્યાદિ માટે પાણી સ્વચ્છ કરવાની વિધિ ૧૫૩ વસ્ત્રોમાં યથાકૃત, અલ્પપરિકર્મ, બહુપરિકર્મ પ્રકારે પહેલાં યોગ્ય આહારથી બાળ-શ્નાનાદિને સંતોષવા ૧૫૩ અને તેનું સ્વરૂપ ૧૩૭ માંડલીમાં સાથે ભોજન કરવાનાં કારણો ૧૫૪ વસ્ત્રમાં વિધિ-અવિધિકટીનો વિભાગ ૧૩૮ ભોજન કરતાં આત્માને ઉપદેશ અને નિર્મળ થેય ૧૫૪ ગૃહસ્થ પાસેથી વસ્ત્રો લેવાને વિધિ ૧૩૮ | ભજન વિધિનાં મંડલી, ભાજન વગેરે ૭ ધારો ૧૫૫ વસ્ત્રના અજન, ખ-જન, લિપ્ત દોષો તથા દેવ, મનુષ્ય ભજનમાં કયાં દ્રવ્યો પહેલાં પછી વાપરવાં ૧૫૬ રાક્ષસ વિભાગો અને તેનાં શુભાશુભ ફળો ૧૩૮ કટકા, પ્રતરછેદ અને સિંહલક્ષિત ભોજન ૧૫૬ વિવિધ દેશને રૂપીયાનું પ્રમાણ અને સાધુને ગ્રાસિષણાના પાંચ દે છે અને ભજનનાં છ કારણો ૧પ૭ ઉત્સર્ગથી કેટલી કિંમતવાળું વસ્ત્ર વાપરવું કશે ? ૧૩૯ હ્રધાને રુઠે ભાગ ઉણાદરી રાખવાનું વિધાન ૧૫૮ પાત્રશુદ્ધિ, અને પાત્રના પ્રકાર ૧૩૯ સ્ત્રી-પુરૂષને આશ્રીને આહારનું પ્રમાણ ૧૫૮ દહી, દૂધ વગેરે કાચા ગોરસના ભજન વિધિ ૧૫૮ પાત્રનાં શુભાશુભ લક્ષણો અને તેનાં ફળ ૧૩૯ નાં-નવાં પાત્રને રંગવાનો વિધિ, અને લેપના સર્વર સમિશ્રિત પાત્રધેવણનું પાણી પીવાથી પ્રકારે ૧૪૦ પાચન સુધારે છે ૧૫૮ રિંગેલા પાત્રને તપાવવાનો વિધિ ૧૪૨ વધેલા આહારને વાપરવા-પાઠવવાને વિવેક ૧૫૯ પાત્ર સાંધવાના મુદ્રા, નાવા અને ચેરબધ એમ પાત્ર કેવી રીતે, કયા ક્રમથી, કેટલી વાર દેવાં ? ૧પ૯ ત્રણ પ્રકારે ૧૪૩ | લપકૃત-અલેપકૃત અને સરસ દ્રા વિભાગ ૧૬૦ લેપના તજજાત, યુક્તિ અને પ્રજન, ત્રણ પ્રકારો ૧૪૩ ભજન પછી ચૈત્યવન્દન વગેરેનું વિધાન ૧૬૧ લેપમાં જધન્ય, મધ્યમ, ઉકૃષ્ટ પ્રકારો ૧૪૩ Úડિલભૂમિ (વડીનીતિ માટે)જવાને વિધિ૧૬૧ ચતુર્વિધ પિંડની શુદ્ધિ વિના દીક્ષાની નિરર્થકતા ૧૪૪ અકાળ સંજ્ઞા-કાળસંજ્ઞાએ બહાર જવાનો વિધિ ૧૬૨ સિંચમને નિવહ ન થતાં અપવાદસેવો દુષ્ટ નથી ૧૪૪ સ્થડિલ ભૂમિએ સંધાટ સાથે જવું ૧૬૩ નિર્દોષ પણ ભિક્ષાને શુદ્ધ કરીને વસતિમાં આવવું ૧૪૫ | Wડિલ ભૂમિના અનાપાત, અસંકાદિ દશ ગણે ૧૧૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ દશ ગુણાના અસંચાગી-સંયોગી ૧૦૨૪ ભાંગા અને સયાગી-અસ ચાગી ભાંગાનું ગણિત વડીનીતિ માટે બેસવાને અને શૌચને વિધિ ૧૬૭ શુદ્ધ ભૂમિના અભાવે ધર્માસ્તિકાયાદિના આધાર ચિંતવવાનું વિધાન ૧૮૬ લઘુનીતિ, વડીનીતિ, ડગલ, પાણી વગેરે વૈસિરા– વવાને વિધિ ५४ ૧૯૧ ૧૬૮ વસતિમાં આવતાં સાધ્વીના મામ તજવા ૧૬૨ ગામમાં પ્રવેશ કરતાં પણ પ્રમાર્જવાના વિધિ ૧૬૮ પાદલેખનિકાનુ સ્વરૂપ, સખ્યા અને માપ ૧૬૮ સ કાર્યાં કરતાં બચેલા સમયે સ્વાધ્યાયનું વિધાન ૧૬૯ ત્રીજા પ્રહરે વસ્ત્રાદિ પ્રતિલેખનને વિશેષ વિધિ ૧૭૦ ઉપવાસીના પ્રર્તિલેખન વિધિમાં વિશેષ ઉપધિના ઔધિક,ઔપદ્મહિક ભેદ, સંખ્યા,પ્રમાણુ ૧૭૩ જિનકલ્પી, સ્થવિરકલ્પી સાધુ અને સાધ્વીની ઔત્રિક ઉપધિના ક્રમશઃ ૧૨-૧૪-૨૫ પ્રકાર ૧૭૪ ઉપધિના જધન્યાદિ પ્રકારા અને સ્વરૂપ સાધ્વીની ઉપધિનું સ્વરૂપ, પ્રમાણુ અને પ્રયોજન ૧૭૫ ઉપધિતુ જધન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ માપ ૧૭૮ પાત્ર રાખવાનું વિધાન અને નંદીપાત્રનુ' પ્રયોજન ૧૦૯ છકાય જીવાની રક્ષાથે પાત્ર રાખવા જોઇએ ૧૭૯ પાત્ર-પડલાદિનું સ્વરૂપ, પ્રયાજન અને માપ ૧૮૦ રજોહરણનુ સ્વરૂપ અને તેનું મહત્ત્વ મુખવસ્ત્રિકાનું મહત્ત્વ અને ઉપયોગ કેમ કરવા? ૧૮૪ માત્રક અને ચાલપટ્ટકનું પ્રમાણ તથા પ્રયેાજન ૧૮૫ સ્વયં બુદ્ધ અને પ્રત્યેકમુદ્દનુ સ્વરૂપ ઔપગ્રહિક ઉપધિતું સ્વરૂપ ૧૭૫ ૧૮૨ ૧૮૬ ૧૮૭ સંથારાનું, ઉત્તરપટ્ટાનું પ્રમાણ તથા પ્રયોજન ૧૮૭ વર્ષાકાળમાં ઔપહિક ઉપધિ ખમણી રાખવી ૧૮૮ ઉત્સગ થી વસ્ત્રો કાખ્યા-સાંધ્યા વિનાનાં વાપરવાં ૧૮૮ આચાય અને પ્રત્યેક સાધુની ઔપહિક ઉપધિ ૧૮૮ ઔપત્રડિક ઉપધિનું લક્ષણુ, જધન્યાદિ પ્રકારે ૧૮૯ વષૅત્રાણપ'ચક, ચિલિમિલિપંચક અને તૃણુપંચક ૧૯૦ દંડપ ચકનું સ્વરૂપ, પ્રચાજન અને માપ ૧૯૦ ચમ પાંચક તથા પુસ્તકપ ચકનું સ્વરૂપ સાધુને વિના પ્રત્યેાજને એરિંગણુ લેવાના નિષેધ ૧૯૩ ઉપકરણ અને અધિકરણની વ્યાખ્યા ગચિંતકને અધિક ઉપધિ રાખવાનું વિધાન ૧૯૪ ૧૯૧ ૧૯૪ બોલો કે ૧૯૫ વસ્ત્રો ધાત્રામાં વિવેક અને તેને વિધિ વસ્ત્રોમાં જૂઓ થાય તેા રક્ષા કરવાને વિધિ ૧૯૬ વસ્ત્ર ધાવામાં પુરૂષાશ્રીને ક્રમ તથા ધાવાની રીત ૧૯૬ ચોથા પ્રહરનું' કત્ત વ્ય, સ્થ’ડિલ પડિલેહવાનેા વિધિ ૧૯૭ પ્રતિક્રમણને અને મંડલીમાં એસવાના વિધિ ૧૯૯ ગુરૂ આવે ત્યાં સુધી માંડલીમાં સાધુઓનું કત્ત વ્યૂ ૨૦૦ મે વાર–એક વાર અતિચાર ચિંતવવાનું કારણુ ૨૦૦ ‘સચળસન્નપાળે' ગાથા અથ સહિત ૨૦૧ દૈવસિક-રાત્રિક અતિચાર સૂત્રેા અને અ ૨૦૧ પ્રતિક્રમણુસૂત્ર કયી મુદ્રાએ કેવી રીતે ખેલવુ'? ૨૦૩ ધારિ મંગરું’વગેરે અથ સહિત २०४ નોમે તેત્તિઓ સૂત્રને શેષ પાઠે અને અથ ૨૦૪ શ્રમપ્રતિક્રમણ સૂત્ર અને અ એ અન્યના, ત્રણ ક્રૂડ, ત્રણ ગુપ્તિનું પ્રતિક્રમણ ૨૧૨ ત્રિવિધ શલ્ય, ગારવ, અને વિરાધનાનું સ્વરૂપ ૨૧૩ ચતુર્વિધ કષાય, સ ંજ્ઞા અને વિકથાનું સ્વરૂપ ૨૧૬ ચાર ધ્યાતા, તેના ઉત્તરભેદે અને તેનુ રહસ્ય ૨૧૬ પાંચક્રિયાઓ, પાંચ કામ-ગુણા અને પાંચમહાવ્રતા ૨૨૧ પાંચ સમિતિ, છ કાય જીવા અને છ લેસ્યા ૨૨૨ ૭ ભયેા, ૮ મદસ્થાના, ૯ ગુપ્તિએ અને દર્શાવધ સાધુધનું સ્વરૂપ ૧૧ શ્રાદ્ધપઽિમાએ, ૧૨ ભિક્ષુપડિયા, અને ૧૩ ક્રિયાસ્થાનાાનું વણ ન ૧૪ ભૂતગ્રામા, ૧૫ પરમાધાર્મિષ્ઠા, ૧૬ ગાથાયાડશકર૨૫ ૨૦૫ ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૧૭ પ્રકારે અસંયમ, ૧૮ પ્રકારે અન્ન, અને ઓગણીસ જ્ઞાતાધ્યયન ૨૦ અસમાધિસ્થાને, ૨૧ શખલા, ૨૨ પરીષહા ૨૨૬ સૂત્રકૃતાફુગનાં ૨૩ અધ્યયના, ૨૪ દેવા અને પચીશ ભાવનાઓનું વર્ણન ૨૨૮ ૨૨૯ ૨૬ દશાકપર્વ્યવહારાયા, ૨૭ સાધુગુણા ચાર અને નિશીથનાં ૨૮ અધ્ય૦,૨૯ પાપ સૂત્રોર૨૯ ૩૦ મેાહનીયસ્થાને અને સિદ્ધોના ૩૧ ગુણા ૨૩૦ યોગસ ગ્રહના ૩૨ ઉપાયા અને૩૩ આશાતનાએ ૨૩૧ અસ્વાધ્યાયના પ્રકારે, અને કારણા વગેરે ૨૩૫ નિશ્રન્થ પ્રવચનને મહિમા અને સાધુની ભાવના ૨૩૯ અસ યમ–સયમાદિના જ્ઞાનની અને સ્વીકારની પ્રતિજ્ઞા હું શ્રમણુ છું ' વગેરે યતિધમની ભાવના ૨૪૧ ૨૪૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ અઢાર હજાર શીલાડ્રગનું સ્વરૂપ ૨૪૩ ' २४४ ૨૪૫ ૨૪૯ સ જીવેા પ્રત્યે ક્ષમાપના, ઉપસંહાર અને મંગળ ૨૪૪ રાઇ પ્રતિક્રમણમાં ‘૩૦ ગોબરઆપ ' આદિ પાર્દનુ પ્રયાજન પાક્ષિકસૂત્ર મૂળ અથ સહિત આદિ મ`ગળ તથા પહેલા મહાવ્રતનુ ઉચ્ચારણાદિ ૨૪૭ શ્રમણધમનાં ૨૨ વિશેષણાતા સાથ શ્રમધર્માંની વિરાધનાનાં ૧૧ કારણેા ત્રિવિધ-ત્રિવિધ ભાંગે ત્રૈકાલિક પ્રતિક્રમણ પુનઃ અહિંસા વ્રતની પ્રતિજ્ઞા અને મહિમા પ્રથમ વ્રતનુ" ઉચ્ચારણ, પ્રતિક્રમણ, સ્તુતિ, સ્વીકાર, ઉપસંહાર ખીજા વ્રતનું ઉચ્ચા॰, પ્રતિ, સ્તુતિ, સ્વીકાર, ઉપ૦ ૨૫૩ ત્રીજા ,, ૨૫૪ ૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૨ * ૨૫ '' ચોથા પાંચમા .. છઠ્ઠા છ મહાવ્રતાના અતિચાર અને રક્ષણની ગાથા ૨૫૮ વ્રત પાલન માટે ૧ થી ૧૦ ભાવાના ત્યાગ અને સ્વીકાર → ૨૧૭ મનસત્ય, વચનસત્ય અને કાયસત્યનું સ્વરૂપ ૪ દુ:ખશય્યા, ૪ સુખશય્યા અને છ અપ્રશસ્ત ભાષાઓનું વણુ ન ૨૬૨ સપ્તવિધ વિભ’ગજ્ઞાન, ૭ અવત્રા, ૯ નિયાણાં ૨૬૪ ૧૦ ઉપઘાત, ૧૦ અસંવર, ૧૦ સ་કલેશ, ૧૦ પ્રકારનું સત્ય, ૧૦ સમાધિસ્થાના, ૧૦ દશાઓ, અને ૧૦ પ્રકારે શ્રમણ્ધમ મહાત્રતાની પ્રતિજ્ઞા અને સ્તુતિ ૨૬૭ २७० વ્રતાના પ્રરૂપક શ્રી અરિહંતની સ્તુતિ, નમસ્કાર ૨૦૧ પ્રભુ મહાવીર દેવની સ્તુતિરૂપ મધ્યમ ગળ ૨૭૨ અંગપ્રવિષ્ટ–અંગબાહ્ય વગેરે શ્રુતજ્ઞાનની વિભાગવાર સ્તુતિ, આરાધનાની અનુમેદના અને વિરાધનાની નિંદા, પ્રાયશ્ચિત્ત વગેરે વિધ આવશ્યક સૂત્રનું ઉચ્ચારણ વગેરે દશવૈકાલિકાદિ ૨૮ ઉલ્કાલિક આગમેાની સ્તુતિ ૨૭૫ ઉત્તરાધ્યયનાદિ ૩૮ કાલિક ૨૭૨ ૨૭૪ २७८ , "" ૨૮૦ આચારાકૂગાદિ ખાર અંગાની સ્તુતિ આદિ શ્રુતના રચયિતા ગણધરાદિની સ્તુતિ-નમસ્કારરૂપ .. 23 دو ,, 39 ,, 33 93 "1 33 . 19 ,, ,, ور "3 ૨૫૫ ૨૬૧ ૨૨ ५५ અંતિમ માંગળ અને શ્રુતદેવતાની સ્તુતિ ચાર ખામણાંસૂત્ર સા રાત્રિનુ કબ્જે ૨૮૨ ૨૮૨ ૨૮ ૨૫૬ પ્રાદેષિક કાળગ્રહણુતા વિધિ પહેલા પ્રહરમાં સાધુની વિશ્રામણા અને સ્વાધ્યા– યાદિ કચ્ ૨૮૮ સ'થારા પેરિસી ભણાવવાને વિધિ સાર્વજનિક વસતિમાં સથારા કરવાની વ્યવસ્થા અને વિધિ રાત્રે પાત્ર અને શેપ વસ્ત્રાદિની રક્ષાના ઉપાયા ૨૯૦ સથારા પેરિસીને મૂળપા૪-અ સાથે ૨૯૧ રાત્રે લઘુનીતિ માટે ખહાર નીકળવાના વિધિ ૨૯૨ મૅંડી સહવાના ઉપાયો અને કેટલાં વસ્ત્ર રખાય ? ૨૯૨ શયનને વિધિ, કાણે ક્યારે કેટલી નિદ્રા કરવી, તથા રાત્રીએ વિરેનું ક યં ૨૯૪ પડખું બદલવાના વિધિ, જયા અને મનેરથ ૨૯૬ રાત્રિના છેલ્લા પ્રહરનું કર્ત્તવ્ય-વૈરાત્રિક કાળગતુણુ, સ્વાધ્યાય, ગુરૂની વિશ્રામણા અને પ્રાભાતિક કાળ– ગ્રહણાદિનું વિધાન દેશધા અને પવિભાગ સામાચારી ૧ ' ઇચ્છાકાર’નું સ્વરૂપ, ઉત્સગ –અપવાદ અને તેનું વિશિષ્ટ ફળ 2219 ૨૮9 ૨૯૦ ૨૯૮ ૩૦૦ ૩૦ ૩ ૩૦૩ ૨-મિથ્યાકાર સામાચારી અને તેનું મહત્ત્વ ૩-તથાકાર સામા॰ અને તેમાં ઉત્સ-અપવાદ ૪-૫ આવસહિ–નિસીહિતુ પ્રત્યેાજન અને તેની પરસ્પર સાપેક્ષતા ૬થી આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદના અને નિમ ત્રણા સામાચારીનુ સ્વરૂપ ૩૦૮ ૧૦ ઉપસમ્પદા સામાચારીમાં આભાની વ્યવસ્થા૩૦૮ જ્ઞાનઉપસમ્પદાને વિધિ ૩૦૫ ૩૧ર વ્યાખ્યાન (વાચના) સાંભળવાના વિધિ ૩૧૪ વાચનાચાય ને રત્નાધિષ્ઠ વન્દન કરવું દુષ્ટ નથી ૩૧૫ દર્શન અને ચારિત્રની ઉપસમ્પદા તથા પ્રકાશ ૩૧૫ વૈયાવચ્ચ માટે આવેલા સાધુને રાખવામાં વિવેક ૩૧૭ તપ માટે આવેલા સાધુને રાખવામાં વિવેક દેશધા સામાચારીના વિશિષ્ટ લાભા તથા નિત્યકમ રૂપ દેશધા સામાચારી અને પવિભાગ સામાચારી ૩૧૯ ૩૧૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ \ ૧ર૧ ઉપસ્થાપના (વડી દીક્ષા)ને વિધિ ૩૨૦ કુલ–ગણુ વગેરેનું સ્વરૂપ ૩૫૯ વડી દીક્ષા માટે યોગ્યતા–અયોગ્યતાનું વર્ણન ૩૨૦ બ્રહ્મચર્યની નવવાનું વિસ્તૃત વર્ણન ઉપસ્થાપનાની જઘન્યાદિ ભૂમિઓ (યોગ્યતા) ક૨૨ ચરણસિત્તરીમાં અપુનરૂક્તતા અને વિવેક ૩૬૩ અપ્રાપ્તભૂમિકાએ ઉપસ્થાપના કરનાર ગુરૂના દોષે ૩૨૩ કરણસિત્તરી-ચારિત્રને ઉત્તર ૭૦ ગુણે ૩૬૪ પિતા-પુત્રાદિની ઉપસ્થાપનામાં વિવેક અને વિધિ ૩૨૪ પાંચ સમિતિઓનું સ્વરૂપ ૩૬૫ વ્યવહારનયથી સામાયિક ચારિત્રમાં દુરાગ્રહ સંભવે ૩૨૫ અનિત્યાદિ બાર ભાવનાઓ સમ્યફવસામાયિક, શ્રુતસામાયિકાદિના આકર્ષે ૩૨૫ આશ્રવભાવનામાં બન્ધનો અંતર્ભાવ ૩૭૨ ઉપસ્થાપનામાં પ્રાપ્ત-અપ્રાપ્તને આશ્રીને વિવેક ૩૨૬ સાધુની બાર પડિમાઓનું વર્ણન ૩૮૧ પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરોમાં જીવત્વની સિદ્ધિ ૩૨૬ ૨૫ પડિલેહણું અને ત્રણ ગુક્તિઓ ૩૮૫ વનસ્પતિમાં રહેલો માનવસ્વભાવ ૩૨૯ ચરણ-કરણસિત્તરીમાં ભેદ શું છે? ૩૮૬ વડી દીક્ષા પૂર્વે શિષ્યની વિવિધ રીતે પરીક્ષા કરવી ૩૩૦ કરણસિત્તરીના ભેદોમાં પરસ્પર વિવેક ૩૮૬ મહાવતેને ઉચ્ચરાવવાને વિધિ ૩૩૧ મહાવ્રતોના અતિચારોનું સ્વરૂપ ૩૮૯ દિગ્બન્ધનું રહસ્ય, ૭ માંડલીનો ક્રમ અને રહસ્ય ૩૩૩ રાત્રિભોજનની ચતુર્ભગી અને અતિક્રમાદિ દોષો ૩૦૧ પાંચ મહાવ્રતનું સામાન્ય વર્ણન ૩૩૪ મૂળ-ઉત્તર ગુણેમાં અતિચારાનો વિવેક ૩૯૧ પહેલા-બીજા મહાવ્રતનું સ્વરૂપ અને મહત્ત્વ ૩૩૫ પંચાચારનું સ્વરૂપ ૩૯૨ સત્ય-અસત્ય ભાષા એક ચિત્રરૂપ છે, તેનાથી તપાચારના બાહ્ય-અભ્યત્તર પ્રકારો ૩૯૨ થના ગુણદોષ વિનના સાત અને બાવન પ્રકારોનું વર્ણન ૩૯૪ પવિધ અપ્રશસ્ત ભાષા અને પીડાકારક સત્ય- પંચાચાર, તેમાં તપ અને તેના પ્રકારનું રહસ્ય ૩૯૭ વચન પણ અસત્ય છે ૩૩૬ ગચ્છવાસનું સ્વરૂષ, મહત્વ અને ફળ ૪૦૧ ભાષાના ૪ મૂળ અને ૪ર ઉત્તર ભેદનું વર્ણન ૩૩૮ કેવા ગચ્છમાં રહેવું–ન રહેવું ઉચિત છે ? ૪૦૧ ભાષાના નિશ્ચયથી બે જ પ્રકારો છે ૩૩૯ કારણે કઝિન્યાયે પ્રમાદી ગચ્છમાં પણ રહેવાય ૪૦૨ ઉપયોગ વિના સત્ય બે લાય તો પણ વિરાધના ૩૩૯ જ્યાં પરસ્પર ગુણવૃદ્ધિ ન થાય તે છવાસ સત્યભાષાના જનપદાદિ દશ પ્રકારનું વર્ણન ૩૩૯ શેભા માત્ર છે ૪૩ અસત્યના ધઅસત્યાદિ દશ પ્રકારનું વર્ણન ૩૪૦ કુસંસી વજન અને સંસર્ગને પ્રભાવ ૪૦૪ ઉત્પન્ન મિશ્રિત’ આદિ દશવિધ મિશ્રભાષા ૩૪૧ આત્મા ભાવુક છે ત્યાં સુધી કુસંસર્ગ વળ્યું છે ૪૦૬ આમંત્રણી” આદિ બાર પ્રકારની વ્યવહાર ભાષા ૩૪૨ કારણે કુસંસર્ગમાં રહેવા માટે વિવેક ૪૦૭ ત્રીજુ મહાવ્રત અને સ્વામિઅદત્તાદિનું સ્વરૂપ ૩૪૩ પાસાદિના વિનાદિમાં ઉત્સર્ગ–અપવાદ ૪૧૦ એવું મહાવ્રત, બ્રહ્મચર્યના ૧૮ ભેદ અને મહત્તવ ૩૪૪ પાસત્યાદિની સાથે વ્યવહાર કરવાનાં કારણે ૪૧૨ પાંચમું મહાવ્રત, અપરિગ્રહનું મહત્વ વગેરે ૩૪૭ અર્થપદની વ્યાખ્યા અને ચિંતનનો વિધિ ૪૧૪ મહાવ્રતની ૨૫ ભાવનાઓનું સ્વરૂપ અને મહત્વ ૩૪૯ કર્યું પ્રાયશ્ચિત્ત ક્યા અતિચારની શુદ્ધિ કરી શકે? ૪૧૫ ક્ષેત્ર, કાળ આશ્રીને અવગ્રહનું સ્વરૂપ તથા પ્રકારો ૩૫૧ વિહારનું મહત્વ અને સ્વરૂપ બ્રહ્મચર્યની ભાવનાઓમાં–નવ ગુપ્તિનો સમન્વય ૩૫૩ ૪૧૬ કારણે વિહારમાં અપવાદ માર્ગ ૪૧૭ ૨૫ ભાવનાએ આઠ પ્રવચન માતારૂપ છે ૩૫૪ વિહાર કરતાં સાધુઓએ કેવી રીતે ચાલવું ? ૪૧૯ છઠ્ઠા રાત્રિભજન વિરમણ વ્રતનું સ્વરૂપ ૩૫૫ ગીતાર્થનો કે તેની નિશ્રાએ જ વિહાર શાસ્ત્રોક્ત છે ૪૨૦ ચરણ સિત્તરી-ચારિત્રના મૂળ ૭૦ ગુણે ૩૫૫ ગીતાર્થની વ્યાખ્યા અને સ્વરૂપ ४२० દશવિધ શ્રમણુધર્મ અને ૧૭ પ્રકારે સંયમ ૩૫૬ બહકપોક્ત વિહારને વિધિ ४२२ દશવિધ વૈયાવચ્ચ અને પાંચ પ્રકારના આચાર્યો ૩૫૯ | અધુરા કપે કે કલ્પ પછી વિહાર કરવાનાં કારણે ૪૨૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ વિહાર પૂર્વે ક્ષેત્ર-વસતિ શોધવા જવાને વિધિ ૪૨૩ | કરવામાં કુશળ હોવા જોઈએ ૪૫૫ ક્ષેત્રવસતિ શોધકે માર્ગમાં શું શું જુએ ? ૪૨૪ ઉત્તરગુણહીન પણ યોગ્યને આચાર્ય બનાવાય ૪૫૫ ક્ષેત્રની પરીક્ષાનો અને વસતિને યાચવાનો વિધિ ૪૨૫ ચોગ્યના અભાવે પણ અગ્યને પદ ન અપાય ૪૫૫ વિહાર વખતે ગુરૂનું શય્યાતર પ્રત્યે ઔચિત્ય ૪ર૭ અગ્યને પદ આપવાથી થતા મૃષાવાદાદિ દે, આગળ-પાછળ ચાલવામાં વિવેક ૪૨૭ શિષ્યને હાનિ અને પરમાર્થથી શાસનનો વિચ્છેદ ૪૫૬ કોઈ સાધુ પાછળ રહે તેને અંગે શું કરવું? ૪૨૭ આચાર્યપદ આપવાનો વિધિ ૪૫૭ ગામ અને વસતિમાં પ્રવેશ કરવાને વિધિ ૪૨૮ નુતન આચાર્યને અને નિશ્રાવત સાધુઓને સ્થાપના કુલેને આહાર લેવામાં વિવેક ૪૨૯ હિતશિક્ષા ૪૫૦ મહામુનિઓનાં ચરિત્ર કહેવા-સાંભળવાં જોઈએ ૪૩૦ આચાર્યના પાંચ અતિશય અને અષ્ટધા ગણુંતપાલન માટે આલોચના-પ્રાયશ્ચિત્તનું વિધાન ૪૩૧ સંપદનું સ્વરૂપ પાંચ નિર્ચન્થાનું સ્વરૂપ પરસ્પર વિનયાદિ નહિ કરવા-કરાવવાથી પ્રાયશ્ચિત્ત ૪૬૩ ૧૪ અભ્યતર પરિગ્રહ અને નિગ્રંથની વ્યાખ્યા ૪૩૧ આચાર્યું પ્રતિદિન યોગ્ય શિષ્યાદિને વ્યાખ્યાન પુલાક અને બકુશનું સ્વરૂપ તથા ઉત્તર ભેદ ૪૩૨ કરવું જ જોઈએ કુશીલ, નિર્ચન્ય અને સ્નાતકનું વર્ણન તથા ભેદે ૪૩૩ રસાયણની જેમ શા પણ અયોગ્યને આપવાથી વર્તમાનમાં બકુશ-કુશીલ ચારિત્ર કેમ? ૪૩૫ તેને હાનિ થાય છે ૪૬૪ બકુશ-કુશીલની આશાતનાથી થતા દોષ ૪૩૫ યોગ્યને પણ સૂત્ર, અર્થ, ઇત્યાદિ ક્રમથી ભણાવવું ૪૬૫ દશ પ્રાયશ્ચિત્તો અને તેનું ક્રમશઃ વર્ણન યુક્તિચા ભાવ યુક્તિથી અને આજ્ઞા ગ્રાહ્યભાવ ૪૩૬ પ્રાયશ્ચિત કરવા-ન કરવાથી થતા ગુણ-દેષ ૪૪૦ આજ્ઞાથી ન સમજાવે તે વિરાધક કહ્યો છે ૪૬૫ ઉપસર્ગોના પ્રકારો, સ્વરૂપ અને સહવાનું વિધાન ૪૪૧ શાસ્ત્રોમાં આજ્ઞાચાઇ અને યુક્તિગાથ એમ બે ૨૨ પરીષહેનું સ્વરૂપ અને જીતવાનું વિધાન ૪૪૨ પ્રકારના ભા હોવાનું કારણ કયા કર્મના ઉદયમાં અને કયા ગુણથાનકમાં સૂત્રની અનુજ્ઞા કર્યા પછી જ ગચ્છની અનુજ્ઞા પરીષહ હેય કરાય - ૪૪૫ પરીક્ષાના વિજયથી થતે આત્મોપકાર ૪૪૫ ગચ્છાચાર્ય ગુણોગી જોઈએ, તેનાં લક્ષણે ૪૬૭ ગચ્છવાસાદિની સંયમ માટે આવશ્યકતા અને ગચ્છાચાર્યું છેદ પર્યન્ત મૃતને જ્ઞાતા ન હોય તેને પાલનથી ચારિત્રમાં તે લાભ તે તે આભાય માટે અધિકારી છે ૪૬૮ ૪૪૯ નિશ્ચયથી ચારિત્ર અને જ્ઞાન-દર્શન ભિન્ન નથી ૪૫૦ ગચ્છાચાર્ય દ્રવ્ય-ભાવ સમ્પત્તિ યુક્ત જોઈએ ૪૬૮ ચારિત્ર વિના મુક્તિ થાય, પણ દર્શન વિના ન અપવાદપદે સમુચછેદક૯૫થી અપ્રાપ્તને પણ થાય એ વચનને પરમાર્થ ૪૫૧ ગચ્છાચાર્ય પદે સ્થાપી શકાય . ૪૬૮ ભાવથી સમ્યક્ત્વાદિ પ્રગટવાનો ક્રમ અને તેમાં સારાદિ કરનારો ગુરૂ દંડ મારે તે પણ ઉપકારી, ઉત્તરોત્તર કર્મોની સ્થિતિમાં થતો ઘટાડો ૪૫૧ છે અને સારણ રહિત ગુરૂ પગ ચાટે તે પણ અપકારી છે મદેવામાતાની મુક્તિ આશ્ચર્યરૂપ કેમ? ૪૫ર પ્રવતિની પદ માટે સાધ્વીની યોગ્યતાનું વર્ણન ૪૬૯ આચાર્યપદ આદિ પદપ્રદાનને વિધિ ૪૫૩ નિર્ગુણને પદ આપનાર ગુરૂ, મહાપાપી છે ૪૭૦ ઉત્સર્ગથી કેટલી ઉમ્મરે આચાર્યપદ અપાય? ૪૫૩ મહાનિશીથક્ત ગચ્છાચાર્યની યોગ્યતા ૪૭૧ આચાર્યપદની યોગ્યતાનું વર્ણન ૪૫૩ ગચ્છાચાર્યમાં જઘન્યપદે જરૂરી ત્રણે ગુણે ૪૭ર અયોગ્યને આચાર્યપદ આપવાથી મહા આશાતના ૪૫૩ વર્તમાનમાં હીનગુણી પણ આચાર્ય આદિ યોગ્ય આચાર્યના છત્રીસ ગુણો છે, તેના સમર્થનમાં પુષ્કરણ વગેરેનાં દૃષ્ટાંત ૪૭૩ આચાર્ય જધન્યથી ગીતાર્થ અને સારાદિ આચાર્ય અણધાર્યો કાળ કરે તે પથવિરેએ ૪૫૪. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નુતનને આચાર્યપદે સ્થાપવાને વિધિ ૪૭૪ | પ્રવર્તિની પદની અનુજ્ઞાને વિધિ અને કર્તવ્ય ૪૯૦ ગણિ પદ આપવા, માન્ય કરવાને કે અયોગ્યનું છેલ્લી વયે સંખનાનું વિધાન ૪૯૧ પદ છીનવી લેવાને પણ સ્થવિરેને અધિકાર છે ૪૭૫ સંલેખનાની વ્યાખ્યા, વિધિ અને ઉત્કૃષ્ટાદિ ભેદ ૪૯૧ સાણાદિ ન કરે તે આચાર્યને મોટું પ્રાયશ્ચિત્ત ૪૭૭ સંખનાથી આપઘાત નહિ પણ સંયમની વિશિષ્ટ અયોગ્યને દીક્ષા આપનાર ગુરૂને પ્રાયશ્ચિત્ત ૪૭૮ આરાધના થાય છે ૪૯૪ જ અગ્ય શિષ્યને નહિ તજનાર આચાર્ય સંઘ હિંસા-અહિંસાનું તાત્ત્વિક લક્ષણ ૪૮૫ બહાર કરવાનું વિધાન ૪૭૮ સંલેખનાના પાંચ અતિચારોનું વર્ણન ૪૯૬ ગચ્છની સારણાદિ નહિ કરવાથી શિષ્યાદિ પાપ સેવે તે સઘળાના પાપનું પ્રાયશ્ચિત્ત ગુરૂને લાગે ૪૭૯ અનશનનું સ્વરૂપ, વિધાન અને પ્રકારે ૪૯૬ અયોગ્ય ગુરૂની નિશ્રામાંથી યોગ્ય શિષ્યને બલાત્કારે ભક્તપરિસ ના નિયમ અને ૧૨ કર્તા ૪૯૯ છોડાવીને પણ યોગ્ય નિશ્રામાં મૂકવાનું વિધાન ૪૮૦ નિયમક વિના અનશન કરનાર વિરાધક છે ૫૦૧ કુરને પણ યોગ્ય નિશ્રા મળે તે વિધિથી છોડવા ૪૮૦ ગ્યાનનું ઔષધ કરાવવાનો આચાર્ય અને ગચ્છ વલબ્ધિક કેવા ગુણવાળે થઈ શકે ? ૪૮૨ આદિને ધર્મ અને તેમાં વિશિષ્ટ વિવેક ૫૦૧ ગુરૂઆજ્ઞાથી શ્વલબ્ધિક ભિન્ન વિચરી શકે ૪૮૨ કાન્દપ આદિ પાંચ દુષ્ટ ભાવનાઓ ૫૨ જાત–અજાત, સમાપ્ત-અસમાપ્ત કલ્પનું સ્વરૂપ ૪૮૩ કાન્દ આદિ ભાવનામાં પણ ચારિત્ર ઘટે છે ૫૦૬ જાત અને સમાપ્ત૫ આભાવ્યનો અધિકારી છે ૪૮૪ અકારણે સામાચારીને ભંજક મિથ્યાત્વી છે ૫૦૬ સાવી પણ સ્વલબ્ધિક થઈ શકે છે. ભક્તપરિજ્ઞાઅનશન કરવાને વિશેષ વિધિ ૫૦૭ સાધ્વીને સમાપ્તકા જઘન્યથી દિગણ જોઈએ ૪૮૫ આગમોક્ત મહાપારિકા પનિકાને વિધિ અને ઉપાધ્યાયપદ આદિ શેષ પદની અનુજ્ઞાન વિધિ ૪૮૬ તેનું રહસ્ય ૫૧૦ . જ્યાં આચાર્યાદિ પાંચ સંયમના રક્ષકે ન હોય તે સાપેક્ષ યતિધર્મને ઉપસંહાર ઉપયહાર ૦૭માં ઉત્સર્ગ માગે રહેવું ન કલ્પે ૪૮૭ બૃહત્કલ્પ સ્થવિરક૫ની સામાચારીનું ૨૭ પાંચ પદસ્થ વિનાનો ગ૭ અપ્રમાણુ છે ૪૮૭ દ્વારથી વર્ણન ૫૧૫ - ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, અને ગણાવચ્છેદનની - બૃહત્યકત ૧૯ દ્વારથી સ્થવિરકલ્પનું સ્વરૂપ ૫૧૭ યોગ્યતા તથા પ્રત્યેકનાં ભિન્નભિન્ન કર્તવ્યો, ૪૮૮ યથાલકિકલ્પનું બૃહકકત પ્રક્ષિપ્ત ૧૯ વાચનાચાર્યનું વરૂપ અને તેઓનું કર્તવ્ય ૪૮૯ | હારથી વર્ણન ભાગ ૨ જે, વિભાગ ૪ થે 'નિરપેક્ષયતિધર્મની ગ્યતા, પ્રકારો અને પરિહારવિશુદ્ધિ કલ્પના ૨૦ ધારે પર૭ તેના અધિકારી ૫૨૧ યથાલન્દિકની વ્યાખ્યા, સ્વરૂપ અને વિધિ પ૨૯ વિપક્ષધર્મને યોગ્ય ભાવના અને અંતિમ કર્તવ્ય પર૨ | છપ્રતિબદ્ધ–અપ્રતિબદ્ધ યથાલદિકમાં વિશેષ નિરપેક્ષયિતધર્મના સ્વીકાર. પૂર્વે કરણય પાંચ - તથા ગણનાથી તેનું પ્રમાણ ૫૩૧ તુલનાએ નું સ્વરૂપ - ૫૨૨ નિરપેક્ષયતિધર્મનું ઓધિક સ્વરૂપ ૫૩૨ જિનકલ્પને વિધિ અને મર્યાદાનાં ૨૭ દ્વાર પર નિરપેક્ષ યુતિધર્મને અને ગન્થને ઉપસંહાર ૫૩૩ જિનકપનું સ્વરૂપ અને તેનાં ૨૦ ધારે ૫૨૫ ! ગ્રંથકારની પ્રશસ્તિ પરિહારવિ સ્વીકારવાની વિધિ અને પ્રકારે ૫૨૬ | ૫૧૪ ૫૧૯ - ૫૩૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મસંગ્રહ ભાગ બીજાને | ગુજરાતી ભાષાન્તર ચાને 8 - By A 2 8 Page #61 -------------------------------------------------------------------------- ________________ 品 સમર્પણ માતાની જેમ જેએએ મને વિવિધ હિતશિક્ષા આપીને સયમની રુચિ પ્રગટાવી, વિવિધ ચિંતા કરીને ગૃહસ્થાશ્રમનાં બંધના તેડાવ્યાં, પિતાની જેમ પૂ પ્રેમથી પારમેશ્વરી પ્રત્રજ્યાનું પ્રદાન કર્યું, આત્માની પુષ્ટિને કરનારૂં જ્ઞાન–ક્રિયારૂપ પથ્ય ભાજન આપીને મારૂં પાલન-પોષણ કર્યુ. અને એ રીતે જેઓના પુણ્ય પ્રસાદથી માલકની જેમ હું કંઇક ભાંગ્યું તૂટયુ' ખેલતા થયા, હાલતા ચાલતા થયે। અને લખતા-વાંચતા થયા, તે પરમેાપકારી ક્ષમાસાગર પૂજ્ય ગુરૂવર્યાંના પદ્મપંકજમાં પ્રણામ કરીને તેઓના જ ઉપકારરૂપ આ એક પુષ્પ તેઓશ્રીના કરકમળમાં અર્પણ કરતાં આજે આનદને અનુભવ કરૂં છું.... 卐 E E Page #62 -------------------------------------------------------------------------- ________________ । ओं नमः श्रीमहावीरस्वामिने तायिने परमात्मने । नमः सुगृहीतनामधेयपूज्यपादाचार्यश्रीविजयसिद्धि-मेघ-मनोहरमरिगुरुभ्यः। પૂ. મહાપાધ્યાય શ્રીમાનવિજયજગણિવરકૃત પાટીકા સહ શ્રીધર્મસંગ્રહને સવિસ્તર ગુજરાતનુવાદ ભાગ બીજે વિભાગ ૩ – સાપેક્ષ યતિધર્મ. ભાષાન્તરકારનું મંગલાચરણ " नत्त्वा श्रीपार्श्वशङ्खशं, ध्यात्वा गुरुं गुणाकरं । स्तुत्वा प्रवचनं जनं, स्मृत्वा च श्रुतदेवताम् ॥१॥ धर्मसंग्रहग्रन्थोक्त-यतिधर्मोऽथ लेशतः । વાભાવવધખુદ્ધિ, નોમનુવાદ્યતે રા” ગુમન્ | અર્થ-શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને, ગુણોની ખાણ સમા શ્રીગુરૂ મહારાજનું ધ્યાન ધરીને, શ્રી નાગમની સ્તુતિ કરીને, તથા શ્રી શ્રુતદેવતાનું સ્મરણ કરીને, મારા આત્માને બંધ કરવાના ઉદ્દેશથી, શ્રી ધર્મ સંગ્રહ નામના ગ્રન્થમાં કહેલા ગૃહસ્થ ધર્મ પછીના યતિધર્મને ગુજરાતી ભાષામાં લેશમાત્ર લખું છું. પહેલા ભાગમાં–પૂર્વાદ્ધમાં સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે ગૃહસ્થ ધર્મનું વર્ણદ્વૈ કર્યું, હવે યતિ (સાધુ) ધર્મનું વર્ણન કરવાને અવસર પ્રાપ્ત થયે, તેથી મૂળ ગ્રન્થકાર પોતે યતિધર્મ ગૃહસ્થના વિશેષ ધર્મના ફળરૂપ છે એમ કહેવા દ્વારા યતિધર્મની સ્તુતિ કરે છે. मूलम् “ एनं धर्म च निखिलं, पालयन् भावशुद्धितः । ___ योग्यः स्याद्यतिधर्मस्य, मोचनात् पापकर्मणः ॥"७१॥' મૂલાથ–આ (પૂર્વે પહેલા ભાગમાં કહેલા) સમસ્ત ગૃહસ્થ ધર્મને ભાવશુદ્ધિથી પાલન આત્મા (તેનાં) પાપકર્મો ખપી જવાથી યતિધર્મને એગ્ય બને છે. ટીકાનો ભાવાર્થ-આ (પૂર્વે કહેલા) સમસ્ત એટલે સમ્યકત્વથી આરંભીને યથાવત શ્રાવકની અગીયાર પડિમાઓ પર્યન્તના ગૃહસ્થના વિશેષ ધર્મનું પાલન કરતે આત્મા યતિધર્મ માટે એગ્ય બને છે. ધર્મનું પાલન તે અભવ્યની જેમ દ્રવ્યથી પણ થઈ શકે, કિન્તુ તેથી તે આત્મા સાધુધર્મ માટે એગ્ય બનતું નથી તેથી જણાવે છે કે “ભાવ શુદ્ધિથી અર્થાત્ ધર્મમાં આવરણભૂત (ચારિત્ર મોહનીયાદિ કર્મોને ક્ષયોપશમ થવાથી પ્રગટેલો જે આત્મ પરિણામ રૂ૫ ભાવ, તેની વિશુદ્ધિ એટલે પ્રકર્ષરૂપ નિર્મળતા, તેના દ્વારા એ ગૃહસ્થ ધર્મનું ૧-મૂળને કમાંક પહેલાં ભાગના કમાંક ૭૦ પછી ચાલુ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્ ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૭૨ થી ૭૭ પાલન કરનારા આત્મા (લાયક) અને છે એમ સમજવું. તે કેવો (લાયક) અને તે કહે છે કે યતિધર્મ માટે લાયક અને છે, અહીં ‘યતિ' એટલે ચેાગ્ય આત્મા, જેણે ચેાગ્ય ગુરૂની પાસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીક્ષા લીધી હોય વિગેરે જેવુ' સ્વરૂપ કહેવાશે તેના ‘ ધર્મ ’ એટલે મૂળ અને ઉત્તરગુણુરૂપ આચારા, તેને માટે ચાગ્ય બને છે. અર્થાત્ તેને સ્વીકાર અને પાલન કરવામાં સમર્થ થાય છે. શાથી એવા ચાગ્ય અને છે ? ચારિત્રમાં વિન્ન કરનાર કર્મની પ્રકૃતિરૂપ ચારિત્ર માહનીય કર્મથી મુક્ત થવાથી, અર્થાત્ ‘ ક્ષાયેાપશમિક ’ વિગેરે આત્માના (વિશુદ્ધ) પરિણામ દ્વારા તે કર્મીની ઉદિત અવસ્થા ટળી જવાથી—ઉદય નહિ રહેવાથી તે ચાગ્ય મને છે. આથી જ કલ્યાણુનું દાન કરનારી અને અશિવ (વિઠ્ઠો) ને ખપાવનારી દીક્ષાની ચેાગ્યતા આવા આત્મામાં ઘટે છે. આ વાત પૂ॰ શ્રીહરિભદ્રસૂરિજીએ ધેાડશકમાં નીચે મુજબ કહી છે— 'श्रेयोदानादशिव-क्षपणाच्च सतां मतेह दीक्षेति । साज्ञानिनो नियोगा- यथोदितस्यैव साध्वीति ॥” पोड ०१२ - गा०२ ॥ 66 ભાવા—કલ્યાણનું (ટ્વી' એટલે) દાન કરવાથી અને અશિવના (‘ક્ષા' એટલે) ક્ષય કરવાથી, એમ એ કારણથી જૈનશાસનમાં સત્પુરૂષો તેને દીક્ષા' કહે છે, તે દીક્ષા યથોક્ત (ષોડશકમાં કહેલા ત્રણ ગુણવાળા) જ્ઞાનીમાં જ નિયેાજન કરવાથી (આપવાથી) શ્રેષ્ઠ બને છે. એ જ્ઞાનીપણું–૧–ગુરૂચરણની સેવામાં રક્ત, ર–દૃઢ સમ્યગ્ દર્શનવાળા, અને ૩-શ્રાવકના સમગ્ર આચારાના પરિપાલનથી પ્રગટેલા સવેગના પરિણામવાળા આત્માઓમાં (તેમનાં તે તે કાર્યાથી) પ્રગટ જ છે—સિદ્ધ જ છે. ૫૭૧ાા હવે ગ્રન્થકાર એ યતિધર્મની ચેાગ્યતા માટે કેટલાક જરૂરી ગુણાનું સ્વરૂપ નામપૂર્વક તે તે ગુણીદ્વારા છ શ્લેાકેાથી જણાવે છે કે મૂક્ “ બ્રાયવેસમુત્પન્ન,૧ યુદ્ધગતિષ્ઠાન્વિત: ૨ । ક્ષીળાયાડગુમમાં, “તત વિષ્ણુદ્ધી:' રા ‘તુōમ માનુષં નમ, નિમિત્તે મળસ્ય ચ । સqક્ષ્મવના દુઃરવ—દેતો વિષયાસ્તથા ।।૭।। संयोगे विप्रयोगश्च मरणं च प्रतिक्षणम् । दारुणश्च विपाकोऽस्य, सर्वचेष्टा निवर्तनात् ' ॥७४॥ इति विज्ञातसंसार – नैर्गुण्यः स्वत एव हि । तद्विरक्तस्तत 'एव, तथा मन्दकषायभाकू ॥ ७५ ॥ अल्पहास्यादिविकृतिः, 'कृतज्ञो विनयान्वितः " 1 સમ્મેતથ્ય તૃષાદ્રીના—મદ્રોદ્દી``મુન્દ્રા,મૃત્ ગાઠ્યા श्राद्धः १४ स्थिरश्च १५ समुपसंपन्न श्वेति'" सद्गुणः । भवेद्योग्यः प्रव्रज्याया, भव्य सत्त्वोत्र शासने ॥७७॥ षडूभिः कुलकम् ॥ ૧ ૧૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેનારની ચેાગ્યતા] મૂલા—૧–જે આ દેશમાં જન્મેલા હોય, રવિશુદ્ધ જાતિ-કુલવાળા હોય, ૩-અશુભ કર્માં જેનાં ઘણાં ક્ષીણ થએલાં હોય અને ૪–તેથી જેની બુદ્ધિ નિર્મળ હોય, વળી પ–મનુષ્યપણું અતિ દુર્લભ છે, જન્મ મરણનું નિમિત્ત છે, સંપત્તિએ ચંચળ છે, વિષયેા ભયંકર છે, સંયાગાના વિયાગ અવશ્ય છે, પ્રતિસમય આયુષ્ય ઘટવારૂપ મરણુ ચાલુ છે અને અંતિમ મરણ વખતે સ ચેષ્ટાઓ અટકી જવાથી તેને વિપાક અતિ દારૂણ હોય છે” એ પ્રમાણે સ્વયમેવ જેણે સંસારની અસારતા જાણી (સમજી) લીધી હાય, તેથી જ, ૬-જે સંસારથી વિરાગી થયા હોય, અને ૭-કષાય જેના મદ પડેલા હોય, ૮–હાસ્ય વગેરે વિકારા જેના અલ્પમાત્ર હોય, ૯–કૃતન હોય, ૧૦–વિનીત હોય, ૧૧-રાજા–મંત્રી વગેરેને જે માન્ય હોય, ૧૨-અદ્રોહી હોય, ૧૩-સુંદર શરીરવાળા હોય, ૧૪–શ્રદ્ધાળુ હોય, ૧૫-સ્થિરતા ગુણવાળા હોય અને ૧૬-જે સમર્પણ ભાવથી સ્વયં દીક્ષા લેવા આવેલા હોય, એવા સદ્ગુણી ભવ્યાત્મા આ જૈન શાસનમાં દીક્ષા માટે ચાગ્ય છે. ટીકાના ભાવાથ——છછ મી ગાથામાં કહેલા ‘ વૃત્તિ ’ શબ્દથી આ ગુણે। જેનામાં છે તેવા સદ્ગુણી ભવ્યાત્મા પ્રત્રજ્યા માટે એટલે પાપાથી મુક્ત થઈ પ્રકર્ષતયા શુદ્ધ ચારિત્રના ાગામાં ગતિ કરવા માટે ચેાગ્ય–લાયક અને છે, એ પ્રમાણે વાક્યને સબંધ જોડવા. આ દીક્ષા દ્રવ્યથી (દ્રવ્યદીક્ષા) તા ચરક વિગેરે અન્યમત વાળાઓને પણ હોય છે, તેથી અહીં જણાવવામાં આવ્યું છે કે ‘ આ શાસનમાં અર્થાત્ જૈન શાસનમાં ઉપર્યુક્ત ગુણવાળા દીક્ષા માટે લાયક છે. કારણ કે '; नामाच उभे, एसा दन्त्रम्मि चरगमाईणं । માવેળ નિળમયંમિ ૩, ગામચિત્રો ।।।।'' પંચવર્તુળા 3 અર્થ—આ દીક્ષા નામ—સ્થાપના દ્રવ્ય અને ભાવ, એમ ચાર પ્રકારે કહી છે. તેમાં દ્રવ્યદીક્ષા ચરક—પરિવ્રાજક-મૌધ–ભૌતિક વિગેરેમાં હોય છે અને ભાવથી તે શ્રીજિનશાસનમાં હોય છે. આ ભાવદીક્ષા તે આરંભ અને પરિગ્રહના ત્યાગ સમજવે. તે ગુણેા પૈકી દીક્ષા ચાગ્ય આત્મા ૧--આ દેશમાં જન્મેલા જોઇએ, અહીં આય દેશા એટલે તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, વિગેરે ઉત્તમ પુરૂષોની જન્મભૂમિવાળા દેશે, તે મગધદેશ વિગેરે સંખ્યાથી સાડા પચીસ દેશે। પ્રવચન સારાદ્ધારમાં આ પ્રમાણે જણાવ્યા છે “ રાશિદ માદ ચંપા, ના તદ્દે તામણિત્તિ વા ય । कंचणपुरं कलिंगा, वाराणसी चेव कासी अ ॥ १ ॥ साकेअ कोसला गयपुरं च कुरु सोरिअ कुसत्ता य । कंपिल्लं पंचाला, अहिछत्ता जंगला चेव ॥२॥ बारावई सुरट्ठा, मिहिल विदेहा य वच्छ कोसंबी । नंदिपुरं संडिल्ला, भद्दिलपुरमेव मलया य ॥३॥ वइराड वच्छ वरणा, अच्छा तह मत्तिआवह दसण्णा । सोत्तिअवई अ चेदी, वीअभयं सिंधु सोविरा ॥४॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ = = [૧૦ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ હર થી ૭૭ महुरा य सूरसेणो, पावा भङ्गी अ मासपुरि वट्टा। सावत्थी अ कुणाला, कोडीवरिसं च लाडा य ॥५॥ सेअंबिया य नगरी, केअइअद्धं च आरिअ भणि। एत्थुप्पत्ति जिणाणं, चक्कीणं रामकण्हाणं ॥६॥" द्वार २७५॥ અર્થ–૧–રાજગૃહનગર–મગધદેશ, ર–ચંપાનગરી-અંગદેશ-૩-તામલિમીનગરી–વંગદેશ, ૪-કંચનપુરનગર-કલિંગદેશ, પ–વાણારસીનગર–કાશીદેશ, ૬-સાકેતપુર-કેશલદેશ, ૭-ગજપુર નગર-કુરૂદેશ, ૮-સૌરિકપુર-કુશાર્તદેશ, ૯-કાશ્લિલ્યપુર-પંચાલદેશ, ૧૦–અહિચ્છત્રાનગરીજંગલદેશ, ૧૧-દ્વારિકા નગરી-સૌરાષ્ટ્ર દેશ, ૧૨-મિથિલા નગરી–વિદેહદેશ, ૧૩-કૌશામ્બી નગરી વત્સદેશ, ૧૪–નન્દીપુર નગર–સાડિલ્ય દેશ, ૧૫–ભદિલપુર નગર-મલયદેશ, ૧૬–વચ્છારાજધાનીવૈરાટદેશ, અન્ય આચાર્યો વૈરાટનગર-વચ્છેદેશ એમ કહે છે, ૧૭-વરૂણાપુરી--અદેશ, અહીં પણ અન્ય આચાર્યો અચ્છાપુરી-વરૂણ દેશ કહે છે, ૧૮-ઋત્તિકાવતીનગરી-દશાર્ણદેશ, ૧૯–શુતિમતીનગરી-ચેટીદેશ, ૨૦–વીતભયનગર–સિધુસૌવીરદેશ, ૨૧-મથુરા નગરી – સૌરસેન દેશ, ૨૨-પાપાપુરી–ભંગીદેશ, ૨૩–માસપુરનગર–વર્તદેશ, અન્ય આચાર્યોના મતે ચેદી દેશમાં સૌતિકાવતી, સિલ્વદેશમાં વીતભય નગર, સૌવીર દેશમાં મથુરા, સૌરસેન દેશમાં પાપા નગરી, અને ભંગી દેશમાં માસપુરીવઠ્ઠી નગરી કહેલી છે, તે રૂઢ વ્યવહાર સમજવો પરંતુ બહુશ્રુત પરંપરા પ્રમાણુરૂપ સમજવી. ૨૪-શ્રાવસ્તી નગરી-કુણાલદેશ, ૨૫-કડી વર્ષ નગર લાટદેશ, અને ૨૬–વેતામ્બિકા નગરી-કેકયદેશ અડધે. એમ સાડા પચીસ દેશરૂપ આર્યક્ષેત્ર કહ્યું છે કે જ્યાં શ્રીતીર્થકરે, ચકવર્તીએ, બલદેવો અને વાસુદેવોના જન્મ થાય છે. આવશ્યક ચૂર્ણમાં તે આર્ય-અનાર્ય દેશની વ્યવસ્થા જણાવી છે કે જે કઈ દેશમાં હકારાદિ નીતિઓ ચાલુ -રૂઢ હોય તે દેશે આર્ય અને બાકીના અનાર્ય સમજવા. ઉપર્યુક્ત આર્યદેશમાં જેને જન્મ થયો હોય તે દીક્ષા માટે ગ્ર ગણાય, કારણ કે મરૂદેશમાં કલ્પવૃક્ષની પ્રાપ્તિની જેમ અનાર્ય દેશમાં ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ કહી છે. ૨-શુદજાતિ અને કુળવાળે એટલે (ધર્મસંગ્રહ ભાષાભા. ૧-પૃ૧૩માં જણાવેલા) ધમ્યવિવાહવાળા ચાર વર્ષ પછી કઈ પણ વર્ણમાં માતૃપક્ષ (સાળ) હોય તે જાતિ અને પિતૃપક્ષ (જન્મ) હોય તે સ્કૂળએમ શુદ્ધ જાતિ અને શુદ્ધ કુળથી યુક્ત હોય, [ઉપાકારણ કે–જાતિ અને કુળથી જે આત્મા વિશુદ્ધ હોય તેને કદાચિદ દુષ્કર્મના ઉદયથી ચારિત્ર પ્રત્યે - ૨-આર્યદેશના (આર્ય) આચારો પરંપરાએ જીવને જડની પરાધીનતામાંથી મુક્ત કરવા માટે શિક્ષણ રૂપ છે, એ આચારને સમજીને પાળવાથી ઉત્તરોત્તર જીવ વિષય કષાયોને વિજેતા બને છે. એનું વિશેષ સ્વરૂપ પહેલા ભાગમાં જણાવેલા માર્ગનુસારિતાના પાંત્રીસ ગુણે વિચારતાં સમજાય તેમ છે. તીર્થકર વિગેરે વિશિષ્ટ પુરૂના જન્મથી અને જીવનથી ત્યાંનું વાતાવરણ પણ આત્માને સન્માર્ગ પ્રેરક હોય છે, ત્યાંની ભૂમિના પરમાણુઓ પણ જીવને જીવનું શુદ્ધિ માટે અનુકૂળ હોય છે, ઈત્યાદિ જીવન શુદ્ધિ માટે આદેશમાં જન્મની પરમ આવશ્યકતા છે, એ હકિકત જીવ પ્રત્યે જડનું કેવું આક્રમણ ચાલુ છે અને તેમાંથી બચવા માટે આર્યદેશના આચાર વિગેરે કેવા સહાયક છે એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં સહજ સમજાય તેવું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેનારની યોગ્યતા] વિપરીત પરિણામ થાય તો પણ રથનેમિને જેમ રાજીમતીએ કુળના ગૌરવથી બચાવી લીધા હતા તેમ તેનાં જાતિ-કુળની મહત્તા સમજાવીને પુનઃ ચારિત્રમાં સ્થિર કરી શકાય. ૩-પ્રાય: અશુભ કર્મો ક્ષીણ થયાં હેય-પ્રાયઃ એટલે મોટા ભાગનાં (ઘણાં) ચારિત્રમાં વિન્ન કરનારાં (ચારિત્ર મેહનીયરૂ૫) ક્લિષ્ટ કર્મો જેનાં ક્ષય થયાં હોય તેવો. આ ( ૩-જાતિથી માતા અને કુળથી પિતા જેના ઉત્તમ સદાચારી (સંયમી) હોય તેને એજાહાર (શરીરના મૂળ આધાર રૂપ માતા પિતાનાં રૂધિરૂ અને વીર્ય) રૂ૫ બીજ સુંદર (નિર્વિકારી) મળવાથી તેનું શરીર નિર્વિકારી બની શકે છે, એના પરિણામે ઈન્દ્રિયોના વિષયની પરાધીનતા અને કષાયોનું જેર તેને ઓછું કરવામાં સહાય મળે છે, એમ શુદ્ધ જાહાર પણ વિષય કષાયોને જીતવાનું કારણ બની શકે છે. દીક્ષાનું પાલન વિષય કક્ષાની પરાધીનતામાંથી છૂટવા માટેના અભ્યાસરૂપ છે, તેથી જે શરીર, ઈન્દ્રિય મન વિગેરે કબજે કરી શકાય તેવાં અ૯૫ વિકારી હોય છે તેમાં સફળતા મળે છે. એ ઉપરાંત માતા પિતાના ઉત્તમ ગુણેને વારસ પણ મળે છે, એથી દાક્ષિણ્યતા, લજજા વિગેરે ગુણે તેનામાં સાહજિક-અકૃત્રિમ પ્રગટ થઈ શકે છે, એથી પણ તે જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે છે, દુરાચારથી બચાવી શકે છે. હા, ઉત્તમ માતા પિતાથી જન્મેલે પણ કોઈ તીવ્ર અશુભ કર્મોના ઉદયે અધમ જીવન વાળો હોય તે તેને એજા હાર ઉત્તમ છતાં અશુભ કર્મોની તીવ્રતા તેને પરાભવ કરે છે. અહીં જાતિકુળની ઉત્તમતામાં ધમ્યવિવાહને હેતુ કહ્યો છે તે વિચારતાં સમજાશે કે આર્યદેશર લગ્ન વ્યવસ્થા માટે જ્ઞાતિ અને ગાળ વિગેરેનાં બંધારણે મનુષ્યના અધ્યાત્મનાં કેટકેટલાં રક્ષક અને પિષક છે. આખા શરીરમાં ફેલાએલું ઝેર જેમ મન્સના બળે ડંખમાં લાવી દૂર કરી શકાય છે તેમ એ બંધારણના બળે જીવ વિશાળ-વ્યાપક અનાદિ વિષય વાસનાને પોતાની જ્ઞાતિ અને ગાળ જેટલી મર્યાદિત બનાવી માતા પિતાદિ ગુરૂજનને સમર્પિત થઈ તેઓ જેની સાથે વિવાહ કરે તે વ્યક્તિમાં જ સંતેષી રહી શકે છે, પરિણામે સંતોષી દંપતી શિયળના બળે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવા પણું સમર્થ થઈ શકે છે, આ બ્રહ્મચર્ય ચારિત્રનું મૂળ છે, એના અભાવે સર્વ વિરતિ જેવો મહાન ગુણ શું ? સામાન્ય માનવતા પણ પ્રગટી શકતી નથી. લગ્ન અને લગ્ન માટે ઉચ્ચ કુલની સામાજિક મર્યાદા (નીતિ) એ બે ભાવે ભિન્ન છે, એથી લગ્ન કરવું પડે તો પણ એ મર્યાદાનું પાલન કરવાથી આત્મા પતનથી બચી જાય છે, માટે માર્ગનુસારીપણાના ત્રીજા ગુણ તરીકે શાસ્ત્રકારોએ એ મર્યાદાનું નિરૂપણ કરેલું છે. એનું પાલન નહિ કરનારા વર્ણાન્તર લગ્નથી વર્ણસંકર પ્રજા પાકે છે અને એવી પ્રજામાંથી હલકા વર્ણોની ઉત્પત્તિ થાય છે, વિગેરે શ્રી આચારાર્ગ સૂત્રમાં જણાવેલું છે તે આત્માથી એ ખાસ સમજવાની જરૂર છે. ૪-પાંચ કારણે પિકી કર્મ પણ એક કારણ છે, તેની અનુકૂળતા પ્રતિકૂળતા ઉપર પણ કાર્યની સિદ્ધિઅસિદ્ધિ અવલંબે છે. કર્મનું ઘાતી-અઘાતીપણું અને શુભાશુભપણું વિચારતાં શુભ-અશુભ ઉભય પ્રકારનાં અઘાતી કર્મો સદા જ્ઞાની આત્માના હિતમાં વતે છે, એમ જ્ઞાનથી સમજાય છે કારણ કે-શુભકર્મો તેને તે તે કાળે પ્રગટેલી યોગ્યતાનુસાર જીવન સામગ્રી આપે છે અને જીવ જયારે મહાદિ ઘાતી કર્મોને વશ બની એ સામગ્રીને દૂરૂપયોગ કરે છે ત્યારે ત્યારે અશુભ અઘાતી તેને વધારે પતનથી બચાવવાનું કાર્ય કરે છે. એમ અઘાતી શુભાશુભ કર્મોની સહાયથી જ્ઞાની–ગ્ય જીવ ઘાતી કર્મોને ઘાત કરી શકે છે અને સર્વથા મુક્તિ પણ મેળવે છે. અજ્ઞાની શુભ કે અશુભ અઘાતી કર્મો ભગવતાં ન આવડવાથી રાગ-દ્વેષ કરી અહિત કરે છે. અઘાતીને સભાથભ બંધ મેહનીયાદિ ઘાતી કર્મોની તીવ્રતા મંદતાને અનુસરે છે, એથી જે મેહનીયાદિ ઘાતી કર્મો મંદ પડ્યાં હોય તે અઘાતી શુભને સાથ મળતાં તેના ઉદયે મળેલી સામગ્રીને ઉપયોગ જીવ ઘાતીના ઘાત માટે કરી શકે છે, દીક્ષાની સફળતા ઘાતી કર્મોની ઉત્તરોત્તર મદતામાં છે, એથી અહીં જણાવેલો ગુણ ઘાતી કર્મોના ઘાતની સામગ્રી મેળવવામાં અને તેને સદુપ ગ કરવામાં સહાયક તરીકે આવશ્યક છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ હર થી ૭૭ ગુણ એ કારણે જરૂરી છે કે—આવાં ક્લિષ્ટ કર્મો ક્ષીણુ ન થયાં હોય તે આત્માને કોઈ કારણે તે દીક્ષા ગ્રહણ કરે તે પણ ‘સહસ્રમલ્લ’ વિગેરેની જેમ ઉલટા અનથ થવાના પણ સભવ રહે. ૪-નિમ ળ બુદ્ધિવાળા-ઉપર કહ્યું તેમ પ્રાયઃ ધણાં અશુભ કર્મો ક્ષીણ થએલાં હોવાથી બુદ્ધિ વિશુદ્ધ (નિર્મૂળ) થઈ હોય તેવો. • બુદ્ધિ કર્માનુસારિણી એમ કહેલું હોવાથી જેનાં અશુભ કર્મો ક્ષીણુ પ્રાયઃ હોય તેની બુદ્ધિ પણ નિર્મળ હોય. વળી— પ–સંસારની અસારતા જેને સમજાણી હોય તેમાં મરણનું નિમિત્ત જન્મ છે, કારણ કે જન્મે તેનું મરણ અવશ્ય તથા શબ્દ–રૂપ-રસ–ગંધ-સ્પર્શરૂપ વિષયે દુઃખનાં કારણેા છે, નારા છે, સંચાગના વિચાગ નિયમા થતા હોવાથી સસંચાગની પાછળ વિયેાગ રહેલા જ છે, શાસ્ત્રમાં કહેલા આવીચિ મરણની અપેક્ષાએ પ્રતિ સમયે મૃત્યુ ચાલુ છે, કહ્યું છે કે “ યામેવ રાત્રિ પ્રથમામુÎતિ, મેં વસત્યે નરવીર ! હોદ: । Page #68 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેનારની ગ્યતા] ૭અપકષાયી–અલ્પષ્કષાયવાળો, અ૫કષાયી નિ પિતાના અને બીજાના ક્રોધના અનુબંધને પરંપરાને અટકાવીને ગ્યતા પ્રાપ્ત કરી શકે છે. ૮-અલપહાયાદિ વિકારવા––અલ્પ એટલે પાતળો થઈ ગયો છે હાસ્યરતિ–અરતિ ભય-શેક-દુર્ગછા તથા વેદનો વિકાર જેને એવો. કારણ કે–એવું બહુ હાસ્ય વિગેરે અનર્થદંડ રૂપ છે, અને ગૃહસ્થને પણ તેને નિષેધ છે. તથા -કૃતજ્ઞ –બીજાના કરેલા ઉપકારને જાણે-સમજે તેવો [ઉપર કારણ કે જે ઉપકારીના ઉપકારને સમજાતું નથી, તે સામાન્ય લોકોમાં પણ અતિ અધમ ગણાય છે. તથા ૧૦-વિનયવાન્—વિનીત,° ધર્મનું મૂળ વિનય હોવાથી દીક્ષાથી વિનીત હોવો જોઈએ. ૧૧-રાજાદિને સંમત–રાજા-મંત્રી વિગેરેને જે સંમત હોય, અર્થાત્ જેની દીક્ષામાં અનાદર પ્રગટ જરૂરી છે. આ અનાદર પદાર્થની અસારતા-દુષ્ટતા સમજાયા વિના શક્ય નથી અને અનાદર વિના દીક્ષાના આદર કે તેના પાલનમાં પ્રીતિ પ્રગટતી નથી. કર્મોની મંદતા અને બુદ્ધિની નિર્મળતાનું સાચું ફળ સંસારની અસારતાનું જ્ઞાન થવું તે છે, માટે દીક્ષાથીમાં તે ગુણ જરૂરી છે -કષાયો કમબન્ધમાં મુખ્ય ભાગ ભજવે છે, દીર્ઘકાળ પર્યન્ત ચારિત્રનાં કષ્ટો વેઠીને કરેલી કર્મનિર્જરાને કષાયની વિવશતા ક્ષણમાં નાશ કરે છે. ચારિત્રને પ્રાણભૂત સમતા છે અને તે કષાયને ઉદય મંદ પડ્યા વિના પ્રગટ થતી નથી, માટે જ ચારિત્રવં તને વારંવાર ક્ષમાપના કરવાનું કહેલું છે, ઉભય ટંક પ્રતિક્રમણ કષાયોના ત્યાગ માટે છે એમ પ્રત્યેક અનુષ્ઠાનમાં પ્રાણભૂત એવો ક્ષમાદિધર્મ કષાયની મંદતા વિના પ્રગટી શકતું જ નથી : ૮-વસ્તુતઃ હાસ્યાદિ કષાયો સંસારની સાચી ઓળખના અભાવે જ જીવે છે. સભ્ય જ્ઞાનથી, જોતાં આ જગતમાં હસવા-૨ડવા જેવું કોઈ કારણું દેખાતું નથી, જે કંઈ હાર્યાદિન નિમિત્તો છે તે ભૂતકાલીન સ્વજીવનપ્રતિબિંબે (પ્રતીકો) છે, જે કંઈ છે. હતું, કે થશે તે વ્યવહાર નયથી પ્રત્યેક જીવના જીવનના પર્યાયાના પ્રત્યક્ષ ચિત્રો છે. અર્થાત દરેક ભાગને સ્પર્શનારે જીવ જે જુએ છે તે પિતાનું જ પૂર્વકૃત- ઐતિહ્ય છે, પછી હાસ્ય-શેક વિગેરે કોના નિમિત્તે ? એમ સંસારના પ્રત્યેક બનાના સંબંધેનું જ્ઞાન થયા પછી હાસ્યાદિ દૂષણે નષ્ટપ્રાયઃ થઈ જાય છે. આટલું ગાંભીર્ય ન હેયુ તે હાસ્યાદિને વશ બનેલ દીક્ષિત પણ કષાયોને પિષક બની જવા સંભવ છે. ૯-કૃતજ્ઞતા વિના દેવ-ગુર્નાદિ પૂજ્ય વર્ગ પ્રત્યે સન્માન પ્રગટતું નથી અને સન્માન પ્રગટ્યા. વિના એની આજ્ઞાનું પાલન કરવાનું વીર્ય પણ પ્રગટતું નથી. “બાપ ધઅર્થાત્ ધર્મ આજ્ઞાન પાલનમાં છે' એ સત્યને સફળ બનાવવા માટે આજ્ઞાપાલનનું બળ કેળવવું જોઈએ, એ માટે “કૃતજ્ઞતા ગુણ અનન્ય ઉપાય છે. ૧૦-“જ્ઞાનયાખ્યાં મોસઃ' અર્થાત્ મોક્ષ માટે જ્ઞાન અને ક્રિયા બને પરસ્પર સાપેક્ષ છે, જ્ઞાન વિનાની ક્રિયા મોક્ષ કરી શકતી નથી અને જ્ઞાન વિનય વિના પ્રગટ થતું નથી, એમ ધર્મનું મૂળ વિનય છે અને સંયમને શણગાર પણ તે જ છે. ઉગ્ર તપશ્ચર્યાદિ ગુણવાળા પણ અવિનીત શાસનની અપભ્રાજના કરે છે અને અષ્ટપ્રવચન માતાનું માત્ર ગાન ધરાવનાર વિનીત શાસનની પ્રભાવના કરી શકે છે. ૧૧-રાજવિરોધી ધર્મનાં અને સંઘનાં કાર્યો સાધી શકતા નથી, કારણ કે ધર્મ સામગ્રીની વ્યવસ્થા અને રક્ષા વિગેરે માટે રાજ્યની સહાયની જરૂર રહે છે. પરદશનીના આક્રમણથી જૈન શાસનનું રક્ષણ કરવા માટે પણ રાજ્યબળની જરૂર પડે છે.. Page #69 -------------------------------------------------------------------------- ________________ ધિ સં. ભા. ૨ વિ. ૩-ગાય ૭૨ થી ૭૭ રાજાદિને વિરોધ ન હોય. કારણ કે-રાજા વિગેરેનો જે વિરોધી હોય તેને દીક્ષા આપવાથી ઉલટ અનર્થ થવાને સંભવ છે, તથા– ૧૨-અદ્રોહી–કેઈને પણ ઠગનારે ન હોય. વળી– ૧૩-સુંદર શરીરવાળો-સુંદરક એટલે કેઈ અવયવ-ઈન્દ્રિયે વિગેરેની ખોટ ન હોય તેવા અવ્યંગ-પાંચે ઈન્દ્રિથી પૂર્ણ શરીરવાળો. કારણ કે વિનષ્ટ અવયવવાળો દીક્ષા માટે અયોગ્ય છે. કહ્યું છે કે “થે ને, નાલ દે વિવાળા વા. वामणगवडभखुज्जा, पङ्गुल ढुंटा य काणा य ॥१॥" प्र०सारो० ७९५॥ અર્થ—જેઓ હાથ-પગ-કાન-નાક-અથવા હોઠ વિનાના હોય, એટલે કે જેને તે કપાયેલાં કે બીજી રીતે નાશ પામ્યાં હોય, તથા ટુંકા કે માપ વિનાના હાથ-પગ વિગેરે અવયવોવાળો જે વામણે હોય, આગળ કે પાછળ છાતી કે પીઠ નીકળવાથી જે વડભ (મું) હોય, એક પડખે હીન–કુબડે હોય, પગે ચાલવાની શક્તિ વગરને પાંગળ હોય, હાથથી કામ ન કરી શકે તેવો–ટુટે હોય, કે એક આંખવાળ–કાણે હોય. (તે દરેક દીક્ષા માટે અયોગ્ય જાણવા) વળી– ૧૪-શ્રદ્ધાળુ-શ્રદ્ધાવાળે, કારણ કે-શ્રદ્ધા વગરના આત્માએ દીક્ષા લીધી હોય તે પણ અંગારમÉકાચાર્યની જેમ તેને તજી દે જોઈએ—તથા– ૧૫-સ્થિર–શૈર્ય ગુણવાળે," અર્થાત્ સ્વીકારેલા કાર્યને વચ્ચે અધુરૂં નહિ છોડનારે. [ઉપા. કારણ કે–અસ્થિર ચિત્તવાળો પોતે સ્વીકારેલા પણ તપ–અભિગ્રહ વિગેરે કાર્યોને પૂર્ણ કરી શકતો નથી.] તથા— ૧૨-દ્રોહી અવિશ્વાસ્ય બને છે અને મલિન પરિણામને કારણે આરાધના કરવાને બદલે વિરાધક ભાવને પોષે છે, શાસનને અપભ્રાજક બને છે. ૧૩-“શરીરમાં હિન્દુ ધર્મસાધનમ્” અર્થાત્ ધર્મની સાધનામાં શરીરને નંબર પહેલો છે. પરીષહ ઉપસર્ગાદિ સહન કરવામાં કે વિનય, વિયાવચ્ચ, વિહારાદિ કષ્ટ ઉઠાવવામાં નિર્બળ શરીર બાધક બને છે. ધર્મ માટે પણ શરીર સ્વાસ્થય અપેક્ષિત છે. માટે અહીં રૂપથી સુંદર નહિ પણ આરેગ્ય અને સ્વાશ્ચ વાળું પાંચે ય નિર્વિકારી ઇન્દ્રિયથી પરિપૂર્ણ શરીર દીક્ષા પાલનમાં આવશ્યક છે. આકૃતિ પણ પ્રભાવક હોય તે બીજા પ્રભાવથી પ્રભાવિત થઈ આજ્ઞા ઉલંઘી ન શકે. માટે તે પણ સુંદર હેવી જરૂરી છે. ૧૪-જિનવચન પ્રત્યે શ્રદ્ધા ન હોય તેને ગુણ-દેપાને કે લાભ-હાનિને વિવેક તાત્વિકરૂપમાં થતા નથી, ઉલટું જિનાજ્ઞામાં શંકા કુશંકાઓ કે કુતર્ક-વિતર્કો કરી કર્મથી હળવે થવાને બદલે ભારે થાય છે. એકડા વિનાના મીંડાની જેમ શ્રદ્ધા વિનાનાં જ્ઞાન–ક્રિયા નિફળ છે. ૧૫-ચંચળ ચિત્તને પરિણામે આરાધના માટે કરાતી કે કરાએલી પ્રવૃત્તિ પ્રત્યે સન્માનને બદલે અસન્માન થઈ જતાં તે તે પ્રવૃત્તિના ફળને અનુબંધ થતું નથી. અર્થાત્ તે તે પ્રવૃત્તિના ફળ રૂપે પુનઃ તેવી પ્રવૃતિ વધતી નથી. ઉલટું અનાદર થવાથી વિપરીત બંધ થતાં સત્યપ્રવૃતિ પ્રત્યે અસદ્દભાવ જન્મે છે અને પરંપરાએ આત્મા સત્યને દ્વેષી પણ બને છે. માટે ચિત્તની સ્થિરતા આવશ્યક છે, એના બળે ઉત્તરોત્તર અનુબંધથી આરાધન વધે છે. આ Page #70 -------------------------------------------------------------------------- ________________ રીક્ષા લેનારની અગ્યતા] ૧૬–સમપિત ભાવથી આવેલો–સારી રીતે અર્થાત્ સર્વ રીતે આત્મસમર્પણ ભાવથી “ઉપસંપન્ન—દીક્ષા લેવા આવેલ. આ ગુણની આવશ્યકતા એ છે કે ઉપર કહેલા સઘળા ગુણવાળો હોવા છતાં ગુરૂને જે સમર્પિત ન હોય તેને દીક્ષા સિદ્ધ–સફળ થતી નથી. - એ પ્રમાણે અહીં દીક્ષાની યોગ્યતારૂપ ગુણે કહ્યા. તે દ્વારા પરમાર્થથી તેના પ્રતિપક્ષી દીક્ષાની અયોગ્યતારૂપ દે પણ કહ્યા, એમ સમજવું. તે સંખ્યાથી અડતાલીસ છે. કહ્યું છે કે – बाले वुड्ढे नपुंसे अ, कीबे जड्डे अ वाहिए। तेणे रायावगारी अ, उम्मत्ते अ असणे प्र० सारो० ७९०॥ दासे दुढे अ मूढे अ, ऋणत्ते जुंगिए इअ । ओबद्धए अ भयए, सेहनिफेडिआ इअ ॥प्र० सारो० ७९१॥ इअ अट्ठारस भेआ, पुरिसस्स तहित्थिआए ते चेव । गुम्विणी सबालवच्छा, दुन्नि इमे हुंति अन्ने वि ॥७९२॥" प्रव० सारो०॥ વ્યાખ્યા-૧–બાલ–અહીં (દીક્ષા વિષયમાં) જન્મથી આઠ વર્ષની ઉમ્મર-થાય ત્યાં સુધી. બાલ કહેવાય છે, તે દીક્ષા અંગીકાર કરી શકતો નથી. કારણ કે–આઠ વર્ષથી ઓછી ઉમ્મરમાં સઘળા ય જીને તથાવિધ જીવસ્વભાવે જ દેશવિરતિની કે સર્વવિરતિની પ્રાપ્તિ તેના (પરિણામનો) અભાવ હોય છે. કહ્યું છે કે – " एएसि वयपमाणं, अट्ठसमाउत्ति वीअरागेहिं । भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लो त्ति ॥" पंचवस्तु० गा० ५०॥ અર્થ–શ્રીજિનેશ્વરેએ દીક્ષાને યોગ્ય દ્રલિંગ (સાધુવેશ) ધારણ કરવા માટે ઓછામાં ઓછું મનુષ્યની વયનું પ્રમાણ આઠ વર્ષનું અને ઉત્કૃષ્ટથી અતિવૃદ્ધ ન થાય ત્યાં સુધીનું કહ્યું છે. અન્ય આચાર્યો તે ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા માન્ય કરે છે. કારણ શ્રીનિશીથ ચૂર્ણિમાં કહ્યું છે કે “ગળ જા જન્મમરૂ િિત્ત” અર્થાત્ “વિકલ્પ ગર્ભથી આઠમા વર્ષવાળાને પણ દીક્ષા હોય છે” અહીં પ્રશ્ન થાય કે ભગવાન શ્રીવાસ્વામિની દીક્ષા સાથે તે આ વાત ઘટતી નથી ? કારણ કે “મતિ છે; ચં, મઝણ સમન્નિશં વે” અર્થાત્ “છ મહિનાની ઉમ્મરે છ કાયની જયણામાં યતનાવાળા એવા શ્રીવાસ્વામિને તથા તેની માતાને પણ હું વન્દન કરું છું” એમ કહેલું છે તેથી તેઓ છ મહિનાની ઉમ્મરમાં દીક્ષિત થયા હતા એવું સૂત્રનું પ્રમાણ છે, તેનું ૧૬–જે પિતાના જીવનની કે આરાધનાની સઘળી જવાબદારી ગુર્નાદિકને સેપે નહિ તે ગુરૂ આજ્ઞાનું પાલન કરી શકે નહિ, કિન્તુ પોતાની બુદ્ધિમાં જેટલું ગ્રાહ્ય લાગે તેટલું સ્વીકારી બીજું ફેંકી દે. વાત એમ પણ છે કે જે સોંપાય નહિ તેને સ્વીકાર પણ ગુરૂ શી રીતે કરી શકે ? કોઈ પણ કાર્યમાં બે વિરૂદ્ધ વિચારધારાઓથી અથડામણ થાય, એથી શિષ્ય સમર્પિત ન હોય તો ગુરૂની અને શિષ્યની વચ્ચે પરસ્પર અથડામણ ઉભી થવા સંભવ રહે કે અયોગ્ય સમજી શિષ્યની ઉપેક્ષા કરવાને પ્રસંગ આવે. સર્વ ન્હાના મેટા કાર્યોમાં ગુરૂની બુદ્ધિને આગળ રાખીને એને આધીન વ, દેરે તેમ હેરાય, તે દીક્ષાનું પાલન કરી શકે, માટે દીક્ષિતે સર્વ વિષયમાં ગુરૂને સમર્પિત રહેવું જોઈએ, Page #71 -------------------------------------------------------------------------- ________________ દૂધ સં૦ ભા. ૨ વિ. ૩–ગા૦ ૭ર થી ૭૭ શું? તેનું સમાધાન એ છે કે તેવો પ્રસંગ કેઈક વાર જ બનતું હોવાથી ઉપર જણાવેલી ઉમ્મરમાં કંઈ દેષ નથી. પૂ. શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે – તો પરિમવવિરં, માવો વિ વાયuff आहच्चभावकहगं, सुत्तं पुण होइ णायव्यं ॥"पंचवस्तु० गा० ५१॥ અર્થ–આઠ વર્ષથી નીચેને દીક્ષા લેનાર પરાભવનું ભાજન બને, બાલક હોવાથી જેના તેનાથી પરાભવ પામે, વળી એથી ન્યૂન ઉમ્મરવાળા બાળકને પ્રાયઃ ચારિત્રના પરિણામ પણ ન થાય. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “એમ કહેવાથી તે સૂત્ર સાથે વિરોધ આવે છે, કારણ કે-છ મહિનાની ઉમ્મરવાળા શ્રીવાસ્વામી છકાયમાં યતનાવાળા હતા એમ સૂત્રમાં સંભળાય છે, તે ચારિત્રના પરિણામ વિના તેઓ ભાવથી છકાયમાં યતનાવાળા કેમ થઈ શકે ? તેને ઉત્તર આપે છે કે-શ્રીવજીસ્વામિને અંગેનું સૂત્રવચન કદાચિક ભાવનું સૂચક છે એમ સમજવું. અહીં અમે પણ પ્રાયઃ ”શબ્દથી તે વિરેાધ ટાળે છે, તેથી વિરોધ રહેતું નથી.' એમ એક તે આઠ વર્ષથી નીચે પરાભવ થવાને સંભવ હોવાથી અને બીજું તેને ચારિત્રના પરિણામને (પ્રાય) અભાવ હોવાથી તેવાને દીક્ષા આપવી નહિ, - બીજી વાત આ પણ છે કે–એથી ન્હાનાને દીક્ષા આપવામાં તેનાથી સંયમની વિરાધના વિગેરે દે થાય. જેમ કે--અજ્ઞાનથી તે જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તપાવેલા લોનના ગોળાની જેમ છકાય જીવોને વધ કરનાર થાય, વળી “સાધુઓમાં તે દયા પણ નથી કે જેઓ આવાં ન્હાનાં બાળકને પણ બલાત્કારે દીક્ષારૂપી જેલમાં પુરીને તેઓની સ્વતન્નતાને લુંટી લે છે.” એમ લોકનિન્દા પણ થાય અને માતાને કરવા યોગ્ય એવી તેની સંભાળ લેવું-જોવું, વિગેરે) સાધુને કરવી પડે, તે કરવાથી સાધુને સ્વાધ્યાયમાં પણ વિદન થાય, ઈત્યાદિ કારણથી એથી ઓછી ઉમ્મરવાળો દીક્ષા માટે અયોગ્ય સમજવો. ૨-વૃદ્ધ-સીત્તેર વર્ષથી વધુ ઉમ્મરવાળે દીક્ષા માટે વૃદ્ધ કહેવાય. બીજાઓ તે કહે છે કે સીત્તેર વર્ષથી પહેલાં પણ ઈન્દ્રિયોની હાનિ (નબળાઈ) થવાથી સાઠ વર્ષની ઉપરને પણ વૃદ્ધ કહેવાય. (બાળકની જેમ) તેવા વૃદ્ધને પણ વિનય શીખવાડે--સમજાવવો વિગેરે દુઃશક્ય છે, કારણ કહ્યું છે કે " उच्चासणं समीहइ, विणयं ण करेइ गव्वमुव्वहइ । ___ वुड्ढो न दिक्खिअव्वो, जइ जाओ वासुदेवेणं ॥१॥" धर्मबिन्दुवृत्ति ॥ અર્થ–વૃદ્ધ સાધુ ઉંચા આસનની ઈચ્છા કરે, વિનય કરે નહિ, ગર્વ કરે, માટે વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધને દીક્ષા ન આપવી. વૃદ્ધનું ઉપર્યુક્ત વયનું પ્રમાણ સે વર્ષના આયુષ્યની અપેક્ષાએ સમજવું. વસ્તુતઃ તે જે કાળે ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેના દશ ભાગ કરવા, તેમાં જે આઠમા-નવમા-દશમા દશાંશમાં પહોંચ્યું હોય તેનું વૃદ્ધપણું સમજવું. તથા ( ૩-નપુંસક–સ્ત્રી અને પુરૂષ ઉભયને ભેગવવાની અભિલાષાવાળે પુરૂષાકૃતિ મનુષ્ય નપુંસક જાણવો. તે પણ ઘણા દેનું કારણ હોવાથી દીક્ષા માટે અગ્ય કહ્યો છે. (બીજે કહેલો વા ગુલ્લે થેરે ” પાઠ નિશીથસૂત્ર વિગેરેમાં ન જેવાથી અમે તેની અહીં ઉપેક્ષા કરી છે) Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દીક્ષા લેનારની અગ્યતા] ૪–લીબ–સ્ત્રીઓએ ભેગા માટે નિમન્ત્રણ કરવાથી, અથવા વસ્ત્રવિનાની સ્ત્રીનાં અલ્ગોપાંગ જેવાથી, કે સ્ત્રીઓના કેમળ શબ્દ વિગેરે સાંભળવાથી પ્રગટ થએલી ભેગની ઈચ્છાને રેવા-સહન કરવા જે શક્તિમાન ન હોય, તે પુરૂષાકૃતિ મનુષ્ય “ક્લીબ કહેવાય, તે પુરૂષદની પ્રબળતાને કારણે (તીવ્ર વેદોદયથી પિતાને પ્રગટેલી ભોગની ઈચ્છાના જોરે કદાચ બલાત્કારે પણ કઈ સ્ત્રીને આલિંગનાદિ કરે, એવી સંભાવના છે. એમ શાસનને અપભ્રાજક થાય, માટે દીક્ષામાં અગ્ય જ જાણવો. પ-જરૂ–જડના ત્રણ પ્રકારો –એક ભાષાથી જડ, બીજો શરીરથી જડ અને ત્રીજે ક્રિયાજડ. એમાં ભાષા જડના પણ ત્રણ પ્રકાર-૧–જડમૂક, ૨-મન્મનમૂક અને ૩–એલકમૂક. જે પાણીમાં ડુબેલાની જેમ બુડખુડ અવાજ કરતે બેલે તે જળ(ડ)મૂક, જીહા ખેંચાતી હોય તેમ બોલતાં જેનું વચન વચ્ચે ખચકાય (તુટે) તે “મન્મનમૂક” અને જે મુંગાપણાને લીધે બેકડાની જેમ અવ્યક્ત ઉચ્ચાર માત્ર જ કરે તે “એલકમૂક? જાણવો. બીજો શરીરથી જડ સ્થૂળ શરીરવાળો હોવાથી વિહાર કરવામાં, ભિક્ષા માટે ફરવામાં, તથા વન્દન વિગેરે કરવામાં અશક્ત હોય અને સમિતિગુપ્તિનું પાલન કે પડિલેહણ વિગેરે ક્રિયાઓને વારંવાર સમજાવવા છતાં અતિશય જડતાને લીધે સમજી શકે નહિ. ત્રીજે કરણ એટલે “ક્રિયામાં જડ” સમજવો. તેમાં ઉપર જણાવ્યા તે ત્રણે પ્રકારની ભાષા જડ જ્ઞાનગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી, અને શરીરજડ પણ માર્ગે ચાલવામાં (વિહારાદિમાં) કે આહાર–પાણી લાવવા વિગેરેમાં અશક્ત હોવા ઉપરાંત શરીરે અતિસ્થૂળ હોવાથી પસીનાને લીધે તેના બગલ વિગેરે ભાગમાં કહેવાટ થતાં તે અવયવોને પાણીથી દેવામાં કીડીઓ વિગેરે જીવોની વિરાધનારૂપ અસંયમ થાય, વળી “ઘણું ખાઈ શરીર વધાર્યું છે” એમ કહી લેકે પણ અતિ નિન્દા કરે, તથા તે ઉંચા શ્વાસવાળે હોય તેને શ્વાસ ચઢે, માટે દીક્ષા ન આપવી. (ત્રીજે ક્રિયાજડ તે કિયાને સમજી શકે નહિ માટે સ્પષ્ટ અગ્ય છે જ) ૬-ધ્યાતિ–મેટા રોગથી પીડાતે રેગી. તે પણ દીક્ષા માટે અગ્ય છે, કારણ કે તેની ચિકિત્સા કરવા-કરાવવામાં છકાય જીવોની વિરાધના અને સ્વાધ્યાયમાં હાનિ-અન્તરાય વિગેરે થાય. –ર–ચેરીના વ્યસનવાળે. તે પણ ગચ્છને અનેક પ્રકારના અનર્થોનું કારણ બને, તેથી દીક્ષા માટે અગ્ય જ છે. ૮-રાજાપકારી–રાજ્યનું ધન, પરિવાર વિગેરે દ્રોહ કરનાર. એવાને દીક્ષા આપવાથી રેષાયમાન થયેલો રાજા “સાધુઓને મારવા, દેશપાર કરવા, વિગેરે ઉપદ્રવ કરે એવો સંભવ હેવાથી તેની અગ્યતા પણ સ્પષ્ટ છે જ. ૯-ઉન્મત્ત–વક્ષ, વ્યન્તર આદિ દુષ્ટ દેવોથી કે અતિ પ્રબળ મેહના ઉદયથી પરવશ થયે હેય તે ઉન્મત્ત કહેવાય, તેને નડતા યક્ષ વિગેરે તરફથી ઉપદ્રવ થવાનો સંભવ હોવાથી, તથા સ્વાધ્યાય ધ્યાન વિગેરે સંયમ મેગેની હાનિ થવાને પ્રસંગ આવવાથી તે પણ દીક્ષા માટે અગ્ય સમજ. ૧૦-દષ્ટિ વિનાન–અહીં બાહાદષ્ટિ (ને) જેને ન હોય તેવો (દ્રવ્ય) અન્ય તથા અન્તરદષ્ટિ એટલે સમ્યકત્વ જેને ન હોય તેવો સત્યાનષ્ક્રિનિદ્રાવાળે પણ (ભાવથી) અન્ય. એમ નેત્રથી ૧-ચાનદ્ધિ નિદ્રાવાળે દિવસે ચિતવેલાં શત્રુને મારવા જેવાં આકરાં કાર્યોને પણ રાત્રે ઉંઘતે જ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨. [૫૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૨ થી અન્ય અને સ્થાનદ્ધિ નિદ્રાવાળો મિથ્યાષ્ટિ, એ બન્નેને દીક્ષા આપવાથી પણ અનર્થ જ થાય. માટે તે અગ્ય છે. ૧૧-દાસ–મેઈના ઘરની દાસીને પુત્ર અથવા દુષ્કાળ વિગેરેમાં ધન વિગેરેથી ખરીદ કરેલો હોય તે દાસ, તેને દીક્ષા આપવાથી તેને માલિક ઉપદ્રવ કરે, એ પણ સ્પષ્ટ જ છે. ૧૨-દુષ્ટ-દુષ્ટના બે પ્રકારો, ૧-કષાયદુષ્ટ અને ૨-વિષય દુષ્ટ, તેમાં પહેલો ઉત્કટકેપવાળે, બીજો પરસ્ત્રી વિગેરેમાં અતીવ આસક્ત, એમ અતિ સંલિષ્ટ અધ્યવસાયને કારણે બનેય પ્રકારને દુષ્ટ દીક્ષા માટે અગ્ય જાણો. ૧૩-મૂઢ-સ્નેહરાગ કે અજ્ઞાનાદિને વશ પરતત્રપણાથી યથાર્થ સ્વરૂપે વસ્તુને જાણવા સમજવામાં શૂન્ય મનવાળે તે “મૂઢ” જાણો. તેવો પણ જ્ઞાન અને વિવેકમૂલક ભાગવતી દીક્ષામાં અધિકારી નથી, અર્થાત્ દીક્ષામાં મૂળ ગ્યતા રૂપે જ્ઞાન અને વિવેક છે, તેના અભાવે તે અનધિકારી છે. ( ૧૪-દેવાદાર–જેને માથે બીજાનું દેવું હોય, તેને પણ દીક્ષા આપવાથી લેણદાર તરફથી પરાભવ થાય તે સ્પષ્ટ જ છે. ૧૫-જુગિત-જાતિથી, કર્મથી, અને શરીર વિગેરેથી દૂષિત હોય તે “જુગિત કહેવાય તેમાં ચડાળ, કલિક, ગરૂડ (બરૂડ), સૂચક, છિપ્પા વિગેરે જેઓ અસ્પૃશ્ય મનાય છે, તેઓ જાતિનુંગિત, પૃશ્ય છતાં કસાઈને, શિકારને, વિગેરે વિન્દિત ધંધા કરનારા તે “કર્મ જુગિત અને પાંગળા, કુબડા, વામણ, કાન વિનાના-હેશ, વિગેરે “શરીર જુગિત સમજવા. દીક્ષાને માટે તે ત્રણેય પણ અગ્ય છે, કારણ કે તેવાઓને દીક્ષા આપવાથી લોકમાં શાસનની–સાધુતાની હલકાઇ થાય. તથા— ૧૬-પરાધીન–જે ધન લઈને કે વિદ્યા વિગેરે ગ્રહણ કરવાના નિમિત્તે અમુક કાળ સુધી બીજાને બંધાયેલો હોય તેવો પરાધીન–અવબદ્ધ જાણવો. એવાને દીક્ષા આપવાથી કલહ વિગેરે થવાનો સંભવ હેવાથી તે પણ અગ્ય સમજે. તથા– ૧ચાકર–અમુક “રૂપીયા વિગેરે પગાર લઈને ધનિકને ઘેર નેકરી કરવા માટે રહેલો. તેને દીક્ષા આપવાથી પણ તે તે ધનિકાદિને અપ્રીતિ થાય એથી અગ્ય જ સમજ તથા - ૧૮-શૈક્ષનિષ્ફટિકા–“શિક્ષ” એટલે જેને દીક્ષા આપવાની ઈચ્છા હોય તેની નિષ્ફટિકા” એટલે અપહરણ કરવું તેને શિક્ષનિષ્ફટિકા કહી છે. એથી જેને માતા-પિતાદિએ રજા ન આપી હોય તેનું પણ અપહરણ કરીને દીક્ષા આપવી તે પણ શિક્ષનિષ્ફટિકા ” થાય, માટે અપહરણ કરાયેલો પણ અગ્ય સમજ, કારણ કે-અપહરણથી તેના સ્વજનાદિને કર્મ- " બન્ધ થવાનો સંભવ રહે અને દીક્ષા આપનારને અદત્તાદાન (ર) વિગેરે દોષને પ્રસંગ બને. - આ અઢાર દે પુરુષને અંગે સમજવા. સ્ત્રીઓને અંગે પણ એ જ અઢાર દે છે. કહેવાનો ભાવ એ છે કે વ્રત માટે અયોગ્ય “બાળ વિગેરે જે અઢાર દે પુરુષને અંગે કહ્યા તે સ્ત્રીઓને અંગે પણ સમજી લેવા, ઉપરાંત–બીજા પણ બે દોષ સ્ત્રીને અંગે વધારે કરી નાખે. તે નિદ્રા વખતે વજઋષભનારા સંઘયણવાળાને વાસુદેવના બળથી અડધું અને સેવા સંઘયણવાળાને બે-ત્રણગણું બળ થાય છે, તે નિયમાં મિયાદષ્ટિ હેવાથી અયોગ્ય સમજ. Page #74 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેનારની અપેાગ્યતા] ૧૩ છે, એક ગભવતી, અર્થાત સગર્ભા અને બીજી ‘સખાલવત્સા’ એટલે ધાવતા બાળક વાળી, જેને બાળક ધાવણું હાય. એમ સ મળીને દીક્ષા માટે અચેાગ્ય સ્ત્રીઓના વીસ ભેદો છે. તેના દોષા પણ (પુરૂષને અગે) જણાવ્યા તેમ સ્ત્રીને અંગે પણ સમજી લેવા. – દીક્ષા માટે અયાગ્ય નપુંસકાના દશ પ્રકારેા છે, જેવા કે— पंड वाइए कीवे, कुंभी ईसालु यत्ति अ । सणी कम्मसेवी अ, पक्खिआपक्खिए इअ ॥७९३॥ सोगंधिए अ आसत्ते, दस एए नपुंसका । મંજિજિટ્ટિ(દુ)ત્તિ સામૂળ, ગાયક ાિ ૫૭૪ વ॰મારોના અથ—આ ગાથામાં જણાવેલા પડકાદિ દશેય પ્રકારના નપુસકા સક્વિચિત્તવાળા હાવાથી સાધુઓએ તેમને દીક્ષા આપવી યાગ્ય નથી, તે નગરદાહની જેમ ભેગ માટે અતિતીવ્ર અધ્યવસાયવાળા હેાવાથી સ્ત્રી અને પુરૂષ બન્નેને લેાગવવાની ઈચ્છાને આશ્રિને દરેકનુ સક્લિષ્ટપણું (દુષ્ટપણું) એક સરખું સમજવું. આ નપુંસકા નિશ્ચે સ્ત્રી-પુરુષ ઉભયને ભાગવવાની ઇચ્છાવાળા હોય છે. તેમાં~~ ૧-પડક—તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે— “ महिलासहावो सरवण्णभेओ, मिण्टं महन्तं मउआ य वाणी । " ससद्दयं मुत्तमफेणयं च, एआणि छप्पंड गलक्खणाणि ॥१॥" धर्मबिन्दु अ० ५ टीका ० અ -પુરૂષના આકારવાળા છતાં સ્વભાવ સ્ત્રીના જેવા હોય, એ સ્વભાવને જણાવે છે કે એની ચાલ–ગતિ ત્રાસયુક્ત પગલાંવાળી આકુલ અને ધીમી હાય, શકા પૂર્વક પાછળ જોતા જોતા ચાલે, શરીર ઠંડું અને કામળસ્પર્શવાળુ હોય, એ હાથે સ્ત્રીની જેમ વાર વાર તાળીઓ પાડે, ખેલતાં સ્ત્રીની જેમ ડાબા હાથની હથેળી સવળી પેટ ઉપર રાખીને તેમાં જમણા હાથની કોણી કરાવીને જમણા હાથની હથેલીમાં મુખ ગેાઠવીને ભુજાને ઉછાળતા આલે, વારંવાર કટી (કૂલ્ડેડ) ઉપર (એ માજી બે) હાથ મૂકે, વસ્ર ન હોય ત્યારે સ્રીની જેમ એ હાથથી હૃદયને ઢાંકે, ખેલતાં વારવાર એ ભ્રકુટીને વાંકી કે કે-કટાક્ષ કે કે, માથાના કેશ ખાંધવા, વજ્ર આઢવું, વિગેરે સ્ત્રીની માફ્ક કરે, સ્ત્રીઓનાં ઘરેણાં વિગેરે પહેરવામાં બહુમાન–આદર રાખે, સ્નાન વિગેરે એકાન્તમાં ગુપ્ત રીતે કરે, પુરૂષોની સભામાં ભયભીત-શક્કાશીલ રહે અને સ્ત્રીઓની સભામાં નિઃશંકપણે બેસે, રાંધવાનું દળવાનું વિગેરે સ્ત્રીઓનાં કાર્યા કરે, ઇત્યાદિ તેનામાં સ્ત્રીપણાના સ્વભાવ હાય. પડકનું એ એક લક્ષણ, બીજી—સ્વર એટલે શબ્દ–અવાજ તથા શરીરને વણુ અને ઉપલક્ષણથી શરીરના ગન્ધ વિગેરે સ્ત્રીપુરુષની અપેક્ષાયે તેને વિલક્ષણ વિપરીત હોય, ત્રીજું –પુરૂષચિન્હ-લિંગ મેટ્ટ હાય, ચાથુ વાણી કામળ હાય, પાંચમું–સ્રીની જેમ મૂત્ર કરતાં અવાજ થાય અને છઠ્ઠું તે ફીણ વિનાનું ડાય, એ છ લક્ષણા પડકનાં જાણવાં. ૨-વાતિક——વાયુ(નીપ્રકૃતિ)વાળા હોય તે વાતિક. પેાતાના કામેાદયથી અથવા અન્ય કારણે વિકાર થતાં સ્ત્રીને ભાગળ્યા વિના તે રહી શકે નહિ, વેદોદયને રોકવામાં અસમર્થ હોય. ૩–કલીમ-અસમર્થ હોય તે ‘ક્લીમ' કહેવાય, તેના દૃષ્ટિક્સીખ, શબ્દબ્લીમ, આશ્લિષ્ટસ્લીમ અને નિમન્ત્રશુક્લીખ, એમ ચાર ભેદો છે. તેમાં ૧-જે વસ્રરહિત સ્ત્રીને જોઈને ક્ષેાભ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪. [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગાટ ૭૨ થી ૭૭ વિકાર પામે તે દષ્ટિક્લબ, ૨-સ્ત્રીને શબ્દ સાંભળવા માત્રથી ક્ષેભ પામે તે શબ્દક્લીબ, ૩- સ્ત્રીના આલિંગનથી ક્ષોભ પામે તે આશ્લિષ્ટક્લબ અને સ્ત્રીએ ભેગા માટે નિમંત્રણ કરવાથી ક્ષેભ પામે તે નિમન્ત્રણાલીબ સમજ. ૪-કુમ્ભી–જેને વેદ મોહનીયના ઉદયથી પુચિન્હ કે અક્કેકષ કુમ્ભની જેમ સ્તબ્ધ રહે. ૫-ઇર્ષાલુ–સ્ત્રીને ભેગવતા કેઈ પુરૂષને દેખીને જેને અતીવ ઈર્ષ્યા થાય. ૬-શકુની–વેદની અતિ ઉત્કટતાથી ચકલાની જેમ વારંવાર સ્ત્રી સેવવામાં આસક્ત. -તમસેવી–મૈથુનથી વીર્યપાત થવા છતાં કુતરાની જેમ વેદની અતિતીવ્રતાથી જીહાથી ચાટવું” વિગેરે નિન્જ આચરણમાં સુખ અનુભવે તે તત્કમસેવી. ૮-પાક્ષિકાપાક્ષિક–જેને પક્ષ શુકલ પક્ષમાં અતીવ અને અપક્ષ કૃષ્ણ પક્ષમાં સ્વ૯૫ કામ વાસના જાગે તે પાક્ષિકાપાક્ષિક. -સૌગન્ધિક–સુગન્ધ માનીને સ્વલિગને સુંઘે તે સૌગન્ધિક. ૧૦–આસક્ત–મૈથુનથી વીર્યપાત થવા પછી પણ સ્ત્રીને આલિંગન દઈને તેનાં કક્ષાબગલ, ખોળે, ગુહ્યભાગ, વિગેરે અંગોમાં સ્વઅંગે લગાડીને (વળગીને) પડ્યો રહે તે આસક્ત. એ દશ પ્રકારના નપુસકો દીક્ષા માટે અગ્ય કહ્યા છે. “આ પંડક છે ઈત્યાદિ તેઓની ઓળખ તેઓએ કે તેઓના મિત્ર વિગેરેએ કહેવાથી થઈ શકે છે. અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે-પુરૂષની અગ્રતામાં નપુસકે કહ્યા અને અહીં પણ કહ્યા તે તેમાં શું તફાવત છે? ગુરૂ કહે છે સાંભળ! પુરૂષની અગ્રતામાં કહ્યા તે પુરૂષાકૃતિવાળા અને અહીં કહ્યા તે નપુસક આકૃતિવાળા નપુસકે સમજવા. શ્રીનિશીથચૂર્ણિમાં કહ્યું છે કે" एआणि नपुंसया दस, ते पुरिसेसु चेव वुत्ता नपुंसदारे, जइ जे पुरिसेसु वुत्ता ते चेव इहंपि કિં ો મેમ? મન્ન, તર્દ પુરિસારિવાળિ સેના અવંતિ” અર્થાત્ “અહીં આ દશ નપુસકે કહ્યા, તે પુરૂષોની અયોગ્યતાના નપુંસક દ્વારમાં કહ્યા અને અહીં પણ કહ્યા તેમાં ભેદ શું છે? એ શિષ્યના પ્રશ્નનો જવાબ આપે છે કે–સાંભળ, ત્યાં પુરૂષની અયોગ્યતાના વર્ણનમાં કહ્યા તે તે માત્ર પુરૂષાકૃતિવાળા જ સમજવા, બાકીનાનું ત્યાં વર્ણન કર્યું નથી.” એમ સ્ત્રીઓમાં પણ સ્ત્રી આકૃતિવાળી છતાં નપુસક અગ્ય સમજવી. વળી શિષ્ય પ્રશ્ન કરે છે કે–એ સમાધાન ઠીક લાગતું નથી, કારણ કે શાસ્ત્રમાં નપુસકો સેળ પ્રકારના સંભળાય છે, તે અહીં દશ જ કેમ કહ્યા? ગુરૂ કહે છે સાંભળ! તારી વાત સાચી છે, પણ તે સેળ પિકી દશ જ પ્રકારના દીક્ષા માટે અગ્ય છે, તેથી તેઓનું જ સ્વરૂપ અહીં જણાવ્યું, બાકીના છે તે દીક્ષા માટે યોગ્ય છે. તેને અંગે કહ્યું છે કે – " वढिए चिप्पिए चेव, मंतओसहिउवहए । इसिसचे देवसत्ते अ, पवावेज्ज नपुंसए" ॥१॥धर्मबिन्दु अ० ५ टीका ॥ યાખ્યા-(ભવિષ્યમાં રાજાના અંતઃપુરની ચાકી માટે કંચુકીપણાની નોકરી મળે વિગેરે ઉદ્દેશથી) બાલકપણામાં જ છેદ કરીને જેને અપ્સકોષ–ગળીઓ ગાળી નાખી હોય તે ૧–વદ્ધિતક, જન્મ વખતે જ જેને અઠેકેજ અંગુઠા-આંગળીઓ વડે મસળીને ગાળી Page #76 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપનારની અયોગ્યતા] ના હોય તે ૨-શિપિટ, આ બન્નેને એ રીતે કષ ગાળી નાખવાથી નપુસક વેદને ઉદય થાય છે. તથા ૩-કેઈ સ્ત્રી અથવા પુરૂષને મત્વના બળે, તથા ૪-કેઈ સ્ત્રી યા પુરૂષને ઔષધિના પ્રયોગથી તેને સ્ત્રી વેદ કે પુરૂષ વેદ નાશ કરવાથી નપુસકવેદ પ્રાપ્ત થયે હેય તે, ૫-કેઇને ઋષિ-મુનિ-વિગેરે તપસ્વિના શાપથી, અને ૬-દેવના શાપથી નપુસક વેદને ઉદય થયે હેય-નપુસક બની ગયેલ હોય તે. એ છ પ્રકારે નપુંસક થયેલા સ્ત્રી યા પુરૂષને તેનામાં દીક્ષાને ગ્ય બીજાં લક્ષણો હોય તે દીક્ષા આપી શકાય છે. અહીં શિષ્ય પૂછે છે કે-પ્રારમ્ભમાં (પૃ. બીજામાં) યતિધર્મની યોગ્યતાની પ્રસ્તાવના કરવા છતાં અહીં માત્ર દીક્ષાની ગ્યતા જણાવીને તે વિષયને સમાપ્ત કરવામાં આવે છે, તે પૂર્વાપર વિરોધ કેમ ન ગણાય ? ગુરૂ જવાબ આપે છે કે સાંભળ! તું પ્રશ્ન કરે છે તે તેમ નથી, કારણ કે તું પરમાર્થ સમજે નથી. અમે અહીં જે યતિધર્મનું વર્ણન શરૂ કર્યું છે તે ધર્મ આચાર રૂપ છે, એટલે તેને અને દીક્ષાને અર્થ એક જ છે. કારણ પૂ૦ શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે – " पव्वज्जा निक्खमणं, समया चाओ तहेव वेरग्गं । धम्मचरणं अहिंसा, दिक्खा एगहिआई तु ॥" पंचवस्तुक गा० ९॥ અર્થ–પાપમાંથી ખસી શુદ્ધ ચારિત્રના ચોગમાં ‘g=વિશેષતયા “કનનY"=ગમન કરવું તે ૧-પ્રવ્રયા, દ્રવ્ય અને ભાવ સંગથી બહાર “નિ મમ્” અર્થાત્ નીકળવું–પર થવું તે ૨-નિષ્કમણ, ઈષ્ટ અનિષ્ટ સર્વમાં સમભાવ કરે તે ૩-સમતા, બાહ્ય અભ્યન્તર પરિગ્રહને (જડ ભાવોની મૂછને) પરિહાર તે ૪-ત્યાગ, વિષને રાગ છેડવો તે પ–વૈરાગ્ય, ક્ષમા વિગેરે દશ પ્રકારના ધર્મનું પાલન કરવું તે –ધર્માચરણ, પ્રાણિઓને ઘાત વજેવો તે –અહિંસા, અને સર્વ જીવોને અભય આપવારૂપ ભાવદાનશાળ તે ૮-દીક્ષા, એ આઠ અર્થે પ્રવજ્યાના જાણવા. હવે આ “યતિધર્મ” શબ્દમાં રહેલા યતિ અને ધર્મ બે અંશેના અર્થજ્ઞાન વિના સમાસાઃ “યતિધર્મ શબ્દનું જ્ઞાન મુકેલ થાય, માટે પહેલાં “યતિ' શબ્દનો અર્થ કરે છે. __ मूलम् “ यतिरेवंविधो भव्यो, गुरोर्योग्यस्य सन्निधौ । વિધિ દ્રષિત વ્યવહાનિનૈતિઃ II૭૮” મૂળને અર્થ—ઉપર જણાવી તે દીક્ષાની યોગ્યતા પામેલો તથા ભવ્ય મોક્ષ માટે યોગ્ય અને એગ્ય ગુરૂની પાસે વિધિ પૂર્વક દીક્ષિત થયેલ હોય તેને શ્રીજિનેશ્વરાએ શુદ્ધ વ્યવહાપરનયથી “યતિ' કહ્યો છે. ટીકાને ભાવાર્થ-ઉપર જણાવ્યા પ્રમાણે એ અર્થ થશે કે-પતે યોગ્ય અને ગ્યની પાસે વિધિ પૂર્વક દીક્ષા લેનારે યતિ કહેવાય. તેમાં દીક્ષા લેનારની ગ્યતા કહી, હવે પાંચ શ્લેકથી ચડ્યગુરૂનું સ્વરૂપ કહે છે. मूलम् “ योग्यो गुरुस्तु पूर्वोक्त-गुणैः सङ्गत एव हि । विधिप्रपनप्रव्रज्य,' आसेवितगुरुक्रमः ॥७९॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ [૦ સં૦ ભા૨ વિ. ૩-ગા૦ ૭૯ થી ૮૩ अखण्डितव्रतो नित्यं, विधिना पठितागमः । तत एवातिविमल-बोधयोगाच्च तत्त्ववित् ॥८॥ ૩વશાન્ત વાત્સા-પુ પ્રવને રિવા सर्वसत्चहितान्वेषी, आदेय चानुवर्तकः१० ॥८१॥ गम्भीर 'श्वाविषादी, चोपसर्गादिपराभवे । तथोपशमलब्ध्यादि-युक्तः१३ सूत्रार्थभाषक:१४ ॥८२॥ स्वगुर्वनुज्ञातगुरु-पदश्चेति जिनैर्मतः । पादागुणहीनौ च, योग्यौ तौ मध्यमावरौ ॥८३॥" पञ्चभिः कुलकम् ।। મૂળને અર્થ–પૂર્વે કહ્યા તે ગુણેથી યુક્ત એવા જેણે ૧-વિધિપૂર્વક દીક્ષા લીધી હોય, ૨-ગુરૂનાં ચરણોની સેવા કરી હોય, ૩–જેનાં વ્રતે અખડિત હોય, ૪-વિધિપૂર્વક જેણે નિત્ય સિદ્ધાન્તને અભ્યાસ કર્યો હોય, એથી ૫-અતિનિર્મળ બોધ થવાથી જે તને જાણ હોય, ૬-વિકાર જેના શાન્ત થયા હોય, ચતુવિધ શ્રીસંધપ્રત્યે વાત્સલ્ય ધરાવતે હોય, ૮–સર્વ જીવેને હિતચિન્તક હોય, –આદેયવચનવાળો હોય, ૧૦-ભિન્નભિન્ન પ્રકૃતિવાળા પણ જીને અનુસરીને પણ સંભાળી શકે તે હોય, ૧૧-ગમ્ભીર હોય, ૧૨-ઉપસર્ગાદિ પરાભવ પ્રસંગે પણ ખેદ ન કરે, ૧૩-બીજાઓના કષાયાદિને શાન્ત કરવાની શક્તિવાળ હોય, ૧૪-સૂત્ર તથા અર્થને સમજાવનારે-વ્યાખ્યાતા હોય, અને ૧૫–પિતાના ગુરૂએ જેને ગુરૂપદ આપ્યું (ગ્ય માન્યો) હોય, એ ૧૫ ગુણવાળો હોય તેને શ્રીજિનેશ્વરેએ એગ્ય (ઉત્તમ ગુરૂ કહ્યો છે. ઉપર કહ્યા તેમાંથી ચતુર્થી ઓછા ગુણવાળો યતિ કે ગુરૂ મધ્યમ અને અડધા ઓછા હોય તે યતિ કે ગુરૂ જઘન્ય કોટિના સમજવા. ૭૯ થી ૮૩. ટીકાને ભાવાર્થી–ગ્ય એટલે દીક્ષા આપવાની યોગ્યતાવાળા ગુરૂને ઓળખાવવા શ્રીજિનેશ્વરાએ કહ્યું છે કે પહેલાં જણાવ્યા તે દીક્ષા લેવાની યોગ્યતારૂપ ગુણેથી યુક્ત બની જેણે દીક્ષા લીધી હોય–નહિ કે જે તે, કારણ કે–પિતાનામાં જે ગુણનો અભાવ હોય તે તે જેને દીક્ષા આપે તેનામાં ગુણનું બીજ શી રીતે વાવે ? માટે એવી લાયકાત પૂર્વક દીક્ષિત થએલો હોવો જોઈએ, ઉપરાંત તેનામાં ગુરૂતા રૂપે બીજા કયા ગુણ જોઈએ તે કહે છે કે– ૧-વિધિથી દીક્ષા લેનાર–વિધિપૂર્વક એટલે આગળ કહીશું તે ક્રમથી જેણે દીક્ષા લીધી હેય. ૧૮-સામાન્ય કાર્ય પણ અવિધિથી કરેલું સફળ થતું નથી તે દીક્ષા જેવી ઉત્તમોત્તમ વસ્તુ સફળ બનાવવા માટે વિધિ વિના કેમ ચાલે ? એથી જ ઉત્તમ દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને વેગ મેળવીને દીક્ષા કરવાનું વિધાન છે. એ રીતે થએલી દીક્ષા તે કાળે પણ ઘણુ ઓને અનુમોદનીય બની ઉપકાર કરે છે, દીક્ષાની પાછળ સ્વ–પર જીને અનુમોદના જેટલી વધારે થાય તેટલું તેનું પાલન-આરાધના નિર્વિદન અને નિર્મળ બને છે. સારા કાર્યો કરતાં કેઈની પણુ અપ્રસન્નતા ન થાય તે માટે જેમાં અમારી પ્રવર્તાનાદિનું વિધાન છે તે શાસનમાં દીક્ષા જેવા મહાન કાર્યમાં કોઈને પણ અપ્રસન્નતા ન થાય તેની શક્ય કાળજી અને ઉપાય કરવાની ભલામણ કરેલી છે જ, ઉપાયે કરવા છતાં અશુભ કર્મોના Page #78 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપનારની ગ્યતા - ૧૭ ૨-ગુરૂને ઉપાસક–ગુરૂના ચરણની સેવા કરનારે, અર્થાત્ ગુરૂકુળવાસમાં રહીને ગુર્વાદિક સાધુઓની યથાયોગ્ય સેવા જેણે કરી હોય. ૩-અખંડિતત––દીક્ષાના પ્રારમ્ભથી હંમેશાં અખણ્ડત્રતવાળો-૨૦ચારિત્ર જેણે ન વિરાળ્યું હોય તેવો, ૪-વિધિથી આગમ ભણેલે–શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે રોગ તે તે શાસ્ત્રને ભણવા માટે તપ અને ક્રિયા) કરવા પૂર્વક જેણે આગમ–સૂત્રને અભ્યાસ કર્યો હોય. તાત્પર્ય કે સૂત્રઉદયે શુભને પી કોઈ નારાજ થાય ત્યાં દોષ નથી પણ બેદરકારીથી છતે ઉપાયે બીજાને અણગમે થાય તે રીતે દીક્ષા થાય તો તે અમંગળ રૂપ બને છે. બીજી વાત, “કોઈપણ જીવને કર્મને બંધ ન થાઓ, સર્વ જીવો જન શાસનના પક્ષકાર બની સુખી થાઓ” એવી મિત્રી ભાવનાને વરેલો જીવ દીક્ષા માટે લાયક કહ્યો છે, તો તે એવું કેમ કરી શકે કે છતા ઉપાયે પિતાને નિમિત્તે બીજાને કર્મ બંધ થાય ? એમ વિચારતાં જણાય છે કે વિધિ એ દીક્ષા લેનારનું પરમ મંગળ છે, માટે તેને શકય આદર કરવાથી દીક્ષા જેવી મહાનું પ્રતિજ્ઞામાં વિરતિમાં) તે સફળતા પામી શકે છે અને પરિણામે ગુરૂપદને લાયક બને છે. ૧૯-જેવા બનવું હોય તેવાની સેવા કરવી જોઈએ એ ન્યાયે ગુરૂની સેવા કરનાર ગુરૂ પદને લાયક બને છે. ગુરૂ સેવાથી “અહં અને મમ” કે જે બધા દેનાં મૂળિયાં છે, તેને નાશ કરી શકાય છે, તેઓની કુપા કે જે કર્મોના ક્ષયપશમ માટે જરૂરી પ્રસન્નતાની સાધક છે તે મેળવી શકાય છે અને તેઓના આશ્રયના બળે કઠેર પણ પરીષહાદિ સહેલાઈથી જીતી શકાય છે. ૨૦-ધર્મમાં સાતત્ય ગુણ અતિ આવશ્યક છે, વચ્ચે વચ્ચે વિરાધક ભાવ આવવાથી કરેલી કમાણી નાશ પામે છે, એક પત્થર ઉંચે લઈ જવા ઉપાક્યા પછી અડધેથી કે વચ્ચેથી છોડી દે તે મૂળસ્થાને કે તેથી પણ નીચે જમીનમાં ઉતરી જાય, માટે છેક સ્થાને પહોંચાડ્યા વિના છોડી દેવા નથી, તેમ ધર્મના પરિણામે પણ વચ્ચે છૂટી જાય તો થયેલી આત્મશુદ્ધિ અપરાઈ જવા સંભવ છે, માટે ધર્મમાં ખેદ (થાક) ને દૂષણ જણાવી અવિરતપણે સતત ઉધમ (અપ્રમાદ) ને આશ્રય લેવાનું વિધાન છે, તેથી એ પ્રમાણે પિતાની પ્રતિજ્ઞા (વ્રતને અખડિત આરાધક પરિણામે ગુરૂ પદને લાયક બને છે. ૨૩-શાસ્ત્ર એક રાસાયણિક ઔષધ તુલ્ય છે. જેમ રેગીને ઔષધ સાથે પરેજી અને ડેટરી સારવાર (સલાહ-સૂચન) ન હોય તે આરોગ્યને બદલે રેગ વધે તેમ શાસ્ત્ર પણ વિનય અને તે તે તપ પૂર્વક ગુરૂની નિશ્રામાં ભણેલું કમરોગનાશક બને છે. અન્યથા ઝેર સમાન બની આત્માને મહાન અનર્થ કરે છે, રોગનું નિદાન અને ઔષધની મેળવણી એ જેમ કઠિન છે, તેમ અહીં પણ કા જીવને કયું શાસ્ત્ર (ઉપદેશ) કયી રીતે ઉપકારક થશે, એ સમજવું કઠિન છે, સહુને સર્વ શાસ્ત્રનું અધ્યયન ઉપકારક થતું નથી, પણ તેના કર્મના ક્ષપશમને અનુરૂપ ભણે તે ઉપકાર કરે છે. માટે જ શાસ્ત્ર અધ્યયનમાં ગુરૂ પારતવ્ય આવશ્યક છે. વળી જ્ઞાની ગુરૂના વિનયથી જ્ઞાનાવરણીય કુને ક્ષયપશમ થવાથી ગહન વિષય પણ સહેલાઈથી સમજાય છે. એટલું જ નહિ, જેમ વિધાસાધકને વિધા પિતાના બળે સાધવાની છતાં ઉત્તરસાધકની નિશ્રા વિના સિદ્ધ થતી નથી તેમ શાસ્ત્રનું અધ્યયન પણ પિતાની બુદ્ધિના ક્ષયોપશમ પ્રમાણે પણ ઉત્તરસાધકરૂપ ગુરૂની નિશ્રા વિના સિદ્ધ થતું નથી, ઉટે અનર્થ થવાને સંભવ છે. હા, પૂર્વભવે વિશિષ્ટ આરાધના કરીને જન્મેલો કોઈ આત્મા ગુરૂની નિશ્રા વિના શાસ્ત્રના મર્મને પામી શકે છે, પણ તેણે પૂર્વભવે તે સિદ્ધ કર્યું હોય છે. વાસ્તવમાં તો સ્વછંદપણે અધ્યયન કરનાર પ્રાય : શાસ્ત્રોને દ્વેષી બની તેમાંથી પણ દૂષણે જ શોધે છે. માટે ગુરૂની નિશ્રામાં અધ્યયન કરનાર સમ્યગ્રતાનની પ્રાપ્તિથી ગુરૂપદને યોગ્ય બને છે. શકાય ઈકો કારક Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૧૦ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૯ થી ૮૩ અર્થ અને સૂત્રાતા જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા (જ્ઞાન-ક્રિયા ગુણના ભાજન એવા) ગુરૂની સેવા કરીને (વિનયથી) શ્રીજિનાગમેનું રહસ્ય જેણે મેળવ્યુ હેય પૂ શ્રીહરિભદ્ર સૂરિજી જણાવે છે કે“ તિથૅ મુત્તસ્થાળ, હાં વિદ્દિા ૩ છ્ય તિસ્થમિય । उभयन्नू चैव गुरू, विही उ विणयाइओ चित्तो ॥ ८५१ ॥ उभयन्नू वि अ किरिया - परो दढं पवयणाणुरागी अ । समयपनवओ, परिणओ अ पन्नो अच्चत्थं || ८५२|| उप० पद || " અ-સૂત્ર અને અર્થ ભણવાનું કાર્ય વિધિ પૂર્વક તીમાં કરવાનું છે તે તીથ કયું(કાણ) ? સૂત્ર અને અર્થે બન્નેના જ્ઞાતા-વ્યાખ્યાતા ‘ગુરૂ તે તીર્થં’ અને તેના કાયિક–વાચિક માનસિક વિનય કàવગેરે અનેક જાતના વિધિ જાણવા, (૮૫૧) ઉપર કહ્યા તે તીથૅ સ્વરૂપ ગુરૂ સૂત્ર-અર્થ ઉભયના જાણુ હોય, ઉપરાન્ત મૂળ–ઉત્તરગુણુની આરાધનારૂપ ક્રિયામાં તત્પર હોય, જિનવચન પ્રત્યે ઘણા જ બહુમાનવાળા હોય, ચરણકરણાનુયાગ વિગેરે ચારે પ્રકારના અનુયાગરૂપ શ્રીજૈનસિદ્ધાન્તની તે તે પ્રકારે પ્રરૂપણા કરનાર હોય, વયથી અને વ્રતથી પરિણત (પાકટ) હોય અને ‘ મહુ, મહુવિધ ’ ’ વિગેરે પ્રકારવાળી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરનારી તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય. આવા ગુરૂએ સમજાવેલા અર્થ કદાપિ વિપરીત ભાવને પ્રગટ કરતા નથી. (૮૫૨) ૫-અતિનિમ ળ મેધવાળા—તેથી જ એટલે ઉપર કહેલા વિધિથી શાસ્ત્રો ભણવાને ચેાગે જ ખીજા સમ્યગ્ આગમ ભણેલા કરતાં અતિ નિમૅળ-કુટ આધ (બુદ્ધિના વિકાસ) થવાથી જીવ–અજીવ વિગેરે તત્ત્વાને યથાસ્વરૂપ જાણનારાતત્ત્વવેત્તાક હોય. ૨૨ ૬–ઉપશાન્ત—મન–વચન-કાયાના વિકારાથી૨૪ મુક્ત (શાન્ત) હોય. ૨૨–જેમ કે-લાડનુ ભાજન કરતાં કાઈ તેમાં મેળવેલી પ્રત્યેક વસ્તુને સમજી શકે તે બહુગ્રાહી અને તેમાંની અમુક જ એાળખી શકે તે અબહુગ્રાહી. વળી તે પ્રત્યેક વસ્તુના ગુણુ ષને પણ સથા સમજી શકે તે ખવિધગ્રાહી અને તેવા સ ધર્માં ન સમજી શકે તે અબહુવિધગ્રાહી, ઈત્યાદિ મતિના ૨૮ પ્રકારના ઉત્તર ખાર ખાર ભેદે છે તેમાંના શ્રેષ્ઠ પ્રકારની બુદ્ધિવાળા. અર્થાત્ મતિજ્ઞાનના વિશિષ્ટ ક્ષયેાપશમને યાગે જન્મેલી તીક્ષ્ણ, મધ્યસ્થ અને નિળ બુદ્ધિવાળા. ૨૩–વિધિપૂર્વક દીક્ષા, ગુરૂની ઉપાસના, અખણ્ડતારાધન, ભણવામાં વિધિ, વિગેરે જે ગુણા કહ્યા તેના બળે સાધુ મેહનીયકને મન્દ કરી શકે, એથી આગ્રહ-દુરાગ્રહ અને રાગ—દ્વેષની મન્ત્રતાને કારણે માધ્યસ્થ્ય પ્રગટે, ખીજી બાજુ બુદ્ધિ પણ તીક્ષ્ણ બને, તેથી ગહન વિષયને પણ સમ૭ શકે અને એથી નિર્મળ ખેાધને યેગે ગુરૂપદની લાયકાત પ્રગટે. છતાં કાઈ કિઠન કાઁના ઉદયે વિનયાદિ કરવા છતાં તથાવિધ ખાધ જેને પ્રગટતા નથી તેને ગુરૂપદ માટે અયેાગ્ય કહ્યો છે. કારણ કે જે સ્વય જ્ઞાની નથી, તત્ત્વને પામ્યા નથી, તે શિષ્યને કેવી રીતે તત્ત્વ સમજાવી શકે ? જે પેાતે તથાવિધ જ્ઞાનને નહિ પામવા છતાં ખીજાને દીક્ષા આપે તે અજ્ઞાનીની પૂર′પરાના પોષક ખની પરિણામે શાસનના અપભ્રાજક બને. ૨૪–ખાધ નિર્મુળ છતાં કષાયાદિની ઉત્કટતા ઢાય તે ઉલટા એ ખાધ તેના કષાયેની વૃદ્ધિનું નિમિત્ત બને, શિષ્યાની ક્ષતિએને સમજવાની સાથે સહન કરવાની, સુધારવાની અને ઉપેક્ષા કરવાનો પશુ શક્તિ જાઇએ. અન્યથા સમજવાથી ઉલ્ટું નુકશાન (કષાયાદિ) થવાના સભવ છે. માટે ઉપશમભાવને પામેલા જે મૈત્રી-પ્રમેાદ-કરૂણા અને ઉપેક્ષા ભાવનાએથી વિભૂષિત ડ્રાય તે શિષ્યાદિનું હિત કરી શકે, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દીક્ષા આપનારની યોગ્યતા] ૭–અખિલસંઘ પ્રત્યે વાત્સલ્ય યુક્ત-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એ ચારવર્ણરૂપ શ્રીશ્રમણ સંઘ પ્રત્યે યથાયેગ્ય વાત્સલ્યમ ધરાવનારો. ૮-સવજીને હિતેચ્છુ–સ્વભાવે જ સર્વ જીવોના હિતને ચિન્તક. એટલે કે તે તે પ્રકારે ચિન્તન, વિચાર, ઉપાય, વિગેરે કરીને સામાન્યતયા સઘળા જીવોનું હિત કરવામાં ઉદ્યમી. ૯–આદેયવચનવાળા–બીજાઓ સ્વીકારી લે-માન્ય કરે તેવું જેનું વચન માનનીય હોય. ૧૦-અનુવક–ભિન્ન ભિન્ન સ્વભાવવાળા જીવને પણ સવિશેષે ગુણવાન બનાવવાની બુદ્ધિથી તેમના સ્વભાવને અનુસરનારે, વિરોધ નહિ કરતાં તેઓને અનુકુલ થઈને પાલન કરનાર. વસ્તુતઃ શિષ્યની પ્રકૃતિને અનુસરવામાં જ-સહી લેવામાં જ ગુરૂનું ગુરૂપણું છે. શિષ્યનું એ રીતે પાલન નહિ કરવાથી ઉલટમાં તેઓ શાસનના શત્રુ બને, વિગેરે દોષ જ થાય. પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે "एत्थ य पमायखलिया, पुन्वन्भासेण कस्स व न हुंति । जो तेवणेइ सम्मं, गुरुत्तणं तस्स सफलं ति ॥१८॥ को णाम सारहीणं, स होज्ज जो भद्दवाइणो दमए । दुढे वि अ जो आसे, दमेइ तं आसियं विति ॥१९॥ ૨૫-સંઘવાત્સલ્ય વિના સંઘનાં કાર્યો કે ચતુર્વિધ સંઘમાં ધર્મને આદર વધારી શકાતો નથી. વાત્સલ્યમાં સામાના દેને સહન કરવાની તાકાદ હોય છે અને જેને (શિષ્યાદિને) સુધારવો હોય તેનામાં છે તે હોય જ! અન્યથા સુધારવાનું શું ? એ કારણે એનાં દૂષણને સહવાપૂર્વક હૃદય મીઠું બનાવવું જોઈએ, તે વાત્સલ્યભાવ વિના શક્ય નથી. માતા-પિતા જેવું હૃદય હેય તે ગુરૂ સંઘને કે શિષ્યાદિને ઉપકાર કરી શકે. ર૬-એકલા ધર્મ પ્રત્યે જ વાત્સલ્ય ગુણ જ બસ નથી, પ્રતિપક્ષે અધર્મી-પાપી જીવો પ્રત્યે પણ કરૂણા અને હિતબુદ્ધિ જોઈએ. તે જ હિતબુદ્ધિથી અયોગ્ય જીવો પ્રત્યે ઉપેક્ષા કરી શકાય, અથવા જે જેવી ગ્યતા પામેલો હોય તેને તેટલા પ્રમાણમાં સદ્દભાવ કેળવી શકાય. જે આ ગુણ ન હોય તે ધર્મના મૂળભૂત મિત્રી ભાવના જ પ્રગટવી શકય નથી અને મિત્રીભાવ વિનાને કોઈ સારે પણું ભવિ આત્માપકારક બની શકતા નથી. માટે નેતા (ગુરુ) બનનારમાં આ ગુણની આવશ્યકતા છે. ૨૭–આદેય નામકર્મ-એક પુણ્યપ્રકૃતિરૂપે શુભકમ છે, તેના ઉદયથી જીવને એવું પુણ્ય પ્રગટે. છે કે તેનું બોલેલું પ્રાયઃ સામે માન્ય રાખે. શિષ્યને આજ્ઞાનું પાલન કરાવનાર આ ગુણ ગુરૂ પદની પ્રાપ્તિમાં એટલા માટે આવશ્યક છે કે શિષ્ય તે સુયોગ્ય ન હોય તો પણ ગુરૂને પુણ્યબળે તે ગુરૂઆજ્ઞાનું પાલન પ્રસન્નતાપૂર્વક કરી શકે અને એથી આરાધક ભાવને પામે. ૨૮-શિષ્યાદિ આશ્રિતવર્ગને અનુકુળ બનીને સન્માર્ગે વાળ એ સરળ માર્ગ છે. કારણ કેપ્રતિકૂળતાને સહવાની શક્તિ પ્રાય: સામાન્ય જીવોમાં ઓછી હોય છે માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવો આવશ્યક છે, એમ કરવાથી સદ્દભાવના બળે તે દુષ્કર આજ્ઞા પણ પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે પણ પ્રાયઃ તેથી અસદુભાવ મટવાને સંભવ હોઈ આખરે શિષ્ય આજ્ઞાવિમુખ પણ બને, માટે ગુરૂ અનુવર્તક જોઈએ. આની પણ મર્યાદા જોઈએ, અનુકૂળતાને દુરૂપયોગ થવાને પણ સંભવ છે. તેવા પ્રસંગે લાભ-હાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઇએ, હૃદય મીઠું જોઈએ, આંખ અવસરે લાલ પણ કરવી પડે છે તે અયોગ્ય નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ २० ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯ થી ૮૩ पन्नावेऊण नाणुपालेइ । जो आयरेण पढमं, सेहे सुत्तविहीए, सो पवयणपच्चणीओ ति ॥२०॥ अविकवि अपरमत्था, विरुद्धमिह परभवे असेवंता । जं पार्वति अणत्थं, सो खलु तप्पच्चओ सव्वो ॥२१॥" (पंचवस्तुक) અ –દીક્ષાને પાળવામાં પૂર્વભવાના પ્રમાદના અભ્યાસથી સ્ખલના-ભૂલ કેાની ન થાય? અર્થાત્ છદ્મસ્થની ભૂલ થાય. કારણ કે અનાદિ કાળથી અભ્યસ્ત (રૂઢ થએલા) પ્રમાદના એકાએક ત્યાગ થઈ શકતા નથી. માટે તે ભૂલેાને શાક્ત વિધિથી જે દૂર કરે તેનું ગુરૂપણું સફળ છે, કારણ કે–તે જ ગુણેાથી (ભાવ) ગુરૂ છે. (૧૮) એવાને કાણુ સારથી કહે કે જે સારા-સીધા ઘેાડાઓને દમે શિક્ષા કરે ? અર્થાત્ એનામાં સારથીપણાની વિશેષતા નથી માટે તે સારથી ન કહેવાય. વસ્તુતઃ વતાફાની, વિગેરે દુષ્ટ ઘેાડાઓને સરળ-શાન્ત બનાવે તેને લેાકા સારથીઅશ્વપાલક કહે છે. (૧૯) વળી જે પહેલાં આદર પૂર્વક દીક્ષા આપીને-ગ્રહણ કરાવીને પાછળથી સૂત્રેાક્ત વચનાનુસાર તેનું પાલન નથી કરતા તે ગુરૂને શાસનના શત્રુ કહ્યો છે. (૨૦) શિષ્યને શાસ્ત્રનાં રહસ્યો નહિ સમજાવવાથી શાસ્ત્રવિરૂદ્ધ વર્તન કરનારા શિષ્યા આ ભવમાં અને પરભવમાં જે અની પામે તે સઘળા અનર્થી શિષ્યાનું યથેાક્તરીતે પાલન નહિ કરનારા ગુરૂને નિમિત્તે સમજવા. (૨૧) ૧૧–ગમ્ભીર-રાષ–તેષ વિગેરે થવા જેવા પ્રસંગે પણ જેને રાષતાષ બહાર દેખાય નહિ તે ગમ્ભીરર૯ કહેવાય. ગુરૂમાં એ ગુણ જોઇએ. ૧૨-અવિષાદી—ઉપસર્ગો–પરીષહો વિગેરેથી પરાભવ થવા છતાં ‘કાય રક્ષણ’ (છ કાય જીવાની રક્ષા) વિગેરે સંયમ પાલનમાં દીનતા નહિ કરનારા હોય. ૧૩-ઉપશમલબ્ધિ વિગેરેથી યુક્ત ‘ઉપમશ” લબ્ધિ’ એટલે બીજાને શાન્તુ કરવાનું ૨૯–છીછરા (તુચ્છ) હૃદયવાળો છૂપાવવા યાગ્ય ભાવેને છૂપાવી શકે નહિ, એથી શિષ્યાદિવગ પેાતાનાં દૂષ્ણેા તેને જણાવી શકે નહિ, અગર જણાવે તેા તે જાહેર થવાથી તેની હલકાઈ થાય, ઈત્યાદ્રિ કારણે પણ ગુરૂ ગમ્ભીર જોઈએ. અનાદિ મેહાધીન જીવે! પેાતાનાં આન્તરદૂર્ણાને ટાળી આત્મશુદ્ધિ માટે તા ગુરૂના આશ્રય કરે, છતાં જે એવાં દૂષ@ા ગુરૂને જણાવી શકે નહિ તે। આત્મશુદ્ધિ શી રીતે થાય ? વળી જણાવેલાં ગુપ્ત ન રહે તેા તે સાધુપ્રત્યે ખીજાએને સદ્દભાવ--પૂજયભાવ વિગેરે પણ શી રીતે પ્રગટે ? અને પરસ્પરના સદ્દભાવ વિના આરાધક શી રીતે થાય ? પાતે પશુ શુભાશુભ પ્રસંગે હ-શૈક ને વશ થાય તે! આરાધક શી રીતે બને? માટે ગુરૂપદને ચેાગ્યે સન્માનાદિ મળવા છતાં કે તેની જવાખદારીને અંગે વિષમ પ્રસંગ આવવા છતાં હ-વિષાદ ન થાય તેવી ગમ્ભીરતા ગુરૂમાં આવશ્યક છે. ૩૦-વિષમ પ્રસંગે સત્ત્વના અભાવે વિષાદ થવાથી કાર્ય પણ ખગડે. ગુરૂપદ અતિજવાબદારીવાળુ સ્થાન છે, એથી શાસનસેવાનાં કે શિષ્યાદ્રિને સભાળવાનાં આકરાં કાર્યાં ગુરૂને કરવાના પ્રસંગ આવે જ. તેવા પ્રસગે દીનતાને મહિ કરતાં સત્ત્વ કેળવી તે પ્રસંગાને પાર પાડવાના ઉત્સાહ અને બળ ગુરૂમાં જોઇએ. ૩૧-રાગ, દ્વેષ કે કષાયાદિને ખળે કાઈ સારા કાર્યની સિદ્ધિ થતી નથી. નાનું પણ શુભકાર્ય કરવા માટે આધ્યાત્મિક બળ એ જ સાચી શક્તિ છે. બાહ્ય કાર્યો માટે પણ આ સ્થિતિ છે, તે! આત્માની શુદ્ધિરૂપ અનાદિમલિનતાને ટાળવાના મહત્ કાર્યમાં આધ્યાત્મિક ખળ વિના કેમ ચાલે ? માટે તપ આદિથી જેણે પેાતાના આત્માને ઉપશાન્ત (બાલભાવામાં સંતુષ્ટ બનાવી અભ્યન્તરયાગાની શક્તિરૂપ www.jainelibrary.ørg Page #82 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપનારની યોગ્યતા] ૧ સામર્થ્ય, અને આદિ શબ્દથી વસ્ત્રપાત્રાદિ સંયમમાં ઉપકારક વસ્તુ મેળવવાની શક્તિ, તથા સ્થિરહસ્તધર વિગેરે તે તે શક્તિએ (લબ્ધિ)થી યુક્ત. ૧૪-સૂત્રાના પ્રરૂપક—સૂત્રાના અને સંભળાવનારા.૩૩ અર્થાત્ આગમના અર્થાને યથાવસ્થિતરૂપમાં સમજાવનાર–પ્રરૂપણા કરનાર. ૧૫-સ્વગુરૂએ ગુરૂ પદે સ્થાપેલા—અહી` શ્રી ધર્મબિન્દુની ટીકા પ્રમાણે સ્વગુરૂ એટલે ગચ્છના નાયક, અને પ ંચવસ્તુની ટીકા પ્રમાણે સ્વગુરૂ એટલે ગચ્છનાયક અથવા ગચ્છનાયકના અભાવે દિાચાય વિગેરે સમજવા. તેએએ જેને ગુરૂપદે સ્થાપન કર્યાં હેાય તેવા. ૪ મૂળ ગાથા ૮૩માં ૨ શબ્દ છે તે વિશેષણાના સમુચ્ચય અર્થમાં અને ‘ઇતિ' શબ્દ તે ગુરૂના ગુણ્ણાની સંખ્યાની મર્યાદા કરવાના અČમાં છે, અર્થાત્ એટલા ગુણયુક્ત ગુરૂને હિત કરવાની બુદ્ધિએ શિષ્યને દીક્ષા આપવાનો અધિકારી સમજવો, પૂ॰ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે'एआरिसेण गुरुणा सम्मं परिसाइकज्जरहिएणं । 66 पव्वज्जा दायव्वा, तयंणुग्गहणिज्जराहेऊ ॥ पंचवस्तुक गा० १६ || " અ-એવા ગુરૂએ પણ પેાતાને શિષ્ય વધશે કે દીક્ષા આપવાથી આહાર પાણી વિગેરે લાવવાનું કામ કરશે’ વિગેરે આ લેાકનાં કાર્યાની અપેક્ષા પાડીને, માત્ર દીક્ષા લેનાર ઉપર ઉપકાર કરવા અને પેાતાનાં કર્મોની નિર્જરા કરવા માટે સમ્યગ્ વિધિ પૂર્વક દીક્ષા આપવી. લબ્ધિ પ્રગટાવી.હાય... શિષ્યાના કષાયાદિને શાન્ત કરાવી શકે અને સંયમમાં ઉપયેગી વસ્તુએ વિગેરે પશુ મેળવી શકે. એટલું જ નહિ, તેવા પવિત્રગુરૂની નિશ્રાથી શિષ્યોમાં પણ ચારિત્રપાલનની શક્તિ (વૈરાગ્ય-સત્ત્વ-પ્રશમભાવ વિગેરે) પ્રગટ થઈ શકે. ૩૨-જેને વ્રત નિયમાદ્રિ આપે તે આત્મા તેના પાલનમાં સ્થિર-સશક્ત બને તેવી લબ્ધિ એટલે આત્મશક્તિવાળા આત્મા. ૩૩–ગુરૂ સૂત્ર અને અર્થાંના જાણુ ઉપરાન્ત ભણાવવાની શક્તિ અને ઉત્સાહવાળા જોઇએ, અન્યથા શિષ્યા અજ્ઞાન રહે અને સંચમનું ભાવપાલન કરી શકે નહિ. જે ગુરૂએ પેાતે તથાવિધ જ્ઞાન મેળવવા છતાં ચેાગ્યશિષ્યાને પણ પ્રમાદને કારણે ભણાવતા નથી તે વરદત્તના જીવની જેમ જ્ઞાનાવરણીય કર્માં ઉપાર્જન કરી સંસારમાં ભમે છે. બાહ્ય કે અભ્યન્તર જે જે ગુણુ કે વસ્તુ પ્રાપ્ત થાય તે બીજા યેાગ્ય આત્માએને આપી ઉપકાર કરવાથી જ સફળ થાય છે. અન્યથા અન્યભવે તે ગુણુની પ્રાપ્તિ થતી નથી. વળી દાનધમ ની સાધના માટે સાધુને ‘જ્ઞાનદાન’ એ જ એક સાધન છે. શિષ્ય યેાગ્ય છતાં તેને દાન ન કરે તે ખાકીની આરાધના નિષ્ફળ જાય છે. એમ સ્વહિતાર્થે પણ ગુરૂએ યેાગ્ય શિષ્યાને જ્ઞાનદાન કરવું જોઇએ, અયેાગ્યને નહિ જ કરવું જોઇએ. ૩૪–ગુરૂએ ગુરૂપદે સ્થાપેલે!' એના અર્થ એ છે કે લાયક બનેલા. અન્યથા મહત્ત્વાકાંક્ષાથી સ્વયં ગુરૂ ખનેલે। દ્રવ્ય ગુણાવાળા છતાં ભાવથી ગુરૂની લાયકાત વિનાના ગણાય છે. એવા સ્વચ્છંદ્રાચારીની નિશ્રામાં શિષ્યાનું હિત સધાતું નથી. તાત્પર્ય કે તેના ગુરૂએ તેને ગુરૂપદ માટે યેાગ્ય માની તેના શિષ્યા બનાવ્યા હાય. ૩૫–સ્વજીવન નિર્વાહના કે મહત્ત્વ મેળવવાના ઉદ્દેશથી શિષ્ય બનાવવાની વૃત્તિ એ જડતા છે, એવે જડ ગુરૂ જે શિષ્ય પાતાની અનુકૂળતા ન સાચવી શકે તેની ઉપર વાત્સલ્ય રાખી શકતે! નથી અને વાત્સલ્ય વિના શિષ્યનું આત્મહિત સાધી શકાતું નથી. ઉલટું પરસ્પર ગુરૂ-શિષ્યના આરાધક ભાવમાં નિમિત્ત બનવાના ધમ છે. તેને બદલે વિરાક ભાવને પામે છે અને કમથી ભારે થઈ સંસાર વધારે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જ કર. કે. કેમ કે કોને મળવાને કારણે તેમના પર કાપ 5 . ૨૨ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાત્ર ૯૯ થી ૮૩ અહીં દીક્ષા લેનારના સેળ અને આપનાર ગુરૂના પંદર ગુણો કહ્યા. પણ તે ઉત્સર્ગ પક્ષે સમજવા. અર્થાત્ એટલા ગુણવાળો દીક્ષા લેનાર કે દેનાર યોગ્ય (શ્રેષ્ઠ) ગણાય, એમાં અપવાદ એ છે કે-એ સેળ અને પંદરમાં ચેથાભાગના ગુણ ઓછા હોય તે દીક્ષા લેનાર કે દેનાર મધ્યમ કક્ષાના અને અડધા ગુણ ઓછા હોય તે જઘન્ય કક્ષાના ગણાય. (વિશેષમાં કહ્યું છે કે-) “ત્રિવિદ્યાવિહોણા, પ્રો દ્વારા વિહી વિ. जे बहुगुणसंपन्ना, ते जोग्गा हुंति णायव्वा ॥१॥" पंचवस्तुक गा० ३७॥ ભાવાર્થ-“કાળની હાનિરૂપ દેષના અવસર્પિણી કાળના પ્રભાવે ઉપર કહ્યા તેમાંથી એક—બે આદિ ગુણ ઓછા છતાં જેમાં ઘણા ગુણે હોય તે (ગુરૂ કે શિષ્યને) એગ્ય સમજવા.” દ્વિતીયપદે એટલે અપવાદમાર્ગે દીક્ષાની એ યોગ્યતા કહી. આથી જ જેમ દેશવિરતિધર એવા શ્રાવકને દીક્ષા આપે છે તેમ આમાંના કેટલાક ગુણવાળા યથાભદ્રક-સરળપરિણામી પ્રથમગુણસ્થાનવતી જીવોને પણ તેમનામાં સંયમને નિર્વાહ કરવાની યેગ્યતા જોઈને ગીતાર્થો દીક્ષા આપે છે. એ રીતે આપેલી દીક્ષા તે તે ગુણવાળા તેઓને ઉત્તરોત્તર વિશેષગુણો પ્રગટ થવામાં હેતુરૂપ બને છે અને અવ્યુત્પન્નદશામાં વિશેષ સમજણના અભાવમાં પણ જીવના માત્ર સમ્યફક્રિયાના રાગથી પણ તે ધર્મના જ હેતુ તરીકે સફળ થાય છે. પૂજાના અધિકારમાં વિશિકામાં પણ પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે પઢારમે, ગંગાસત્ર ધમિક્ષT I साहुज्जुगाइभावो, जायइ तह नाणुबंधत्ति ॥१॥" पूजाविंशिका ॥ અર્થ–(ત્યાં પૂજાના અધિકારમાંની આ ગાથા હોવાથી) “પ્રથમકરણ એટલે છેલ્લું યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ થવાથી ગ્રન્થી દેશની પાસે આવેલા જીવને શ્રીજિનપૂજા માત્ર ધર્મ રૂપે જ સફળ થાય છે, અર્થાત્ તેનું ફળ ધર્મ રૂપે જ આવે છે, સગાવંચકભાવ ” પ્રગટે છે અને સમ્યગદષ્ટિ” વિગેરે ઉત્તર ઉત્તર ભાવને અવિચછેદ થાય છે. તાત્પર્ય કે ગ્રન્થભેદ થતાં પહેલાં ૩૬-પૂર્વભવની આરાધનાથી કર્મોની લઘુતા થતાં કોઈ જીવ ગૃહસ્થધર્મના બળે સર્વવિરતિ ગુણસ્થાનક પામીને દીક્ષા લેવા યોગ્ય બન્યું હોય છે તે કઈ દીક્ષા લઈ તેનું પાલન કરવાથી પછી પણ તે ગુણસ્થાનકને પામે છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનકો નીચે નીચેના ગુણસ્થાનકનાં કરણીય અનુષ્ઠાન કરવાથી પ્રગટ થાય છે, માટે મિથ્યાત્વગુણસ્થાનવાળો માર્ગનુસારી ધર્મથી સમ્યગદર્શનની, સમ્પ્રદર્શનને પાળતા દેશવિરતિની કે દેશવિરતિ ગુણને આરાધતે સર્વવિરતિની પ્રાપ્તિ કરી શકે છે, તેમ પહેલા ગુણસ્થાનકે વર્તતે પણ કોઈ સમકિતની દેશવિરતિની કે સર્વ વિરતિની આરાધનાના બળે તે તે ગુણસ્થાનકને પામે છે. એ કારણે જ મિથ્યાત્વીને પણ જે તે વિશિષ્ટ હોય તો દીક્ષા આપી શકાય છે. એથી અહીં જણાવ્યું છે કે ભદ્રક પરિણામી અવ્યુત્પન્ન છતાં સમ્યફ સાધુકિયાના બળે વિશિષ્ટ યોગ્યતા પામી શકે છે. અર્થાત સર્વવિરતિ ગુણસ્થાનકને પણ પ્રગટ કરી શકે છે. તે તે કિયા તે તે ગુણેને પ્રગટ કરવા માટે હોય છે, સુધાનાશક ભજન સુધા વખતે, દરિદ્રતા નાશક વાણિજ્ય દરિદ્રતા વખતે, ઈત્યાદિ લોકમાં કરાય છે તેમ તે તે ગુણમાપકક્રિયા પણ તે ગુણની પ્રાપ્તિ પહેલાં કરણીય છે. ગુણપ્રાપ્તિ પછી તે કિયા તે ગુણોની રક્ષા વૃદ્ધિ કે નિર્મળતા માટે કરવાની હોય છે, અથવા અન્યજી પણ એ ક્રિયાને સ્વીકારે એવું આલમ્બન પુરૂ પાડી તેને પ્રવાહ અખડ રાખવા માટે કરવાની છેાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેનાર-નારની યોગ્યતામાં અપવાદ] . પણ અપુનબંધૂકને શ્રીજિનપૂજાના ફળ તરીકે ધર્મ જ પ્રગટે છે. (સંસાર વધતું નથી.) અર્થાત શ્રીજિનપૂજાથી તેને સગાવંચકપણું અને આગળ વધીને સમ્યગદષ્ટિપણું વિગેરે ઉત્તરોત્તર આત્મગુણોના વિકાસની પરંપરા ચાલે છે. શ્રીપંચાશકમાં તપના વર્ણન પ્રસંગે પણ તેઓએ) કહ્યું છે કે – gs રિવાઇ, પ્રમાણુ સામાવાળો. चरणं विहियं बहवो, पत्ता जीवा महाभागा ॥" पंचा० १९-गा०२७॥ અથ–એ પ્રમાણે કરવાથી, અથવા ધર્મક્રિયામાં થતા ઉપસર્ગાદિ ઉપદ્રવનું નિવારણ વિગેરે કરનારા સાધાર્મિક-દેવ (વિગેરે)ની સહાયથી “પ્રતિપત્તિ—તપરૂપ ઉપચારને (આચારને) અંગીકાર કરવાથી અને કષાય વિગેરેને રોકવામાં પણ તપ સમર્થ હોવાથી તે તપના આરાધકેમાંથી ઘણું મહાભાગ્યવન્ત જી મેક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાયના બળે શ્રીજિનેશ્વરદેવોએ પ્રરૂપેલા ચારિત્રને પણ પ્રાપ્ત કરી ગયા છે. અર્થાત્ તપના સેવનથી ઘણા જ માર્ગાનુસારીપણાના બળે આગળ વધીને ચારિત્રને પણ પામ્યા છે. એમ માર્ગાનુસારીએ કરેલો તપ સમ્યક્ત્વના અભાવમાં પણ પરંપરાએ ચારિત્રનું કારણ બને છે. દીક્ષાને ઉદ્દેશીને પણ ત્યાં કહ્યું છે કે “ રિવાવિહા, મારિત સંતોuી. શરૂ–પુણવંધ, ગુરુ વિરહું છું ગુરૂ ” વંવાટ ૨, માત્ર ૪૪ વ્યાખ્યા–શ્રીજિનેશ્વરએ કરેલા આ દીક્ષાના વિધાનનું (દીક્ષાવિધિનું), તેને અચારવાની વાત તે દૂર રહી, પણ શાસ્ત્રોક્તનીતિથી માત્ર પર્યાલોચન કરવામાં આવે તો પણ સબન્ધક અને અપુનર્બન્ધક જીવને તે શીધ્રતયા કુગ્રહને નાશ કરે છે, તેમાં ‘સકૃબન્ધક ” એટલે હવે પછી વારંવાર નહિ પણ એક જ વખત મેહનીય કર્મની સ્થિતિને ઉત્કૃષ્ટબન્ધ કરનારે અને અપુનર્બન્ધક એટલે હવે પછી મેહનીયકર્મને ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ નહિ કરનારે. તેઓનું સ્વરૂપ આ પ્રમાણે કહેલું છે–ચથાપ્રવૃત્તકરણદ્વારા જેણે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટાડી એક કડાડ સાગરેપમમાં પણ પોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન કરી દીધી છે–અર્થાત જે ગ્રન્થીદેશે આવ્યા છે, પણ ગ્રન્થીભેદ કર્યો નથી અને એક જ વખત સીત્તેર ક્રેડાડી સાગરાપમ પ્રમાણ મેહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિને ભવિષ્યમાં પુનઃ બાંધશે, તે સબન્ધક કહેવાય છે અને જે તે જ રીતે સ્થિતિને ખપાવીને છેલ્લે ગ્રીદેશે આવેલો ફરી તે ઉત્કૃષ્ટ સ્થિતિને નહિ બાંધતાં ગ્રન્થીને ભેદશે તે અપુનર્બન્ધક કહેવાય છે. કારણ કે “પર્વ તિવ્યમાં કુ” અર્થાત્ તે (અપુનબંધક) “તીવ્રભાવથી પાપને કરતે નથી” એમ કહ્યું છે. આ બન્ને પ્રકારના આત્માઓને ગ્રન્થીભેદ નહિ થયેલો હોવાથી કુગ્રહ (અસત્યને, આગ્રહ) સંભવિત છે, પણ અવિરતિસમ્યગુદષ્ટિ વિગેરેને તે સંભવ નથી. (માટે અહીં સકૂદ બન્ધક, પુનર્બન્ધક બે કહ્યા) જે કે માર્ગાભિમુખ અને માર્ગપતિત અવસ્થાને પામેલાને ગ્રન્થભેદના અભાવે કુહને સંભવ છે, તથાપિ તેમને પ્રાપ્ત થએલી માર્ગાભિમુખ તથા માર્ગપતિત અવસ્થાથી તેઓના તે કુગ્રહને ત્યાગ કરી શકાય તે છે, માટે અહીં તેઓને પણ નહિ ગણતાં Page #85 -------------------------------------------------------------------------- ________________ २४ દૂધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૭ થી ૮૩ જેઓને કુગ્રહ બલવાન છે તે માત્ર સબન્ધક અને અપુનર્બન્ધક એ બેને દીક્ષાનું પર્યાલચન કરવાથી કુગ્રહનો શીવ્રતયા વિરહ થાય છે એમ કહ્યું. અથપત્તિએ બીજાઓને તે થાય જ છે. આ બન્નેને ભાવસમ્યકત્વને અભાવ હોવાથી દીક્ષા આપતાં દ્રવ્યથી જ સમ્યફત્ત્વને આપ કરવામાં આવે છે. તેના આલમ્બને તેઓ કુગ્રહનો વિરહ એટલે અસત્યના પક્ષને ત્યાગ જલદી કરી શકે છે. દીક્ષા આપનાર માટે પણ અપવાદમાગૅ પૂ. શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે "कालपरिहाणिदोसा, इत्तो एक्काइगुणविहीणेणं । अन्नेण वि पयज्जा, दायव्वा सीलवंतेणं ॥३०॥ गीअत्थो कडजोगी, चारित्ती तह य गाहणाकुसलो। अणुवत्तगोविसाई, बीओ पन्नावणायरिओ ॥३१॥" पंचवस्तुक॥ અર્થ-(દીક્ષા) આપનારને અંગે ગ્યતા કહી તેમાં અપવાદને જણાવે છે કે-) કાળપરિહાણિરૂપ દેષને કારણે (અર્થાતુ વર્તમાનમાં સર્વગુણુપ્રસન્ન ગુરૂને યોગ દુર્લભ હોવાથી). ઉપર જણાવ્યા તે પંદરમાંથી એક બે આદિ ગુણે ઓછા હોય તેવા બીજા (અસપૂર્ણ ગુણવાળા) પણ શીલવન્ત ગુરૂએ દીક્ષા આપવી. એથી પણ આગળ વધીને વર્તમાનમાં ઉચિતગુરૂનું સ્વરૂપ જણાવે છે કે જે ગીતાર્થ એટલે સૂત્ર અર્થને જાણ હોય, કૃતગી=સાધુના રોગો એટલે કરણને કરતે હેય, ચારિત્રીશીયળ–સદાચારવન્ત હય, ગ્રાહકુશળ–શિષ્યને ક્રિયાઅનુષ્ઠાન વિગેરે શીખવાડવામાં–પળાવવામાં કુશળ હોય, શિષ્યના સ્વાભાવને અનુવકઅનુસરવા પૂર્વક તેની (ચારિત્રની રક્ષા કરનારે હોય, અને ચારિત્રમાં (ઉપસર્ગાદિ) આપત્તિ આવે તો તે પ્રસંગમાં પણ વિષાદ-ખેદ કરનાર ન હોય, બીજ એટલે અપવાદ માગે તે પણ દીક્ષા દેનાર તરીકે યોગ્ય સમજો. અર્થાત્ અપવાદથી એવો ગુરૂ પણ દીક્ષા આપવા માટે લાયક છે. એ પ્રમાણે દીક્ષા આપનાર ગુરૂની યોગ્યતાનું વર્ણન કર્યું. આ વિષયમાં દશ પરતીર્થિઓના મત વિશેષ જિજ્ઞાસુઓએ ધર્મ બિન્દુમાંથી ૭ જાણી લેવા. (નીચે ટીપ્પણીમાં તે જણાવ્યા છે.) ૩૭-ધર્મબિન્દુમાં કહેલા દશ પરવાદીઓના મતે– ૧-વાયુનામે વાદી–સપૂર્ણ ગુણવાળે જ યોગ્ય ગણાય, કારણ કે જે કાર્ય જેટલી સામગ્રીથી સાધ્ય હોય તેમાં તેટલી જોઈએ, એછી સામગ્રીથી સિદ્ધ ન થાય. ર-વામિકત્રષિ-વાયુનું કથન બરાબર નથી, તદ્દન ગુણવિનાનાને પણ કોઈ વખત એકાએક ગુણે પ્રગટે છે, દરિદ્રને પણ કોઈવાર રાજ્ય ક્યાં નથી મળતું ? ૩-વ્યાર્ષિ —વામિકનું કથન અયોગ્ય છે, કારણ કે સામાન્યગુણોના અભાવે વિશિષ્ટગુણોને નિયમો અભાવ હોય, કારણને અનુરૂપ કાર્ય થઈ શકે, અન્યથા કાર્ય-કારણુ ભાવ અસત્ય ઠરે. ૪-સમ્રાટ નામના રાજર્ષિ–ઉપર કહ્યું તે વ્યાજબી નથી, ગુણ ગમે તેટલા હેાય પણ યોગ્યતા વિના જીવ કાર્ય સાધી શકતા નથી, માટે ગુણ હોય કે ન હોય, જીવમાં તે તે કાર્ય માટે યોગ્યતારૂપ અધિકારીપણું દેવું જોઈએ. ૫-નારદને મત–એ છે કે-સમ્રાટ જે કહે છે તેમાં તથ્ય નથી. માત્ર સામાન્ય યોગ્યતાથી જ વિશિષ્ટ કાર્યની સિદ્ધિ થતી હોય તે જીવમાત્રમાં પ્રાયઃ સામાન્ય રૂપે તે ગ્યતા સવન હેાય છે જ, તેથી સર્વ જી વિશિષ્ટગુણવાળા બની જ જવા જોઈએ, કોઈ સામાન્ય ગુણવાળો ન રહે. માટે વિશિષ્ટ ગુણોની સાધના માટે યોગ્યતા પણ વિશિષ્ટ જોઈએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ - દીક્ષાલેનારની માતાપિતાદિ પ્રત્યે ફરજ]. એ પ્રમાણે દીક્ષાર્થી અને દીક્ષાદાતાનું સ્વરૂપ કહ્યું, હવે પહેલાં મૂળ ગાઢ ૭૮ માં વિધિપૂર્વક દીક્ષિત થએલો ” એમ કહેલું હોવાથી દીક્ષાના વિધિને જણાવવાની ઈચ્છાથી પહેલા શ્વેકથી દીક્ષા લેનારને તથા બીજાકથી આપનારને વિધિ જણાવે છે. मूलम् " गुर्वनुज्ञोपधायोगो, वृत्युपायसमर्थनम् ।। ग्लानौषधादिदृष्टान्तात्, त्यागो गुरुनिवेदनम् ॥८४॥ प्रश्नः साधुक्रियाख्यानं, परीक्षा कण्ठतोऽर्पणम् । सामायिकादिसूत्रस्य, चैत्यनुत्यादि तद्विधिः ।।८५॥" युग्मम् ॥ મૂળને અર્થ—દીક્ષાર્થીએ વડિલોની અનુજ્ઞા મેળવવી, મોહથી આજ્ઞા ન આપે તે તેમની સંમત્તિ મળે તેમ કપટ પણ કરવું, તેઓની આજીવિકાને પ્રબન્ધ કર, એમ છતાં અનુજ્ઞા ન આપે તે ગ્લાનને છોડીને જાય તેમ તેઓને છેડવાં. (એ વાત ચાલુ પ્રસંગે જ હમણાં આગળ કહેવાશે.) એમ વિધિપૂર્વક ગુરૂ પાસે આવીને ગુરૂને નિવેદન કરવું. ગુરૂએ પણ તેને વૈરાગ્યનાં કારણે પૂછવાં, સાધુક્રિયાનું કિલષ્ટપણે જણાવવું, યોગ્યતાની પરીક્ષા કરવી, સામાયિકાદિ ૬-વસુ નામના રાજા–પૂર્વ ગુણમાંથી જ ઉત્તરોત્તર વિશેષ ગુણો પણ પ્રગટ થઈ શકે છે, બીજ વિના પાકના અભાવની જેમ ગુણરૂપી બીજ વિના કદી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી, માટે સામાન્ય ગુણે જ વિશિષ્ટ ગુણેના પણ ઉત્પાદક બને છે. હ-ક્ષીરકદંબક–વસુનું વચન એક કેડીના ધનવાળા દરિદ્રના વ્યાપારને કોટીવજના વ્યાપારની તુલનામાં મૂક્યા જેવું અઘટિત છે, કેડીને વ્યાપારી કંડાધિપતિ બને તે પણ ઘણે કાળ લાગે, એટલો કાળ તેનું જીવન પણ દુઃસભવિત છે, તેમ તદ્દન સામાન્યગુણવાળો વિશિષ્ટ ગુણવાળો બને તે પણ તેવું જ છે. ૮-વિધ–એાછાધનવાળામાં પણ ધનપતિ થવાની યોગ્યતા સમ્ભવિત છે. એક કડિવાળો પણ તથાવિધ ભાગ્યોદયથી સે-હજાર-લાખ ગુણે વિગેરે લાભ મળતાં ક્રેડાધિપતિ બનવાની યોગ્યતા તે ધરાવી શકે છે, એવા પ્રસંગે સંભળાય પણ છે કે-અતિતુછવ્યાપાર કરનારા પણ તથાવિધ ભાગ્યના બળે ૫કાળમાં કોડને વ્યાપાર કરનારા થયા છે. આ મત કંઈક સમાટના મતને અનુસરત છે. ૯-બૃહસ્પતિ–કોઈ વિશિષ્ટ ગુણની ન્યૂનતા હોય, તો પણ પરમાર્થથી બીજા ઘણા સામાન્ય ગુણારૂપ યોગ્યતા હોઈ શકે, માટે પણભાગના કે અડધા ગુણ હોય તે ગ્ય ગણાય, વિગેરે વિચારણાની જરૂર નથી. '' ૧૦-સિદ્ધસેન નામના નીતિકાર—ધર્મ–અર્થ-કામ અને મોક્ષરૂપ સઘળા વ્યવહારમાં બુદ્ધિમાને જે વિષયમાં જેને નિમિત્ત તરીકે (ઘટિત-વ્યાજબી) માને છે, તે સઘળું યોગ્યતારૂપ જ છે, યોગ્યતા અને નિમિત્ત ઘટનામાં કંઈ ભિન્નતા નથી. એ પરદર્શનીઓના દશ મતો જણાવીને પૂછશ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પોતાને મત જણાવતાં કહે છે કે-છેડા પણ અસાધારણ ગુણે (વિશિષ્ટ ગુણે) કલ્યાણને ઉત્કર્ષ સાધી શકે છે, માત્ર સામાન્ય ગુણે જ નહિ, માટે ‘આ દેશમાં જન્મ' વિગેરે જે અસાધારણ ગુણે કહ્યા તેમાંના અડધા-તે જોઈએ જ. અસાધારણ ગુણે નિયમ બીજ છુટતા ગાતે પ્રકટ કરી શકે છે. ઉપર કહ્યા તેમાં વાયુ-વાલ્મિક-વ્યાસ-સમ્રાટ-નારદ-વસુ અને ક્ષીરકદમ્બક એ સાતના મતે તો પ્રસ્પર એક બીજાથી અસત્ય ઠરે છે એથી આદરવા લાયક નથી અને છેલ્લા ત્રણ મતે અસાધારણ માને અનાદર કરવાપૂર્વક માત્ર યતાને જ આગળ કરે છે જેથી તે પણ ગ્ય નથી, વિગેરે મધ્યસ્થ બોદ્ધથી વિચારવું, Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ સૂત્રો કš (મુખપાઠ) કરાવવાં અને દેવવન્તનાદિ વિધિ કરાવવા, એ દીક્ષા લેવા—આપવાના વિધિ છે. ટીકાના ભાવા—ગુરૂની આજ્ઞા મેળવવી” વિગેરે દીક્ષાના વિધિ એક કર્ત્તવ્ય રૂપ છે, એવો ગ્રન્થકારના ઉપદેશ છે એમ છેલ્લા પદ્મની સાથે વાક્યના સબન્ધ જોડવા. તેમાં ગુરૂઓ અહીં માતા પિતાદિને સમજવા, તેઓની અનુજ્ઞા એટલે ‘તું દીક્ષા લે’ એવી અનુમતિ મેળવવી જોઇએ. એ રીતે તે તે ઉપાયેા પૂર્વક અનુજ્ઞા માગવા છતાં પણ તે ન છેડે, ત્યારે શું કરવું ? તે જણાવે છે કે ઉપધાયાગ’ અર્થાત્ ‘ઉપધા' એટલે માયાને પ્રયાગ કરવા. તે માયાને ખીજાએ જાણી ન જાય તેવા તેવા પ્રકારોથી કરવી. આ માયાના પ્રકારો શ્રીધર્મબિન્દુ ગ્રન્થમાં કહ્યા છે કે દુષ્ટ સ્વપ્ન વિગેરે કહેવું, એટલે કે ‘ હું ગધેડા—ઊંટ-પાડા વિગેરે ઉપર બેઠેલા હતા ’વિગેરે (અનિષ્ટ સૂચક) મેં સ્વપ્નમાં જોયું, વિગેરે શબ્દથી · મેં મારી બે આંખાની મધ્યના ભાગ જોયા, દેવીઓનું ટાળું જોયું, વિગેરે (મનુષ્યથી ન દેખી શકાય તેવુ) વિપરીત દેખાણું, ઈત્યાદિ કપટથી માતા-પિતાદિને જણાવવુ', કારણ કેએથી તેએ અનુમતિ આપે. વળી પ્રકૃતિ વિપરીત કરવી, અર્થાત્ મરણ સમયે પ્રાયઃ સ્વભાવ-પ્રકૃતિના ભેદ થતા હેાવાથી ‘હવે આનું મરણુ નજીકમાં છે’ એમ સમજી વડિલેા અનુજ્ઞા આપે એ ઉદ્દેશથી સ્વભાવ બદલવા. (બહારથી મરણનાં ચિન્હો દેખાડવાં.) એમ વિપરીત પ્રકૃતિ વિગેરે ચેષ્ટાઓ કરવા છતાં તે સ્વયમેવ ન સમજે તે શું કરવું? તે કહે છે કે-દૈવજ્ઞ એટલે નિમિત્તશાસ્ત્રાદિના જાણુપુરૂષોદ્વારા તેને તે રીતે નિમિત્તશાસ્ત્રાની વાર્તા સંભળાવવી. અર્થાત્ · આવી અમુક ચેષ્ટા થાય ત્યારે મરણુ નજીકમાં થાય ’વિગેરે તે વિપરીત ચેષ્ટાઓનાં કળા જ્યાતિષીએ દ્વારા જણાવવાં. અહીં કાઇને ‘ એમ કપટ દ્વારા દીક્ષા સ્વીકારવાથી શું લાભ થાય?” એવો પ્રશ્ન થાય એથી સમાધાન આપે છે કે ‘ન ધર્મે મા’ અર્થાત્ ધર્મની સાધના માટે કરાતી માયા તે માયાôગાઈ નથી, કારણુ કે (એમાં કાઇનું ખરાબ કરવાના ઉદ્દેશ નથી, કિન્તુ મૂઢજીવોને સમજાવવાના શુભ ઉદ્દેશ હેાવાથી) પરમાર્થથી તેમાં માયાના અભાવ છે–અમાયીપણું છે. એમાં પણ પ્રશ્ન થાય કે એમ કેમ કહેવાય કે તે માયા નથી ? તેને જવાબ આપે છે કે એમ કરવામાં ભયનું હિત છે, અર્થાત્ દીક્ષાની અનુજ્ઞા મેળવવા માટે માયા કરવી પડે તે પેાતાને અને માતા–પિતાદિને પણ હિત કરનારી–કલ્યાણુરૂપ છે. કારણ કે-એના ફળ રૂપે લીધેલી દીક્ષા સ્વ-પરના ઉપકાર કરનારી છે, ( સ્વ-પરનું હિત ઈચ્છતા દીક્ષા લેનાર આવો માયા ભાવ નિરૂપાયે જ કરે) કહ્યું છે કે— "अमायोsपि हि भावेन, माय्येव तु भवेत् क्वचित् । વક્ષેત્ સ્વરયોયંત્ર, સાનુન્ધ હિતોત્યમ્ ॥” ધર્મચિન્ટુગ॰ ૪-રૂ? ટીન્ના / અથ હૃદયથી માયા વિનાના છતાં સ્વ–પરતું ઉત્તરાત્તર હિત થતું-વધતું દેખે ત્યારે કઈ હિતાર્થી (દ્રવ્ય–ક્ષેત્ર-કાળ-ભાવાદિને આશ્રિને) કોઈ વિષયમાં બહારથી માયા પણ કરે. એમ શુભાશયથી હિત સાધવા કરાતી માયા તે માયા નથી,૧૮ માટે એ ચર્ચાથી સર્યુ”, ૩૮–પ્રાયઃ લેાક વ્યવહારામાં પણ અજ્ઞાન-મૂઢ વેાના હિત માટે સત્ર આવું જ વર્તન દેખાય છે. અજ્ઞાન ખાલકને મા એ રીતે જ ઉછેરી મેાટા કરે છે, એછી બુદ્ધિવાળા વિધાર્થીને માટે પણ બુદ્ધિમાન શિક્ષક એ જ ઉપાય લે છે, ખીમાર પડેલા મનુષ્યને ઔષધાદ્દેિ આપવામાં વૈધો કે પરિચારકા પણ એવી Page #88 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાલેનારની માતાપિતાદિ પ્રત્યે ફરજ] હવે ચાલુ પ્રસ`ગને અનુસરીયે. કેાઈ એમ પૂછે કે એમ ભલે કરે, પણ તેની ગેરહાજરીમાં માતા-પિતાઢિ પોતાના નિર્વાર્ડ માટે આજીવિકાને મેળવી શકે તેમ ન હોય, માટે અનુમતિ ન આપતાં હોય તે શું કરવું ? તેને કહે છે કે--તેઓની આજીવિકાના પ્રબન્ધ કરવો જોઇએ. અર્થાત્ સાુજાર’ વિગેરે અમુક નાણાં વિગેરે આજીવિકા માટે સાધન તેઓને આપવું જોઇએ, કે ઉત્પન્ન કરી આપવું જોઇએ, કે જેથી પાતે દીક્ષા લીધા પછી માતા-પિતાદિ આશ્રિતા આજીવિકાથી સીઢાય નહિ. એમ કરવાથી ઉપકારીના ઉપકારની કૃતજ્ઞતા (અને ભક્તિ) પણ કરી ગણાય. વળી એ રીતે ગુરૂવની ભક્તિ કરવી તે જૈનમાર્ગની પ્રભાવનાનું (મહત્તા વધારવાનું) બીજ પણ છે, માટે એવો પ્રબન્ધ કરીને પણ તેની અનુમતિથી દીક્ષા અલ્ગીકાર કરે. વળી અહીં પ્રશ્ન થાય કે—એમ કરવા છતાં પણ માના કે મેહને ચેાગે તેએ પુત્રને છેાડવા તૈયાર ન થાય તે શુ કરવું ? તેના ઉત્તરમાં જણાવે છે કે કેાઈ સુપુત્ર તથાવિધ વ્યાધિની પીડાથી પીડાતાં માતપિતાદિને (અટવીમાં) છેાડીને તેના ઔષધ માટે અને પોતાના નિર્વાહ માટે જવુ જરૂરી હોવાથી (શહેરમાં) જાય, તેમ આજીવિકાની વ્યવસ્થા કરવા છતાં ડિલે અનુમતિ ન આપે તે તેને છેડીને પણ દીક્ષા અલ્ગીકાર કરે. દૃષ્ટાન્ત તરીકે માનેા કે-કેાઈ એક કુલિનપુત્ર પેાતાના માતાપિતાદિની સાથે મેાટી અટવીમાં જઇ ચઢ્યો, ત્યાં માતા-પિતાર્દિની સાથે તે મુસાફરી કરે છે, અટવીમાં આગળ જતાં માતા-પિતાદિ કે જેએની સેવામાં તે છે તેઓને ઔષધાદિના અભાવે નિયમા મરણુ નિપજાવે તેવો, વૈદ્ય કે ઔષધ વિના માત્ર સેવા કરનાર પુરૂષથી અસાધ્ય અને તેને અનુકૂળ ઔષધ વિગેરે મળી જાય તે મટે તેવો મહા આતંક—મારણાન્તિક રાગ પ્રગટ્યો, ત્યારે તેના તે પુત્ર તેઓના રાગથી એમ વિચારે કે આ મારા ડિલેા ઔષધ વિગેરેના અભાવમાં નિયમા રાગ મુક્ત નહિ થાય, ઔષધાદિ મળી જાય તા સમ્ભવ છે કે કદાચ રાગથી મુક્ત થાય, અથવા ન થાય, વળી તે સમય કાઢી શકે તેમ છે, એટલે કે તુર્તમાં તેનુ' મરણુ નિપજે તેવું પણ નથી, માટે શહેરમાં જઈ ઔષધ લાવું, એમ સમજી જુદી જુદી યુક્તિથી એ વાત તેને સમજાવીને ઔષધ અને પેાતાનાં અહાર-પાણી માટે તેને ત્યાં છેડી (વસતિમાં) જાય તેા તે પુત્ર ઉત્તમ જ ગણાય, તેણે તેના ત્યાગ કરવા છતાં ત્યાગ કર્યાં ન જ ગણાય. એવી માયા કરે જ છે. જેનું સુન્દર ફળ પ્રત્યક્ષ દેખાડી શકાય તેમ ન હ્રાય છતાં આવવું સવિત ઢાય એવા વિષયમાં પ્રવૃત્તિ કરાવવા માટે · અસત્ય ખેલવું-માયા કરવી-સત્ય છૂપાવવું’ વિગેરે કરનારા લેકમાં બુદ્ધિમાન ગણાય છે, કારણ કે તેમાં અન્યનું ભલું કરવાની શુદ્ધ ભાવના રહેલી છે. તેમ અહીં પણ માતા-પિતાદિને કોઈ સબળ કારણ વિના માત્ર પુત્રને દીક્ષા જેવા ઉત્તમ માર્ગે જતા અટકાવનારા અયેાગ્ય માહથી બચાવવાના શુભ આશય હૈાવાથી કપટ નથી, સ્વ-પર હિતકર છે. હા, પાતે અયેાગ્ય હાય કે ધાગ્ય છતાં પાછળ આજીવિકા વિગેરે માટે કુટુમ્બને નિરાધાર મૂકીને જતા તેએની સેવા કરવામાં કંટાળેલાને આવી માયા કરવાના અધિકાર નથી. દીક્ષા લેનાર સંસારનાં દુ:ખેાથી નહિ પણ તે દુ:ખાનાં મૂળભૂત પાપકર્માથી કંટાળેલે-ત્રાસેલે। હવા જોઇએ. તે જ તે સયમનાં ટોને પ્રસન્નતાથી સહી શકે છે. જને જે જવાબદારી પેાતાના કમૅમ્મદયને અનુસાર આવી પડી હોય તેને પૂર્ણ કરવી તે તેના ધર્મ છે, તેને પૂ કર્યા વિના સૌંસારનાં કષ્ટોથી કંટાળીને ઘર છેડે તે સાચા વૈરાગ્યના અભાવે મેાહુ-મૂઢ ઢાવાથી દીક્ષા લેવા છતાં પ્રાય: આત્મશુદ્ધિ કરી શકે નહિ. આ વિષયમાં એકાન્ત નથી, શાસ્ત્રમાં પણ ભજના કહી છે, માટે મધ્યસ્થ બની સ્વ-પર હિતને વિચારવું. ૨૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ [ધવ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૮૪ થી ૮૫ ઉલટું એવા પ્રસંગે એમના રાગને યોગે કે પુત્ર ઔષધાદિ માટે પણ માંદાં માતાપિતાદિને છેડે નહિ, તેમની પાસે જ રહે, તો તે ત્યાગ નહિ છતાં તેમને ત્યાગ કરવા બરાબર છે. કારણ કે અહીં (ક્રિયાની નહિ પણ) ફળની મુખ્યતા છે. વસ્તુતઃ સાત્વિક પુરૂષો દરેક પ્રવૃત્તિમાં ફળને જ જેનારા હોય છે. (ઔષધાદિ માટે ત્યાગ કરનારો પુત્ર તેમને નિરોગી બનાવવા માટે પ્રયત્ન કરનારે હાઈ સાચી રીતે તે તેમને છોડતું નથી પણ સેવા કરે છે અને પાસે બેસી રહેનારે તેમને નિરોગી બનાવવા માટે ઊદ્યમ કરતે નથી એથી વસ્તુતઃ સેવાને છોડે –તેઓના આરોગ્યની કે ભવિષ્યના હિતની ઉપેક્ષા કરે છે.) તેથી ઔષધ મેળવી આપીને કદાચ તેને જીવાડી પણ શકાય એવો સંભવ હોવાથી એમ કરવું તે સત્પરૂષને માટે ઊચિત છે. એ ન્યાયે અહીં પણ સંસારરૂપી અટવામાં આવી પડેલો શુલપાક્ષિક ઉત્તમ આત્મા (પુત્ર) માતાપિતાદિ સાથે ઘરમાં રહે તે પણ ધર્મને બન્શનથી રહે (માતા પિતાદિને પ્રત્યુપકાર કરવાની બુદ્ધિથી રહે.) અને ત્યાં તે વડિલોને મિથ્યાત્વમોહનીય વિગેરે કર્મના ઉદયરૂપ રોગ થાય, કે જે કમરગ નિયમો (આત્મ સુખને) વિનાશ કરનારે, (સંસારમાં રખડાવનારો.) સમ્યકત્ત્વનાં બીજ વિગેરેની પ્રાપ્તિરૂપ ઔષધ વિના (તે કર્મોદયને ટાળવાની બુદ્ધિવાળા હિતસ્વી પણ) પુરૂષ માત્રથી ટળવો અશક્ય અને સમ્યફજ્વાદિ ઔષધ મળે તે તેનાથી મટવાની સમ્ભાવનાવાળો છે એમ સમજી તેવા પ્રસગે તે શુલપાક્ષિક પુરૂષ (પુત્ર) ધર્મના બન્ધનથી (પ્રત્યુપકાર કરવાની પોતાની જવાબદારીથી) એમ વિચારે કે સમ્યફજ્વાદિ ઔષધ વિના (કર્મ રેગથી) અવશ્ય તેઓ વિનાશ પામશે (દુર્ગતિમાં જશે), વળી તેવું ધર્મ ઔષધ મેળવવાથી સમ્ભવ છે કે તેઓ બચે, અથવા ન પણ બચે, વળી વ્યવહારથી હજુ કાળને ખમે (અમુક વખત સુધી જીવે) તેમ પણ છે, માટે તેઓના ઘરવાસને (જીવનનો) નિર્વાહ થાય તેવી યથાગ્ય (શક્ય) વ્યવસ્થા કરીને અને તે રીતે સજાવીને તેઓને માટે સમ્યફત્ત્વ વિગેરે ઔષધને નિમિત્તે તથા મારા ચારિત્રધર્મની પ્રાપ્તિને નિમિત્તે મારા જીવનને ઉચિત (કરવા જેગુ) કરીને અભીષ્ટ એવી સંયમની સિદ્ધિ કરૂં. એમ વિચારી તેઓને છેડે તે પણ તે માગ સારે જ છે, તત્ત્વથી વિચારતાં માતાપિતાદિને તે ત્યાગ ત્યાગ નથી જ. અર્થાત્ તાત્ત્વિકભાવના હોવાથી તે તજતો નથી, કિન્તુ એથી ઉલટું વિચારીને તેવા પ્રસગે ત્યાગ નહિ કરનારે પુત્ર તરવથી ત્યાગ કરનારે છે. આવા પ્રસંગે બુદ્ધિ માનેને ક્રિયાની નહિ પણ ફળની પ્રધાનતા હોય છે, કારણ કે નિકટમાં મોક્ષ જનારા ધીર પુરૂષે ફળને જેનારા હોય છે, માટે એ રીતે તેઓને “સમ્યક્ત્વ વિગેરે ઔષધ પ્રાપ્ત કરાવીને અત્યન્ત , જીવાડે, અર્થાત્ નવા નવા જન્મ નહિ લેવા રૂપે સદાને માટે જન્મ-મરણથી મુક્ત કરે. કારણ કે-જેમાંથી અમરણ એટલે મોક્ષરૂપી ફળ નિશ્ચ પ્રગટ થાય જ તેવા (ધર્મ) બીજને અહીં ગ થવાથી પરિણામે સર્વથા અમરણને (મેક્ષને) સમ્ભવ છે. આ રીતે માતાપિતાને પ્રત્યુપકાર કરે તે સંપુરૂષને અગે ઊચિત પણ છે, કારણ કે—માતાપિતાના ઉપકારને બદલે વાળ એ સજ્જનેને ધર્મ છે, એ વિષયમાં ભગવાન શ્રી મહાવીરદેવ દ્રષ્ટાન્તરૂપ છે, કારણ કે જેમાંથી અકુશળકને અનુબન્ધ (પરંપરા) ચાલે તેવા માતાપિતાદિના શકને તેઓએ ટાળ્યો હતે. એ રીતે પ્રવજ્યા માટે તૈયારી કરીને પછી શું કરવું? તે કહે છે કે ગુરૂને પિતાને ભાવ Page #90 -------------------------------------------------------------------------- ________________ - 1 - - - - - - - - - ઈંક્ષામાં શુભનિમિત્તાનું સ્વરૂ૫] ૨૯ જણાવ, અર્થાત્ ગુરૂને પિતાને આત્મા સમર્પિત ૩૯ કરે. (૮૫) અહીં સુધી દીક્ષા લેનારનું કર્તવ્ય (વિધિ) કહીને હવે દીક્ષા આપનારને અગેનું કર્તવ્ય કહે છે કે –ગુરૂએ તેને પ્રશ્નો કરવા, અર્થાત એ રીતે દીક્ષા લેવા માટે આવેલા શિષ્યને પૃચ્છા કરવી, સાધુના આચારે કહી જણાવવા, ગ્યતાની પરીક્ષા કરવી, મુખ પાઠથી તેને સામાયિકાદિ સૂત્રો ભણાવવાં–આપવાં અને “ચિત્યવન્દન” વિગેરે દીક્ષા આપવાની ક્રિયા કરાવવી, એ દીક્ષા આપનાર વિધિ છે એમ પ્રથમની જેમ અહીં પણ વાક્યનો સંબન્ધ જેડ. કહેવાને ભાવ એ છે કે–ઉત્તમ ધર્મકથા (ધર્મનું સ્વરૂપ) સાંભળીને આકર્ષિત થવાને ગે દીક્ષા લેવા તૈયાર થયેલા ભવ્ય જીવને પૂછવું કે—હે પુત્ર! તું કોણ છે ? કયા કારણે દીક્ષા લેવા ઈચ્છે છે ? તેના જવાબમાં જે તે કહે કે-“હે ભગવન ! હું કુલ પુત્ર (ઉચ્ચકુલમાં જન્મેલ) છું, તગરાનગરી વિગેરે સુન્દર (આર્ય) ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો છું, અને સઘળાં અશુભની (કર્મોની) ખાણતુલ્ય સંસારરૂપ વ્યાધિના ક્ષય માટે હું દીક્ષા લેવા તૈયાર થયે છું,” ઈત્યાદિ કહે તે તેને પૃચ્છાથી શુદ્ધ સમજી દીક્ષા આપવી, તે ન હોય તેને અન્ને ભજના સમજવી. (અર્થાત્ દીક્ષાને નિષેધ પણ કરે). એમ અહીં પ્રસગાનુસાર સમજી લેવું. કારણ કહ્યું છે કે "कुलपुत्तो तगराए, असुहभवक्खयणिमित्तमेवेह । पव्वामि अहं भंते !, इइ गिज्झो भयण सेसेसु ॥" पञ्चवस्तुक गा० ११७॥ અર્થ–(દીક્ષા લેનાર એમ જણાવે કે, “બ્રાહ્મણાદિ કુલિનને પુત્ર છું, તગરા કે મથુરા નગરી વિગેરે (આર્યક્ષેત્રો માં જન્મેલો છું, અને દુઃખોની ખાણરૂપ સંસારના ક્ષય માટે હે ભગવન્! દીક્ષા લેવા ઈચ્છું છું” તે દીક્ષા માટે ગ્રાહ્ય (5) સમજવો. બીજા અકુલપુત્રાદિને અંગે ભજના સમજવી. આ ભજના વિશેષ સૂત્રને અનુસારે જાણવી. ૩૯–સમર્પિતભાવ વિના ગુરૂની નિશ્રાનું ફળ મેળવી શકાતું નથી. પિતે અજ્ઞાન મહાવૃત્ત હોવાથી કાર્યાકાર્યને વિવેક ન કરી શકે, હિતાહિતને ન જાણી શકે, એ હેતુથી તો ગુરૂની પાસે દીક્ષા લેવાની હોય છે, છતાં પિતાના જીવન ઘડતરમાં (હિતાહિતમાં) પિતાની મૂઢ બુદ્ધિને વચ્ચે રાખે તે ગુરૂની બુદ્ધિને ઉપયોગ તે શી રીતે કરી શકે ? અનાદિ વિષય-કષાયની વાસનાઓ જ્ઞાનીને પણ ઉન્માર્ગે ખેંચી જાય છે, તે બીજા માટે તે પૂછવું જ શું ? માટે જ જગતના વ્યવહારમાં ડોકટરે કે વિધો પિતાની દવા સ્વયં કરી શકતા નથી કે ન્યાયાધીશ પણ પોતાના કેસને ચુકાદે પિતે આપી શકતા નથી, બીજાને આશ્રય લેવા જ પડે છે. એ ન્યાયે બીજાની શુદ્ધિ કરી શકે તેવા જ્ઞાનીને પણ પિતાની આત્મશુદ્ધિ માટે ગુરૂને સમર્પિત થવું યુક્તિ ફૂગત છે, એટલું જ નહિ, સમર્પિત ન થવાથી ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવો, પિતાની બુદ્ધિનું અભિમાન ટાળવું કે વિનય કેળવે તે પણ શક્ય નથી, ઉલટી પોતાની અને ગુરૂની બેની સમજ પરસ્પર અથડાવાથી લાભને બદલે હાનિ સમ્ભવિત છે. સમર્પિત ભાવ એ જ ભાવશિષ્યપણાનું સ્વરૂપ છે, એના વિના દ્રવ્યશિષ્યપણું પણ મનાતું નથી. જે શિષ્ય યોગ્ય ગુરૂને ગુરૂ તરીકે સ્વીકારીને પણ સમર્ષિત થતો નથી તે પિતાની પછીના આત્માઓને એવું જ અશુભ આલમ્બન આપે છે, એથી સાધુ જીવનના પ્રાણભૂત આજ્ઞાપાલનને તોડનારે તે સંયમને વિરાધક બને છે, એનાથી એ દોષની પરંપરા ચાલે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય, અંતરાય કર્મો ઉપરાન્ત દુર્ભાગ્ય, અનાદેય, અપયશ આદિ અશુભ કર્મોને ખબ્ધ કરે છે. આ ભવમાં અને પરભવમાં પ્રાયઃ તેનું વચન તેના શિષે કે આશ્રિત પણ સ્વીકારતા નથી. તે સારે ઉપદેશક હોય તે પણ તેને ઉપદેશ માત્ર વાણુવિલાસ બની રહે છે, શ્રોતાગણમાં શુભ ભાવોને પ્રગટાવી શકતો નથી, એમ ઘણું દૂષણે જન્મે છે. માટે સમર્પિત ભાવ જોઈએ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૦. [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૮૪ થી ૮૫ તે પછી તેને સમજાવવું કેકાયર પુરૂને દીક્ષાનું પાલન દુઃખદાયી છે, છતાં આરશ્નને ત્યાગ કરનારા સત્વશાળીઓને દીક્ષાથી આ ભવમાં અને પરભવમાં પરમકલ્યાણરૂપ લાભ થાય છે. વળી જેમ જિનેશ્વરેની આજ્ઞા સારી રીતે પાલન કરવાથી મોક્ષ-રૂપ ફળ આપે છે તેમ ઉલટમાં તેને વિરાધવાથી સંસારની વૃદ્ધિરૂપ દુઃખને પણ તે આપે છે. જેમ કોઈ કોઢી વિગેરે રોગી રેગના પ્રતિકાર માટે ક્રિયાને (ઔષધાદિ ચિકિત્સાને) શરૂ કરીને કુપનું સેવન કરે તે ઔષધ નહિ લેનાર કરતાં વધારે અને વહેલો નાશ નેતરે છે. તેમ કર્મરૂપ વ્યાધિને નાશ કરવા સંયમરૂપ ભાવઔષધને સ્વીકારીને પાછળથી અસંયમરૂપ કુપથ્યનું સેવન કરનારો (સંયમ નહિ લેનારા કરતાં ય) વધારે કર્મો બાંધે છે. એ પ્રમાણે સાધુનો આચાર જણાવો.” પછી પણ તેની સારી રીતે પરીક્ષા કરવી જોઈએ કારણ કે “અત્યાર સત્યહંસા, સત્યાગ્રણાત્રિમાણે दृश्यन्ते विविधा भावा-स्तस्माद्युक्तं परीक्षणम् ॥१॥ अतथ्यान्यपि तथ्यानि, दर्शयन्त्यतिकौशलाः। चित्रे निम्नोन्नतानीव, चित्रकर्मविदो जनाः ॥२॥" धर्मबिन्द अ० ४ टीका ॥ અથ—જગતમાં અસત્ય છતાં સત્ય જેવા અને સત્ય પણ અસત્ય જેવા, એમ વિવિધ ભાવો ઉલટા દેખાય છે, માટે પદાર્થની પરીક્ષા કરવી ગ્ય છે. જેમ કુશળ ચિતારે (સમભૂમી-ભત ઉપર કરેલા) ચિત્રમાં વણ નીચાણ-ઉંચાણને (ખાડા-ટેકરાને) બતાવી શકે છે તેમ અતિકુશળ મનુષ્યો ખોટાને પણ સાચું દેખાડી શકે છે. એમ દીક્ષાર્થિના સમ્યકત્વ, જ્ઞાન, અને ચારિત્ર વિગેરે ગુણેથી તેની પરિણતિની આ પરીક્ષા તથાવિધ ઉપાયથી કરવી જોઈએ. તેને કાલ સામાન્ય રીતે છ મહિનાને અને તથાવિધ ગ્યાયેગ્ય જીવની અપેક્ષાએ તેથી થોડે કે વધારે પણ જાણવો. કહ્યું છે કે ૪૦-દીક્ષાના ઉત્તમ લાભો જણાવવા સાથે તેના પાલનની દુષ્કરતા જણાવવાથી દીક્ષાર્થિને વિરાગ્ય દઢ થાય છે અને તેના વૈરાગ્યની પરીક્ષા પણ થાય છે. કેવળ લાભને લાલચુ તેના પાલનની દુષ્કરતાથી અજ્ઞાન જીવ દીક્ષિત બન્યા પછી પાલન વખતે આ ધ્યાનને વશ પણ બને, ગુરૂ પણ પ્રથમથી તેને દુષ્કરતા ન સમજાવે તે પાછલથી તેને પરિષહ-ઉપસર્ગોમાં સ્થિર બનાવી શકે નહિ અને દીક્ષા લેનાર જાણે ઠગા હોય એમ માનતો થઈ જાય. એથી સંભવ છે કે-કાં તો દીક્ષા છેડી દે કે પાલવા છતાં તેના પ્રત્યે અસદ્દભાવવાળા બનવાથી દર્શનમોહનીયાદિ કર્મબંધ કરીને દુર્લભંબોધી પણ થાય. માટે વ્યાપારી ઘરાકને સમજાવે તેમ મધ્યમ માગે લાભ અને હાનિ બને સમજાવવાં જોઈએ. એકાતે લાભની લાલચ આપતાં પાછળથી તેનું પાલન કરવા અસમર્થ નીવડે અને એકાન્ત દુષ્કરતા કે નહિ પાળવાથી થતી હાનિને સમજાવતાં તેનામાં ઉત્સાહ તૂટી જવાને કે દીક્ષા લેતો અટકી જવાને સમ્ભવ રહે, માટે મધ્યમ માગે તેને બને બાજુ સમજાવવી જોઈએ. દુષ્કરતા સમજાવીને તેનાથી થતા મહાનું લાભે સમજાવવામાં આવે તે યોગ્ય જીવમાં ઉત્સાહ અને સર્વ પણ પ્રગટવાને સંભવ છે, માટે તેને આત્મા પાછા ન પડી જાય તેની કાળજી રાખીને સત્ત્વ પ્રગટાવે તે રીતે દૂશ્કરતા પણ અવશ્ય સમજાવવી જરૂરી છે. એમ છતાં શ્રીવીતરાગના શાસનમાં કોઈ વિધિ-નિષેધ એકાન્ત નથી, કેઈ:લજજાદિ ગુણાવાળાને દુષ્કરતા સમજાવવા જતાં ઉત્સાહ ભફૂગ થઈ જાય અને પાછળથી લજજાદિ ગુણેને યોગે પાલન કરવામાં ગ્ય નીવડિવાને સંભવ હોય તો તેવાને દુષ્કરતા નહિ સમજાવવા છતાં દૃષિ નથી. - Page #92 -------------------------------------------------------------------------- ________________ દીક્ષામાં શુભનિમિત્તનું સ્વરૂ૫] "अब्भुवगयं पि संतं, पुणो परिक्खिज्ज पवयणविहिए। छम्मासं जाऽऽसज्ज व, पत्तं अद्धाए अप्पबहुं ।" पञ्चवस्तुक गा० १२२॥ અર્થ–(પ્રશ્નાદિ વિધિથી) “સંત” એટલે યોગ્ય જાણવા છતાં પણ સાધુતાના આચારે વિગેરે સમજાવવા પૂર્વક (છ કાય જીવોની હિંસા, જુઠ, ચેરી, વિગેરે પાપને તેને ભય છે કે નહિ તે જાણવા) છ મહિના સુધી પરીક્ષા કરવી. અથવા કઈ પરિણત પાત્રની અપેક્ષાએ એ પરીક્ષાનો કાળ અલ્પ અને અપરિણુતની અપેક્ષાએ ઘણે પણ હોઈ શકે છે. તથા ઉપધાન કર્યા ન હોય તે પણ (સારા દિવસે) સામાયિક સૂત્ર મુખપાઠથી શીખવવું, પ્રથમથી જ પાટી ઉપર લખીને ન આપવું, બીજાં પણ “ઈરિયાવહી’ વિગેરે સૂત્રો તેની પાત્રતા પ્રમાણે ભણાવવાં, વળી ‘ચિત્યસ્તુતિ” એટલે ચિત્યવન્દન આદિ વિધિ કરાવો અને આદિ શબ્દથી વાસક્ષેપ કર, રજોહરણ આપ, કાત્સર્ગ કરાવ, વિગેરે દીક્ષાની સઘળી ક્રિયા કરાવવી, ઈત્યાદિ સમજી લેવું. તેને વિધિ સામાચારીથી જાણ, તે પાઠ હમણાં આગળ કહીશું. પ્રથમ તે ગુરૂએ દીક્ષા લેવા આવેલા શિષ્યને ઉપકાર (ઉદ્ધાર) કરવાની બુદ્ધિથી સ્વીકાર, તે પછી શકુન વિગેરે શુભાશુભ નિમિતો જેવાં, કારણ કે–સર્વ કાર્યોમાં નિમિત્તોની શુદ્ધિ એ એક શ્રેષ્ઠ વિધિ(કાર્યોની સિદ્ધિનાં ચિહેો)રૂપ છે. તે ઉપરાન્ત ક્ષેત્ર, કાળ અને દિશાશુદ્ધિને પણ આશ્રય લેવો. (એટલે કે સારા સ્થાને, સારા મુહર્ત અને પૂર્વ—ઊત્તરદિશા સન્મુખ રાખીને દીક્ષા આપવી.) ક્ષેત્રશુદ્ધિમાં શેરડીનું વન વિગેરે ઊત્તમ સ્થળ સમજવાં. કહ્યું છે કે गंभीरसाणुणाए, पयाहिणजले जिणहरे वा ॥" विशेषाव० गा० ३४०४॥ અર્થ-શેરડીના વનમાં, ડાંગર પાકતી હોય તેવા ક્ષેત્રમાં, પદ્ય (વાળું) સરોવર હોય ત્યાં, પુષ્પો ખીલેલાં હોય તેવા બગીચા આદિમાં, પડવે (શબ્દને પ્રતિશબ્દ) થતો હોય તેવા સ્થળમાં, પાણી પ્રદક્ષિણા દેતું હોય તેવા જળાશયની પાસે, અથવા શ્રીજિનમંદિરમાં (દીક્ષા આપવી) ૪૧-જે કે નિમિત્તો સૂચક છે તે પણ શુભાશુભ નિમિત્તે પામીને–જાણીને લાભાર્થી જીવ શુભ થકનાદિથી ઉત્સાહી અને અશુભથી નિરૂત્સાહી બને છે. આ ઉત્સાહ-નિરૂત્સાહરૂપ અધ્યવસાયે ભાવરૂપ છે, અને ભામાં તથાવિધ વિદનકારક કર્મોમાં પલટો લાવવાની તાકાદ છે. જેમકે કોઈ માણસ કોઈ શુભકાર્યની સિદ્ધિમાં સંશયવાળે છે, બીજાની પ્રેરણાથી તૈયાર થયું છે, કમ પણ કંઈ વિદન કરે તેવું ઉદયમાં વર્તે છે, તે જ વખતે શુભસૂચક નિમિત્ત (શકુન વિગેરે) જોતાં તેને પિતાનું કાર્ય સિદ્ધ થવાની આશા બન્ધાય છે, એથી ઉત્સાહ વધે છે, અને એ ઉત્સાહથી (અધ્યવસાયથી) વિદનકારક કમ જો નિકાચિત વિગેરે બધવાળું ન હોય તે નિષ્ફળ થવાને સમ્ભવ છે. અર્થાત્ તેને ક્ષાપયમ વિગેરે થઈ જતાં કાર્ય સિદ્ધિ પણ સમ્મવિત છે. એ કારણે જ સહુ કોઈ શુભકાર્યોમાં વડીલોના આશીર્વાદ કે સારા શકુન, સારૂ મુહૂર્ત, વિગેરે સાધે છે અને એનું ફળ પણ તેને કઈવાર તુર્ત મળે છે. એ કારણે કહ્યું પણ છે કે ‘ડરાદ પ્રથમ મુહૂર્તમ' અર્થાતુ શુભમુહૂત, શકુન, વિગેરેથી પણ બળવાન નિમિત્ત ઉત્સાહ છે. એ ઉત્સાહ વધારવા–ઘટાડવામાં નિમિત્તો કારણભૂત છે, માટે તેને અનાદર નહિ કર જોઈએ. કહ્યું છે કે “નિમિત્તના દ્વષીને કુશળ, વેધન દ્વેષીને આરોગ્ય, ન્યાયના હેલીને ધન, અને ધર્મના ટ્રેલીને એ ત્રણ પિકી એક પણ હેતું નથી.” Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ કાળશુદ્ધિમાં “ગણિવિદ્યા” નામના પયજ્ઞામાં કહ્યા પ્રમાણે ઊત્તમ તિથિ-નક્ષત્ર-વારગ–કરણરૂપ પંચાડ્મશુદ્ધિ લેવી ત્યાં કહ્યું છે કે– “ વાર્ષિ ભfé, વજોના અમી ની રા छट्ठी च चउत्थीं बारसीं च दोण्हं पि पक्खाणं ॥ गणिविज्जा-गा० ७॥ तिहिं उत्तराहिं तह रोहिणीहिं कुज्जा उ सेहनिक्खमणं । गणिवायए अणुण्णा, महव्ययाणं च आहरणा ॥२॥" गा० २६।। અર્થ–શુક્લ-કૃણ બન્ને પક્ષની ચતુર્દશી, પૂર્ણિમા, અષ્ટમી, નવમી, પછી, ચતુથ, અને દ્વાદશીએ તિથિએનો (દીક્ષાદિમાં) ત્યાગ કરે તથા ત્રણ ઉત્તરા અને રેહિણી નક્ષત્રમાં શિષ્યને દીક્ષા આપવી, ગણિપદ-વાચક પદની અનુજ્ઞા કરવી અને મહાવ્રતનું આરોપણ કરવું. દિશા શુદ્ધિમાં પ્રશસ્ત દિશા વિગેરે જેવું. જેમકે – “qવ્યામિમુદ્દો ઉત્તર-દુહો વહેળવી વિચ્છિન્ના | जाए जिणादयो वा, दिसाए जिणचेइआई वा॥" विशेषाव० गा० ३४०५ ॥ અર્થ-પૂર્વ દિશા કે ઉત્તર દિશા સન્મુખ હહીને, અથવા “જિન” એટલે સુનઃ પર્યવજ્ઞાની અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી કે નવપૂવ જે દિશામાં વિચરતા હોય, અથવા જે દિશામાં શ્રીજિનેશ્વરનું ચિત્ય-તીર્થ વિગેરે નજીકમાં હેય તે દિશાની સન્મુખ રાખીને કે રહીને ગુરૂ (દીક્ષા) આપે અથવા શિષ્ય ગ્રહણ કરે. ઉપર જણાવેલી ક્ષેત્ર વિગેરેની શુદ્ધિ આદિ વિધિ સાચવવા પૂર્વક સામાયિકાદિ ઉચરાવવાથી આત્મામાં ઉશ્ચરતાં પહેલાં ન હોય તે પણ તેવા તેવા સામાયિકાદિના પરિણામે પ્રગટે છે. અને હોય તે સ્થિર થાય છે. ઉલટમાં આ શુદ્ધિને નહિ અનુસરવાથી જિનાજ્ઞાને ભજ્ઞ, વિગેરે દેશે લાગે છે જ. કહ્યું છે કે – " एसा जिणाणमाणा, खेत्ताईआ य कंमुणो हुंति । ૩થાર , તા | saષ્ય ” વસ્ત્રવતું ૨૪ / અર્થક્ષેત્ર (દ્રવ્ય-કાલ-ભાવ-ભવ) વિગેરે કર્મોના ઉદય(ક્ષય-ક્ષપશમાદિ)માં નિમિત્ત કારણ બને છે માટે એ(દરેકની શુદ્ધિ સાચવવા પ્રયત્ન કરે, એવી શ્રીજિનેશ્વરની આજ્ઞા છે. પછી દીક્ષાથી શ્રીજિનેશ્વરેની (પુષ્પ–વસ્ત્ર વિગેરેથી તથા સાધુઓની પણ વસ્ત્ર વિગેરેથી) પૂજા કરે, પછી ગુરૂ દીક્ષાની વિધિ (ક્રિયા) કરે. (કરાવે.) ત્યાં પચ્ચવસ્તુમાં જ કહ્યું છે કે ૪ર-શુભકાર્યની સિદ્ધિ માટે મનની પવિત્રતા આવશ્યક છે, આ પવિત્રતા દેવગુદિની ભક્તિબહુમાન કરવાથી જીવમાં પ્રગટે છે, માટે દરેક દર્શનમાં શુભકાર્ય કરતાં દેવ-ગુર્નાદિની પૂજા-સત્કારસન્માન વિગેરે કરવાનું વિધાન છે. આ એક લોકોત્તર મંગળ છે અને તેમ કરવાથી કાર્યસિદ્ધિમાં નડતાં વિદને નાશ પામે છે. કોઈવાર મંગળ કરવા છતાં કાર્યસિદ્ધિ ન થાય ત્યાં વિદને બળવાન છે એમ સમજવું જોઈએ અને બળવાન વિદનેને નાશ કરવા મંગળ પણ તેટલું જ બળવાન થવું જોઈએ. કોઈવાર કેઈને વિના મંગળે પણ કાર્યસિદ્ધિ થતી જોવાય છે ત્યાં જન્માક્તરીય મંગળથી વિનેનાં નાશ થએલો છે એમ માનવું જોઈએ, ઈત્યાદિ શાસ્ત્રમાં મંગળનું મહત્ત્વ જણાવેલું છે જ. માટે ઉત્તમ પુરૂછે તેને અનાદર નહિ કરવું જોઈએ, Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૩ દીક્ષા આપવાની વિધિ " तत्तो अ जहाविहवं, पूअं स करेज्ज वीअरागाणं । साहूण य उवउत्तो, एअंच विहिं गुरू कुणइ ॥" पञ्चवस्तु० गा० १२४॥ અથ–સામાયિકસૂત્રાદિ ભયા) પછી પોતાની શક્તિ (વૈભવને અનુસારે દીક્ષાથી શ્રીજિનેશ્વરેની પુષ વિગેરેથી પૂજા કરે, અને સાધુઓને વસ્ત્ર-પાત્રાદિનું દાન કરે, તે પછી (આચાર્યાદિ) ગુરૂ આ વિધિ કરે. (તેને કરાવે.) તે વિધિ સામાચારીના પાઠના આધારે અહીં જણાવીએ છીએ “દીક્ષાથી સારા દિવસે સુન્દર વેષ પહેરીને સમૃદ્ધિ (વરઘોડાદિ આડમ્બર) પૂર્વક ઘરથી નીકળી દીક્ષસ્થાને આવીને શ્રીજિનમન્દિરમાં (નન્દીમાં) પ્રવેશ કરતાં બે હાથની અબ્બલીમાં અક્ષત ભરીને શ્રી જિનમન્દિરને અને સમવસરણ (નન્દી)ને ત્રણવાર પ્રદક્ષિણા દે, પછી ગુરૂ અનુક્રમે પોતાનાં અગે શિરમુખ-હૃદય-નાભિ અને અધોગાત્ર (નાભિ નીચેનો પગ વિગેરે ભાગ)ને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની) આંગળીથી સ્પર્શ કરતા આરોહના (નીચેથી ઉપર જવાના) ક્રમે “ક્ષિ--૩-સ્થા ' એ મન્નાક્ષરેને (મનથી) ઉચારે, પછી અવરોહના (નીચે ઉતરવાના) ક્રમથી એ જ પાંચે અ ને અનામિકાથી સ્પર્શ કરતા ઉત્કમે “હુા-સ્થા-----ક્ષિ” એ મન્ચાક્ષરને મનમાં ઉરચારે અને પુનઃ આરેહના ક્રમે એ અગોને અનામિકાથી સ્પર્શ કરતા ક્ષિ-s-ૉ-સ્વાસ્ા” એ મન્નાક્ષરેને ક્રમશઃ મનમાં ઉચ્ચારે. એમ ત્રણવાર પિતાની આત્મરક્ષા કરીને શિષ્યની પણ (એ વિધિથી ત્રણવાર)- આત્મ રક્ષા કરે. પછી ઉત્તરાસગ્ગ કરીને મુખડેષ બાંધીને ઢીંચણના આધારે બેઠેલા ઉત્તમ ભવ્યશ્રાવકે બે હાથમાં પકડેલા વાસચૂર્ણના થાળમાને ગન્ધ (વાસ) ગુરૂ મન્ને, તે આચાર્ય હોય તે સૂરિમન્નથી, ઉપાધ્યાય પાઠકમન્નથી અને તે સિવાયના બીજા વર્ધમાનવિદ્યાથી૪૪ મન્વે. તેને વિધિ-અનામિકા આંગળીથી પહેલાં તે વાસના થાળમાં વચ્ચે દક્ષિણાવર્ત કરીને ઉપર સ્વસ્તિક અને તેની મધ્યમાં “ ” અક્ષરનું આલેખન કરે. તે પછી ૧–પૂર્વથી પશ્ચિમ સુધી, ૨-ઉત્તરથી દક્ષિણ સુધી, ૩-ઈશાનથી નૈઋત્ય સુધી અને ૪-અગ્નિકોણથી વાયવ્ય સુધી, એમ ચાર રેખાઓ કરી આઠ આરાવાળું ચક આલેખે, તેના મધ્યમાં મૂળબીજ એટલે “શ્રી” મન્ચને આલેખી આજુબાજુ ત્રણ આવર્સે કરી આવ7ને છેડે ને આલેખ કરે, પછી શ્રી મન્ચાક્ષરની સામે પૂર્વ દિશામાં “માઁ શ્રી નમો અરિહંતા ની સ્થાપના મનથી જ મન્ચાક્ષરનું ચિન્તન કરતે કરે. પછી એ જ રીતે અનિકેણ, દક્ષિણદિશા, નૈઋત્યકેણ અને પશ્ચિમ દિશામાં મા ૪૩-પૂર્વ કાળે જિનમન્દિરે બહારના મણ્ડપમાં વ્યાખ્યાનાદિ આપવાની પ્રથા હતી તે કાળે મન્દિરને પ્રદક્ષિણા આપવામાં આવતી, વર્તમાનમાં અન્યત્ર દીક્ષા અપાય છે ત્યારે કેવળ નન્દીને પ્રદક્ષિણા દેવાય છે. ૪૪-વદ્ધમાન વિધામાં વર્તમાનમાં અનેક પાઠાતરે મળે છે. આ ગ્રન્થની છાપેલી પ્રતના પૃ૦ ૧૭૦ માં નીચે પ્રમાણે લઘુ વદ્ધમાનવિદ્યા કહેલી છે– “आँ नमो अरिहंताणं, आँ नमो सिद्धाणं, आँ नमो आयरियाणं, आँ नमो उवज्झायाणं, आँ नमो लोए सव्वसाहूणं, आँ नमो अरहओ भगवओ महइमहावीरवद्धमाणसामिस्स, सिज्झउ मे भगवई महई महाविज्जा, वीरे वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जए विजए जयंते अपराजिए अणिहए ઓ હ ૩૪ ૩૪ (૩ર) ” ' s / \ Page #95 -------------------------------------------------------------------------- ________________ ધ સં॰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ સવ્વસાદૂનં ’ સુધીનાં ચાર પદોની સ્થાપના ફ્રી નો યંત્તળસ્ત” અને છેલ્લે ઈશાનમાં ‘આ ફ્રી” નો પાત્તિસ્ત' પદ્મની સ્થાપના મનથી જ કરે. પછી ઉપર કહ્યા પ્રમાણેના પેાતાના (સૂરિમન્ત્ર આદિ) મન્ત્રને સ્મરણ કરતા (શરીર-હાથની વિશિષ્ટ આકૃતિરૂપ) સાત મુદ્રાએથી વાસને સ્પર્શ કરે. તે મુદ્રાઓ અનુક્રમે ૧-૫-ચપરમેષ્ટિ, ર—સુરભી, ૩–સૌભાગ્ય, ૪–ગરૂડ, પ–પદ્મ, (–મુગર અને ૭–કરમુદ્રા પ એમ સાત કરે. (આ ચક્રાલેખ અને મન્ત્રાક્ષની સ્થાપના વિગેરેનું ચિત્ર નીચે આપ્યું છે તે પ્રમાણે સમજવું.) ૩૪ અનુક્રમે “દી નમો સિદ્ધાણં થી ગાઁદી નમો હો ચિન્તવે. વાયવ્યમાં ૮ । નમો નાળસ, ’ઉત્તરમાં ( " _mine the halle bold hild lala là | tolltb£_le te @ dolke tho 9 E ही नमो आयरियाणं 5 ही नमो चारितरस ॐ ही नमो अरिहंताणं नमो सिध्धाणं) એ પ્રમાણે વાસને મન્ત્રીને ખમાસમણુ દેવરાવવા પૂર્વક ‘સમ્યક્ત્ત્વસામાયિક–શ્રુતસા– માયિક-સર્વવિરતિસા– ૪૫-૫-ચપરમેષ્ટિ—ચત્તા રાખેલા બે હાથેાની આંગળીએના વેણીબન્ધ કરીને (એક ખીજીમાં ભરાવીને) એ અગુઠાએ વડે બે ટચસીએ! અને એ તર્જનીએ વડે એ મધ્યમાએ પકડીને જોડે એ અનામિકાએ ઉભી કરવાથી પરમેષ્ટિ મુદ્રા થાય. આ મુદ્રા આહવાન કરવામાં ઉપયેગી છે. સુરભી–પરસ્પર ગુંથાએલી આંગળીએમાંની કનિષ્ઠિકાએકને અનામિકાએ સાથે અને મધ્યમાએને તનીઓને સાથે જોડવાથી ગેાસ્તનના આકારે સુરભીમુદ્રા થાય. આને ધનુમુદ્રા પણ કહે છે. એનાથી અમૃત ઝરાવાય છે. માયિક આરાવાવણિય નન્હીકરાવણિય વાસનિકખેવ' કરેહ' અર્થાત્ સમ્યકત્ત્વ, શ્રુતજ્ઞાન, અને સવિરતિ આપવા માટે અને મગલિક કરવા માટે મને વાસક્ષેપ કરે ! એમ શિષ્યના મુખે ખેલાવતા ગુરૂ શિષ્યના મસ્તકે વાસક્ષેપ કરે. જેણે પહેલાં સમ્યક્ત્વસામા સૌભાગ્ય—ખે હથેળીએ એક બીજી સામે ઉભી રાખી આંગળીએ પરસ્પર ગુથવી, પછી એ તર્જનીએ વડે બે અનામિકાએને પકડી મધ્યમાએને ઉભી કરી તેએના મૂળમાં એ અદ્ભૂÁા રાખવાથી સૌભાગ્ય મુદ્રા થાય, એનાથી સૌભાગ્યમન્ત્રના ન્યાસ થાય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપવાના વિધિ] ૩૫ * યિક આદિ ઉચ્ચયુ હોય તેને તેા · સર્વવિરતિસામાયિકાદિ જ ’ ઉચ્ચરાવે. તે પછી પૂર્વની ૬ જેમ જયવીયરાય સુધી ચૈત્ય(દેવ)વન્દન કરાવે. તે પછી ગુરૂ પાતાના મન્ત્રથી (એટલે સૂરિ મન્ત્ર-પાઠકમન્ત્ર કે વર્ષોં માનવિદ્યાથી) વાસને મન્ત્રીને શિષ્યને ખમાસમણુ દેવરાવીને તેને મુખે ‘મમ પવ્વાવેહ, મમ વેસ' સમપેહ' અર્થાત્ મને દીક્ષા આપે!! મને સાધુ વેષ સમર્પણુ કરા ! એમ વિનન્તિ કરાવે. ત્યાર પછી આચાર્ય આસનેથી ઉભા થઈને શ્રીનમસ્કારમહામન્ત્ર (ત્રણ વાર) ગણવા પૂર્વક પૂર્વ સન્મુખ કે ઉત્તરસન્મુખ રહીને એઘાની ઢસીએ શિષ્યની જમણી આજુ રહે તેમ એઘાને પકડીને ‘યુવૃત્તિ ૬ ’ અર્થાત્ ‘સારી રીતે સ્વીકાર કરા ! ’ એમ ખેલતા શિષ્યને એધાનું અને સાધુવેષનું સમર્પણ કરે, શિષ્ય પણ ‘ઈચ્છ” કહીને ઈશાનનિર્દેશામાં જઇને આભરણુ–અલકાર વિગેરે ઉતારે અને ગૃહસ્થવેષના ત્યાગ કરે. (મુણ્ડન કરાવી સ્નાનાદિક ક્રિયા કરી સાધુવેષને ધારણ કરી) પુનઃ આચાર્યની પાસે આવીને વન્દન (ખમાસમણુ) દઇને ચ્છિકારિ ભગવન્ મમ મુણ્ડાવેહ, સવિરઈસામાઇય મમ આવેહ’ અર્થાત્ હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર મારૂં મુણ્ડન કરો અને મને સપાપના ત્યાગ રૂપ સામાયિક ઉચ્ચરાવો ! એમ ખેલીને દ્વાદશાવત્ત વન્દન કરે (વાંદાં દે) પછી ગુરૂ-શિષ્ય અને સર્વવિરતિસામાયિકના આરેાપણુ માટે સત્તાવીસ શ્વાસેાચ્છવાસને (સાગરવરગંભીરા સુધીનેા) કાયાત્સગ કરે, પારીને ઉપર પ્રગટ લાગસ્સ ખેલે. તે પછી લગ્નવેલા આવે ત્યારે આચાય ઉભા થઇને ત્રણ વાર નમસ્કારમન્ત્રને ગણીને શ્વાસ અંદર લેતા (ઉચ્છ્વાસ પૂર્ણાંક) શિષ્યના મસ્તકેથી ત્રણ અઢ્ઢાળીઓ એટલે ઘેાડા કેશની ત્રણ ચપટી લે. અર્થાત્ ત્રણ ચપટીથી ઘેાડા થાડા કેશ લઈ શિષ્યના મસ્તકે લાચ કરે. લાચ કરીને શ્રીનમસ્કારમન્ત્ર પૂર્વક ત્રણવાર સામાયિકસૂત્ર ખેલે-ઉચરાવે, ત્યારે શુદ્ધપરિણામથી ભાવિત અને સામાયિક ઉચ્ચરવાથી પેાતાને કૃતાર્થ માનતા શિષ્ય પણુ ઉભા ઉભા જ ગુરૂ ખેલે તેમ તેની સાથે સામાયિકસૂત્રને મનમાં ખેાલે. તે પછી ગુરૂ જો પહેલાં વાસને સંક્ષેપથી મન્યેા હોય તે અહીં વિસ્તારથી મન્ત્ર અને ચતુર્વિધશ્રીસદ્ધને વાસ આપે, તે પછી શિષ્ય પ્રથમ ખમાસમણુ દેવાપૂર્વક ‘ ઇચ્છકારિ ભગવન્ તુમ્હે અહં સમ્યક્ત્વસામાયિક ગરૂડ—પેાતાની સન્મુખ જમણેા હાથ ઉભેા કરી તેની ટચલી આંગળી વડે ડાબા હાથની ટચલી આંગળી પકડીને બે હાથ નીચલી તરફ ઉલટાવી દેવાથી ગરૂડમુદ્રા થાય. આ મુદ્રાદ્વારા દુષ્ટથી રક્ષા માટે મન્ત્રકવચ કરાય છે. પદ્મ—અવિકસિત કમળપુષ્પના આકારે બન્ને હથેળીએ ભેગી કરી વચ્ચે કર્ણિકાના આકારે એ અફૂગુઠા સ્થાપવાથી પદ્મમુદ્રા થાય. આ મુદ્રા પ્રતિષ્ઠા (સ્થાપના) માટે કરાય છે, મુગર—ખે હથેળી એક ખીજાથી ઉલટી જોડીને આંગળીએ ગુંથવી અને હથેળીએ પેાતાની સન્મુખ સુલટાવવી, એથી મુદ્દગરમુદ્રા થાય તે વિનવિધાતાથે કરાય છે. કર્—મૂળમાં ‘ જરા ચ’ પાઠ ઢાવાથી અમે કરમુદ્રા એ અ કર્યાં છે, પણ કરમુદ્રા જાણવામાં નથી. એટલે અ-જલિમુદ્રા સમજી તેનું સ્વરૂપ લખીએ છીએ. ચત્તા બે હાથની આંગળીએ કંઇક વાળીને બે હાથ જોડવાથી ખાખાના આકારે અલિમુદ્રા થાય. તેનાથી પુષ્પારાપણાદિ આરાપણ થાય છે. (ચાણુકલિકા ભા-૧) ૪૬-૪ સંગ્રહ ભાષાન્તર ભા. ૧ લા ની આવૃત્તિ ખીજી પૃષ્ઠ ૧૪ માં કહ્યા પ્રમાણે. Page #97 -------------------------------------------------------------------------- ________________ [ધવ સ ૦ ભા. ૨ વિ૦ ૩-ગાટ ૮૪ થી ૮૫ શ્રતસામાયિક, સર્વવિરતિસામાયિક આવઉ!” અર્થાત્ હે ભગવન ! આપની ઈચ્છાનુસાર આપ મારામાં સમ્યક્ત્વ, શ્રુત અને સર્વપાપના ત્યાગરૂપ સામાયિકનું આરોપણ (ઉપચાર) કરે ! ગુરૂ કહે “આરમિ ' ઇત્યાદિ (સાત ખમાસમણ પૂર્વકને ભા. ૧ ના ભાષાન્તર પૃ, ૧૫૦માં જણાવ્યા પ્રમાણે) વિધિ કરે, તેમાં પાંચમું ખમાસમણ દઈ સમવસરણ એટલે નન્દીને અને ગુરૂને પ્રદક્ષિણા આપે, ત્યારે પ્રથમ ગુરૂ અને તે પછી શ્રીસદ્ઘ પણ તેના મસ્તકે વાસનિક્ષેપ કરે, એમ ચાવત્ ત્રણવાર પ્રદક્ષિણ આપ્યા પછી (સાત પૈકી છ ઠું) ખમાસમણ દઈને તુમ્હાણું વેઈઅં, સાહૂણં પવઈ, સંદિસહ કાઉસગ્ગ કરેમિ ?” અર્થાત્ “આપને નિવેદન કર્યું , સાધુઓને નિવેદન કર્યું, હવે આપ આજ્ઞા આપો ! કાઉસ્સગ કરું?’ એમ પૂછે. ગુરૂ કરેહ” એમ કહે ત્યારે “ઈચ્છે ” કહી પુનઃ (સાતમું) ખમાસમણ દઈ “સર્વવિરતિસામાયિક સ્થિરીકરણાર્થ કરેમિ કાઉસ્સગ્ન ” અર્થાત્ “સર્વપાપનાત્યાગરૂપ સામાયિકમાં સ્થિર થવા માટે કાઉસ્સગ્ન કરું છું ' એમ કહી “અન્નત્થ૦ ” બેલી સત્તાવીસ ધાવાસ પ્રમાણ (સાગરવર– ગાંભીરા સુધી) કાઉસ્સગ કરી, પારીને પ્રગટ “ગ” બોલે, પછી શિષ્ય પુનઃ ખમાસમણ દઈને ઈચ્છકારિ ભગવદ્ મમ નામઠવણું કરેહ ! અર્થાત્ “હે ભગવન આપની ઈચ્છાનુસાર મારું નામ સ્થાપન કરે! કહે, ત્યારે ગુરૂ શિષ્યના મસ્તકે વાસનિક્ષેપ કરતા કરતા (નમસ્કારમ–પૂર્વક કુલ-ગણ અને શાખા તથા ગુરૂનું નામ જણાવીને) ગુરૂના નામની સાથે વર્ગ વિગેરેને દેષ ન આવે તેવું (જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલી ષડ્વર્ગની શુદ્ધિવાળું) નામ ત્રણ વખત સ્થાપે. (શ્રીસઘને સંભળાવે.) તે પછી નવદીક્ષિત (જ્ઞાનાદિગુણરત્નથી અધિક એવા) રત્નાધિકના કમથી સર્વસાધુઓને વન્દન કરે અને સર્વ શ્રાવકે શ્રાવિકાઓ તથા સાધ્વીઓ પણ તે નવદીક્ષિતને વન્દન કરે. તે પછી ગુરૂ “માનુલ્લવિત્ત રૂ૪૦ અથવા “વત્તરિ પરમનિટ ૪૮ વિગેરે કાવ્યને અનુસારે મનુષ્ય જન્મની અતીવ દુર્લભતા સાથે સફળતા માટે સંયમની અતિશય આવશ્યકતા સમજાવે. અથવા " देवो यत्र जिनो गुरुः शमनिधिर्धर्मः कृपावारिधिः, शुद्धवर्तनमनपानवसनैर्विद्या मनःप्रीतये ।। रक्षायै वपुषः क्षमा गुणमणिश्रेणी परं भूषणं; श्रामण्यं तदवाप्य माद्यति न कः कल्पद्रुमाप्तौ यथा ॥१॥" ४७-माणुस्सनित्तजाइ, कुलरूवारोम्गमाउयं बुद्धि । सवणोम्गह सद्धा संजमो य लोगंमि दुल्लहाई ॥ आव०निगा०८३२॥ અર્થ–મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, ઉત્તમકુલ, પંચેદ્રિયપૂર્ણ અલંગશરીર, આરોગ્ય, પરલોકનાં કાર્યોમાં પ્રવણ બુદ્ધિ, ધર્મનું શ્રવણ, તેનું અવધારણ, ધર્મકમની રૂચિરૂપ શ્રદ્ધા, અને નિષ્પાપ જીવનરૂપ સંયમ, એ દરેકની પ્રાપ્તિ થવી તે જગતમાં ઉત્તરોત્તર અતીવ દુર્લભ છે, ४८-चत्तारी परमंगाणि, दुल्लहाणीह जंतूणो । माणुसत्तं सुई सद्धा, संजमंमि अ वीरिअं ॥ उत्त० अ० ३ गा० १॥ અર્થ–મનુષ્યપણું, ધર્મશ્રવણને યોગ, તેમાં શ્રદ્ધા અને નિષ્પાપજીવનરૂપ સંયમમાં પુરૂષાર્થ કરે, મેક્ષની સાધનાનાં આ ચાર પરમઅફગો આ જગતમાં જીવને પ્રાપ્ત થવાં અધિક અધિક દુર્લભ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપવાના વિધિમાં પ્રશ્નોત્તરી] ૩૭ અથ–જ્યાં દેવ શ્રીજિનેશ્વર છે, ગુરૂ શમગુણના ભસ્કાર છે, ધર્મ કૃપાના સમુદ્ર સરખો છે. બેતાલીસ દષથી રહિત શુદ્ધ (અહિંસક) નિમિષ આહાર-પાણી–વસ્ત્ર-પાત્રાદિથી જીવન જીવવાનું છે, મનની પ્રીતિ (પ્રસન્નતા) માટે વિદ્યાભ્યાસ છે, શરીરની રક્ષા માટે જ્યાં ક્ષમા છે, અને (દસ પ્રકારના યતિધર્મરૂ૫) ગુણરત્નોની શ્રેણી–હારરૂપ અલકારો છે, તે સાધુતાને પ્રાપ્ત કરીને કલ્પવૃક્ષની પ્રાપ્તિની જેમ કણ ખુશી ન થાય? વિગેરે ધમની દુર્લભતાદિ (એવી રીતે) સંભળાવે કે તે સાંભળીને અન્ય છે પણ વૈરાગી બની સંયમ વિગેરે ધર્મને સ્વીકાર કરે). તે પછી આયંબિલ ઉપવાસ વિગેરે યથાશક્તિ તપનું પચ્ચખાણ કરે. એ પ્રમાણે વિધિપૂર્વક દીક્ષા લીધી હોય તેને યતિ (સાધુ) કહેવાય, એમ સમજાવ્યું. શ્રીધર્મબિન્દુમાં કહ્યું છે : યોગેન, પરિત્યકા હાથમણા संयमे रमते नित्यं, स यतिः परिकीर्तितः ॥" अध्या० ४ गा० २२॥ અર્થ—એ પ્રમાણે જે ભવ્યાત્મા શુદ્ધઆચાર (વિધિપૂર્વક ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરીને હિંસાદિના ત્યાગરૂપ સંયમમાં નિત્ય રત રહે તેને યતિ કહે છે. પ્રશ્ન—જિનેશ્વરેને ઉપદેશ તે એ છે કે આત્માના વિરતિના પરિણામને ભાવદીક્ષા (શુદ્ધદીક્ષા) કહેવાય, તે માટે તે વિરતિના પરિણામ પ્રગટાવવા સતત ઉદ્યમ કર જાઈએ, ઉપર કહી તે ચૈત્યવન્દન વિગેરે નિરર્થક બાહ્ય ક્રિયાઓ શા માટે કરવી ? સંભળાય પણ છે કે- એ ક્રિયા વિના જ શ્રીભરતચકી વિગેરેને વિરતિને પરિણામ પ્રગટ્યો હતો, નહિ તે તેઓને કેવળજ્ઞાન કેમ થાય? વિરતિના પરિણામ વિના કદિ કેવલજ્ઞાન થાય જ નહિ, બીજી વાત એ છે કે ક્રિયાઓ કરનારને વિરતિપરિણામ થાય જ એ નિયમ પણ નથી, સંભળાય છે કે અભ પણ એ બધી ક્રિયા કરે, વિધિપૂર્વક દીક્ષા લે, છતાં તેઓને (તેના ફળ સ્વરૂપ) વિરતિપરિણામ થતા નથી જ. એમ અન્વય-વ્યતિરેક (પરિણામ થવા કે ન થવા) બન્ને પ્રકારે વ્યભિચાર (ઘટતું નહિ) હોવાથી ઉપર્યુક્ત ચિત્યવન્દનાદિ વિધિ કરાવવાનું કંઈ પ્રયજન નથી. ઉત્તર–આ પ્રશ્ન અહીં ઘટિત નથી, કારણ કે એ ચૈત્યવદનાદિ કરવાથી વિરતિના પરિણામ થાય જ એ એકાન્ત નથી, વિરતિપરિણામમાં ચિત્યવન્દનાદિ ક્રિયા “પ્રાયિકકારણ” તરીકે જણાવેલી છે, એ વિધિ જેને પ્રાપ્ત થયે (જેણે કર્યો હોય તે પ્રાયઃ અકાર્ય (હિંસાદિ અનુચિત પ્રવૃત્તિ) કરતે હેય તેમ જોવામાં આવતું નથી (પ્રાયઃ નિરવદ્યપ્રવૃત્તિવાળે દેખાય છે), એમ તેના બાહ્ય વર્તનથી એવું અનુમાન થઈ શકે કે તે સાવધ પ્રવૃત્તિ કરતો નથી માટે તેને અત્યંતર વિરતિના પરિણામ છે અને તેનું કારણ આ ચૈત્યવન્દનાદિ છે. બીજી વાત એ છે કેતમે કહ્યું તેમ વ્યભિચાર માની લઈએ તે પણ ચિત્યવન્દનાદિની કર્તવ્યતાને બાધ આવતું નથી, કારણ કે એ વ્યભિચાર કેઈ કાળે કેઈક જ જીવમાં સમ્ભવે છે. એમ તે કઈ પ્રસંગે દડ વિના જ માત્ર હાથ વિગેરેથી ચાકને ભમાવીને ઘટ બનાવી શકાય છે, તેથી કંઈ ઘટમાં દણ્ડની કારણુતા ઉડી જતી નથી, દડ ઘટતું કારણ છે જ, તેમ ચૈત્યવદનાદિ વિધિ વિના પણ કેઈ ભરતચકી આદિને પૂર્વ જન્મમાં દીક્ષા સ્વીકારવારૂપ એ વિધિને અભ્યાસ થયેલો હોય અને તેથી ભવ્યતાને પરિપાક થવાથી કદાચ ચિત્યવન્દનાદિ વિના પણ વિરતિના પરિણામ તે મા " Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દૂધ સ૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૪ થી ૮૫ થાય તેા (સર્વાં જીવો માટે) આત્મ (વિરતિ)પરિણામરૂપ (નિશ્ચય) ચારિત્રમાં (ધર્મમાં) ચૈત્યવન્દનાદિ વિધિ કરવારૂપ વ્યવહાર ધર્મની કારણુતા ઉડી જતી નથી. ઘટમાં દૃણ્ડની કારણુતા ચક્રભ્રમણુરૂપ વ્યાપાર દ્વારા સિદ્ધ છે, ભ્રમણુ વિના માત્ર દશ્ત કારણ નથી, તેમ દરેક હેતુઓ પેાતાના વ્યાપાર દ્વારા સ્વકાર્યમાં કારણ મનાય એ વ્યાપાર કેાઈ પ્રસગે એ કારણુ દ્વારા, તા કાઈ પ્રસન્ગે બીજા ઉપાયથી પણ સિદ્ધ થાય છે ત્યારે જ કાર્ય બને છે, દૃણ્ડ વિના પણ બીજા કાઈ ઉપાયથી ચક્રભ્રમણ થાય ત્યારે જ ઘટ અને, તેમ અહિં પણ આ જન્મના ચૈત્યવન્દનાદિ વિધિદ્વારા નહિ તેા પૂર્વ જન્મના તેવા વિધિદ્વારા વિરતિપરિણામરૂપ (ચારિત્ર) ધર્મ પ્રગટ થાય, તેટલા માત્રથી એ વિધિની કારણતા અસત્ય ન મનાય. ભરતચક્રી આદિને તે દ્વાર એટલે ચૈત્યવન્દનાદિ વ્યાપાર બીજી રીતે (પૂર્વ જન્મે કરેલા ચૈત્યવન્દ્વનાદિથી) પણ થએલે જ છે, પૂર્વજન્મમાં તેઓએ ચારિત્ર સ્વીકારેલું હતુ જ અને તેથી આ ભવમાં એ પરિણામ તેઓને પ્રગટ્યો હતા. તાત્પર્ય કે કોઈ પણ હેતુ પોતાના થાપાર દ્વારા જ કારણ બને છે, ભલે, એ વ્યાપાર કાઈ પ્રસન્ગે કાઈ ખીજાથી પણ સિદ્ધ થાય, (વ્યાપાર વિના કાર્ય થતું નથી માટે) એટલા માત્રથી હેતુની હેતુતાને ખાધ પહેાંચતા નથી. અભબ્યાને આ વિધિ કરવા છતાં વિરતિપરિણામ થતા નથી, તેથી પણ ચૈત્યવન્દન દિ વિધિની હેતુતાને ખાધ આવતે નથી કારણ કે તેઓને ચૈત્યવન્દનાદિ માહ્યહેતુ હાય તા પણ અભ્યન્તર હેતુના નિયમા અભાવ હાય છે, કાઈ પણ ફાય ને કાઈ એક જ હેતુ સિદ્ધ કરી શકતા નથી પણ સમગ્ર ફારણેાના સમૂહરૂપ પૂર્ણ સામગ્રી કાર્યને સિદ્ધ કરે છે. અભબ્યાને ચૈત્યવન્દનાદિ કરવા છતાં પૂર્ણ સામગ્રી નથી, અભ્યન્તર હેતુરૂપ જીવની ચાગ્યતા (ભવ્યતા)ના અભાવ છે, માટે વિરતિ પરિણામ રૂપ કાર્ય સિદ્ધ થતું નથી. એમ તમારા સમજ વિનાના વિાધથી વિવેકીઆને ચૈત્યવન્દનાદિના વિધાનમાં અશ્રદ્ધા થાય તેમ નથી, જો થાય તે અવિવેકથી તેને થએલે તે અવિશ્વાસ મહા અનથ કરે. એમ તમે આપેલા અન્વય-વ્યતિરેક ઉભય પ્રકારના વ્યભિચાર (દૂષણુ) પણ અવિવેક મૂલક છે. કહ્યું છે કે— 46 'पत्ते अबुद्धकर (ह) णे, चरणं णासंति जिणवरिंदाणं । आभाव कहणे, पंचहि ठाणेहिं पासत्था ||" ( आव० नि० १९५१) અથ પ્રત્યેક મુદ્દે ' કે જેઓએ પૂર્વજન્મમાં ‘જ્ઞાન-ક્રિયા’ ના અભ્યાસ કર્યો હોય છે તેવા ભરતચક્રી આદિની વાતા આગળ કરીને જે શ્રીજિનકથિત ચારિત્રના (અનુષ્ઠાનને) વિરાધ કરે છે, તે મન્દમતિ પાસસ્થાઓ હિંસા-જીવ્ડ–ચારી-અબ્રહ્મ અને પરિગ્રહનું સેવન કરતા કરાવતા સ્વપરના ઘાત કરે છે. માટે અહીં ચૈત્યવન્દનાદિ વિધિ જણાવ્યા તે વ્યવહાર નયથી ઘટિત જ છે, આગમમાં વ્યવહાર અને નિશ્ચય બન્નેની ઉપચાગિતા સમાન કહેલી છે. કહ્યું છે કે— जह जिणमयं पवज्जह, ता मा ववहार- णिच्छए मुअह । 56 વાળવુછે, તિત્પુòગો નગોવાં '(=વસ્તુ૦ ૦ ૨૭૨) અર્થ “જો તમે શ્રી જિનમતને સ્વીકારા (માના) છે તેા વ્યવહાર અને નિશ્ચય બેમાંથી એકેયને Page #100 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાવિધિની ઉપકારકતા ]. તજશે નહિ, કારણ કે-વ્યવહારનો વિચ્છેદ થવાથી તીર્થને (શાસનને) નાશ અવશ્ય થશે. એથી નક્કી થયું કે વ્યવહારથી દીક્ષિત થએલો પણ સાધુ ગણાય છે જ. (કારણ કે-) વ્યવહારથી પણ ચૈત્યવન્દનાદિ વિધિ કરનારને તે વિધિથી “હું દીક્ષિત થયો વિગેરે શુભ પરિણામો પ્રગટે છે, તેનાથી તેનાં કર્મોને ક્ષયોપશમ (મન્દતા) વિગેરે થાય છે અને એ ક્ષપશમાદિથી નિશ્ચયનય-માન્ય વિરતિના શુભ પરિણામ તેનામાં પ્રગટે છે. એમ વ્યવહાર એ નિશ્ચયનું કારણ હોવાથી નિશ્ચય જેટલી જ વ્યવહારની આવશ્યક્તા છે, વળી “મુક્તિરૂપકાર્યમાં નિશ્ચયિક બળ (પરિણામ) મુખ્ય કારણ છે અને વ્યવહારિક (ચૈત્યવન્દનાદિ) વિધિ પરંપરા કારણ છે, માટે નિશ્ચયની (પરિણામની) ઉપયોગિતા છે અને વ્યવહારની નથી” એ પણ ભેદ પાડી શકાય તેમ નથી. કારણ કે નિશ્ચય એ ક્રિયા વ્યાપારરૂપ વ્યવહારનું કાર્ય છે. (દલ્ડ અને ભ્રમી જે બનેને સંબન્ધ છે), તેથી સ્વવ્યાપારદ્વારા વ્યવહારનું સાક્ષાત્ હેતુપણું અખપ્ત રહે છે અને તેથી તેની ઉપયોગિતા પણ લેશ માત્ર ઓછી થતી નથી. તર્કવાદીઓ કહે છે કે-ફળ વ્યાપારથી મળે છે, વ્યાપારીથી નહિ, માટે વ્યાપારી નિરૂપગી છે” એમ કેઈથી કહી શકાય નહિ. કારણ કે વ્યાપારી વિના વ્યાપાર કે ફળ એકે પણ હોય જ નહિ, તેમ પોતાના વ્યાપારદ્વારા કાર્ય સાધના વ્યવહાર પણ નિષ્ફળ નથી, ભૂમી દ્વારા ઘટકાર્યને સાધક દષ્ઠ પિતાના ભ્રમરૂપ વ્યાપારથી ઘટરૂપ કાર્યનું કારણ મનાય છે તેમ અહીં દીક્ષાના વિધિ માટે પણ સમજવું, પરિણામને પ્રગટ કરવા દ્વારા વ્યવહારઅનુષ્ઠાન પણ મુક્તિનું કારણ છે જ. વળી વિરતિ પરિણામ વગરના શિષ્યને ચિત્યવન્દનાદિ વિધિ કરાવવાથી ગુરૂને મૃષાવાદ લાગે એમ પણ નથી. કારણ કે-તેને વિધિ કરાવીને જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરવા દ્વારા “તું દીક્ષિત (સાધુ) થયો વિગેરે કહેવું તે “વ્યવહાર સત્ય માનેલું હોવાથી સત્યને ક્ષતિ પહોંચતી નથી, ઉલટું એ વિધિ નહિ કરાવવાથી તીર્થનો ઉચ્છદ, જિનાજ્ઞાને ભંગ, વિગેરે દોષો કહ્યા છે. કારણ કે વિધિ વિના તો વિરતિપરિણામની સિદ્ધિ થાય કે ન થાય તે પણ બન્ને રીતે “દીક્ષા આપવી ઈત્યાદિ વ્યવહાર ધર્મને નાશ જ થાય. (પ્રસંગ એવો બને કે વિશિષ્ટ જ્ઞાન વિના પરિણામે જાણી શકાય નહિ અને પરિણામ જાણવા માટેનું તેવું “અવધિ’ આદિ વિશિષ્ટ જ્ઞાન દીક્ષા વિના પ્રગટ થાય નહિ. ફળ એ આવે કે “દીક્ષા આપવી ઈત્યાદિ વ્યવહાર કઈ કઈને કરી-કરાવી શકે જ નહિ, તેથી તીર્થને ઉચ્છેદ થાય, જિનકથિત છતાં નહિ કરવા-કરાવવાથી જિનાજ્ઞાને ભંગ થાય) માટે કંઈક જ જીવને કેઈ કાળે થાય તેવાં ભરતચક્રી આદિનાં દષ્ટાન્તો લેવાને અશાસ્ત્રીય છે ૪–પંચવસ્તુ ગા. ૧૭૧ માં પૂછશ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે–ભરતચકી આદિના બનેલા પ્રસંગો પણ પૂર્વજન્મના વ્યવહાર ધર્મની આરાધનાના ફળરૂપે છે, મુખ્યતયા ઉપદેશ એ છે કે-પૂર્વભવમાં કે વર્તમાનમાં વ્યવહારધર્મરૂપ અનુષ્ઠાન સેવ્યા વિના જ નિશ્ચયધર્મરૂ૫ આત્મપરિણામ પ્રગટ થાય નહિ. અનુભવથી પણ વિવેકી મનુષ્યોને ક્રિયા અને પરિણામને સંબધ પ્રત્યક્ષ દેખાય છે, જેમ કે-વિવાહને સંબધ થતા પહેલાં દમ્પતીમાં સામાન્ય માનવતા એટલે સંબન્ધ હોય છે તે વિવાહને કેલકરાર થતાં (વચન આપતાં)જ વધીને પતિ-પત્નીપણાના ભાવરૂપે બદલાય છે, અને કરીના કેલ થયા પહેલાં બેમાં સમાનતાના ભાવ હોય છે તે નેકરીની કબૂલાત થતાં જ શેઠ અને નેકર પણાના ભાવરૂપે બદલાઈ જાય છે, કોઈ બે Page #101 -------------------------------------------------------------------------- ________________ [[ધવ સં. ભા. ૨ વિ. ૩-ગાટ ૮૪ થી ૮૫ કોઈ અન્યમતવાળાઓ તે વળી એમ કહે છે કે-“સાધુ થનારા પાપેદયથી ઘરવાસને છેડે છે, કારણ કે–પૂર્વ ભવે દાન નહિ કરવાથી આ જન્મમાં શીતળ જળ, સરસ–સુન્દર આહાર, વિગેરેને ભેગ તેઓ કરી શકતા નથી, બહુ પ્રયાસે મેળવેલું પણ નિપુણ્યક (નિભંગી) જીવનું ધન વિના ભોગવે નાશ પામે તેમ સાધુ થનારાને પણ પુણ્યદયે મળેલો ઘરવાસ પાદિયથી વિના ભોગવે નાશ પામે છે, તેઓ ભેગવી શકતા નથી માટે તજી દે છે, તે એવા ઘરબાર વગરના ભૂખ્યા તરસ્યા સાધુઓને પાદિયથી ઘેરાયેલા કેમ નહિ માનવા ? વળી ઘર, અહાર, પાણી, વિગેરે જીવન સામગ્રીના અભાવે (તેની શોધમાં ફરતા) તેવા સાધુઓને શુભધ્યાન પણ શી રીતે હોય? અને શુભધ્યાન વિના ધર્મ પણ કેમ હોય ? માટે ગૃહસ્થાશ્રમમાં રક્ત (ભેગી) સંતુષ્ટચિત્તવાળો, પરહિત કરવાના આદરવાળો અને મધ્યસ્થ સ્વભાવવાળો ગ્રહસ્થ જ ધર્મને આરાધી શકે? વિગેરે– તેઓને પૂછીએ કે પાપનું લક્ષણ શું? જો એમ કહેતા હે કે ચિત્તમાં ફ્લેશ (સંતા૫)ને અનુભવ થાય તે પા૫, તે ધનની આકાંક્ષા વિગેરેથી તે ચિત્તફલેશ ગૃહસ્થને જ હોય છે, કહેવાય પણ છે કે–ધનને મેળવતાં દુઃખ અને મળેલાના રક્ષણમાંય દુખે. એમ ધન આવતાં યુ દુઃખ, સાચવતાં યુ દુઃખ અને જાય ત્યારે તે (એથી પણ) વધારે દુઃખ, એમ સર્વ રીતે દુઃખના કારણ રૂપ એવા અર્થને ધિક્કાર હો !” (તે એવા અર્થના લોલુપી ગૃહસ્થને ચિત્ત શાન્તિ કેમ હોય ?) વળી જો કે મુનિઓને ઘર વિગેરે નથી, છતાં તેને રાગ નહિ હોવાથી તેઓને આર્તધ્યાનના વિકલ્પથી થતા દુઃખના અભાવે ઉલટો સંયમને (સતેષને) આનન્દ હેય છે, તેઓને દુઃખી કેમ કહેવાય? અને તેઓને ચિત્તમાં કલેશ પણ કેમ થાય? જો એમ કહેતા હે કે દુઃખદાયક ક્રિયાનાં કષ્ટો કરવાથી તેઓ દુઃખી છે, તે તેમાં કંઈ સાધુ માટે એકાન્ત શબ્દો સન્માનના સંભળાવે કે તુર્ત સાંભળનારના ચિત્તમાં તેના પ્રત્યે પ્રીતિ અને અપમાન વાચક બોલે તો અપ્રીતિ પ્રગટે છે, કમળ કે સુશોભિત વસ્ત્રો પહેરતાં કે ચન્દનાદિનું વિલેપન કરતાં પ્રસન્નતા પ્રગટે છે, તેમ અનિષ્ટ વસ્તુને સ્પર્શ થતાં જ અપ્રસન્નતા પ્રગટે છે, પુષ્પાદિની સુવાસથી આનન્દ અને વિષ્ટાદિની દુર્વાસથી દુર્ગછા પ્રગટે છે, મિષ્ટાન્ન કે ઈષ્ટ ભેજનથી સુખને અને અનિષ્ટ કે બેસ્વાદ ભજનથી દુ:ખને અનુભવ થાય છે, એમ ઈષ્ટ–અનિષ્ટ રૂપ જેવાથી પણ પ્રસન્નતા અપ્રસન્નતાને અનુભવ પ્રત્યક્ષ થાય છે. દુનીઆમાં જડ જીવનના આનંદ કે ખેદમાં પણ જો એ રીતે ઇષ્ટ-અનિષ્ટ નિમિત્તો કારણ બને છે તે જયાં સુધી આત્મા જડકમને કે તેના ફળરૂપ તે તે ઈષ્ટ–અનિષ્ટસંગ-વિયાગાદિને - પરાધીન છે, રાગ-દ્વેષને વશ છે, ત્યાં સુધી આત્મશુદ્ધિમાં પણ બાહ્ય શુભનિમિતો (કારણે).ઉપકારક અને અશુભ નિમિત્તો અપકારક બની શકે એ સહજ સમજાય તેવું છે. હા, આત્મામાંથી રાગ-દ્વેષને સમૂલ નાશ થયા પછી એ નિમિત્તે નિષ્ફળ છે, પણ પછી તે તેને તે વ્યવહાર કરવાનું પણ કંઈ કારણ રહેતું નથી, તે કૃતકૃત્ય થઈ જાય છે. છતાં તે કરે છે તે અન્ય રાગ-દ્વેષની પરિણતિવાળા ને પોતાના સમ્પર્કથી નુકશાન ન થાય માટે પિતાને નિરૂપયેગી એવા પણ વ્યવહારને સાચવે છે અને એ રીતે અન્યને વ્યવહારનું શિક્ષણ આપે છે. એમ મધ્યસ્થ બની કાર્ય-કારણ ભાવને વિચારતાં સંમજાશે કે આત્મામાં તે તે શુભ પરિણામો પ્રગટ કરવા માટે શુભનિમિત્ત-કારણરૂપ વ્યવહારધમ (અનુષ્ટાનો) વિના ચાલી શકે તેમ નથી જ. જેઓ કેવળ પરિણામમાં ધમ માને-મનાવે છે તેઓને જડ-ચેતનના પારસ્પરિક સંબન્ધનું કે કાર્યન્કારણભાવનું શુદ્ધ જ્ઞાન નથી, એમ જ માનવું જોઈએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધુતાના શુદ્ધ આનનું સ્વરૂ૫]. નથી, કારણ કે–સાધુને એ કષ્ટ આત્માની અતિઉત્તિરૂપ મોટાલાભને કરનારાં હોવાથી તેનાથી પ્રગટતા શુભ અધ્યવસાયરૂપ આનન્દના બળે તેઓને લેશને લેશ પણ હોતો નથી,° ઉલટું એ કષ્ટકારકક્રિયાઓ કરતાં તેઓ આનન્દ અનુભવે છે. એથી વિપરિત ગૃહસ્થ તે “અરે ! આ વિષમ કાર્ય ક્યારે–શી રીતે સિદ્ધ થશે ? અથવા આ કાળ કે ખરાબ આવ્યો? કિં વા રાજા-ચાર વિગેરેથી આ ધન ધાન્યાદિનું રક્ષણ શી રીતે કરવું” ઈત્યાદિ (અનેકવિધ) ચિન્તાના બેજાથી મુંઝાઈને દુઃખ(સન્તાપ)ને અનુભવે છે, નહિ કે વિષયેથી વિરાગી બનેલા મુનિએ ! કારણ કે તેઓ તે સ્વાનુભવસિદ્ધ એવું સન્તષનું સુખ જ ભોગવે છે, ચિત્તના સન્તોષ માટે એકલી બાદ સંપત્તિ કંઈ ઉપકાર કરી શકતી નથી. એક યોગીએ એક રાજાને કહ્યું કે-“હે રાજન! અમે વલ્કલના (ઝાડની છાલના) વસ્ત્રોમાં અને તું રેશમી પિશામાં સતુષ્ટ છે, એમ સન્તોષ આપણા બેને સમાન હોવાથી હારે ને અમારે ભેદ બીચારે અભેદ સ્વરૂપ બની ગયું છે. (અર્થાત્ અમે દરિદ્ર નથી.) દરિદ્ર તે તેને કહેવાય કે જેની તૃષ્ણ વિશાળ છે, મનમાં સન્તષ થયા પછી ધનિક કેણુ? અને દરિદ્ર કોણ?” વળી “ઈચ્છિત પદાર્થો ન મળવાથી સાધુઓ દુઃખી છે એમ કહેવું પણ બેટું છે, કારણ કે (વસ્તુતઃ ઈચ્છાથી જ દુ:ખ છે, ઈષ્ટપ્રાપ્તિથી થતું ઈચ્છાની પૂતિનું સુખ “આભાસ માત્ર છે–સાચું સુખ તે અનિચ્છામાં રહેલું છે) “ઈચ્છાને નાશ થવો એ જ સાધુઓના ચારિત્રના પ્રકર્ષનું (વિશુદ્ધિનું) ફળ છે, જો કે–આ ઈન સર્વથા નાશ સર્વજ્ઞને (વીતરાગને) જ હોય છે એ સત્ય છે, અમે પણ કંઈ એમ નથી કહેતા કે “દીક્ષાને સ્વીકાર કરતાં મુનિને ઈચ્છા નાશ પામે છે તે સમયે તે મુનિને પણ ઈચ્છા હોય છે, પણ તે મુક્તિની હોય છે. તે ઈચ્છા (બીજી જડ ઈરછાઓની નાશક) પ્રશસ્ત હોવાથી દુષ્ટ નથી. વસ્તુતઃ પ્રારશ્મિક માત્ર “સામાયિક ચારિત્રવાળા સાધુને કરણીય અનુષ્ઠાનનું આસેવન કરતાં વધતી વધતી તે મુક્તિની ઈચ્છા જ આખરે સર્વ ઈચ્છાઓને નાશ કરે છે. જો કે વિષયતૃષ્ણાના વિરાગરૂપ પ્રારશ્મિક વૈરાગ્ય મુક્તિની ઈચ્છાને રોકી શકતા નથી, પણ એ વૈરાગ્યથી આત્મશુદ્ધિને પરિપાક (વૃદ્ધ) થતાં જે ઉત્તરોત્તર વૈરાગ્ય પ્રગટે છે તેમાં છેલ્લો સર્વથા અનિચ્છારૂપ હોય છે. એ જ વાત પતન્જલોગસૂત્રમાં ગાચાર્ય મહાત્મા પતન્જલી પણ કહે છે કે “તાં પુર્ઘતેવૈ7:0થતિ” (Ti૦ ૨–૨૦) અર્થાત તે મુક્તિની ઈચ્છાના બળે પછી પુરૂષ(આત્મા)ને સાક્ષાત્કાર થવાથી (રાજસ્ વિગેરે) ગુણોની વિતૃષ્ણ પ્રગટે છે, અર્થાત્ કોઈ તૃણા-ઈચ્છા રહેતી નથી. (કારણ કે ઈચ્છાનું મૂળ “રાજસે - ૫૦-ફ્લેશને અનુભવ નિષ્ફળ ક્રિયામાં સમ્ભવે છે, જે ક્રિયાનું ફળ મળવાની સમ્ભાવના હોય છે તે ક્રિયાના કરનારને દુ:ખ થતું નથી, એ કારણે તો ધનને અર્થી મજુરી પણ કરે છે. બીજી વાત-કલેશ અજ્ઞાનજન્ય છે, જીવ જ્યારે આત્મજ્ઞાની બને છે ત્યારે તેને પોતાની સ્થિતિના મૂળ કારણો અને ઉપકારકતાને સાચે ખ્યાલ આવે છે, તેથી એમાં સમભાવને કેળવી તે પિતાનાં અશુભકર્મોની નિર્જરા કે શુભકર્મોનું ઉપાર્જન કરવાદ્વારા આત્મશુદ્ધિ સાથે છે. અજ્ઞાનીને તે સુખનાં અને દુ:ખનાં બને નિમિત્તે કલેશનું કારણ બને છે. જગતમાં આ પરિસ્થિતિ પ્રત્યક્ષ દેખાય છે. કેટલાય મનુષ્યો એવા છે કે વિપુલ ભેગસામગ્રી મળવા છતાં રાત-દિવસ આધ્યાનમાં સડે છે અને એવા પણ સન્ત છે કે જેઓ ભાગસામગ્રી વિના પણ આત્માનન્દને અનુભવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગાટ ૮૪ થી ૮૫ વિગેરે ગુણો છે, તેના નાશથી સર્વ ઈચ્છાઓ પણ નાશ પામે છે.) શ્રીગૌતમગણધરના પ્રશ્નથી શ્રમણભગવનમહાવીરે પણ કહ્યું છે કે–એકમાસથી વધતાં અનુક્રમે બારમાસના ચારિત્રપર્યાયવાળો સાધુ કમશ: વાણવ્યન્તર દેથી માંડીને અનુત્તરવિમાનવાસી દેના સુખને પણ અતિક્રમી જાય છે અને પછી તે ચારિત્રની વિશુદ્ધિ વધતાં તે) શુક્લ (કર્મોથી નિર્મળ-હલકે) અને શુક્લાભિજાત્ય (આશય-પરિણામથી પણ અતિવિશુદ્ધ) થઈને આત્મસુખને અનુભવતે શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ ભાવેને (અધ્યવસાને) ભજ સર્વોત્તમ સ્થાનરૂપ મોક્ષને પામે છે. એમ વિશુદ્ધ થતી શુક્લલેશ્યાના શુદ્ધઆશયના) બળે પ્રગટ થતા નિર્મમભાવથી સાધુઓને જ સાચું સુખ હોય છે (એ વાત યુક્તિસગ્ગત પણ છે) અને તેથી તેઓને ગૃહવાસને ત્યાગ પાપોદયનું નહિ, પણ પુણ્યના પરિપાકનું અનુમાન કરાવે છે, એ નિશ્ચિત છે. ઉપર્યુક્ત પ્રશ્નોત્તર (શ્રીભગવતીજીના અ૦ ૧૪માં ઉ૦ ૯ સૂત્ર ૫૩૭માં) આ પ્રમાણે છે. પ્રશ્ન-હે ભગવન્ત! વર્તમાનમાં જે આ શ્રમણનિન્થ છે તેઓ તેનાથી વધારે સુખી છે? ઉત્તર–હે ગૌતમ ! એક માસના ચારિત્રપર્યાયવાળા શ્રમણ-નિર્ચો વાણવ્યન્તર દેવાથી પણું વધારે સુખી છે, બેમાસપર્યાયવાળા અસુરકુમારનિકાય સિવાયના શેષ ભવનપતિદેવોથી, ત્રણમા પર્યાયવાળા અસુરકુમારનિકાયના દેવોથી, ચારમાસપર્યાયવાળા ગ્રહોથી, નક્ષત્રોથી અને તારાઓથી, પાંચમા પર્યાય થતાં ચન્દ્ર-સૂર્યનાં સુખોથી, એમ છમાસપર્યાયવાળા સૌધર્મ–ઈશાન દેવલોકનાં, સાતમાસના પર્યાયવાળા સનતકુમાર-મહેન્દ્ર કલ્પનાં, આઠમાસના પર્યાયવાળા બ્રહ્મ અને લાન્તકદેવકનાં નવમાસને પર્યાય થતાં મહાશુક્ર અને સહસ્ત્રારદેવલોકનાં, દશમાસના પર્યાયવાળા આનત–પ્રાણત-આરણ અને અમ્રુતદેવલોકના, અગીયારમાસના પર્યાયવાળા નવગ્રેવેયકનાં અને બારમાસના પર્યાયવાળા સાધુઓ અનુત્તરવિમાનવાસીદેનાં સુખેથી પણ વધારે સુખી હોય છે. પછી પર્યાય વધતાં શુક્લ એટલે અખણ્ડ આચારવાળા, મત્સરથી રહિત, કૃતજ્ઞ, સપ્રવૃત્તિવાળા અને ઉત્તરોત્તર હિતને સાધતા તેઓ પરિણામે શુક્લાભિજાત્ય એટલે પરમનિર્મળ થઈને સિદ્ધ થાય છે, અત્યન્ત શાન્તિને પામે છે, સર્વ દુઃખોને સર્વકાળ માટે અને કરે છે. પ૧-અલ્પબુદ્ધિથી સમજાય તેવી વાત છે કે-પરાયીનતા પાપોદય અને સ્વાતંત્ર્ય પુણ્યોદયે મળે છે. જીવ અનાદિ કાળથી શરીરને, ઇન્દ્રિઓને અને એના વિષયોને પરાધીન છે, તેની પ્રાપ્તિ માટે જન્મજન્મ અનેકની તાબેદારી ઉઠાવતે આવે છે, આ તાબેદારીનું મૂળ વિષયોને રાગ-મેહ છે, એ વાત સહજ સમજાય તેવી છે. આત્માને પૂછીએ કે એવી વિષયાદિની તાબેદારીથી જન્મજન્મ જગતની ગુલામી કરવી તે પુણોદય કે એ વિષયોને વિરાગ કેળવી શરીરની પણ જીવવા પુરતી સંભાળ કરી આત્મગુણેમાં આનન્દ અનુભવ તે પુણોદય ? વસ્તુતઃ મિથ્યાત્વરૂપી પાટાથી જ્ઞાનચક્ષુઓ ઢંકાઈ ગયાં છે માટે જીવ જગતમાં તત્ત્વ-અતત્વને વિવેક કરી શકતું નથી, એનું જ પરિણામ છે કે તે પિતે જ તેના સાચા સુખને દ્રષી બન્યા છે અને સુખના નામે દુ:ખને પક્ષ કરી રહ્યો છે. પર-સન્તોષ અથવા ઈછાને ધ એ મહાન તપ છે, તે જ સર્વ તપનું બીજ અથવા પ્રાણુ છે. બીજમાંથી અકર-થડ-ડાળાં-પત્રો-પુષ્પ અને ફળો બધું પ્રગટે છે તેમ મેહના ઉદયથી પ્રગટતી જડવસ્તુઓની ઈચ્છાનો રેપ કરવાથી પરિણામે સર્વથા રાગ-દ્વેષાદિથી મુક્તિરૂપ પૂર્ણ આત્માનન્દ પ્રગટે છે. એ નિર્મળબુદ્ધિથી સહજ સમજાય તેવી વાત છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય ગુરૂની સાથે કે વર્તાવ રાખે?]. મૂ સાપેક્ષ નિરપેક્ષ, વરિયમ દ્રિષા મતઃ | सापेक्षस्तत्र शिक्षायै, गुर्वन्तेवासिताऽन्वहम ॥८॥ મૂળને અર્થ–સાપેક્ષ અને નિરપેક્ષ એમ યતિધર્મ બે પ્રકારે કહ્યો છે, તેમાં શિક્ષા માટે હમેશાં ગુરૂ પાસે રહેવું તે સાપેક્ષ જાણ. (૮૬) ટીકાને ભાવાર્થ–થતિ એટલે જેનું લક્ષણ પૂર્વે કહ્યું તેને ધર્મ એટલે અનુષ્ઠાન વિશેષ તે યતિધર્મ. તેના શ્રીજિનેશ્વરોએ બે પ્રકારે કહેલા છે, એક સાપેક્ષ અને બીજે નિરપેક્ષ, તેમાં ગુરૂ, ગ૭ (સાધુ સમુહ), વિગેરેની સહાયતાની અપેક્ષા પૂર્વક દીક્ષાનું પાલન કરવું તે ધર્મને સાપેક્ષ અને તેવી અપેક્ષા વિના સ્વાશ્રયભાવે દીક્ષાનું પાલન કરવું તેને નિરપેક્ષ જાણો. જો કે સાપેક્ષ અને નિરપેક્ષ એ અહીં યતિનાં વિશેષણે કહેલાં છે, તો પણ ધર્મ– ધમીના અભેદની અપેક્ષાએ એ બન્ને પ્રકારના યતિઓના ધર્મને એટલે “ગચ્છમાં રહેવું વિગેરે પ્રથમ પ્રકારના સાધુનાં ધર્માનુષ્ઠાને અને “જિનકપટ વિગેરે બીજા પ્રકારના સાધુનાં ધર્માનુકાનને અહીં અનુક્રમે સાપેક્ષ અને નિરપેક્ષ ધર્મ કહેલો છે. આ સાપેક્ષ અને નિરપેક્ષ બે ધર્મો પિકી (જેનું વર્ણન અહીં પહેલું કરીશું તે) આ સાપેક્ષયતિધર્મ છે, એમ વાક્યસંબન્ધ જેડ, આગળ પણ ક્રિયાપદને સંબન્ધ એ રીતે સ્વયં સમજે. તે ધર્મ માટે એટલે પ્રતિદિન શિક્ષા(જ્ઞાન અને ક્રિયાના અભ્યાસ)માટે ગુરૂની છાયામાં રહેવું વિગેરે સાધુને આચાર. આ શિક્ષાના બે પ્રકારે છે, એક ગ્રહણશિક્ષા અને બીજે આવનાશિક્ષા. તેમાં ગ્રહણશિક્ષા એટલે પ્રતિદિન ગુરૂ પાસે સૂત્ર–અર્થને ભણવારૂપ કૃતજ્ઞાનને અભ્યાસ કરે છે અને આસેવનાશિક્ષા એટલે પ્રતિદિન સંયમની ક્રિયાને અભ્યાસ કરે છે. આ બન્ને પ્રકારની શિક્ષાને માટે નહિ કે ઉદરપતિ–આજીવિકાદિ માટે! ગુરૂ એટલે દીક્ષા આપનાર આચાર્યનું અન્તવાસિપણે (શિષ્યપણું સ્વીકારવું તે સાપેક્ષ યતિધર્મ કહેવાય છે. આ અન્તવાસિપણું પણ કોઈને માત્ર અમુક સમય પુરતું જ (અલ્પકાલીન) પણ હોઈ શકે, એમ કઈ ન સમજી લે માટે જણાવ્યું કે “કન્વ' અર્થાત્ જીવતાં સુધી ગુરૂનું અન્તવાસિપણું સ્વીકારવું તેને સાપેક્ષ યતિધર્મ કહ્યો છે. અન્તવાસિપણું એટલે શું ? તે સમજવા માટે કહ્યું છે કે દરેક પ્રવૃત્તિમાં “અન્ત એટલે ગુરૂની સમીપમાં વસવું–રહેવું, અર્થાત (જ્ઞાનાદિ ગુણરૂપ) આત્મયોગોને આશ્રય કરીને શ્રદ્ધા અને સમજ પૂર્વક પ્રવૃત્તિ કરતા થકા ગુરૂની સાથે વસવું, સાથે ભજન કરવું, સાથે શયન કરવું, સાથે પ્રતિક્રમણ કરવું, સાથે • ગામાનુગ્રામ વિચરવું, (પર્યટન કરવું) વિગેરે મહાભાષ્યમાં કહેલી ગુરૂ સાથેની ચર્યા સમજવી. આગમમાં પણ કહ્યું છે કે [ઉપાટ દિલ્હી તો તપુરક્ષા]તરૂom તસવેલને કવિ પિત્તળવા પંથનિશા વાહિરે પાણી પાળે છેના” ઈત્યાદિ. [વ્યાખ્યા– િતેઓની (ગુરૂન) દષ્ટિએ વર્તન કરવું, તાત્પર્ય કે હેય-ઉપાદેય ભાવમાં ગુરૂની આંખે જોવું, તેઓના મન્તવ્યને અનુસરવું–તેઓની ઇચ્છા પ્રમાણે વર્તવું, “તોત્તિ = ૫૩-[ ] આવા ચેરસ કાટખૂણામાંનું લખાણ પૂ૦મહામહે પાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ગણિવરે કરેલા સુધારા-વધારા૫ છે, એમ માનવામાં આવે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધ॰ સ૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૬ તેઓએ જણાવેલી બાહ્ય—અભ્યન્તર સર્વાંસચાગેાથી જે વિરતિ એટલે મુક્તિ(અનાશસ ભાવ), તેના બળે સદા જીવવું. તાત્પર્ય કે બાહ્ય-અભ્યન્તર સસંચાગેામાંથી આસક્તિ દૂર કરવા સદા પ્રયત્ન કરવા, ‘ તપુરારે ’=તે ગુરૂના પુરસ્કાર કરવા, એટલે કે સઘળાં કાર્યમાં ગુરૂને આગળ રાખવા, તે તે વિષયમાં તેઓની કૃપા માનવી. તાત્પ કે ‘ ગુરૂકૃપાથી જ (તેઓના આશીર્વાદથી જ તે તે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકું છું એવી દૃઢશ્રદ્ધા રાખવી, તથા ‘ તાસળી ’=તેઓની સંજ્ઞા–(જ્ઞાન)વાળા બનવું, અર્થાત્ સઘળા કાર્યામાં ગુરૂના જ્ઞાનને (હિતશિક્ષાના) ઉપયાગ કરવા, પાતાની બુદ્ધિકલ્પનાથી કાઈ કાર્ય નહિ કરવું. ‘ તળિવેસને ’= તે ગુરૂના સ્થાનને જ પેાતાનું સ્થાન બનાવવું, અર્થાત્ સદાય ગુરૂકુળવાસમાં (ગુરૂની સમીપમાં) જ રહેવું. હવે તે ગુરૂકુલવાસથી સાધુ કેવા અને? તે કહે છે કે-નયંવિહાર)=સર્વ વ્યાપારામાં જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા, તથા ચિત્તળિવદ્’ગુરૂના ચિત્ત(અભિપ્રાય–આશય)ને અનુસરીને દરેક ક્રિયામાં પ્રવૃત્તિ કરવાના સ્વભાવવાળા, અર્થાત્ ગુરૂ આજ્ઞા કે ઉપદેશ ન કરે તે પણુ ગુરૂના હૃદયને સમજીને તે પ્રમાણે વનારા પંચળિા ગુરૂ કાઈ સ્થળે બહાર ગયા હોય ત્યારે તેઓના આવવાના માર્ગને રસ્તાને વારંવાર જોતા રહે તેવા, ‘ ક્યારે ગુરૂ પધારે ’ એમ ધ્યાન કરનારા, ગુરૂના વિરહને સહન કરવામાં અશક્ત, ઉપલક્ષણથી–ગુરૂને શયન કરવાની ઈચ્છા થાય ત્યારે સ ંથારો પાથરવા, વિગેરે તેઓની સર્વ સેવા કરવાના સ્વભાવવાળે, અગર ગુરૂ નિદ્રા લે ત્યારે વારવાર તેમની સંભાળ કરનારા, ક્ષુધિત હોય ત્યારે શુદ્ધઆહાર મેળવી આપનાર, ઈત્યાદિ ગુરૂભક્તિ કરવાના સ્વભાવથી ગુરૂના આરાધક. વળી ‘ હિવાદિ ’=અહી ‘પરિ' એટલે ચારે દિશામાં ગુરૂના અવગ્રહથી (એટલે બેસવું, શયન કરવું, વિગેરે ગુરૂને વાપરવાની સાડા ત્રણુ હાથ પ્રમાણ જગ્યાથી) પ્રયેાજન ન હોય ત્યારે આહિરે’=પાછળ-આગળ બહાર રહે, તાપ વિના પ્રયેાજને અવગ્રહમાં ન જાય, ગુરૂથી સાડા ત્રણ હાથ દૂર બેસે–ઉભા રહે-એ રીતે ગુરૂના વિનય કરનારા, તથા ‘=પાત્રિય પાળે છગ્ગા 'ગુરૂ કોઈ કાર્ય પ્રસગે કોઈ સ્થળે મેાકલે ત્યારે હિંસા ન થાય તેમ ભૂમિને-જીવાને જોઇને (ઇર્યાસમિતિના પાલનપૂર્વક) ચાલનારો.] વળી— ओसाणमिच्छे मणुए समाहिं, अणोसिएऽणंतरेत्ति (रंति ) णच्चा । 66 (6 ओमाणे दविअस्स वित्तं, ण णिक्कसे बहिआ आसुपन्ने ।" सुत्रकृताङ्ग अ०१४-४१॥ અ— ગુરૂની પાસે જ સન્માર્ગ સેવનરૂપ સમાધિને અને અવસાનને ઈચ્છે, અર્થાત્ ‘ સન્માના આસેવનપૂર્વક મારા અન્તકાળ પણ ગુરૂની નિશ્રામાં જ થાએ ’ એમ ઈચ્છતા યાવજ્જીવ ગુરૂની નિશ્રામાં રહે, પેાતાની ઈચ્છાનુસાર વર્તન કરનારા જે ગુરૂની પાસે ન રહે તે પાતાનાં કર્મના અન્ત ન કરી શકે તથા ગુરૂસેવાથી રહિત હોય તેનું વિજ્ઞાન પણ હાંસીનું પાત્ર બને એમ સમજી સ્વયં ગુસેવાદિ શુદ્ધ આચરણ કરે અને ‘મુક્તિને ચેાગ્ય સાધુનું આચરણ કેવું હોય ? ' તેનેા (પેાતામાં) પ્રકાશ કરતા (નિરતિચાર મુક્તિમાર્ગને સાધતા) બુદ્ધિમાન સાધુ ગચ્છને છેાડીને બહાર ન નીકળે. ” આથી જે ખાદ્યવન માત્રથી નામમાત્ર ગુરૂકુલવાસને માને છે—પ્રચારે છે અને સમ્યગ્ ગુરૂકુલવાસને સેવતા નથી, (એટલે કે ગુરૂકુલવાસની સેવાના ફળસ્વરૂપે જ જ્ઞાનાદિ ગુણાની Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાવ સાધુતાનાં લક્ષણ] ૪૫ પ્રાપ્તિ-રક્ષા કે વૃદ્ધિ થાય એ લક્ષ્ય જેઓ–ચૂકેલા છે) તેઓની ગુરૂકુલવાસની માન્યતા દુષિત (અસત) છે એમ સમજવું. કારણ કે જીવનના છેડા સુધી ગુરૂ પ્રત્યે શિષ્યભાવ કેળવે તે ગુરૂકુળવાસનું ફળ છે. કહ્યું છે કે – જાન્ન હો માળ, થિયરો) સંત શિરે શા धण्णा आवकहाए, गुरुकुलवासं न मुंचंति ॥" विशेषाव० गा० ३४५९॥ અર્થ–ગુરૂકુલવાસમાં રહેનાર સમ્યગ જ્ઞાનનું ભાજન બને છે અને દર્શન તથા ચારિત્રમાં ઢ-અતિદ્રઢ બને છે, માટે ધન્યપુરૂષ જાવાજીવ સુધી ગુરૂકુલવાસને છેડતા નથી. આ હેતુથી જ “શ્રીસુધર્માસ્વામિએ શ્રીજસ્વામિને ઉદ્દેશીને કહેલાં “સુ ને આકર્ષ તે માવા ઘવાયે” (મારફ ફૂટ ) અર્થાત્ “હે આયુષ્યમાન્ જમ્મુ ! (અથવા આયુષ્યમાન એટલે જીવતા એવા) ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહેલું મેં સાંભળ્યું છે, (અથવા ભગવન્તની નિશ્રામાં હંમેશાં વસતાં (રહેતાં) મેં ભગવાને કહેલું આ પ્રમાણે સાંભળ્યું છે) વિગેરે વચને દ્વારા “ગુરૂકુલવાસ સકળ સદાચારનું મૂળ છે એમ જણાવ્યું છે. (તાત્પર્ય કે ગુરૂ પાસે રહેનાર શિષ્ય તેઓનાં હિતવચનેથી સઘળા સદાચારેને પ્રાપ્ત કરે છે.) ભાવસાધુનું મુખ્ય લિડ્ઝ પણ આ ગુરૂકુલવાસ જ છે. કારણ કહ્યું છે કે— "एयं च अस्थि लखवण-मिमस्स नीसेसमेव धन्नस्स । तह गुरु आणासंपाडणं च गमगं इहं लिंगं ॥" (उप०पद गा० २००) અર્થ-(અહીં માષતુષાદિને ઉદ્દેશીને જણાવ્યું છે કે-) તેવામાં ગુરૂ પ્રત્યેની શ્રદ્ધા તે હોય જ, ઉપરાન્ત ધર્મરૂપી ધનને યોગ્ય એવા તેઓને “માનુસારપણું વિગેરે ભાવ સાધુનાં આ સઘળાં લક્ષણો પણ હોય. એની નિશાની શું ? એમ પૂછનારને કહે છે કે–ગુરૂની સમક્ષ કરે તેમ પક્ષમાં પણ ગુરૂઆજ્ઞાના પાલનરૂપે “પડિલેહણ પ્રમાર્જન વિગેરે સાધુસામાચારીનું પાલન યથાવિધિ કરે, એ જ તેઓના ભાવસાધુપણાની નિશાની સમજવી. [આ ગુરૂકુલવાસગુણને યોગે જ (જ્ઞાનરહિત પણ) ભાષ0ષ મુનિ વિગેરેને ચારિત્ર માનેલું છે. કહ્યું છે કે ગુજારતંત ના, સં સ્થાંનાં રેવ.. pો ૩ વરિરી, માસતુસાઇ દ્ધિ ” પડ્યા ??–૭ | ભાવાર્થ-“ગુરૂ પ્રત્યે સમર્પિતભાવ એ જ જ્ઞાન, અને શ્રદ્ધા પણ એનામાં જ ઘટે છે, એથી ૫૪–વૈધની પરાધીનતા વિના આરોગ્ય ન મળે” એવું સમજી વૈધને આધીન રહેનાર જેમ બુદ્ધિમાન અને આરોગ્યને સાચે અર્થો ગણાય છે, તેમ ભાવગરૂપ અન્ડરગ શત્રુઓને નાશ કરવા માટે ગુરૂને પરાધીન રહેવું જ જોઈએ. કારણ કે તેઓ સાચા (ભાવ) વેધ છે એવું સમજવું અને તેઓને પરાધીન રહેવામાં અનન્દ અનુભવ, એ જ સાચા જ્ઞાનીનું (સમ્યમ્ જ્ઞાનનું લક્ષણ છે, વીતરાગના વચનની સાચી શ્રદ્ધા (સમ્યગ્ય દર્શન) પણ તેનામાં જ ઘટે છે. કારણ કે તે પિતાની સમજને (જ્ઞાન) સફળ બનાવે છે, સમજવા છતાં જે વૈધનું કહ્યું ન કરે તે આરોગ્યને સાચે અર્થ મનાય નહિ તેમ ગમે તેટલી સારી સમજ હોવા છતાં અને ગુરૂની પરાધીનતા વિના ક૯યાણ થતું નથી એવું સમજવા છતાં જે ગુરૂને પરાધીન રહેવામાં આનન્દ ન માને તે સાચે શ્રદ્ધાળુ મનાય નહિ. સાચી શ્રદ્ધા સભ્ય Jain Eầucation International Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૮૬ જ અતિજડ જેવા પણ માષતુષમુનિ આદિને જ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેલું છે. કારણ કે તેઓ ગુરૂને પરતન્ત્ર (સમર્પિત) હતા, તેથી ગુરૂના જ્ઞાનાદિર્ગુણાનું ફળ તેને પ્રાપ્ત થયું હતું ”] અહીં પ્રસજ્જ્ઞાપાત્ત ધર્મરત્નપ્રકરણમાં કહેલાં ભાવયતિનાં લિગાને જણાવીએ છીએ. 'एअस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणि किरिआ' | 66 R સટ્ટા વવા ધમ્મે, પદ્મવિજ્ઞમુનુમાવા ॥ ધર્મત્ત ૧૦ ૭૮ || किरिआ अप्पमाओ, 'आरंभ' सकणिज्जऽणुट्ठाणे | गुरुओ गुणाराओ, गुरुआणाराहणं परमं ॥ ७९॥ F અથ-આ ભાવ સાધુનાં લિઙ્ગામાં ૧–તેની પ્રતિલેખનાદિ સધળી ક્રિયા મેાક્ષમાને અનુસરતી હાય, ર-ધમ કરવામાં દૃઢ શ્રદ્ધા હાય ૩વિના પ્રયત્ને દુરાગ્રહથી બચાવી શકાય તેવા સરળ હાય, ૪-શાસ્ત્રકથિતક્રિયામાં પ્રમાદ ન હોય, પ-તપ વિગેરે શક્ય અનુષ્ઠાનમાંપ્રવૃત્તિશીલ હોય, અર્થાત્ શક્તિને છૂપાવનાર કે શક્તિ ઉપરાન્ત પ્રવૃત્તિ કરનાર ન હોય, (ગુણાના દૃઢ પક્ષપાતી હાય, અને છ-સર્વ ગુણામાં પ્રધાનગુણુરૂપ શુરૂઆજ્ઞાનું આરાધન (પાલન) કરનારા હાય, એમાં આગમને અનુસરતું અથવા અહુસ ંવેગી પુરુષાએ આચરેલુ આચરવું, તે મેાક્ષમાને અનુસરતી માર્ગાનુસારિણી ક્રિયા જાણવી. કહ્યું છે કે“ મનો આગમર્દિ, અવા સંવિવદુનળાફળ । उभयानुसारिणी जा, सा मग्गणुसारिणी किरिआ || ८० ॥ અથ-અહીં સમ્યગ્ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ, અથવા આત્માના ક્ષાર્યેાપશમિકભાવરૂપ માર્ગ તે મેાક્ષનગરના માર્ગ અને (તેનાં કારણેાને પણ કાર્યરૂપે માનવાથી) ૧-આગમનીતિ, અર્થાત્ સિદ્ધાન્તમાં કહેલે। આચાર વિશેષ, અથવા ૨-મોક્ષાર્થી બહુ સવિજ્ઞપુરૂષોએ આચરેલ અનુછાન, એ બન્નેને અનુસરતી એટલે આગમને અને બહું ગીતા પુરુષોએ આચરેલા માને પણ ખાધ ન પહોંચે તેવી જે જે ક્રિયા તે માર્ગાનુસારિણી ક્રિયા જાણવી. બાકીના છ લિઙ્ગોના અર્થ સુગમ ૫૫ છે. પ્રવર શ્રદ્ધાનાં ચાર લક્ષણા આ પ્રમાણે છે सद्धा तिव्वभिलासो, धम्मे पवरत्तणं इमं तीसे । 66 વિમેિવ' અતિત્તી' મુ(૪)–àતળા વહિવઽમુટ્ઠી' ।।oll'' અ-શ્રદ્ધા’ એટલે જ્ઞાન-ક્રિયારૂપ ધર્મમાં શુદ્ધ સમજણ પૂર્વકના આત્માના અભિલાષ. તેની પ્રખલતાનાં આ ચાર કળા છે, એક-વિધિની સેવા, અર્થાત્ દરેક ધર્મકાર્યમાં અવિધિના ત્યાગ કરી શક્ય વિધિનું પાલન કરે, બીજું–જ્ઞાન, ચારિત્ર, તપ, વિગેરે ધર્માંકાર્યો કરતાં પણ તૃપ્ત ન થાય, ત્રીજી—દેશના શુદ્ધ-સુત્રાનુસારે આપે અને ચાથું-ભૂલ થાય ત્યાં ત્યાં પ્રાયશ્ચિત્ત સ્વીકારી આત્માની શુદ્ધિ કરે. જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની સાથે રહે છે, એકલી કારી શ્રદ્ધાથી કાર્ય સિદ્ધ થતું નથી. એ બુદ્ધિમાનાને સહજ સમજાય તેવું છે. ૫૫–વિશેષાર્થીએ ધરત્નકરણ ગા૦ ૭૮ થી ૧૩૯ સુધી જોઈ લેવું. Page #108 -------------------------------------------------------------------------- ________________ ભાવસાધુતાનાં લક્ષણા] ૪૭ ‘શુકુલવાસ’ એ ભાવયતિનું મુખ્ય લિગ હોવાથી તેના અભાવે દુષ્કર ક્રિયા કરનારાઓને પણ શ્રીપત્ચાશકમાં પ્રાયઃ ગ્રન્થીભેદ વિનાના (મિથ્યાષ્ટિ) માન્યા છે. ત્યાં કહ્યુ છે કે“ને ૩ તવિવજ્ઞસ્થા, સમ્મ ગુરુજાધવ ગયાાંતા । સાદા જિયિયા, વથળવિસાવદા વુદ્દા | પદ્મા॰ ૨-રૂણા पायं अहिष्णगंठीतमा उ तह दुक्करंपि कुवंता । યજ્ઞા વ ળ તે સાદૂ, અંધાપોળ વિળયા ।।૩૮। અ-જે તેવા ઉત્તમ ગુરૂકુલવાસથી વિપરીત છે, તે દુષ્ટ સ્વભાવવાળા અને અકૃતજ્ઞ હાઈ ગુરૂકુલવાસના લાભને અને એકાકી વિહારના નુકશાનને યથાર્થ સ્વરૂપમાં સમજતા નથી. તાત્પર્યં કે-ગુરૂકુલવાસમાં અનેક સાધુએની સાથે રહેવાથી સમ્ભવતા આહારાદિના દોષોને કે પરસ્પરના રાગ–રોષ વિગેરે દોષોને બહુ (મેટા) દોષરૂપે કલ્પીને એકાકી વિહારમાં એવા દોષાની અસમ્ભાવના સમજીને એકલા રહેવામાં જેએ અલ્પ દોષને માને છે તેઓનું જ્ઞાન સાચું નથી, કારણ કે તે સિદ્ધાન્તનાં વચનેાને ખાધ કરનારૂં છે. (એ હકિકત ત્યાં પચાશકમાં પૂર્વ વર્ણવેલી છે ત્યાંથી જોઈ લેવી.) એવા સાધુ આગ્રહને વશ થઈ સ્વબુદ્ધિએ કલ્પેલાં ‘શુદ્ધ આહાર પાણી વાપરે, શરીરની મમતા છેડે, અલ્પ અને સામાન્ય ઉપદ્ધિથી નિર્વાહ કરે, આતાપના લે, કે માસક્ષમણ જેવી મહા આકરી તપશ્ચર્યા કરે, તે પણ તે આગમને અનુસરતું નહિ હાવાથી અને પોતે એકાકી રહેનારા હાવાથી શાસનની અપભ્રાજના કરાવનાર છે, તથા પેાતાને મહાન માનતા ગુરૂજનાની અવજ્ઞા કરનારા હોવાથી તુચ્છ છે, અથવા તથાવિધ ભેાળાલેાકેાને વશ કરનારા હોવાથી કૃપણુ, કે બીજા સાધુઓના મહત્ત્વને તાડનાર હોવાથી ક્રૂર છે, વળી પ્રાયઃ તેઓને એક પણ વખત ગ્રન્થીભેદ થયા નથી એમ સમજવું. તાત્પર્ય કે જે ગ્રન્થીભેદ કરી સમકિત પામ્યા પછી પુનઃ મિથ્યાર્દષ્ટિગુણસ્થાનને પામ્યા હોય તે પણ આવું અવિચારિત કાર્યો કરતા નથી. માટે તેથી પણ હલકી પ્રવૃત્તિ કરનારા આવા એકાકી વિહારીઓને પ્રાયઃ એકે ય વાર ગ્રન્થીભેદ થયા નથી એમ સમજવું જોઇએ. અહીં પ્રશ્ન થાય કે–તા પછી શા માટે તે આવી દુષ્કરક્રિયાઓ કરે ? ઉત્તરમાં-સમજવુ કે તેઓ અજ્ઞાનથી-મેાહથી માત્ર કાયકષ્ટો ઉઠાવે છે, માટે તેઓને કાગડાના જેવા અન્યદશની સાધુની જેમ જૈનત્વથી બાહ્ય સમજવા. જેમ કાગડા વાવડીનું પવિત્ર પાણી છતાં ગન્દાપાણી કે મૃગજલ તરફ દોડે છે, તેમ આવા એકાકી રહેનારા અજ્ઞાનતાથી શુદ્ધ આરાધનાની કલ્પનામાં ભ્રમિત થયેલા જ્ઞાનની વાવડી તુલ્ય ઉત્તમ ગુરૂઓને છોડીને મૃગજળ તૃષ્ણાની જેમ એકાકી વિહાર કરે છે, ગચ્છ—ગુરૂ કુલવાસને તજી દે છે.૧૬ ૫૬-ગચ્છને સમુદ્રની ઉપમા આપી છે, સમુદ્રમાં રહેલા માછલાને મચ્છગળાગળ ન્યાયે ત્યાં મેટાં માછલાં એના, વહાણુ વગેરેના, કે સમુદ્રનાં મેાજા એની અથડામણુના, એમ અનેક પ્રકારના ઉપદ્રવ ઢાય છે, તેા પણ તેનું જીવન સમુદ્રમાં જ સલામત છે, સમુદ્રને છેડીને બહાર તે જીવી શકે નહિ, તેમ ગચ્છમાં ભિન્નભિન્ન પ્રકૃતિવાળા સાધુઓના સહવાસથી, મેાટા ન્હાનાના વિવેક વિનય કરવાના હૈાવાથી, કે જરૂરી સામગ્રી ઘણુાએ.ના સમૂહમાં દુર્લ॰ભ હૈાવાથી, જીવનમાં અગવડ વેઠવી પડે તે પણ સાધુનું જીવન ગચ્છમાં જ સલામત છે. ગચ્છને છેાડીને એકાકી ફરનારા ભલે શુદ્ધચારિત્રને આરાધવાના કાડ સેવતે। હાય તેા પણુ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૮૬ (એ કારણથી જ સ્વ–પરપર્યાયની અપેક્ષાએ એક વસ્તુમાં અનન્ત ધર્મને જાણનારા અનન્તજ્ઞાની પણ ગુરૂકુલવાસને છેડતા નથી.) તે વિષયમાં પરમર્ષિ શ્રી શય્યભવસૂરિજીએ કહ્યું છે કેजहाहिअग्गी जलणं नमसे, नाणा हुईमंतपयाभिसित्तं । 66 વાયરિગ વિદ્યુતન્ના, અનંતનાળોવાળો વિ સંતો” વૈ૦૪૦૧,૩૦ -૨ા અથ—જેમ નાના પ્રકારની ઘી વિગેરેની આહૂતિઓથી તથા ‘સ્વાહા’ વિગેરે મન્ત્રપોથી સંસ્કૃત કરેલા-પૂજેલા અગ્નિને યાજ્ઞિકો નમસ્કાર કરે (પૂજે) છે, તેમ અનન્તજ્ઞાનીએ પણ આચાર્યની (ગુરૂની) સેવા કરવી જોઇએ. અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં ગુરૂની સેવા છેાડવી જોઇએ નહિ. ગુરૂની અવહેલના (હલકાઇ) કરવાથી મહાદોષો લાગે છે. તેને અડ્ગ પણ કહ્યું છે કે— जे आवि मंदित्ति गुरुं वित्ता, डहरे इमे अप्पसुअ त्ति नच्चा । 46 हीलति मिच्छं पडिवज्जमाणा, करं (कुणं ) ति आसायण ते गुरूणं ||२|| पई मंदाविह (भ) वंति एगे, डहरावि जे सुअबुद्धोववेआ । બાયરમંતા મુળભુમ્રુિગપ્પા, ને ફ્રીહિબા ગળી(fદ્રિ)વિ માલધુગ્ગા 10 जे आवि नागं हरं ति नच्चा, आसायए से अहिआय हो । વારિય પિ દુહીવંતો, નિઝરે નારૂં વુ મતે (હો) ।’!! (વાવૈ. ક.૧-૩. ૨) અથ—જે કોઈ ક્ષુદ્ર પ્રકૃતિવાળા નામસાધુએ પેાતાના આચાર્ય માં (ગુરૂમાં) તથાવિધ ક્ષચેાપશમની ન્યૂનતા હેાવાથી તેઓને શાસ્ત્રાનુસારે આલેચનાદિ કાર્યાંમાં અસમર્થ જાણીને, તથા કોઇ કારણે લઘુવયમાં પણ આચાર્યપદે સ્થાપેલા હોય તેઓને ‘આ તેા બાળક જેવા છે’ એમ સમજીને, તથા અલ્પદ્ભુતવાળા= આગમના વિશિષ્ટ મેધ વિનાના ’ જાણીને, તેની ‘તમે તો બુદ્ધિશાળી છે, વૃદ્ધ છે, બહુશ્રુત છે ’ ઇત્યાદિ હાંસી કરે, અથવા ‘ બુદ્ધિ વિનાના છે. એમ નિન્દા કરે તે ગુરૂની હેલના ન કરવી’ એ શાસ્ત્રવચનથી વિરૂદ્ધ વનારા લેાપક છે, તે ગુરૂની આશાતના કરે છે. ગુરૂમાં કરેલી આચાય પદની સ્થાપનાનું અપમાન કરનારા તેવાઓ એકની જ નહિ, ખાહ્ય-અન્તરફૂગ શત્રુએના આક્રમણુ સામે સયમનું રક્ષણ કરી શકતે! નથી. જિનકલ્પ, એકાકી વિહારની પડિમા ’વિગેરે એકલવિહારીપણું સ્વીકારનારા મહાત્માએએ તે! ગચ્છમાં રહી ગુરૂની ઉપાસનાથી સ્વજીવનને ખૂબ યેાગ્ય બનાવ્યું ઢાય છે, તપ-સત્ત્વ-વિગેરે શાસ્રાક્ત તુલનાએથી તેવું હૈાય છે, દૈવી પણુ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગા-પરીષહેાને જીતવાનું તેએમાં સામર્થ્ય ખીલ્યું હાય છે, તેથી જ્ઞાની, ગીતા અને વિષય-કષાયાના વિજેતા બનેલા તેએને નિરપેક્ષ સાધુપણું વિશેષ ઉપકાર કરે છે. કાચા ઘડામાં પાણી ભરતાં પાણીના અને ઘડાને! પણુ નાશ થાય તેમ ગચ્છવાસના પરાભવથી અકળાએàા નિઃસ સાધુ એકાકી વિચરે તેા સયમના અને પેાતાને પણ નાશ કરે. વિનયાદિનું આલમ્બન નહિ હૈાવાથી કાઁનિર્જરા પણ ન કરી શકે. વસ્તુતઃ તે અનાદિકાળના અનુકૂળતાના માહને! નાશ કરવા માટે દીક્ષા લઈ ગુરૂને સમર્પિત થવાનું છે, તેને બદલે ગુરૂની પરાધીનતાની કે ગચ્છના વ્યવહારાની પ્રતિકૂળતાને સહી શકે નહિ તે અનુકૂળતાને તે કેમ પચાવી શકે ? પ્રતિકૂળતા સહવી રહેલી છે, અનુકૂળતા પચાવવી ઘણી આકરી છે, મેટા યાગીએ પણ તેમાં ફસાઈ જાય છે, માટે જ પ્રતિકૂળતાને વેઠી અનુકૂળતાને પચાવવાનું સામર્થ્ય. પ્રગટાવવા પ્રથમ ગુરૂકુળવાસ જરૂરી માન્યા છે, તેમાં યાગ્ય બનેàા જ એકાકી વિહાર માટે લાયક બને, Page #110 -------------------------------------------------------------------------- ________________ માત્ર સામાન્ય દોષવાળા ગુરૂ હેય નથી] ૪૦ એકદ્વારા સર્વ (અનન્ત) આચાર્યોની આશાતના કરે છે, અથવા તે નિમિત્તથી પોતાનાં જ્ઞાન-દર્શનચારિત્રની (પણ) આશાતના (નાશ કરે છે. માટે ન્હાના કે અલ્પબેધવાળા પણ આચાર્યની (ગુરૂની) અવહેલના નહિ કરવી. (૧) હવે તે માટે કહે છે કે-કમની વિચિત્રતાથી કઈ વયેવૃદ્ધ છતાં બુદ્ધિથી રહિત પણ હોય, અને કેઈ અપરિણુતવયવાળા (લઘુવયવાળા) છતાં કુશળ એટલે નિર્મળ બુદ્ધિવાળા, જ્ઞાનાચારાદિ આચારોથી યુક્ત અને આચાર્ય પદને યોગ્ય ગુણવાળા પણ હોય, માટે હાના (કે અલ્પજ્ઞ) સમજી તેઓની હલકાઈ નહિ કરવી. એવી હલકાઈ કરવાથી અગ્નિ જેમ ઈન્જણાને બાળી નાખે તેમ તે ગુરૂની હલકાઈ પણ તેને કરનારાના જ્ઞાનાદિ ગુણેને નાશ૫૭ કરે છે, અર્થાત્ અગ્નિને સ્પર્શ કરનાર જેમ ભસ્મીભૂત થાય તેમ ન્હાના પણ ગુણી આચાર્યની આશાતના કરનારે પોતાના ગુણોને ભમસાત્ કરે છે. (૨) હવે ન્હાના સમજીને હલકાઈ કરનારાને વિશેષ દોષ લાગે છે તે જણાવે છે કે–જેમ કઈ મૂખ “આ તે ન્હાને છે એમ સમજીને સર્પને સતાવે-કદર્થના કરે, તે તે સાપના કરડવાથી તેના પ્રાણને નાશ (અહિત) થાય છે, તેમ કઈ કારણે અપરિણત–લઘુવયવાળા પણ ગ્યને આચાર્યપદે સ્થાપ્યા હોય તેની હીલના કરનારો બેઈન્દ્રીય વિગેરે ક્ષુદ્ર જાતિઓમાં (હલકટ બનીને) સંસારમાં પરિભ્રમણ કરે છે, અર્થાત્ પોતાની સંસારની રખડપટ્ટી વધારી મૂકે છે, નીચેનિઓમાં ઉપજી દુઃખી થાય છે. (૩) માટે મૂળગુણોથી યુક્ત છતાં બીજા એક—બે વિગેરે થડા સામાન્ય ગુણોથી રહિત હોય તેવા પણ ગુરૂને છોડવા નહિ. પૂશ્રીહરિભદ્રસૂરિજી પણ કહે છે કે – “ગુરૂપુહિલોડેવિ ઉં, ગો મૂાવિક ગો જ ૩ સુત્તવિષિો ત્તિ, વો હા ” (વસ્ત્રાશય-૨૧ માત્ર રૂ૫) અર્થ–(ગુરૂકુલવાસને ઉદ્દેશીને કહ્યું છે કે, “અહીં તે ગુરૂને ગુરૂના ગુણેથી રહિત સમજ પન્વયની સાથે કે કેરા પુસ્તકિઆ જ્ઞાન વિગેરેની સાથે આત્માની યોગ્યતાને એકાન્ત સમ્બનધ નથી. હા, વય કે શ્રુતજ્ઞાન વિગેરે યોગ્યતા પ્રગટાવવામાં નિમિત્તો છે, પણ તે સર્વ જીવોને યોગ્ય બનાવે જ એ એકાત નથી. માટે તો પૂર્ણ ઉમ્મરે પહોંચેલા પણ કેટલાકમાં સામાન્ય માનવતા પણ દેખાતી નથી અને નવપૂર્વ ઉપરાન્ત 8 જ્ઞાન મેળવવા છતાં અ ને આત્મસુખને ખ્યાલ પણ આવતો નથી. યોગ્યતાને મુખ્ય સમ્બન્ધ મેહનીયકમની મન્દતાની સાથે છે અને મેહનીયની મન્દતા (ક્ષાપમાદિ)ને સમ્બન્ધ દેવ-ગુર્નાદિ પૂજયભાવની નિર્મળ સેવા (પ્રીતિ અને ભક્તિ) સાથે છે. પૂર્વ જન્મમાં કે આ જન્મમાં એવી સેવા જેણે કરી હોય તેને મિથ્યાત્વ, કષાયો અને વિષયાદિને રાગ, વિગેરે મન્દ પડવાથી યોગ્યતા પ્રગટી શકે છે. આવી યોગ્યતાને પામેલો જ ભિન્નભિન્ન પ્રકૃતિવાળા જીના ગુણાની રક્ષા અને શદ્ધિ કરી-કરાવી શકે, માટે તેવાને ગચ્છને નાયક બનાવી તેની નિશ્રામાં ગ૭ સોંપ્યો હોય, છતાં ઉમ્મરના કે કેરા જ્ઞાનના અભિમાનથી જેએ તેને તુચ્છ માને તે એ સ્વયં તુચ્છ હેાય છે, એ સમજવા માટે કોઈ યુક્તિની જરૂર નથી. જે બીજાના મહત્વને સાંખી શકે નહિ તે પિતે જ હલકાનિબળ છે, એ વાત બાળક સમજે તેવી સ્પષ્ટ છે. માટે ગ્રન્થકારેએ એવાએ વિરાધક અને પ્રાયઃ અનાદિમિથ્યાત્વી હોય એમ કહ્યું છે. એક વાર સમકિતને પામેલો આત્મા પુનઃ મિથ્યાત્વી થવા છતાં પણ એવી યોગ્ય છે ધરાવે છે કે પ્રાયઃ પિતાના ઉપકારીએાની અવજ્ઞા કરી શકતો નથી, તેનામાં ઉતરતા પ્રગટે છે, એથી ઉપકારીને થોડો અપકાર પણ થાય છે તેને મહત્વ નહિ આપતાં તેની સેવામાં આનન્દ અનુભવે છે. આ હકિકતને સમજવા માટે જણ તથાવિધ યોગ્યતાની જરૂર પડે છે, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૦. [ધવ સં૦ ભા. ૨ વિ. ૩–ગા૮૬ કે જે મૂળગુણ એટલે મહાવ્રત અને સમ્યગ્રાન–ક્રિયાથી રહિત હેય. મૂળગુણ સિવાયના બીજા “વિશિષ્ટ રૂપ વિગેરે કે વિશિષ્ટ ઉપશમભાવ' આદિ સામાન્ય ગુણેથી રહિત હોય તેને ગુણરહિત નહિ સમજ. આ વિષયમાં ચણ્વરૂદ્રાચાર્યનું ઉદાહરણ સમજવું. અર્થાત તેઓ તથાવિધ કષાયમેહનીયના ઉદયે કેધી છતાં જ્ઞાન, ક્રિયા અને મહાવ્રતાદિ ગુણોથી યુક્ત (ગીતાર્થ) હોવાથી ઘણા સંવિજ્ઞ અને ગીતાર્થ શિષ્યોએ પણ તેમને છોડ્યા ન હતા. ” કોઈ અમુક જ ગુણ ઓછા હોય તેવા ગુરૂને પણ તજવા ગ્ય માનવાથી તે “ભગવાન મહાવીર દેવનું શાસન બકુશ-કુશીલ મુનિઓથી જ ચાલશે એમ કહેલું હોવાથી (પાંચમા આરામાં નિર્ચન્થ સાધુતાને અભાવ થાય અને સર્વ કઈ સાધુને વર્જવાને જ પ્રસંગ આવે. કહ્યું છે કે “વારા તિર્થ, ઢોરઢવા તૈકુ નિયમસંમવિળો जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ नत्थि।।" (धर्मरत्नप्र० गा०१३५) અર્થ-તીર્થ (જૈન શાસન) બકુશ-કુશીલ સાધુઓથી ચાલશે અને બકુલ-કુશીલ ચારિત્રમાં તે આંશિક દે નિયમ સમ્ભવિત છે, જે તેવા દોષથી વજેવા કે માનીએ તે આ કાળમાં અવનીય કેઈ રહે જ નહિ આથી જ ગાઢ પ્રમાદી પણ શિક્ષકગુરૂની સેવા મહામુનિ શ્રીપત્થકે છેડી ન હતી. કહ્યું છે કે "मूलगुणसंपउत्तो, न दोसलवजोगओ इमो हेओ। महुरोवक्कमओ पुण, पवत्तिअब्बो जहुत्तंमि ।। धर्मरत्न० प्र० गा० १३१॥ पत्तो सुसीससद्दो, एवं कुणंतेण पंथगेणावि । गाढप्पमाइणोवि हु, सेलगसूरिस्स सीसेणं ॥१३२॥ ભાવાર્થ–જે મૂલગુણથી સંપ્રયુક્ત (યુક્ત) છે તે લેશદેષના ગે તજવા લાયક નથી, કિન્તુ તેને અનુકૂળ ઉપક્રમ (પરિચર્યા) કરીને પુનઃ યક્ત (શુદ્ધ) આરાધનામાં વાળ જોઈએ૮ ગાઢપ્રમાદી શિલકસૂરિના શિષ્ય પત્થકમુનિએ પણ એ પ્રમાણે (પ્રમાદી ગુરૂની અનુકૂળ પરિચર્યા) કરવાથી “સુશિષ્ય” એવું બીરૂદ પ્રાપ્ત કર્યું હતું ” લિકાચાર્યના મૂલગુણો અખણ્ડ હતા જ, કારણ કે-શાસ્ત્રમાં “શય્યાતરને પિણ્ડ વાપરે વિગેરે દોષથી “પાસસ્થાપણું” વિગેરે અને એવા શૈથિલ્યાદ)ને તજવાથી અભ્યઘતવિહાર (સુચારિત્ર) કહેલ છે, તદુપરાન્ત શય્યાતરપિણ્ડ વાપરવા વિગેરેનું કઈ પ્રાયશ્ચિત્ત ગ્રન્થમાં છેદ-કે મૂળ જેવું સખ્ત પ્રાયશ્ચિત્ત પણ જણાવેલું જ નથી, પ્રમાદી એવા પણ સ્વગુરૂશ્રી શૈલકસૂરિજીની વૈયાવચ્ચમાં પન્થક મુનિને કિનારા જે પાંચ સાધુઓ હતા તેઓને પણ અભ્ય ૫૮-માતાપિતા કરતાંય ગુરૂને ઉપકાર ઘણું મટે છે. કોડાકૅડ ભ સુધી સેવા કરવા છતાંય તેને બદલે વળે તેમ નથી. એ બદલો વાળવાને એક જ ઉપાય છે કે-કઈ તથાવિધ અશુભ કર્મોદયથી ગુરૂ ધર્મથી વિમુખ બને તો યોગ્ય ઉપાયોથી તેઓને પુનઃ ધર્મમાં જોડવા-સ્થિર કરવા. શૈકલજી રાજા હતા અને પકજી મસ્ત્રી હતા. અને ગુશિષ્ય થયા હતા. પ્રસફૂગને પામી શૈલકજી રાજમન્દિરનાં સુખમાં આસક્ત (શિથિલ) બની ગયા હતા ત્યારે શ્રીપત્થકજીએ તેઓની અખંડ સેવા ચાલુ રાખીને પણ પુન; આરાધનામાં ક્યા હતા, તેમાં ગુરૂના ઉપકારને બદલે વાળવાનું ધ્યેય હતું. Page #112 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ અને અશુદ્ધ ગુરૂકુળવાસ] તવિહારી (જિનાજ્ઞા પાલક) કહ્યા છે. જો શૈલકજી વવાલાયક અયેાગ્ય હેત તા તેવા અસાધુની સેવામાં ગીતા સાધુએ શ્રીપન્થકજીને કેમ રાકત ? ઈત્યાદિ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવુ જોઇએ. એમ છતાં પણ નામમાત્ર ગુરૂની સેવા કરનારાને ગુરૂકુલવાસ પણ સાચા મનાતા નથી. દ્રવ્યાદિ ચારમાં ભાવનિક્ષેપાને જ સૂત્રકારોએ સ્વતન્ત્રરૂપે સ્વીકાર્યાં છે, અર્થાત્ (મુખ્યતાએ) ભાવનિક્ષેપા આરાધ્ય છે. જો એમ ન હોય તો પોતાના અભિપ્રાયથી અભિમત (પોતે માનેલા) ગુરૂની સેવા કરનારા દરેકને પણ ગુરૂકુલવાસી માનવાનેા પ્રસગ આવે, એ તે ઇષ્ટ નથી. કારણ કે-એથી તે ધર્મ-અધર્મ ના શમ્ભમેળા થવાના પ્રસફ્ળ આવે. (સુગુરૂ-કુગુરૂના વિવેક નાશ પામે.) આ વિષયમાં મહાનિશીથ-અધ્ય૦ ૪ નું સૂત્ર ૧૨મું આ પ્રમાણે છે— 66 से भयवं ! तित्थयरसंतिअं आणं नाइकमिज्जा उदाहु आयरियसंतिअं ? गोयमा ! चव्विहा 'आयरिया पन्नत्ता, तं जहा - नामायरिया ठेवणायरिया दव्वायरिया, भावायरिया, तत्थ णं जे ते भावारिया ते त्थियरसमा चेव दट्ठव्वा, तेसिं संतिअं आणं नाइकमिज्जा, सेसा निज्जूहिअव्वा "|| પા અર્થાત્—“હે ભગવન્ત ! સાધુ તીથૅ કરની આજ્ઞાનું પાલન કરે કે આચાર્યની ? એ પ્રશ્નના જવાખમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ ! આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે, ૧–નામાચાર્ય, ર--સ્થાપનાચાર્ય, ૩–દ્રમાચાય અને ૪–ભાવાચાર્ય, તેમાં ભાવાચાને તીર્થંકર તુલ્ય જાણવા, તેની આજ્ઞાનું ઉલ્લંઘન નિહ કરવું, ખાકીના ત્રણ ગૌણુ સમજવા.” બીજે પણ કહ્યું છે કે— “ તિસ્થવરતમો તૂરી, સુક્ષ્મ નો નિળમય યાસેફ । आणं अइकमंतो, सो कापुरिसोण सप्पुरिसो || १ ||" गच्छाचारप्र० गा० २७॥ અ—જે જિનપ્રવચનને સમ્યગ્રૂપે (સત્ય) ઉપદેશે છે, તે આચાર્ય શ્રીતીથ કર જેવા છે. જે તેઓની આજ્ઞાને ઉલ્લo તે સત્પુરૂષ નથી, કિન્તુ દુપુરૂષ છે. ’’ કહેવાના આશય એ છે કે શુદ્ધભાવગુરૂનું નામ, સ્થાપના અને દ્રવ્ય, ત્રણે ય પાપને હરનારાં છે, કારણ કે તેઓનાં તે નામ સ્થાપના વિગેરેના શ્રવણથી કે તેઓની સ્થાપનાને જોવાથી પુ-જગતના સત્ય પદાર્થ માત્રમાં ‘નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ' ચાર હાય છે, તેમાં નામ એટલે પદાના વાચક અક્ષર સમૂહ. જે અક્ષર કે અક્ષરાના સમૂહથી જે પદાનું જ્ઞાન થાય તે અક્ષર સમૂહ તે પદ્માનું નામ કહેવાય. સ્થાપના એટલે આકૃતિ (ચિત્ર-મૂર્તિ ઇત્યાદિ), જે આકૃતિ (મૂર્તિ-ચિત્ર વગેરે)થી જે પદા એળખાય તે આકૃતિ તે પદાર્થીની સ્થાપના કહેવાય. દ્રવ્ય એટલે પત્તાની પૂર્વાપર અવસ્થાએ, (ભૂત–ભાવિકારણુ), જે અવસ્થાદ્વારા તેમાંથી પ્રગટ થનારા કે નાશ પામેલા પદાર્થાંનું જ્ઞાન થાય તે અવસ્થા તે પદાર્થીનું દ્રવ્ય કહેવાય. અને ભાવ એટલે એ નામ, સ્થાપના અને દ્રવ્ય જે વસ્તુની સાથે સમ્બન્ધ ધરાવે છે તે યથાર્થ વસ્તુ. પદ્મા માત્રમાં જો તે સત્ય હૈાય તે આ ચાર નિક્ષેપાએ ઢાય જ. ગુરૂમાં પણ નામાર્ત્તિ એ ચારે ઘટે છે. જે નામ, સ્થાપના કે દ્રવ્યથી યથા (તથાવિધ ગુણવાળા) ગુરૂની ઓળખાણુ થાય તે નામ વિગેરે શુદ્ધ અને અયથાર્થ (ગુણુહીન-પાસસ્થાર્ત્તિ) ગુરૂની એળખાણ થાય તે અશુદ્ધ જાણવાં. વસ્તુતઃ ભાવ (વસ્તુના વાસ્તવિક સ્વરૂપ)ને વસ્તુ કહેવાય છે, તે પણ તેની સાથે શબ્દ, આકાર કે પર્યાયરૂપે સમ્બન્ધ રાખનારાં તે નામાદિ ત્રણ પણુ શુદ્ધ વસ્તુનાં શુદ્ધપણું અને અશુદ્ધનાં અશુદ્ધપણે આત્માને ઉપકાર-અપકાર કરે છે, માટે અહીં શુદ્ધભાવગુરૂનાં નામા≠િ ત્રણ પાપને હરનારાં છે એમ જણાવી શુભભાવ પ્રગટાવવામાં તે નિમિત્ત કારણુ ઢાવાથી તેનું ઉપકારીપણું દર્શાવ્યું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પર ધ સ’૦ ભા॰ ૨ વિ૦ ૩-ગા૦ ૮૩ • આ નામ શુદ્ધભાવગુરૂનું છે, આ સ્થાપના તેઓની છે. ’ વિગેરે તેને શુદ્ધ-ભાવગુરૂપણે ઓળખાવવાદ્વારા અથવા ઓળખાવ્યા વિના જ સ્વતન્ત્રપણે પણ શુભભાવને પ્રગટ કરાવે છે. આગમમાં પણ કહ્યું છે કે “મા ં રવજી તદ્દાવાળું થાળું મવંતાનું નામ જત્તવિ સવળયાણ ’' * અર્થાત્—તેવા પ્રકારના શુદ્ધભાવગુરૂરૂપ સ્થવિર ભગવન્તાનાં નામ—ગેાત્રનું શ્રવણ પણુ મહાફળદાયી છે. ” એ ન્યાયે અશુદ્ધભાવગુરૂનાં નામાદિ ત્રણે નિશ્ચેષા પાપના અન્ય કરાવનારા છે, કારણ કે તે અશુદ્ધભાવના જનક છે. આ કારણે જ મહાનિશીથ સૂત્રમાં કહેલુ પ્રસિદ્ધ છે કે “ તીવાળા યાછે, ર્ફ હોર્તૃિતિ ગોયમા ! પૂરી । जेसि णामग्गहणे, हुज्जा पियमेण पच्छित्तं ॥ १ ॥ અથ—હે ગૌતમ! અતીત-અનાગતકાળે કેટલાય એવા આચાર્યાં થયા છે અને થશે કે જેએનું નામ લેવા માત્રથી (પણ) નિયમા પ્રાયશ્ચિત્ત લાગે, ’ માટે ભાવશુરૂની જ ઉપાસનારૂપ ગુરૂકુળવાસને મુખ્ય યતિધર્મ સમજવા, વધુ સમજાવવાની જરૂર નથી. ગુરૂ પાસે રહેવાનું પ્રયાજન ‘શિક્ષાગ્રહણ' કહ્યું, તેથી હવે એ પ્રકારની શિક્ષાને જણાવવાની ઇચ્છાથી ગ્રન્થકાર સૂત્રદાનને વિધિ જણાવવાદ્વારા પ્રથમ ગ્રહણુશિક્ષાનું પ્રતિપાદન કરે છે. મૂક્—વિશુદ્ધમુવયાનેન, કાળું મેિળ ૬ । योग्याय गुरुणा सूत्रं, सम्यग् देयं महात्मना ॥८७॥ મૂલા—જે જે સૂત્રને ભણવા માટે શાસ્ત્રમાં આયંબિલ આદિ જે જે તપ કરવાને કહ્યો છે તે તે તપ કરવાથી શુદ્ધ અને શાસ્રાક્ત દીક્ષાપર્યાયને યાગે જે જે સૂત્રને ભણવામાં અધિકારી બનેલા હેાય તે યાગ્યશિષ્યને મહાત્માગુરૂએ તે તે સૂત્ર સમ્યગ્ રીતે આપવું. (૮૭) ટીકાના ભાવા—આયંબિલ વિગેરે તે તે તપ કરવાથી ભણનાર શિષ્યમાં તથાવિધ ચેાગ્યતા પ્રગટ થવાથી તે તે સૂત્રનું પઠન તેને માટે નિર્દોષ બને છે અને તેટલા દીક્ષાપર્યાય થતાં તે તે સૂત્ર ભણવું તેને માટે ઉચિત બને છે. ઉત્ક્રમથી ભણવામાં સૂત્રનું ઔચિત્ય હણાય છે. અહીં ‘સૂત્ર’ એટલે કામશાસ્ત્રાદિ પાપસૂત્રેા નહિ, પણ આત્મહિતકર ‘આવશ્યકાદિસૂત્રેા’ સમજવાં. સૂત્ર આપનાર ‘મહાત્મા' એટલે જેના સાધુઆચાર અસ્ખલિત-અખણ્ડ હોય તેવા દીક્ષાઆપનાર (વિગેરે) ગુરૂ સમજવા અને યેાગ્યશિષ્ય એટલે વિનીત આત્માર્થી મુનિ સમજવા, તેવા ગુરૂએ તેવા શિષ્યને સમ્યગ્ એટલે જિનાજ્ઞાને અનુસરીને સૂત્ર આપવું, તે સાપેક્ષ તિધર્મ સમજવા. અહીં ‘ ઉપધાન ’ અર્થાત્ · આયંબિલ આદિ તપથી વિશુદ્ધ ' એમ કહ્યું, એથી ઉપધાન વહ્યા વિના શ્રાવકને અને યાગાન્દ્વહન વિના સાધુને પાત-પાતાને ઉચિત (પણ) ભણવું, વાંચવુ', વિગેરે અધમ છે, એમ નક્કી થયું. યાગેાદ્દહન માટે શાસ્ત્રક્ષા આ પ્રમાણે છે—‹ સિદ્િ ठाणेहिं संपन्ने अणगारे अणाइअं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसार कंतारं वितिवएज्जा, तं जहाઅનિાળયા, વિન્સિંપન્નવાળુ, ગાળવાદિત્તા, ’ અર્થાત્—ત્રણ સ્થાનમાં વ્યુત્પન્ન (યોગ્ય) સાધુ અનાદિ અનન્ત દીકાળવાળી ચારગતિરૂપ સંસાર અટવીને પાર કરી શકે છે, તે ત્રણ સ્થાને આ પ્રમાણે છે ૧-અનિયાણાથી, ર–દૃષ્ટિ (સમ્યગ્દર્શન)ની પ્રાપ્તિથી અને ૩-ચેાગઢહન કરવાથી’ એમ સ્થાનાફૂગના ત્રીજા સ્થાનમાં કહ્યું છે. તથા— ' Page #114 -------------------------------------------------------------------------- ________________ = = ઉપધાન–યોગ કરવાનું શાસ્ત્રીય વિધાન] ૫૩ __“दसहिं ठाणेहिं जीवा आगमेसिभद्दगत्ताए कम्मं पकरेंति, तंजहा-अणियाणयाए, दिसिंपन्नयाए, जोगवाहित्ताए, खंतिखमणयाए, जिइंदिअत्ताए, अमाइल्ल्याए, अपासत्थाए, सुसामन्नत्ताए, पवयणवच्छल्लयाए, पवयणउन्भावणयाए” અર્થા–“દશ સ્થાને વડે જી ભવિષ્યમાં કલ્યાણકારક કર્મ બાંધે છે–૧-અનિયાણાથી, ૨-સમ્યકત્વપ્રાપ્તિ (પાલન)થી, ૩-એગદ્વહન કરવાથી, ૪-ક્ષમાપૂર્વક (પ્રતિકૂળ નિમિત્તને) સહન કરવાથી, પ-ઈન્દ્રિયોને વિજય કરવાથી, ૬-અમાયાવીપણાથી, ૭–અપાર્શ્વસ્થપણાથી, ૮–સુસાધુપણાથી, –શાસનનું (સિદ્ધાન્તના) વાત્સલ્યથી, અને ૧૦–શાસનની (ધર્મની) પ્રભાવના કરવાથી” એમ સ્થાનાલ્ગના દશમા સ્થાનમાં કહ્યું છે. ઉત્તરાધ્યયન-અધ્ય૦ ૩૪માં પણ કહ્યું છે કે – વિવિU હતે, વોડાવ ઉઠ્ઠાવં સારા” ભાવાર્થ— ગવાહી સાધુ તથા ઉપધાનવાહી શ્રાવક નમ્રતાયુક્ત, અચપળ, માયારહિત, કુતૂહળરહિત, વિનયથી વિનીત અને દાન હોય,” ઉત્તરાધ્યયન-અધ્ય) ૩૪ માં બીજું કહ્યું છે કે – પથgોમ , માયામયge | વસંતત્તેિ હેતવા, વોર્વ સાવં મારા ભાવાર્થ–“ચે ગવાહી સાધુ અને ઉપધાનવાહી ગૃહસ્થ પાતળા (અલ્પ) કૈધ-માન-માયા - ભવાળ, પ્રશાન્ત ચિત્તવાળે અને દાન્ત આત્મા હેય. તથા “નિરિક્ષણોવાળે ” એટલે અનાસક્તભાવે ગદ્વહન કરનારે હેય, એમ શ્રીસમવાયાગમાં “બત્રીસ વેગસંગ્રહ” અધિકારમાં પણ કહ્યું છે, અનુગદ્વારમાં પણ કહ્યું છે કે– “नाणं पंचविहं पन्नत्तं, तं जहा-आभिणिबोहिअनाणं जाव० केवलनाणं तत्थ चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई, णो उहिस्सं(सिज्ज)ति णो समुहिम्सं(स्सिज्ज)ति णो अणुण्णविजंति, सुअनाणस्स (पुण) उद्देसो १ समुद्देसो २ अणुण्णा ३ अणुओगो ४ पवत्तइ” અર્થાત–“જ્ઞાન પાંચ પ્રકારે કહ્યું છે, તે આ પ્રમાણે આભિનિધિક(મતિ)જ્ઞાન વિગેરે કેવળજ્ઞાન પર્યન્ત, તેમાંનાં ચાર જ્ઞાનો “સ્થાપ્ય =સ્થાપન કરવા યોગ્ય વ્યવહારમાં અનુપયેગી) છે, તેઓને ઉદ્દેશ, સમુદેશ કે અનુજ્ઞા એકે થઈ શકતું નથી, માત્ર એક શ્રુતજ્ઞાનને જ ૧ ઉદેશ, ૨ સમુદેશ, ૩ અનુજ્ઞા અને ૪ અનુયાગ કરવામાં આવે છે ” વિગેરે. - આ ઉદ્દેશ-સમુદેશાદિ કરવું તે પણ યોગની જ ક્રિયા છે, એ પ્રકારે અનેક શાસ્ત્ર પ્રમાણોથી ગની કરીયતા સિદ્ધ છે જ.૬° “કાલગ્રહણ વિગેરે યોગવિધિ પણ ઉત્તરાધ્યયનમાં કહ્યા પ્રમાણે અને તે તે અજ્ઞ–ઉપાગ વિગેરે સૂત્રે માટે જે તપ કરવાને કહે છે તે પણ ગવિધિના ગ્રન્થમાંથી જાણું લે. ૬૦-એક સામાન્ય માત્ર આ જન્મમાં ઉપયોગી મન્ન, વિધા વિગેરેની સાધનામાં પણ તપ, જપ, ત્યાગ, વિગેરે કરવું પડે છે, અન્યથા તે સિદ્ધ થતું નથી, તે આત્માને ઉપકારી એવી આગમરૂપ વિશિષ્ટ વિધાની સાધનામાં યોગ કે ઉપધાન વહન કરવા જોઇએ, એ સામાન્ય રીતે સમજાય તેવું છે. હા, યોગ કે ઉપધાનની ક્રિયા કરવા માત્રથી સૂત્ર ભણવાની ગ્યતા પ્રચંટ થતી નથી, કેગ વિગેરેની કિયા ઉપરાન્ત Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૪ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૮૭ આચારાગ વિગેરે સૂત્રોને ભણવા માટેની ગ્રતાનો “ત્રણ વર્ષ વિગેરે દીક્ષા પર્યાય અને સૂત્રને ક્રમ પણ સૂત્રોમાં કહ્યું છે. તેનું ઉલ્લંઘન કરીને વહેલું સૂત્ર આપનારને “આજ્ઞાભગ” વિગેરે દોષો લાગે જ છે. કહ્યું છે કે “तिवरिसपरिआगस्स उ, आयारपकप्पणाम अज्झयणं । चउवरिसस्स य सम्मं, सूयगडं नाम अंगं ति ॥१॥ दसा-कप्प-ववहारा, संवच्छरपणगदिक्खिअस्सेव । ठाणं समवाओत्ति अ, अंगे ए अट्ठवासस्स ॥२॥ दसवासस्स विवाहा, एक्कारसवासयस्स य इमाओ । खुड्डिअविमाणमाई, अज्झयणा पंच णायव्वा ॥३॥ बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुआइआ चउरो ॥४॥ चउदसवासस्स तहा, आसीविसभावणं जिणा विति । पण्णरसवासगस्य य, दिट्ठिविसभावणं तह य ॥५॥ सोलसवासाईसु अ, एकुत्तरवुढिएसु जहसंखं । चारणभावण महसुविण-भावणा तेअगनिसग्गा ॥६॥ एगुणवा(वी)सगस्स उ, दिद्विवाओ दुवालसममंगं । સંપુoળાવસારિસો, જુવાÉ સવમુત્ત /ગા” (ગ્નવ૦ ૧૮૨ત ૮૮). ભાવાર્થ-ત્રણવર્ષ પર્યાયવાળાને “આચારપ્રકલ્પનામનું” (આચારાનું) અધ્યયન (અર્થાત્ આચારાલ્ગ), ચારવર્ષ પર્યાયવાળાને સમ્યગ્ર “સૂત્રતા નામનું અલ્ગ, પાંચવર્ષના દીક્ષિતને જ “દશા-કલ્પ-વ્યવહાર, આઠ વર્ષ પર્યાયવાળાને “સ્થાનાલ્ગ અને સમવાયાજ્ઞ, દશવર્ષવાળાને વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવત્યગ), અને અગીયાર વર્ષના દીક્ષિતને “ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ” વિગેરે પાંચ અધ્યયને, બારવર્ષ વાળાને “અરૂણપપાત’ વિગેરે પાંચ, તેરવર્ષ પછી “ઉત્થાનઆગમનું બહુમાન, ગુરૂ વિનય, આગમના ઉપદેશક શ્રીજિનેશ્વરદે કે તેના ૨ચનાર ગણધરભગવન્તો. વિગેરે પૂર્વ પુરૂ પ્રત્યે વિશ્વાસ-અટલશ્રદ્ધા, વિગેરે જોઈએ. એ શ્રદ્ધા–બહુમાન-વિનય વિગેરે આત્મભાવને પ્રગટાવવામાં યોગ-ઉપધાનની ક્રિયા નિમિત્ત કારણ છે, જેમ પૂર્વે જણાવ્યું કે દીક્ષાદિને વિધિ કરવાથી ન હોય તે પણ તેવા સામાયિકાદિના પરિણામ પ્રગટે છે તેમ યોગ-ઉપધાનની ક્રિયા કરવાથી આગમને અત્મિપકારક બનાવવા માટે જરૂરી શ્રદ્ધા–બહુમાન-વિનય પુરૂષાર્થ વિગેરે ગુણે પણ પ્રગટે છે. વળી પંચાચારમય શ્રીજિનશાસનના પહેલા જ્ઞાનાચારના આઠપ્રકારમાં ચોથા પ્રકારરૂપે જણાવેલ હોવાથી ઉપધાન (ગ) વહન એક મહાન આચાર છે, તેને આચરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખપે છે અને આત્મામાં જ્ઞાન પ્રગટે છે ત્યારે જ સૂત્રથી મેળવેલું જ્ઞાન ભાવકૃત બને છે. એ સિવાય ગમે તેટલું ભણેલું-જાણેલું પણ દ્રવ્યશ્રત છે, તે આત્માને ઉપકાર કરતું નથી. માટે જ્ઞાનગુણને આત્મામાં પ્રગટ કરવા કાલ, વિનય, બહુમાન, વિગેરે આઠેય આચારોને આરાધવા જોઈએ. અનેક ભવમાં ભણવા છતાં ભવભ્રમણ નથી કર્યું તેમાં નાનાચારની આવી. આરાધનાની ૫ણ ખામી કારણભૂત છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ 3 પાક બની જાય છે. તેના વા છતાં રાગ-દ્વેષાદિ શa કયાં આગમો કેટલા દીક્ષા પર્યાયે ભણાવાય?]. ૫૫ મૃત આદિ ચાર, ચૌદવર્ષ પર્યાય પછી “આશીવિષભાવના, પન્દર વર્ષે “દૃષ્ટિવિષભાવના, અને તે પછી સોળ-સત્તર-અઢાર વર્ષના પર્યાયે યથાક્રમે “ચારણભાવના, મહાસ્વપ્નભાવના, તેજસનિસર્ગ એ ત્રણ, ઓગણીસ વર્ષ વાળાને બારમું “દૃષ્ટિવાદઅલ્ગ” અને સંપૂર્ણ વિશવર્ષ પછી સર્વ સૂત્રોને આપવાં, એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે.” આવશ્યક વિગેરેનો પઠનકાળ તે તેના ગદ્વહન સાથે દીક્ષા પછી તુર્ત જ સમજ.૧ જો કે દીક્ષાને યોગ્ય હોય તે સૂત્ર ભણવાની એગ્યતાવાળે હાય જ, છતાં મૂળગાથામાં પુનઃ ગ્યને” એમ વિશેષણરૂપે કહ્યું તે “સૂત્ર ભણવામાં ગ્યતાની પ્રધાનતા નિર્વિવાદ છે, એમ જણાવવા, અથવા સામાન્ય રીતે “અધિકતર ગુણવાન સાધુને સૂત્રો ભણાવવાં એમ જણાવવા અથવા દીક્ષા સમયે યોગ્યતા જેવા છતાં ઠગાએલા ગુરૂને પાછળથી સહવાસને વેગે સાધુની અયોગ્યતા જણાય તે તેને સૂવ કે અર્થ ન ભણાવવા એમ જણાવવા માટે સમજવું. કહ્યું છે કે ૬૨-ઉમ્મર વધતાં જેમ “પરિણામિકી” બુદ્ધિ ખીલે છે, તેમ દીક્ષા પર્યાય વધતાં આત્મિકશદ્ધિ વધે છે, એ વાત પૂર્વે જણાવી પણ છે. એમ તે તે પર્યાય પૂર્ણ થતાં તે તે સૂત્રને ભણવાની (પચાવવાની) શક્તિ પ્રગટે છે. આ શક્તિ પ્રગટ્યા વિના ભણવાથી તે જ્ઞાન પચતું (મહાદિનું નાશક બનતું) નથી, ઉલટું અwણ થવાથી અભિમાનનું નિમિત્ત બની આત્માના શત્રનું પોષક બની જાય છે. તે નાન જ્ઞાન નથી કે જે ભણવા છતાં રાગ-દ્વેષાદિ શત્રુઓ મન્દ ન પડે. લૌકિક શિક્ષણમાં પણ ધોરણવાર ભણવાને વ્યવહાર છે તે આ કારણે જ છે, ઔષધ પણ પહેલાં સામાન્ય (કાષ્ટાદિક) અપાય છે, જેમ જેમ રોગમબ્દ પડે તેમ તેમ બલિષ્ટ અપાય છે, એમાં પણ એ કારણ છે કે જો એમ ન કરે તે ઔષધથી રોગ મટવાને બદલે પાષાઈને જીવલેણ બને. બાળકના ઉછેરમાં પણ પહેલાં માતાનું ધાવણ, પછી દૂધ, ચાટણ અને ધીમે ધીમે અનાજ અપાય છે, પાચન વિનાના બાળકને તે ગમે તેટલું સારું કે વહાલું હોય પણ પહેલાંથી મિષ્ટાન્ન જેવો માદક રાક આપે છે તેનું મરણ નીપજે, એમ સર્વત્ર લૌકિક વ્યવહારમાં પણ આ ન્યાય છે જ, તે આત્માના અનાદિ અન્ડરફૂગ દેાષાને ટાળનારૂં જ્ઞાનરૂપી ઔષધ મેળવવામાં એ વિધિ સાચવવું જ જોઈએ. જેઓ ઉત્સુક બની સ્વેચ્છાએ ગમે ત્યારે ગમે તે ભણે તે પોતાના જ્ઞાનથી જ પોતાનું અહિત કરે છે. માટે આ વિધિને ખૂબ ઉપકારક સમજી આદર કર જોઈએ. ૬૨-કોઈ ઉત્તમ ભાવની પ્રાપ્તિ પણ તેની ગતાવાળા જીવને થાય તે જ ઉપકાર કરે છે. સામગ્રી મળવા માત્રથી સંતોષ માનનારે ઠગાય છે. ઉપકારક દેખાતી પણ સામગ્રી જે તેને મેળવનાર ગ્ય ન હોય, તેના ગુણદોષને સમજતો ન હોય, તે ઠગારી નીવડે છે. અનાદિકાળથી જીવે એ કારણે જ ભવમાં ભટકી રહ્યો છે. જેમ પચાવવાની શક્તિ વગર લીધેલો ખોરાક રોગ વધારે છે તેમ યોગ્યતા વિના મળેલી સુન્દર પણ સામગ્રી દુર્ગાને પોષે છે, માટે શાસ્ત્રોમાં આત્મહિતનાં સર્વ કાર્યોમાં યોગ્યતાની મુખ્યતા કહી છે. લોક વ્યવહારમાં પણ સજજને દરેક પ્રસંગમાં યોગ્યતાઅયોગ્યતાના વિચાર કરે જ છે. અયોગ્યના હાથમાં આપેલી તલવાર રક્ષણને બદલે જીવનને જોખમમાં મૂકે છે તેમ કુપાત્રને આપેલું શ્રતજ્ઞાન પણ સ્વ-પરને અનેક અનર્થોનું કારણ બને છે, શાસ્ત્ર છતાં શસ્ત્રનું કામ કરે છે. માટે ઉત્તમ જ્ઞાનીએ જ્ઞાનની વિડમ્બના કરે તેવા અગ્યને કદી ભણાવતા નથી, શ્રીભદ્રબાહુસ્વામિએ શ્રીસ્થૂલભદ્રજી જેવાને પણ અયોગ્ય જાણતાં આગળ ભણાવવાને નિષેધ કર્યો હતો, તે સામાન્ય મનુષ્યની વાત જ શી કરવી ? માટે ગ્ય પાત્રમાં વિદ્યા આ૫ના આરાધક બને છે અને વિપરીત કરનારે વિરાધક બને છે એમ સમજી પૂર્વાર્ષિઓએ વિદ્યાને નાશ થવા દીધે પણ અગ્યને ન આપી. એ પણ વર્તમાન જીવો પ્રત્યે તેએાને ઉપકાર જ છે. સાચી માતા પિતાના વ્હાલા પણ રેગી પુત્રને કુપથ્થ ન આપે તેમ સાચા હિતસ્વી ગુરૂઓ અયોગ્ય શિષ્યને ન ભણાવે તેમાં તેઓની ભાવદયા જ કારણ છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ [६० सं० २०२ वि०३-०८७ 66 (2 सुत्तस्स हुंति जग्गा, जे पवज्जाए णवरमिह गहणं । पाहण्णदंसणत्थं, गुणाहिगयरस्स वा देयं ॥ ५७१ ॥ छलिएण व पव्वज्जा - काले पच्छावि जाणिअमजाग्गं । तस्सवि न होइ देयं, सुत्ताइ इमं च सूचेइ ||५७२ || (पञ्चवस्तु) ભાવા — જે દીક્ષાયેાગ્ય હાય તે સૂત્રદાનને ચાગ્ય તે હાય છતાં અહીં જે · ચેાગ્યને ” એમ કહ્યું તે ભણનારમાં ચેાગ્યતાની પ્રધાનતા જોઇએ' એમ જણાવવા, અથવા ગુણાતિશયવાળાને ભણાવવું એમ જણાવવા, અથવા દીક્ષાકાળે ઠગાએલા ગુરૂએ પાછળથી પણુ અયેાગ્ય જણાય તે શિષ્યને સૂત્રાદિનું દાન ન કરવું, એમ જણાવવા માટે સમજવું.” અર્થાત્ એ વિશેષણ ચેાગ્યતાનું સૂચક છે. એ જ વાતને પચવસ્તુમાં પુનઃ ભારપૂર્વક કહી છે કે— पव्वाविवि तहा, इत्थ मुंडावणाइवि णिसिद्धं । 08, ૫૬ जिणमयपडिकुट्ठस्सा, पुव्वायरिया तहा चाहू || ( गा० ५७३ ) ભાવા— દીક્ષિત કરેલાને પણ જો તે જિનશાસનના વિરોધી જણાય તે આગળ મુણ્ડન વિગેરે કરવાના નિષેધ છે, એ વાતને અનુસરતું ભાષ્યકાર પણ જણાવે છે કે— “अयोग्यने दीक्षा (वेष) आापवाथी, वेष आपेस न्ययोग्यने भुएडवाथी, भुएडेला अयोग्य શિક્ષણ આપવાથી, અયેાગ્ય શિક્ષિતને મહાત્રતા ઉચ્ચરાવવાથી, અયેાગ્ય મહાવ્રતીને સાથે લેાજન કરાવવાથી, અને સાથે ભાજન કરાવ્યા પછી પણ અયાગ્ય જણાય તેા સાથે રાખવાથી, ચારિત્રમાં સ્થિત પણ ગુરૂ પેાતાના ચારિત્રના ઘાત કરે છે ’” એમ સૂત્રોમાં કહેલું છે. પચવસ્તુમાં કહ્યું છે કે—— जिणवयणे पडिकुडं, जो पञ्चावेs लोभदोसेणं । चरणडिओ तवस्सी, लोवे तमेव चारिती ॥१॥ पव्वाविओ सिअत्ति अ, मुंडावेउ अणायरणजाग्गो । जो तं मुंडावेई, दोसा अणिवारिआ पुरिमा ||२|| मुंडाविओ सिअत्ति अ, सिक्वावेउं अणायरणजोग्गो । अहवा सिक्खावेंते, पुरिमा अणिवारिआ दोसा || ३ | सिक्खाविओ सिअत्ति अ, उद्यावेउं अणायरणजाग्गो । अहवा उट्ठर्विति, पुरिमपयणिवारिआ दोसा ||४॥ विसिति अ, संभुंजेतुं अणायरणजाग्गो । अहवा संभुंजंते, पुरिमपयणिवारिआ दोसा ||५|| संभुंजिओ सिअत्ति अ, संवासेउ अणायरणजग्गा । अहवा संवासंते, दासा अणिवारिआ पुरिमा ॥६॥ एमाई पडिसिद्धं, सव्वं चिअ जिणवरेहऽजोगस्स । पच्छा विनायस्सवि, गुणठाणं विज्जणाएणं ॥ ७॥ ( गा० ५७४ थी ५८०) Page #118 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારની સામાચારીનું સ્વરૂ૫] ભાવાર્થ–“લોભને વશ થઈ જે જિનવચનના વિધિને સાધુવેષ આપે તે ગુરૂ ચારિત્ર (ગુણસ્થાન)માં રહેલ પણ પિતાના ચારિત્રને લેપક બને છે, કદાચ વેષ આપ્યા પછી પણ મુશ્કન માટે અગ્ય જણાય છતાં જે તેને મુડે તો તેને પૂર્વે કહેલા દોષો અનિવાર્ય (લાગે જ) છે, કદાચ મુણ્ડયા પછી પણ શિક્ષણ માટે અયોગ્ય જણાય છતાં તેને શિક્ષણ આપે તે પૂર્વના દોષે અનિવાર્ય છે, એ પ્રમાણે ભણાવ્યા–શિખવાડ્યા પછી કદાચ અગ્ય જણાય છતાં મહાવતે આપે તે, મહાવ્રતે ઉચ્ચરાવ્યા પછી અયોગ્ય જણાયા છતાં સાથે (મણ્ડલીમાં) ભજન કરાવે છે અને ભડલીમાં ભેળવ્યા પછી પણ-કદાચ અગ્ય જણાય છતાં સાથે રાખે તે ઉપર જણાવ્યા તે દેષો અનિવાર્ય (લાગે જ) છે. શ્રીજિનેશ્વરેએ પાછળથી પણ જાણવામાં આવેલા અગ્યને ભણાવવું વિગેરે સર્વ કાર્યને વૈદ્યના દૃષ્ટાન્તથી નિષેધ કરેલો છે. અર્થાત્, શાણે વૈદ્ય જેમ રેગને અસાધ્ય જાણ્યા પછી તુર્ત જ ચિકીત્સાથી અટકે, તેમ ગુરૂએ અગ્ય શિષ્યને “સૂત્ર ભણાવવું વિગેરે કંઈ પણ કરવું જોઈએ નહિ, છતાં કરે તે અધર્મ જ સમજવો. એમ ઉપધાન (ગવહન) કરવાથી શુદ્ધ છતાં તે તે સૂત્ર ભણવા માટે દીક્ષા પર્યાય પૂર્ણ થયા પહેલાં ભણનાર–ભણાવનારને અધર્મ જ કહ્યો છે. એ ગ્રહણશિક્ષાને (ભણાવવાને) વિધિ કહ્યો, હવે બીજી આસેવનાશિક્ષાનું (ક્રિયાનું) વિધાન કરવા પૂર્વક તેને વિધિ જણાવે છે – मूलम्-" औधिकी दशधाख्या च, तथा पदविभागयुक् । सामाचारी विधेत्युक्ता, तस्याः सम्यक् प्रपालनम् ॥"८८॥ મૂળને અર્થ-૧ ઔઘિકી, ૨ દશધા અને ૩ પદવિભાગયુફ, એમ સામાચારી ત્રણ પ્રકારે કહી છે, તેનું સમ્યફ પાલન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. (૮૮) ટીકાને ભાવાર્થ-શ્રીજિનેશ્વરેએ આગળ કહીશું, તે ત્રણ પ્રકારે સામાચારી કહેલી છે. પ્રથમ તે સામાચારી શબ્દનો અર્થ કહે છે કે-શિષ્ટપુરુષોએ આચરેલ ક્રિયાકલાપ તે સામાચારી. તેમાં “સમ-આચાર=સમાચાર અને તેને ભાવ તે સમાચારતા, અર્થાત્ સામાચર્ય તેને સ્ત્રીલિન્ગને ઢી પ્રત્યય લગાડતાં વ્યાકરણના નિયમો પ્રમાણે “સામાચારી” શબ્દની સિદ્ધિ થાય છે, એમ “સામાચારીને અર્થ “સમ્યમ્ આચારનું પાલન” એવો થાય છે. [ઉપાટ આ સામાચારીના ભિન્ન ભિન્ન નાની અપેક્ષાએ વિભાગ કરતાં સાત પ્રકારે બને છે, જેમકે-૧-સંગ્રહનયના મતે આત્મા એ જ સામાચારી, અનાત્મા નહિ, કારણ કે સકલસામાચારીરૂપ વિશેષણથી વિશિષ્ટ આત્માને તે નય સામાચારી માને છે. ર-વ્યવહારનયના મતે સામાચારીનું આચરણ કરતા આત્માને સામાચારી કહી છે, આચરણ કરતું ન હોય તેને નહિ. કારણ કે આચરણ વિનાના આત્માને પણ સામાચારી માનવામાં અતિપ્રસન્ગ (અલક્ષ્યમાં પણ લક્ષણ ઘટવા રૂપ) દેષ આવે. ૩–ઋજુસૂત્રનયના અભિપ્રાય આચરણ કરતે પણ તેમાં ઉપગવાળો આત્મા તે સામાચારી, નહિ કે ઉપયોગ રહિત. કારણ કે-વ્યવહાર પુરતું સમ્યમ્ આચરણ કરનાર માત્ર વ્યવેષધારી અજ્ઞ આત્મામાં પણ સામાચારી માનવી તે તેના મતે અસત્ય છે, તે નય તે જાણવા ગ્ય અને પચ્ચકખાણ કરવા યોગ્ય છે તે ભાવનું જેને જ્ઞાન હોય તેવા જ્ઞાનવન્તને જ ઉપગવાળો માને છે. ૪શબ્દનય તે ઉપગવાળ પણ જે છ જવનિકાયની રક્ષામાં પ્રયત્નશીલ હોય તે આત્માને Page #119 -------------------------------------------------------------------------- ________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૮૮ સામાચારી માને છે, અસયમી–પ્રમાદીને નહિ. કારણ છ જીવનિકાયની રક્ષાના માત્ર ઉપયાગરૂપ-પરિણામરૂપ સામાચારી તેા અસંયમી અવિરતિસમકિતષ્ટિ વિગેરે આત્માઓમાં પણ સભવે અને તેમાં આ વ્યાખ્યા ઘટવાથી શબ્દનયના મતે અતિપ્રસઙ્ગ દોષ આવે. ૫-સમભિરૂઢનયના અભિપ્રાયે તે સુસયત પણ જે પાંચમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા અષ્ટપ્રવચનમાતાના પાલક હોય તે આત્માને સામાચારી કહેવાય છે, તેનાથી વિલક્ષણને નહિ. કારણ કે તેથી પ્રમત્તસયત વિગેરેમાં અતિપ્રસઙ્ગ દોષ આવે અને તેવા પ્રમાદી વિગેરેમાં સમભિરૂઢનય આત્મત્વને સ્વીકારતા નથી. ૬-એવમ્મૂતનય તે ઉપર જણાવેલા સઘળા ગુણવાળા પણ સાવદ્ય ચેાગથી વિરામ પામેલા આત્માને જ ‘સામાચારી’ માને છે. તેમાં કારણ એ છે કે સાયગ્નો ાવધો’ એમ (આવશ્યક)ચૂર્ણિમાં કહેલું. હાવાથી અહીં ‘સાવદ્ય એવા જે કર્મબન્ધ' તેની સાથે ચેાગ એટલે જોડાએલું જે આત્મવી, તેનાથી વિરામ પામેલા (અર્થાત્ ક બન્ધ કરનારા અશુભવી થી વિરામ પામેલેા) અને ‘જાણ્યું છે કબન્ધનું સ્વરૂપ આત્મજ્ઞાનથી જેણે' એવા આત્મા તે સામાચારી, જે તેવા ન હેાય તે નહિ. કારણ કે તે તે ભાવને પામેલા અપ્રમત્તસયત વિગેરેને પણ એ (અશુભવી થી નિવૃત્તિ અને કમ બન્ધના જ્ઞાન) વિના અપ્રમત્ત વિગેરે પ્રાપ્તભાવોનું (ગુણાનું) ફળ મળતું નથી. આ નય તેને જ કારણુ માને છે કે જે કારણ પેાતાના કાર્યને સિદ્ધ કરતું હાય. એથી જ (અશુભ) કર્મબન્ધના વિરામ જેનાથી ન થાય તેવા ભાવને (ગુણને) તે સત્ય માનતા નથી. છ નૈગમનય શુદ્ધ-અશુદ્ધ ઉભયરૂપ હાવાથી શુદ્ધાશુદ્ધ સકળ(ભાવ)વિશિષ્ટ આત્માને અથવા દ્વિક—ત્રિકાદિ (ભાવાને) પામેલા આત્માને સામાચારી માને છે, નિશ્ચય અને વ્યવહારનયથી સામાચારીના વિચાર કરતાં તે વ્યવહારનયથી સામાચારીના આચરણુરૂપ બાહ્યલિઙગજન્ય અનુમાનથી ઓળખાતા પરિણામને અને નિશ્ચયનયથી ચારિત્રમાહનીયના વિચિત્ર ક્ષયેાપશમ વિગેરેથી પ્રગટ થયેલા આત્માના અમુક પરિણામને (અધ્યવસાયને) સામાચારી કહેવાય. એમ નિશ્ચયનયે તથાવિધ આચરણ વિનાના પણ આત્મા સામાચારી કહેવાય છે. કારણ કે-બાહ્યઆચરણુરૂપ લિફ્ળ વિના પણ (ધુમાડા વિના લાખણ્ડના ગાળામાં અગ્નિ હોય છે તેમ) લિગ્ગી એટલે તેવા આત્મપરિણામ સમ્ભવિત છે, પણ વ્યવહારનયના અભિપ્રાયે સમ્યગ્ આચરણુ હોય તેા જ સામાચારી (તેવા પરિણામ) મનાય છે. તેમાં પણ શુદ્ધવ્યવહારનય ભાવપૂર્વકના બાહ્ય આચરણને અને અશુદ્ધવ્યવહારનય તે માત્ર બાહ્ય આચરણને પણ સામાચારી માને છે, એટલુ એમાં અન્તર છે. એમ પ્રસજ્જ્ઞાપાત્ત ભિન્ન ભિન્ન નયાથી સામાચારીનું સ્વરૂપ કહ્યું. હવે ગ્રન્થકારે કહેલા સામાચારીના ત્રણ પ્રકારા કહેવાય છે] ૧ આધિકી, ૨ દશધા અને ત્રીજી પવિભાગચુ. કહ્યું છે કે-“ સામાવાળી તિવિદ્દા, ઓદ્દે-લદ્દા—વિમાને ’ અર્થાત્–૧–એઘ, ર-દશધા અને ૩-૫વિભાગ, એમ સામાચારીના ત્રણ પ્રકારો છે. તેમાં ૧-મેઘ એટલે સામાન્ય' અર્થાત્ સામાન્યવિષયરૂપ એધસામાચારી એટલે સામાન્યથી માત્ર સÀપરૂપે ‘આઘનિયુક્તિ’ ગ્રન્થમાં કહેલી સાક્રિયા તે એઘસામાચારી. કાઈ વાર વાચ્ય(વિષય)ને અને તેના વાચક (પ્રતિપાદક) ગ્રન્થને અભિન્ન માનીને એ ગ્રન્થને પણ એઘસામાચારી, કહેવાય છે. એમ આગળ પણ તે તે વ્યાખ્યામાં વિવક્ષા સમજી લેવી. ર-દશધા’ એવું નામ છે જેનું તે ‘ઈચ્છાકાર’ વિગેરે દૃશ પ્રકારાવાળી સામાચારી તે દશધા સામાચારી' અને ૩-પદા’ તા < ૫૮ Page #120 -------------------------------------------------------------------------- ________________ એuસામાચારીનું વિશેષ વર્ણન]. - ૫૯ એટલે ઉત્સર્ગ અને અપવાદ જણાવનારાં વચને તેને વિભાગ એટલે વિવેક, અર્થાત્ યથાસ્થાન ઉપયોગ. તાત્પર્ય કે–ઉત્સર્ગનું આલેખન કયારે લેવું અને અપવાદનું કયારે? એવો વિભાગ બતાવનારી જે છેદ સૂત્રોમાં કહેલી સામાચારી તે પદવિભાગયુફ સામાચારી, તેમાં જે આચરણમાં કેઈ કારણ ન હોય તે ઉત્સર્ગ અને જે આચરણ તથાવિધ કેઈ કારણથી કરવું પડે તે અપવાદ જાણવો. એમ આ ત્રણે પ્રકારની સામાચારીનું “સભ્ય તે તે સૂત્રમાં જણાવેલ વિધિ પૂર્વક એટલે મન-વચન-કાયાના ઉત્કર્ષથી શુદ્ધ “Tઢન=આચરણ કરવું તે સાપેક્ષ યતિ ધર્મ છે, એમ અહીં પણ પૂર્વની જેમ કિયાનો સંબધુ સમજો. - અહીં તત્કાલદીક્ષિત થયેલા જે સાધુઓ શ્રુતજ્ઞાનને ભણવાની તેવી શક્તિ રહિત હોય, તેઓના આયુષ્યના હાસને (અલ્પતાને) ઉદ્દેશીને (થડા વખતમાં ઘણું જ્ઞાન આપવા માટે) ઉદ્ધરેલી સામાચારીને ઘસામાચારી જાણવી. તે નવમાં પૂર્વની આચારનામની ત્રીજી વસ્તુના વીસમા પ્રાભૂત પિકીના એધપ્રાભૃતપ્રાભૂતમાંથી ઉદ્ધરેલી છે. આ સામાચારી પ્રતિદિન ક્રિયામાં ઉપયોગી હોવાથી સાધુને દીક્ષાના પ્રથમ દિવસથી જ અપાય (શીખવાડાય) છે, માટે તેને અહીં પ્રથમ કહી છે, દશધા સામાચારી છવ્વીસમા ઉત્તરાધ્યયનમાંથી થોડા વખત પૂર્વના દીક્ષિતને બંધ કરાવવા માટે ઉદ્ધરેલી છે, તેને ઉપયોગ ઘસામાચારીની પછી થતું હોવાથી તેને બીજે નંબરે કહી છે અને બારમા દષ્ટિવાદ નામના અગમાં કહેલી “પદવિભાગ સામાચારી બારમા દષ્ટિવાદમાંથી ઉદ્ધરેલા કલ્પ–વ્યવહાર ગ્રન્થરૂપે હોવાથી “કલ્પવ્યવહાર ” એવા નામથી ઓળખાય છે. તે વિશિષ્ટશ્રુતજ્ઞાનને અભ્યાસ કરતાં કરતાં ક્રમથી ભણી શકાય તેવી લાંબા સમયના દીક્ષિત (દીર્ધ પર્યાયવાળા) સાધુને ભણવા ગ્ય હોવાથી તેને છેલ્લી કહી છે. એ પ્રમાણે નામ માત્રથી ત્રિવિધ સામાચારીનું વર્ણન કરીને તેનું વિશેષ વર્ણન કરવા માટે પ્રથમ એઘસામાચારીનું સ્વરૂપ તેના દ્વારેને નિર્દેશ કરવા પૂર્વક જણાવે છે કે मूलम्-प्रतिलेखनिका' पिण्डोपध्य नायतनानि च । તિસેવાઇડરોવર, શુદ્ધિશેૌષિી મતા ૮. મૂળને અર્થ–૧–પડિલેહણ, ૨, પિણ્ડ, ૩-ઉપધિ, ૪-અનાયતન, પ–પ્રતિસેવા, ૬તેની આલોચના, અને ૭–શુદ્ધિ, એમ ઘસામાચારી સાત પ્રકારે કહી છે. (૮૯) ટીકાને ભાવાર્થ—અહીં “વિના” શબ્દ “અક્ષરે લખવા એ અર્થવાળા “સ્ટિ” ધાતુને “ક” ઉપસર્ગ અને ભાવ અર્થમાં “ચુ” પ્રત્યય આવવાથી વ્યાકરણના નિયમ પ્રમાણે સિદ્ધ થાય છે. ધાતુને અર્થ ઉપસર્ગ ઉપર આધાર રાખે છે” એ શબ્દ શાસ્ત્રને ન્યાય હોવાથી અહીં આગમને અનુસરીને પ્રતિલેખનાને અર્થ “ક્ષેત્ર–વસતિ–વસ્ત્ર-પાત્ર વિગેરેનું નિરૂપણ કરવું એ થાય છે. સર્વ ક્રિયાઓ પ્રતિલેખનાપૂર્વક કરવાની હોવાથી અહીં પ્રથમદ્વાર તરીકે એનું નિરૂપણ છે. આ પ્રતિલેખના ૧-પ્રતિલેખેના કરનાર અને પ્રતિલેખ્ય પદાર્થ એ બે વિના સમ્ભવિત જ નથી, માટે એ બેનું સ્વરૂપ પણ આ પ્રતિલેખના દ્વારમાં જ કહેવાશે. ૨-૧ve–પિણ્ડ એટલે જથ્થો, અર્થાત્ અહીં દેષ રહિત આહારને પિણ્ડ સમજવો. તે પ્રતિલેખના પછી લેવાતું હોવાથી બીજા દ્વારમાં તેનું નિરૂપણ છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ ધ॰ સં૰ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૮૯ રૂષિ—આ શબ્દમાં ‘ઉ’ એટલે આત્માની સમીપમાં ‘વ્યાતિ’ એટલે સંયમને ધારણ કરે, અથવા પાષણ કરે તે ‘ઉપધિ’ એટલે વસ્ત્ર-પાત્રાદિ વસ્તુ સમજવી. આ વસ્ત્ર-પાત્રાદિ વિના પિણ્ડ લેવાનું શક્ય નથી માટે પિણ્ડની પછી તે વસ્ત્ર—પાત્રાદિ કેટલી સંખ્યામાં અને કેટલા માપવાળાં ન્હાનાં-મોટાં રાખવાં ? તે બન્નેનું પ્રમાણ આ ત્રીજા દ્વારમાં કહેવાશે. ૪-બનાચતન—આયતન’ એટલે વસતિ--રહેવાનું સ્થાન, જે તેવું કલ્પ્સ(સાધુને રહેવા યાગ્ય) ન હેાય તેને ‘અનાયતન” કહેવાય, અર્થાત્ સ્ત્રી-પશુ (પક્ષી) નપુસકાદિ જેમાં હોય તે સાધુને રહેવા માટે અચેાગ્ય સ્થાનને ‘અનાયતન’ કહેવાય, ઉપધિદ્વારા પિણ્ડ (આહાર)મેળવ્યા પછી પણ ચાગ્ય સ્થાન વિના તેના ઉપયાગ કરી શકાય નહિ, માટે ચેાથા દ્વારમાં અનાયતનને વજ્ર વા સાથે આયતનને આશ્રય કરવા એમ કહેવાશે. ૬૦ ધ—પ્રતિસેવા—‘પ્રતિવિપરીત સેવા=સેવના. અર્થાત્ સંયમનાં અનુષ્ઠાનથી વિરૂદ્ધ આચરણુ કરવું તે પ્રતિસેવા. પ્રતિàખનાથી માંડીને અનાયતન વર્જન સુધીના આચારને પાલતાં પણ સાધુને કદાચિત્ કોઈ સ્થળે (કાઈ વિષયમાં) કાઈ અતિચાર (ક્ષતિ–ભૂલ) સમ્ભવિત છે, માટે અનાયતન વર્જન પછી પાંચમા દ્વારમાં તેનું નિરૂપણ કરવામાં આવશે. ૬--ાજોષના—અહીં ‘’ ઉપસર્ગ મર્યાદાવાચક છે, એના અર્થ એવા છે કે એ રીતે થએલા અતિચારનું મર્યાદા(વિધિ)પૂર્વકોષન=આચાર્ય વગેરેની આગળ પ્રગટ કહી જણાવવું તે ‘આલેાચના’સમજવી. મેાક્ષાર્થિએ નાના પણ અપરાધ (ભૂલ) થતાં ગુરૂની સમક્ષ તેની આલોચના કરવી જોઇએ, માટે પ્રતિસેવાની પછી છટ્ઠા દ્વારમાં આલેાચનાનું નિરૂપણુ થશે. 6 –શુદ્ધિ— શુદ્ધ કરવું એ જ શુદ્ધિ ' કહેવાય. જ્યારે શિષ્ય પોતાના અપરાધની આલેચના કરે ત્યારે ગુરૂએ તેને ઉચિત પ્રાયશ્ચિત્ત આપવું તે શુદ્ધિ. આલેચનાની પછી યાગ્ય પ્રાયશ્ચિત્ત આપવાનું (લેવાનુ) હોવાથી સાતમા દ્વારમાં પ્રાયશ્ચિત્તરૂપ શુદ્ધિનું નિરૂપણુ થશે. સામાન્યતયા આ સાત પ્રકારે (સાત દ્વારાથી) એધનિયુક્તિમાં કહેલા ક્રિયાના સમૂહને આઘસામાચારી કહેલી છે. અર્થાત્ આનિયુક્તિરૂપ એઘસામાચારીનાં આ સાત દ્વારા છે. તેમાં— પ્રથમ પ્રતિલેખના–પ્રતિલેખક અને પ્રતિàખ્યપદાર્થનું વર્ણન એઘનિયુક્તિમાં ક્ષેત્રાદિ તે તે વિષયાના નિરૂપણુ પૂર્વક અનેક પ્રકારે કહેલું છે, તે બહુ વિસ્તૃત હેાવાથી અહીં તેના વિસ્તાર કરીશું નહિ, વિસ્તારના અર્થીએ તે ગ્રન્થમાંથી જ જાણી લેવું. અહીં તે દિનચર્યામાં સાધુને પ્રતિદિન ઉપયાગી હાવાથી ઉપરણુ સમ્બન્ધી પ્રતિલેખના જ કહીશું. પચવસ્તુમાં પણ એમ જ કહેલું છે કે‘‘જીવનનાપોત્રા ઘુળ, હ્યં વિòા મુત્રના 1 अप्पडिले हिअदोसा, विष्णेआ पाणिघायाई ॥” २३१॥ ભાવા—“ ઉપકરણાની પ્રતિલેખના પુનઃ પ્રતિદિનની ક્રિયારૂપે આ (કહીશું તે) રીતે સમજવી, જો તે પ્રતિલેખના ન કરે અથવા જેમ તેમ કરે તા જીવહિંસાદિ દ્વેષા લાગે. ” પચવસ્તુમાં સાધુની પ્રતિદિનની ક્રિયા આ પ્રમાણે દશ દ્વારાથી વર્ણવી છે, " पडिलेहणा पमज्जण-भिक्खिरियाssलोअभुंजणा चेव । સાયુવળવિજ્ઞા, ચંહિત્તમાયક્કાર્ફંગ ।।” ૨૨૦ || Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખના કરવાના ક્રમ વિગેરે વિધિ] ૧ ભાવાર્થ – ૧-પ્રતિલેખના ૨–પ્રમાર્જના, ૩–ભિક્ષા લાવવી, ૪ઈરિયાવહિ કાયાત્સ, પ–ગાચરીની આલેાચના, ૬–ભેાજન કરવું, ૭-પાત્ર ધાવાં, ૮–લઘુ (વડી)નીતિ માટે જવું, તે માટે સ્થણ્ડિલ (શુદ્ધ ભુમિ જોવી) અને ૧૦-આવશ્યક (પ્રતિક્રમણ) કરવું, તથા આદિ શબ્દથી ‘કાલગ્રહણ’ વિગેરે પણ સમજવુ' ? હવે આઘસામાચારીમાં ઉપકરણની પ્રતિલેખના જે ક્રમે કરવી જોઇએ તે ક્રમ પણ દિનચર્યાં તરીકે જણાવવા પૂર્વક કહે છે કે मूलम् - " निशान्तयामे जागर्या, गुरोश्चावश्यकक्षणे । उत्सर्गो देवगुर्वादि-नतिः स्वाध्यायनिष्ठता ॥ १९०॥ મૂળના અ-સાધુએએ રાત્રિના છેલ્લા પ્રહરે અને ગુરૂએ પ્રતિક્રમણ વખતે જાગવું, કુસ્વપ્ન-દુ:સ્વપ્નને કાયાત્સર્ગ કરવા, દેવગુરૂને નમસ્કાર (ચૈત્યવન્દન-ગુરૂવન્દન) કરવા અને સ્વાધ્યાય (સજઝાય) નિષ્ઠ બનવું. (૯૦) ટીકાના ભાવાર્થ –રાત્રીના છેલ્લા પ્રહરે નિદ્રાના ત્યાગ કરવા, વિગેરે સાપેક્ષ યતિષમ છે, એમ આગળ પણ સર્વત્ર સમજવું. તેમાં જાગવાના વિધિ આ પ્રમાણે કહ્યો છે ‘ નામિળીષ્ઠિમ(મે)નામે, સવે નળંતિ ચાહવુઢાડું । 66 परमिट्ठपरममंतं, भणति सत्तट्ठवारा उ ।।" यतिदि० च० गा० ३|| ભાવાર્થ-રાત્રિના છેલ્લા પ્રહર(ની શરૂઆત)માં જ ખાલ-વૃદ્ધ વિગેરે સર્વ સાધુએ જાગે અને પ્રથમ સાત-આઠ વાર શ્રીપચપરમેષ્ઠિનમસ્કાર મહામન્ત્રને ગણે ” ઈત્યાદિ. તેમાં નમસ્કારમન્ત્ર કેવી રીતે ગણવા ? વિગેરે પહેલા ભાગના ભાષાન્તરમાં દિનનૃત્યના પ્રારમ્ભમાં ગૃહસ્થના વિશેષધના વર્ણનમાં (પૃ૦ ૩૪૪માં) જણાવ્યું છે તે પ્રમાણે સમજી લેવુ અહીં છેલ્લા પ્રહરના પ્રારમ્ભમાં જાગવું એ સર્વને માટે કે અમુકને માટે ? એ જાણવાની ઈચ્છા વાળાને જણાવ્યું છે કે-ગુરૂએ, અર્થાત્ પ્રત્રજ્યા આપનાર ગુરૂ, અથવા દિગાચાર્ય વિગેરેને, કે ગ્લાન વિગેરે અશક્ત સાધુઓને પ્રતિક્રમણના પ્રારમ્ભમાં જાગવું. કારણ આગળ કહીશું તેમ ગુરૂ ત્રીજા પ્રહરે જાગેલા હોવાથી અને ગ્લાનાદિને શરીર અશક્ત હાવાથી માડુ' જાગવુ' તે ઉચિત જ છે. કહ્યું પણ છે કે— " सव्वे वि पढमयामे, दुन्नि अ वसहाण आइमा जामा । तइओ होइ गुरूणं, चउत्थे सव्वे गुरू सुअइ ||" प्रव० सारो ०८६१ ॥ ભાવાથ-સર્વ સાધુએ પહેલા પ્રહરે, વૃષભ (પ્રૌઢ) સાધુએ પ્રથમના બે—પ્રહર સુધી, ત્રીજા પ્રહરે ગુરૂ, અને ચાથા પ્રહરે સઘળા જાગે, ત્યારે ગુરૂ પુનઃ શયન કરે (અને પ્રતિક્રમણ વખતે પુનઃ જાગે).” પ્રતિક્રમણને અવસર એ સમજવા કે પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી દસ ઉપકરણા(ઉપધ)નું પડિલેહણુ પૂર્ણ થતાં સૂર્યોદય થાય. કહ્યું છે કે 46 आवस्यस्स समए, णिद्दामुद्दं चयंति आयरिआ । तह तं कुणंति जह दस - पडिले हाणंतरं सूरो || यतिदि० च० गा० १३ || Page #123 -------------------------------------------------------------------------- ________________ [૦ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૦ ૯૦ ભાવાર્થ–પ્રતિક્રમણ કરવાના સમયે આચાર્ય નિદ્રાને ત્યાગ કરે અને પ્રતિક્રમણ તે ટાઈમે શરૂ કરે કે પ્રતિક્રમણ પછી દશ ઉપકરણનું પડિલેહણ કર્યા પછી સૂર્યોદય થાય.” હવે જાગ્યા પછી શું કરવું ? તે કહે છે કે-કાઉસગ્ન કર, આ કાઉસગ્ગ ઈરિયાપથિકી પ્રતિક્રમણપૂર્વક કુસ્વપ્ન-દુઃસ્વપ્નના અતિચારેને નિવારણાર્થે કરવાનું છે, તેમાં હિંસાદિ કઈ પાપાચરણ કરવારૂપ કુસ્વપ્ન આવ્યું હોય તે એક સે શ્વાસે છુવાસ પ્રમાણ (ચાર લેગસ્ટ ચંદેસુ નિમ્મલયરા સુધીને) અને સ્વયં મિથુન સેવવારૂપ દુઃસ્વપ્ન આવ્યું હોય તે ઉપર પ્રમાણે ચાર લોગસ્સ ઉપરાન્ત એક નવકારના ચિન્તનથી (અથવા ચાર-લોગસ્સ “સાગર વર ગંભીર પદ સુધી) ૧૦૮ શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ન સમજ. એ માટે યતિદિનચર્યામાં કહ્યું છે કે " इरिअं पडिक्कमंतो, कुसुमिणदुसुमिणनिवारणुस्सग्गं । તમે કુiતિ નિનિ–ામાપિરામાnિ Iકા पाणिवहप्पमुहाणं, कुसुमिण भावे भवंति उज्जाआ। વત્તરિ ચિંતા ના, સનમુ સ્થાપ” વણિતિનાર્યા છે. ભાવાર્થ-“પ્રમાદ અને નિદ્રાના વિજેતા મહામુનિઓ ઈરિયાવહી પ્રતિક્રમણ કરીને કુસ્વખ–દુઃસ્વપ્નનું નિવારણ કરવા માટે સમ્યગ કાઉસગ્ગને કરે, તેમાં જીવહિંસા વિગેરેનું “કુસ્વપ્ન આવ્યું હોય તે ચાર લોગસ્સ “ચંદેસુ નિર્મલયરા' પદ સુધી અને ચતુર્થવ્રતની વિરાધનારૂપ દુઃસ્વપ્ન આવ્યું હોય તે નવકાર સહિત (તે) ચાર લેગસસ ચિન્તવવા.” આ કાઉસ્સગ્ન પછી દેવ-ગુર્નાદિને નમસ્કાર કરવા, તેમાં દેવને નમસ્કાર એટલે (જગ ચિન્તામણિ વિગેરે ‘યવીયરાય સુધીનું) ચિત્યવદન અને ગુરુને નમસ્કાર એટલે (ખમાસમણ પૂર્વક “ભગવાન્ હં’ વિગેરે) ચાર ખમાસમણથી ગુર્નાદિને નમસ્કાર. તે પછી તુર્ત જ સ્વાધ્યાયમાં નિષ્ઠ બનવું, સ્વાધ્યાય એટલે વાચના–પૃચ્છના–વિગેરે પૂર્વે જે કહ્યો, તેમાં યથાસમ્ભવ એકાગ્ર બનવું. ઉપલક્ષણથી પૂર્વે ગ્રહણ કરેલા તપ-નિયમ અભિગ્રહનું ચિન્તન તથા ધર્મજાગરિકા કરવી, વિગેરે પણ સમજી લેવું. કહ્યું છે કે વિનાના જળમંgિષ્ય તો ગુiતિ સક્સો . चितंति पुव्वगहिरं, तवणियमाभिग्गहप्पमुहं ॥६॥ कि सकणिज्जकज्जं, न करेमि ? अभिग्गहो अ को उचिओ ?। किं मह खलियं जायं ?, कह दिअहा मज्झ वच्चंति ॥७॥ कह न हु पमायपंके, खुप्पिस्सं ? किं परो व अप्पो वा । मह पिच्छइ अइआरं, इअ कुज्जा धम्मजागरिअं ॥८॥" यतिदिनचर्या ।। ભાવાર્થ–“જિનનમન અને મુનિનમન પૂર્વક તે પછી સ્વાધ્યાય કરે, પૂર્વે સ્વીકારેલા તપ, નિયમ, અભિગ્રહ, વિગેરેનું ચિન્તન કરે, પછી કયું કાર્ય શક્તિ છતાં હું કરતો નથી ? ક અભિગ્રહ મારે કર ઉચિત છે? ચારિત્રમાં મારી સ્કૂલના (ભૂલ) ક્યાં થઈ? મારા દિવસે (આરાધના કે વિરાધનામાં કેવી રીતે જાય છે? હું પ્રમાદરૂપ કાદવમાં ન ફસાવા માટે શું કરું? હું કે બીજે કઈ મારા કયા અતિચારને જાણે છે ?” ઈત્યાદિ ચિન્તનરૂપ ધર્મ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રભાતે ધર્મ જાગરિકા પછીનુ કર્ત્તવ્ય] ૬૩ જાગરિકા કરે. ધ જાગરિકાનું ફળ એ છે કે-પ્રાતઃકાળના બ્રાહ્મમુહૂર્તમાં બુદ્ધિ નિર્મળ રહેતી હોવાથી ધર્મ કાર્યના ઉપાયાનુ ચિન્તન સફળ થાય છે, માટે ધર્મના મનેરથાને કરે, કહ્યું છે કે 'जामिणीविरामसमए, सरए सलिलं व निम्मलं नाणं । 66 इअ तत्थ धम्मकम्मे, आयमुवायं विचितेज्जा ॥” यतिदिनच० गा० ९|| ભાવા-શરદઋતુમાં પાણી નીતરીને નિર્મળ થાય તેમ રાત્રીના છેલ્લા સમયે (ચાર ઘડી બાકી હોય ત્યારે) જ્ઞાન નિર્મળ (વિષય-કષાયના વિકારો રહિત) હેાય છે, તેથી તે ટાઇમે ધર્મકાર્યોંમાં લાભ થાય તેવા ઉપાયા ચિન્તવવા ૬૩ પછી ઉગ્ધાડાપેરિસી (સૂર્યોદયથી પેાણાપ્રહર) સુધી કરવાનાં કાર્યો હવે ક્રમશઃ જણાવે છે. मूलम् — काले च कालग्रहणं, ततश्चावश्यक क्रिया । द्राक् प्रत्युपेक्षणा सम्यकू, स्वाध्यायश्चाद्यपौरुषीम् ॥९१॥ મૂળના અથ-તે પછી સમય થતાં શાસ્ત્રોક્ત વિધિથી કાલગ્રહણ કરવું, પછી પ્રતિક્રમણ, પછી તુ વસ્રાની પડિલેહણા, અને પછી પહેલી પારિસી પૂર્ણ થતાં સુધી સ્વાધ્યાય કરવા. ટીકાને ભાવા–શાસ્રાક્ત વેળાયે ‘પ્રાભાતિક' કાલનું ‘ગ્રહણ' એટલે નિરૂપણ કરવુ તે સાપેક્ષ યતિધર્મ છે, એમ ક્રિયાપદના સબન્ધુ સમજવા. પ્રાભાતિકકાલ લેવાનેા સમય રાત્રિના ચોથા પ્રહરના શેષ છેલ્લા-ચેાથે ભાગ સમજવા, શાસ્ત્રમાં કહ્યું છે કે— ‘· પો(૨)ક્ષીણ ૨૩માળ, સેસે વિત્તુ તો (વંચિત્તા ાં તકો) પુરું । पडिक्कमित्तु कालस्स, कालं तु पडिलेहए ||” उत्तराध्ययन २६-४५ ॥ ૬૩–કાઇ પણ શુભકાર્યાં કરતાં પહેલાં તેની સિદ્ધિ માટે મહૂગલ કરવું જરૂરી છે, લેકવ્યવહારમાં પશુ સ` શુભકાર્યોંમાં સહુ મઙ્ગલ કરે છે. જન્મ વખતે કરાતું મફ્ગલ જન્મને સફળ કરવા માટે છે, એમ વિદ્યાભ્યાસના પ્રારમ્ભમાં, લગ્ન વખતે, વ્યાપારાઢિ કાર્ય શરૂ કરતાં, એમ લેાકેા આ જન્મનાં ઠગારાં સુખ આપનારાં પણ કાર્યોની સિદ્ધિ માટે સત્ર મગલ કરે છે. કારણ કે ‘પ્રાય: સારાં કાર્યમાં વિના ન હેાય ત્યાંથી આવે છે' એમ સહુ સમજે છે. આટલું સમજતારા પણ આત્મા, તેના મનુષ્યજન્મ કે જે દશ દૃષ્ટાન્ત દુર્લભ છે, જેના આયુષ્યની એક પળ પણ ઘણી જ કિંમતી છે, તેને સફળ કરવા માટે ખેદરકાર રહે છે તે આશ્ચર્ય છે. હા, જીવે ત્યાં સુધી જીવનસામગ્રીની જરૂર છે, પણુ કંઇ જીવનનું તે ફળ નથી, માત્ર જીવવાનું સાધન છે, જીવનનું ફળ તા આત્મશુદ્ધિ છે અને તેને માટે ા કરવા જેવા એક માત્ર ધર્મ છે. એક પળ પણ ધર્મ વિનાની જાય તે ચિન્તામણીરત્ન ગુમાવવાથી પણ વધુ નુકસાન છે. માટે પ્રત્યેક દિવસને સફળ કરવા પ્રાતઃકાળે મહૂગળ કરવું આવશ્યક છે. દરેક પ્ર્મ શાસ્ત્રકારાએ આ સિદ્ધાન્તને માન્ય રાખી દિવસના પ્રારમ્ભમાં દેવગુÎદિને વન્દન-નમન આદિ મહૂગલ કરવાનું વિધાન કર્યું છે. મુનિજીવન જ એક મફુગલરૂપ છતાં મુનિઓને આ મગલ કરવાનું કહ્યું છે તેા અઢાર પાપસ્થાનકમાં જીવતા ગૃહસ્થને મહૂગલ વિના કેમ ચાલે ? આ મહૂગલ કરનારે પ્રાયઃ જીવનમાં દુ:ખી રહેતા નથી, રહે તા કાઈ પૂર્વે ખાંધેલાં તીવ્ર કૌંદયનું જ એ પ્રરિણામ સમજવું. પ્રાત:કાળે અહીં બતાવેલા મહૂગલને કરનારા પ્રાયઃ જીવનને નિર્દોષ જીવી શકે છે. લૌકિક કર્યાં કરવાની પણ વિચારણા(નિશ્ચય) માણુસ વારંવાર કર્યાં કરે છે તે લેાકેાત્તર કાર્યો માટે આવી ધર્મ જાગરિકા વિના તે કેમ સિદ્ધ થાય ? વિગેરે નિર્મળ ખુદ્ધિથી વિચાર કરતાં આત્માર્થીને સુખના સુન્દર મા સમજાય તેમ છે, Page #125 -------------------------------------------------------------------------- ________________ << ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦-૩-ગા૦ ૯૧ ભાવા—“રાત્રિના છેલ્લા પ્રહરના ચેાથા ભાગ બાકી રહે ત્યારે ગુરૂને વન્દન કરીને, વિરતિ કાલનુ પ્રતિક્રમણ કરીને પ્રાભાતિકકાલનુ પડિલેહણ એટલે નિરૂપણ કરે અને પ્રાભાતિક કાલ લે” કાલગ્રહણના વિધિ ચેાગવિધિના ગ્રન્થામાંથી જાણી લેવા, આટલુ તેમાં વિશેષ છે કે ताहे एगो साहू उवज्झायस्स अण्णस्स वा संदिसावित्ता पाभाइकालं गिण्हइ, तओ गुरू उट्ठेइ ति ” અર્થાત્—“ પ્રાભાતિકકાલગ્રહણના સમયે એક સાધુ ઉપાધ્યાયની અથવા ખીજા વડીલની આજ્ઞા મેળવીને પ્રાભાતિકકાલ ગ્રહણ કરે, તે પછી ગુરૂ નિદ્રામાંથી જાગે” તે પછીની ‘ઇિ પ્રતિક્રમણ આદિ પ્રતિક્રમણની સઘળી ક્રિયા ધીમે ધીમે (મન્દ સ્વરે) કરવી, વિગેરે તથા કાઉસ્સગ કેટલા કરવા ? વિગેરે વિધિ પહેલા ભાગમાં જણાવી દીધે જ છે. પ્રતિક્રમણ વખતે જાગનારા આચાર્ય, ગ્લાન વિગેરેએ ઈરિયાપથિકી પ્રતિક્રમણ, કુસ્વપ્ન દુ:સ્વપ્ન નિવારણ માટે કાઉસ્સગ્ગ, દેવ-ગુરૂ વન્દન, વિગેરે સર્વ વિધિ તે જ વખતે (પ્રતિક્રમણ પહેલાં) કરવા. કહ્યુ છે કે— “ બારિયનિહાળાછું, ને નવિ નગતિ વષ્ઠિને નામે । ૪ आवस्यस्स समए, कज्जं इरिआइ तेहिं तु ||" यतिदिनचर्या - १४ ॥ ભાવા- આચાય, ગ્લાન વિગેરે જેઓ છેલ્લા પ્રહરના પ્રારમ્ભમાં ન જાગે તેઓએ ઈયિાપથિકી આદિ (જાગ્યા પછીનું કાર્યાં) આવશ્યકક્રિયા વખતે (પ્રતિક્રમણ પહેલાં) કરવું.’ તે પછી તુર્ત જ (રાઇ) પ્રતિક્રમણ કરવું વિગેરે. આ રાઈપ્રતિક્રમણના વિધિ પણ પહેલા ભાગમાં કહી આવ્યા છીયે, કેટલેાક ફેરફાર (સાધુને માટે) કહેવાના છે તે દૈવસિક પ્રતિક્રમણના ફેરફાર સાથે સંબન્ધવાળા હાવાથી ત્યાં જ જણાવીશું. રાઈપ્રતિક્રમણને અન્તે (ગુરૂ સમક્ષ) ‘બહુવેલ’ની રજા મેળવીને ‘મહુવેલ’ કરવામાં આવે છે. (આજ્ઞા મેળવાય છે) તેમાં ‘બહુવેલ' એટલે વારંવાર થનારાં રેકી ન શકાય તેવાં આંખ, ભ્રકુટી, કે પાંપણનું ક્રકવું, શ્વાસેાચ્છવાસ લેવા-મૂકવા, વિગેરે સૂક્ષ્માર્યાં સમજવાં. આવાં સૂક્ષ્મકા પણ ગુરૂની આજ્ઞા વિના સાધુને કરવાં તાં નથી, માટે વારંવાર થનારાં તે કાર્યારૂપી સૂક્ષમ યેાગેાની આજ્ઞા મેળવવા માટે ‘ખહુવેલ' કરવુ' (આજ્ઞા લેવી) તે ઉચિત જ છે. કહ્યુ` છે કે गुरुणाऽणुष्णायाणं, सव्वं चिय कप्पई उ समणाणं । किच्चपि जओ काउं, बहुवेलं ते करें (रिं) ति तओ ||१|| पञ्चवस्तु०गा०५५३।। ભાવા—“ગુરૂએ અનુજ્ઞા આપી હોય તે સાધુઓને તે તે સ્વાધ્યાયાદિ૬૪ સર્વ કાર્યા કરવાના અધિકાર છે, માટે તેઓ ઘણી વાર થનારા સૂક્ષ્મકાર્યો માટે એક સાથે ‘બહુવેલ’ને વિધિ કરીને આજ્ઞા મેળવે છે. (અન્યથા શ્વાસ લેવા-મૂકવામાં પણ દોષ લાગે.)” ૬૪-ગુરૂની આજ્ઞા વિના આત્મકલ્યાણનાં સ્વાધ્યાય, ધ્યાન, કાયેત્સગ, વિગેરે અતિમહત્ત્વનાં કાર્યા પણ કરવાનેા અધિકાર નથી, એમ આગમમાં કહેલું છે તેનું કારણુ એ જણાવેલું છે કે કે ગીતાપણું પ્રગટ્યા વિનાને જ્ઞાની પણુ મેાહાધીન હેાવાથી પેાતાને કયી આરાધનાથી લાભ-હાનિ થશે ? તે સમજી શકતા નથી, એ સમજનારા તેા ભાવગુરૂ એક જ સાચા વૈધ છે. વૈધ જેમ · કેને કયારે કેટલુ કયું ઔષધ કેવી રીતે ઉપકાર કરશે ’ તે સમજીને એક જ રેગવાળાએને પણુ ભિન્ન ભિન્ન ઔષધ અને વિધિ-પરેજ વિગેરે સૂચવે (આપે) છે, તેમ નિઃસ્વા` પરોપકારી ગુરૂ જ આત્માના અન્તરફૂગ શત્રુઓને (ક રાગને) ઓળખીને જે જે આરાધનાથી આત્મશુદ્ધિ થાય તે તે આરાધનામાં શિષ્યને જોડી શકે છે, માટે Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ પ્રતિલેખનાને વિધિ અને રહસ્ય] તે પછી એને બને બાજુથી સપૂર્ણ જેવા પૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિલેખના કરવી તે ગુરૂઆજ્ઞા વિના આરાધનાનું પણ કોઈ કાર્ય કરવાને શિષ્યને ધર્મ નથી. જો આત્મકલ્યાણ માટે પણ આવું નિયમન છે તો શારીરિક કાર્યો માટે તો પૂછવું જ શું ? અર્થાત શારીરિક કાર્યો–ઔષધ કરવું, ખાવું-પીવું-સુવું-બેસવું–ઉઠવું-યાવતુ આંખ ઉઘાડવી-મીંચવી કે શ્વાસ લેવા-મૂકવો, વિગેરે પણ ગુરૂની આજ્ઞાનુસાર જ કરવાં જોઈએ. વસ્તુતઃ તો ગુરૂની પ્રસન્નચિત્તથી મળેલી આજ્ઞા એક મહામરૂપ છે, એથી જ ખાવું-પીવું, સ્થડિલ માત્રુ, વિગેરે ભૌતિક કાર્યો પણ ગુરૂની આજ્ઞાથી કરતાં તે નિર્જરાનું કારણ બને છે. માટે કહ્યું છે કે-સંયમી આત્માની એક એક ક્રિયા નિર્જરા કરનારી છે, ખાવા છતાં તેને તપસ્વી કહેવાય છે. જિન સાહિત્ય પ્રસિદ્ધ મહાત્મા સ્કૂલિભદ્રજી ષડ્રસ ભેજન કરવા છતાં વેયાને ધમ બનાવી શક્યા તેમાં ગુરૂની આજ્ઞાનું બળ પણ કારણભૂત હતું અને સિંહની ગુફામાં રહી ચાર ચાર મહિના આહાર-પાણી વિના જ જીવવાની શક્તિવાળા–સિંહને પણ શાન્ત બનાવી શકે તેવા તપસ્વી છતાં સિંહગુફાવાસી મુનિ વેશ્યાના થાડા પરિચયથી પણ પરાભવ પામ્યા તેમાં ગુરૂ આજ્ઞાને અનાદર પણું કારણ ભૂત હતે. ગુરૂની પ્રસન્નતા પૂર્વક મળેલી આજ્ઞાનું આવું અલૌકિક સામર્થ્ય હોવાથી શાસ્ત્રકારની આજ્ઞા પ્રમાણે જેમાં આજ્ઞા મેળવી શકાય નહિ તેવાં અવશ્ય અને વારંવાર થનારાં કાર્યો માટે આ “બહવેલ” એટલે વારંવાર કરવાની આજ્ઞા મેળવાય છે. આ વિધાનથી સાધુજીવનમાં ગુરૂની કેવી-કેટલી આવશ્યકતા છે તે સમજીને આત્માર્થીએ સર્વપ્રયત્નથી પણ ગુરૂ આજ્ઞાનું પાલનમાં પ્રયત્ન કરવો હિતકર છે. ૬૫-પ્રતિલેખના” એ જેનાને પારિભાષિક શબ્દ છે અને તે વસ્ત્ર–પાત્ર વિગેરે વસ્તુઓને વારંવાર પ્રમાર્જના કરવાની ક્રિયામાં વપરાય છે. તેનું મહત્વ જૈનકુળમાં જન્મેલા તે ક્રિયાને કરનારાઓ પણ ઘણુ ઓછા જ સમજે છે અને એથી માત્ર કાયક્ષેશ માની તેના ફળથી વિચિત રહે છે. શાસ્ત્રમાં પ્રતિલેખનાના હેતુઓ જણાવતાં કહ્યું છે કે “જેદુજાણ ૩, રવિ વગર કરવ વિના ચા તષિ રુદં મખમ, નિત્તાત્યું પુત્ર વિંતિ શા” અર્થાતુ-“જે કે પ્રતિલેખનાને સામાન્ય હેતુઓ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, તો પણ મુખ્ય હેતુ આ મનરૂપી માંકડાને વશ કરવાનું છે, એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે... આ મનમાંકડાને વશ કરવા માટે પ્રતિલેખના કરતાં બેલ ચિતવવાનું વિધાન છે. તે બેલ, અને તે કયા કયા પ્રસંગે કયા કયા અફૂગને સ્પર્શ કરતાં ચિન્તવવા વિગેરે વર્ણન આ ગ્રન્થના પહેલા ભાગમાં આપેલું ત્યાંથી જોઈ લેવું. અહીં અમે કંઈક વિશેષ જણાવવા ઈચ્છીએ છીએ. પ્રતિદિન વસ્ત્ર–પાત્રાદિની પ્રતિલેખના કરતાં ચિત્તવવાના એ બેલ આત્મશુદ્ધિ કરવા સાથે આત્માને સંયમમાં સ્થિર કરનારા છે, એટલું તો એ બાલના સામાન્ય અર્થને વિચારતાં પણ સમજાય તેવું છે. પણ તે શી રીતે કરે ? એ સમજવાની જરૂર છે. પ્રતિલેખના માત્ર વસ્ત્રોને કે પાત્રાને ખંખેરવાની ક્રિયા નથી, એમાં ગમ્ભીર આશય રહેલો છે. એટલી શ્રદ્ધા તો જોઈએ કે અનન્ત ઉપકારી શ્રી તીર્થંકરદેવ, શ્રીગણધર અને તે પછીના અનેક મહર્ષિઓ જેને સ્વીકારી ગયા અને શીખવાડી ગયા, તે ક્રિયા સામાન્ય ન હેય. ભલે, અ૯૫બુદ્ધિવાળો હું એને સમજી ન શકે, પણ એની પાછલ ગમ્ભીર મહત્ત્વ અને આવશ્યકતા હોવી જોઈએ. એટલી શ્રદ્ધા વિના આ તને ઓળખી શકાય તેવું નથી. તે તે મુહપત્તિ વિગેરે વસ્ત્રને શરીરની સાથે સ્પર્શ કરતાં જે જે દોને બોલતાં “પરિહરું અને જે જે ગુણેને બેલતાં “આદરૂ” ચિત્તવવાનું છે, તે તે ચિન્તવતાં તે તે દેશને પરિવાર અને ગુણેનું પ્રગટીકરણ થાય છે. જીવને હાસ્ય-રતિ-અરતિ વિગેરે ભાવે તે તે નામનાં કર્મોના ઉદયથી થાય છે, તે કર્મો પુગલરૂપ છે, તે તે બેલના ચિન્તન પૂર્વક તે વસ્ત્રાદિને તે તે રીતે સ્પર્શ કરવાથી તે પુદ્ગલો દૂર થવાનો સંભવ છે. જેમ શરીરનાં અમુક અમુક અગોને સ્પર્શ કરવાથી કામવાસના, હર્ષ, શેક, રેષ, અભિમાન, વિગેરે ભાવે જાગે છે, તેમ મુહપત્તિ આદિના તે તે સ્પર્શથી તે તે િશાન્ત પણ થાય એ નિર્વિવાદ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૬ [‰૦ સં૰ ભા૦ ૨ વિ ૩–ગા૦ ૯૧ પણ સાપેક્ષ યતિધમ છે, એમ ક્રિયાપદ સાથે સમ્બન્ધ સમજવેા. અહીં પ્રતિલેખના સામાન્યતયા ઉપકરણેાની સમજવી એમ પહેલાં જણાવ્યું છે, તે પણ પાત્રાની પ્રતિલેખનાનું વર્ણન આગળ કહેવાનુ' હેાવાથી અહીં પ્રાતઃકાળની વચ્ચેની પ્રતિલેખના સમજવી. યતિદિન ચર્યામાં પણ એમ જ કહ્યુ` છે કે— “ વેદિન્ન ગિારમે, ટમાં ગ્વાડોરમૌસમઇ । पत्ताणं निज्जागं, सव्वं पुण पच्छिमे जामे ।।" यतिदिनचर्या गा० २८७ || ભાવા — દિવસના પ્રારમ્ભમાં (વસ્ત્રાદિ) દશ વસ્તુની, ઉગ્ધાડાપેારિસી વખતે પાત્ર અને પાત્રબન્ધન–પડેલા-ગુચ્છા વિગેર પાત્રોના ઉપકરણેાની, તથા છેલ્લા પ્રહરે વસ્ર-પાત્ર વિગેરે સઘળી વસ્તુઓની પ્રતિલેખના કરવી,” આ દશ એટલે ૧-મુખવસ્ત્રિકા, ૨-રજોહરણ, ૩-૪–એ નિષદ્યા (આધાનાં અન્તર-ઉપરનાં એ વસ્ત્રા), ૫–ચાલપટ્ટો, ૬-૭–૮–ત્રણ કપડા (કામળી અને એ સૂત્રા), સંથારીયું અને ૧૦–ઉત્તરપટ્ટો, એટલી વસ્તુની પ્રતિલેખના સૂર્યોદય થતા પહેલાં જ કરવી. કહ્યું છે કે— मुहपत्ती रयहरणं, दुन्नि निसज्जा य चोल कप्पतिगं । 66 સંધાત્તરપટ્ટો, આ વેદ્દાળુ" ઘરે ।।”. તિનિચર્યા-૬૦ ॥ સમજાય તેવું છે. આ હકિકત વમાનમાં ‘મેસમેરિઝમ’ની ક્રિયાથી પણ સિદ્ધ થઈ ચૂકી છે, ઉપરાન્ત લૌકિક જીવનમાં પણ આવા અનેક વ્યવહારા જોવાય છે. કાઈ કાઈ રાગને શાન્ત કરવાના આવા ઉપાયે! આજે પણ લોકા કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે. જેમકે-આંખે લાગેલા ઝેાકાની લાલાશ, સાપ-વિ’છી વિગેરેનું ઝેર, ભૂત-પ્રેતાદિના વળગાડ, ગરમીથી લાગેલી લુ, વિગેરેને દૂર કરવાના આવા ઉપાયા લેાકા કરે છે અને તેથી થતે લાભ પણ દેખાય છે. માતા પુત્રના શરીરે પ્રેમ પુક હાથ ફેરવે, કે માલિક પેાતાના ઘેાડા, બળદ, ગાય, ભેંસ વિગેરે પશુએ ઉપર પ્રસન્નતાથી હાથ ફેરવે, તે તેના શેક અને થાક વિગેરે ઉતરી જવા સાથે પ્રસન્નતા અને આરામ થાય છે, તેમ અહીં પણ સમજવાનું છે. ધાર્મિક અનુષ્ઠાનામાં જૈનેતર પણ આવે વિધિ કરતા દેખાય છે. બ્રાહ્મણેા વિગેરે ગાયત્રી ખેાલતાં હાથથી અડ્ગને સ્પર્શ કરે છે, કાઈ ડાભના ઘાસથી, તે કોઈ શ્રુતિથી અડ્ગને સ્પર્શે છે, મુસલમાના નિમાજ પઢતાં જુદી જુદી રીતે અમુક અમુક અગાને સ્પર્શ કરે છે, જૈના પણ ભિન્ન ભિન્ન મુદ્રાએ કરતાં તથા આત્મરક્ષા માટે જિનપ‰રાદિ સ્તોત્રોને ખેલતાં પણ તે તે અફગાને સ્પર્શી કરે છે અને તેથી લાભ થાય છે, વિગેરે સત્ર પ્રસિદ્ધ છે. એ જ ન્યાયે પ્રતિલેખના કરતાં પણ તે તે ખેાલ ખેલતાં તે તે અફૂગ સાથે મુખવસ્ત્રિકા વિગેરેના સ્પર્શ કરવાથી તે તે ગુણે! પ્રગટે અને દ્વેષા ટળે એ પણ સહજ સમજાય તેવું છે. માત્ર શ્રદ્ધા પૂર્ણાંકને તેવા પ્રયત્ન અને પ્રણિધાન (ધ્યેય) જોઇએ. શ્રીજિનેશ્વરે એ કડેલા ભાવને સમજયા વિના અનાદરથી કરનારને ભલે તે સફળ ન થાય, પણ તે કદી અસત્ય નથી · પ્રતિક્ષેખના કરવાથી આઠેય કમેÎના નાશ થવાથી મેક્ષ થાય છે' એમ તેએાએ કહેલું સત્ય જ છે. જૈન સાહિત્યપ્રસિદ્ધ મહાત્મા શ્રીવલ્કલચીરી તાપસપણામાં પાત્રોને પ્રમાતાં પ્રમાતાં કૅત્રળી થયા તે પૂર્વ ભવની કરેલી શુદ્ધ તિલેખનાનું ફળ હતું. એમ વિચાર કરતાં સમજાશે કે પ્રતિલેખના એક આત્મશુદ્ધિનું આવશ્યક અને પ્રધાન અઙગ છે, માટે સાધુને પ્રતિદ્દિન બે વખત અને શ્રાવકને પણ પૌષધ વિગેરેમાં પ્રતિલેખના અવશ્ય કરવાનું વિધન છે. દિવસમાં અનેક વાર મુખવસ્તિકાનું પ્રતિલેખન કરતાં બાલાતા ખેાલ અને તેનું રહસ્ય ઉપયેગપૂર્વક વિચારનારે અવશ્ય આત્મહિત કરી શકે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ પ્રતિલેખનાને વિધિ અને રહસ્ય] ભાવાર્થ–સૂર્યોદય પહેલાં મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોલપટ્ટો, ત્રણ કપડા, સંથારે અને ઉત્તરપદો, એ દેશની પ્રતિલેખના કરવી.” નિશીથની ચૂર્ણિમાં અને બૃહત્કલ્પની ચૂર્ણિમાં ૧૧મે દણ્ડ પણ કહ્યું છે. આ પ્રતિલેખનાનો કમ આ પ્રમાણે છે–પ્રથમ ખમાસમણ દેવા પૂર્વક પ્રતિલેખનાને આદેશ મેળવીને પછી મુખવસ્તિકાનું પ્રતિલેખન કરી પ્રકાશવાળા સ્થાને ઉકુટુક આસને (ઉભા પગે બેસીને રોહરણનું પ્રતિલેખન કરે, તેમાં પણ સવારે પહેલાં અંદરનું સૂત્રમય (નિશથિયું) અને ચોથા પ્રહરે બહારનું ઊનનું (ઘારીયું) પડિલેહવું. કારણ કહ્યું છે કે " दाऊण खमासमणं, पुत्तिं पडिलेहिऊण उक्कुडुओ। पडिलेहइ रयहरणं, पयासदेसडिओ सम्मं ॥८॥ पडिलेहिज्जइ पढम, पभायपडिलेहणाइ रयहरणं । अभंतरा निसज्जा, मज्झण्हे बाहिरा पढमं ॥८॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-ખમાસમણ દઈને પ્રથમ મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરી, પ્રકાશવાળા સ્થાને ઉકુટુક આસને બેસીને વિધિપૂર્વક રજોહરણનું પ્રતિલેખન કરે, તેમાં પ્રભાતના રજોહરણના પ્રતિલેખનમાં પ્રથમ અંદરના નિષેથિયાનું અને મધ્યાહુને (થા પ્રહર) પ્રથમ બહારના નિશેથિયાનું (ઘારીયાનું) પડિલેહણ કરે.” તે પછી લપટ્ટાનું પડિલેહણ કરીને ખમાસમણ પૂર્વક-ઈચ્છકારી ભગવન પસાઉ કરી (પ્રસન્ન થઈને) પડિલેહણાં (સ્થાપનાચાર્ય તથા વડીલાદિનાં ઉપકરણે વિગેરે) પડિલેહા ! (પડિલેહવાની અનુમતિ આપો !) એમ આદેશ માગને તેર પડિલેહણાથી (બેલથી) શ્રીસ્થાપનાચાર્યને પડિલેહીને યોગ્ય સ્થાને પધરાવીને ખમાસમણ દેવાપૂર્વક ૬૬-પ્રાચીન કાળમાં કરો રાખવાને વ્યવહાર ન હતો, વર્તમાનમાં તો કરાનું પ્રતિલેખન કરી તેને બાંધવામાં ગાંઠ વાળવાથી થતી અયતનાના કારણે ધરિ પ્રતિક્રમણ કરી પછી ખમા દઈને આગળને વિધિ કરાય છે. વર્તમાનમાં જે પાંચવસ્તુનું પ્રતિલેખન પ્રારમ્ભમાં કરાય છે તેમાં ૧-મુખવસ્ત્રિકા ૨-૩-ઘાનું અંદરનું બહારનું નિથિયું, આ બહારના નિથિયાને જ ઉપયોગ પૂર્વકાળે બેસવામાં (આસન રૂપે) થતા, તેથી જ વર્તમાનમાં એધે, પછી આસન એમ ૨-૩ ગણાય છે. ઉપર જણાવેલા વિધિથી સમજાશે કે સવારે પહેલાં આ પછી આસન થાય છે તે બહારના નિષથીયાને નંબર ત્રીજે છે માટે. સાંજે પહેલાં આસન પછી એ પડિલેહાય છે તે સાંજે પહેલું બહારનું ગરમ નિષધા પડિલેહવાનું છે માટે. નિશથિયું એ “નિષધાનું અપભ્રંશ થયેલું છે, મૂળ “નિષદ્યા” એટલે બેસવાનું આસન. ૪-૫ ચિલપટ્ટો અને કન્દર. આ ચેલપટ્ટો કરે સાધુને શરીર સાથે સમ્બન્ધવાળાં હોવાથી પાંચમાં તેને ગણેલાં છે. એમ શરીરની સાથે અવશ્ય રાખવાનાં પાંચ વસ્ત્રોનું પડિલેહણ પ્રથમ કરવાનું છે. તેના ઉપલક્ષણથી સાધ્વીને શરીર ઉપર અવશય રાખવાનાં વસ્ત્રો “ક-ચુકે” વિગેરે પણ પ્રથમ પડિલેહણામાં સમજી લેવાં. કારણ વિચારતાં સમજાશે કે પડિલેહેલો સડે અણપડિલેહેલા ક-ચુક વિગેરેની સાથે પહેરી રાખવાથી તેને સ્પર્શ થતાં પડિલેહેલા શરીરની અને સાડાની પડિલેહણ પણ નિષ્ફળ થાય. મુખ્ય માર્ગો નહિ પડિલેહેલી વસ્તુ પડિલેહેલી વસ્તુને સ્પર્શે તે પડિલેહેલી વસ્તુનું પડિલેહણ નિષ્ફળ થાય, પુન: કરવું પડે, એમ વર્તમાનમાં બૃહદ્યોગની ક્રિયામાં ૨ખાતા સટ્ટાના પ્રસંગથી પણ સમજાય છે. વિશેષ ખુલાસે ગીતાર્થો દ્વારા મેળવે. રક ગુરૂ, રથી૪–શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધ ચારિત્રમય, પથીકશુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધ સ્પર્શનામય, ૮થી૧૦-પંચાચારપાળ, પંચાચાર પલા, પંચાચાર અનુમે, ૧૧થી૧–મનગુપ્તિએ ગુસ, વચનગુપ્તિએ ગુસ, કાયપ્તિએ ગુપ્ત, Page #129 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૯૧ દિમુપુત્તિ પરિમિ’ એમ કહી આદેશ મેળવીને મુખવારિકાનું પડિલેહણ કરે. તે પછી એક ખમાસમણથી ઉપધિને સંદિસાવીને બીજા ખમાસમણથી ઉપધિને પડિલેહવાનો આદેશ માગીને શેષ ઉપધિ (વ)નું પ્રતિલેખન કરે. તેમાં પહેલો ઊનને કપડા (કામળી), પછી સુતરાઉ બે કપડા, તે પછી સંથારીયું, અને પછી ઉત્તરપટ્ટો, એમ સૂર્યોદય પહેલાની પ્રતિલેખનાને ક્રમ કહ્યો. તે વાત યતિદિનચર્યામાં રહરણના પડિલેહણ પછીના પ્રસધ્ધે કહી છે કે “अह लहुवंदणजुयं, काउं निम्मवइ अंगपडिलेहं । ठवणायरिअं तत्तो, पडिलेहइ ठवइ ठाणंमि ॥८२॥ मुहणंतगपडिलेहा, पुब्बि दो चेव थोभवंदणए ।। काऊण संदिसावइ, उवहिं पडिलेहए तत्तो ॥८३॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-“તે પછી બે લધુવન્દન (ખમા ) દઈને અડ્ઝનું પડિલેહણ કરે, પછી સ્થાપનાચાર્યનું પ્રતિલેખન કરીને તેને યોગ્ય સ્થાને પધરાવીને ઉપાધિમુહપત્તિનું પ્રતિલેખન કરે, બે ભવન્દન (ખમાસમણ) આપીને ઉપધિને સંદિસાવી તે પછી ઉપધિનું પ્રતિલેખન કરે. (૮૨) ઉપધિની પ્રતિલેખનામાં પ્રથમ વસ્ત્રાદિ ઉપકરણોને લેવાનું સ્થળ એટલે પકડવાનો છેડો વિગેરે, તેને મૂકવાનું સ્થળ અને એકથી બીજે સ્થાને ફેરવવું હોય ત્યારે તે પણ સ્થળ દૃષ્ટિથી જેવું અને રજોહરણાદિથી પ્રાજવું જોઈએ.” (૮૩) એ વાત ઘનિર્યુક્તિ ભાષ્યમાં પણ કહી છે કે – __“ उवगरणाईयाणं, गहणे निक्खेवणे य संकमणे । નિરિવરવપમન્ના, વાજં રિા ૩ ” ગોપનિ. માથ-૨૫૭) ભાવાર્થ-ઉપકરણાદિને લવામાં, મૂકવામાં, અને એકથી બીજા સ્થાને ફેરવવામાં, તે તે સ્થાનને (દષ્ટિથી) જોઈને-પ્રમાઈને ઉપધિનું પડિલેહણ કરવું અહીં મૂળ શ્લોકમાં “સમ્યફ પદ કહીને વસ્ત્રના પ્રતિલેખનને સકળ વિધિ સૂચવ્યો છે, તે વિધિ ઘનિયુક્તિ-પચવતુક વિગેરે ગ્રન્થોમાં આ પ્રમાણે કહેલો છે. “ उडूढं १ थिरं २ अतुरिअं ३, सव्वं ता वत्थ ४ पुवपडिलेहे । तो बीयं पष्फोडे, तइअं च पुणो पमज्जे(ज्जि)ज्जा ।।(ओपनि० गा०२६४) વ્યાખ્યા-અહીં ૧-ઊર્ધ્વ શબ્દથી આચાર્યના (ભાષ્યકારના) મતે વસ્ત્ર અને શરીર એનું ઊર્વપણું એમ અર્થ કરવામાં આવશે, પ્રશ્નકાર એ વિષયમાં શું મત છે? તે આગળ કહેવાશે, વસ્ત્રનું ઊર્વ પણું એટલે તે જમીનને ન સ્પશે તેમ ઉંચું પકડીને પ્રતિલેખના કરવી, ૨-૧થી એટલે સ્થિર, અર્થાત્ સારી રીતે (પડી ન જાય તેમ) પકડીને પ્રતિલેખના કરવી, ૩–‘બારિબં એટલે ત્વરા વિના, ધીમે ધીમે પડિલેહણ કરવું, અને ૪–“સવં’ એટલે સર્વ અર્થાત્ સપૂર્ણ. તેમાં પહેલાં દૃષ્ટિથી એક બાજુથી અને સંપૂર્ણ જવું અને પછી પામું ફેરવીને બીજી બાજુથી એમ સપૂર્ણ જેવું, “તો થી પડે એટલે તે પછી બીજીવાર વસ્ત્રનું પ્રસ્ફોટન કરવું.” અર્થાત્ છ પુરિ કરવાં, (બે છેડેથી ત્રણ ત્રણ વાર નચાવવું) “તગં = પુળો મિનિજ્ઞા એટલે ત્રીજી વખતે વસ્ત્રમાંથી હાથ ઉપર પડ્યા હોય તે જીવનું તે વસ્ત્રથી જ પ્રમાર્જન કરવું. હવે આ ગાથાની ભાષ્યકારે કરેલી વ્યાખ્યા જણાવીએ છીએ. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ પ્રતિલેખનાન વિધિ અને રહસ્ય] “વળે-ઉમિલ, પરવથા-કિશો પણ ચિંતા तं न भवइ उक्कुडुओ, तिरिअं पेहे जह विलित्तो ओपनि० भा० गा० १५९॥ વ્યાખ્યા–ઊર્વ બે પ્રકારે–એક વસ્ત્રનું, બીજું કાયાનું. એમ આચાર્યે કહ્યું ત્યારે પરવચન’=પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે-“fો ચ સિમંતિ–ઉ ઉભે વસ્ત્રને દશીઓના અન્તથી (છેડેથી) પકડીને પ્રસ્ફોટન કરે તે જ અહીં કહ્યું તેમ વસ્ત્ર અને કાયા બને ઊર્ધ્વ બને ! ત્યારે આચાર્ય કહે છે કે પ્રશ્નકારે કહ્યું તે બરાબર નથી, કારણ કે “3gો સિદ્ધિ પે= ઉકુટુક (ઉભા પગે) બેઠેલો વસ્ત્રને (સામે) તિછું પહોળું કરીને પડિલેહણા કરે. તે જ અમારા મતે કાલ્વ અને વર્થ છે, બીજી રીતે નહિ. જેમ શરીરે કંઈ ચન્દનાદિનું વિલેપન કર્યું હોય ત્યારે વિલેપનના રક્ષણ માટે પરસ્પર અગેન કે અલ્ગો સાથે વસ્ત્રને સઘટ્ટો ન થાય તેમ રાખે, એ રીતે અહીં પણ પરસ્પર અને કે અગ સાથે વસ્ત્રને સફઘટ્ટો ન થાય તેમ વસ્ત્રને પકડીને પ્રતિલેખના કરે. એ રીતે ઉભા પગે બેસવું તે અહીં “ કાવૂ અને વસ્ત્રને “તિ છું પહોળું કરવું તે “ વવું સમજવું. એ નિયુક્તિની ગાથાનું á પદ કહ્યું, હવે ‘સ્થિર વિગેરે પદોની ભાષ્યકારે કરેલી વ્યાખ્યા કહે છે કે "घित्तं थिरं अतुरिअं, तिभागबुद्धीई चक्खुणा पेहे । तो बिइअं पप्फोडे, तइअं च पुणो पमज्जेजा ॥” (ओघनि० भा० गा० १६०) વ્યાખ્યા–વસ્ત્રને સ્થિર એટલે દઢ પકડીને “અત્વરિતું એટલે શીવ્રતા રહિત પ્રતિલેખના કરવી, તેમાં બુદ્ધિથી વસ્ત્રના ત્રણભાગ કલ્પીને ચક્ષુથી એક એક ભાગ જોતાં ત્રણ વારમાં પૂર્ણ વસ્ત્ર જોઈ લેવું. તે પછી બીજી વખત “પ્રસ્ફોટન અને ત્રીજી વારે પ્રમાર્જના કરવી, બેને અર્થ ઉપર કહી ગયા તેમ સમજે. અન્યત્ર તે એ પાઠ છે કે – "अंगुट्ठअंगुलीहिं, घेत्तुं वत्थं तिभागबुद्धीए। तत्तो अ असंभंतो, थिरं ति थिरचक्खुणा पेहे ॥" (पञ्चव० गा० २३५) વ્યાખ્યા-“હાથના અંગુઠા અને આંગળીઓથી વઅને પકડીને વસ્ત્રના ત્રણ ભાગ કલ્પીને એકાગ્રચિત્તે ચક્ષુને સ્થિર રાખીને જુવે.” તથા– "परिवत्ति(अं) च सम्मं, अतुरिअमिति अदुअं पयत्तेणं । વાવયાનિમિત્ત, હા તવોમમાત્રા ” (Tગ્નના ૨૩૬) વ્યાખ્યા–સારી રીતે ફેરવેલું બીજું પડખું વાયુકાયની વિરાધના ન થાય તે માટે ધીમે ધીમે પડિલેહણ કરવું, અન્યથા વાયુકાયને ક્ષોભ (વિરાધના) વિગેરે દ લાગે.” તથા– "इअ दोसुवि पासेसु, दंसणओ सव्वगहणभावेणं । सव्वं ति निरवसेसं, ता पढमं चक्खुणा पेहे ।।" (पञ्चव० गा० २३७) વ્યાખ્યા-“વં બે પડખેથી જેવાથી સઘળું જોવાઈ જાય તેમ વસ્ત્રને સંપૂર્ણ પ્રથમ એ રીતે ચક્ષુથી જુવે” હવે પડિલેહણ નહિ કરવાથી કે જેમ તેમ કરવાથી) દોષ લાગે તે કહે છે – Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૦ [ધ૦ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૧ ‘“ સળંમિ ય તદ્દા, મુળાબળ નીવાળું । तो बीअं पफोडे, इहरा संकामणे विहिणा || ” ( पञ्चवस्तु गा० २३८ ) વ્યાખ્યા— પડિલેહણ કરવા છતાં કીડી આદિ જીવા દેખવામાં ન આવે તે। (પ્રથમ કરેલા પુરિમની અપેક્ષાએ) બીજી વાર પ્રસ્ફાટન કરે, અને જીવા દેખાય તે તેનું વિધિપૂર્વક (હિંસા ન થાય તેમ અન્યત્ર) સંક્રામણ કરે, અર્થાત્ ઉતારીને ખીજે મૂકે. હવે પ્રસ્ફોટન કેવી રીતે કરે તે કહે છે— ‘‘ ગળચાવિા અન(ય)હિડા, ગળાનુëષિ ગોસહિં ચૈવ । પુરિમા નવવોલા, વાળવાળ()િવમાં '' બોનિ દ્વારI[૦૨Ł) વ્યાખ્યા— પડિલેહણ કરનારે ળાવિધ વસ્રને અથવા આત્માને (મનને-ધ્યાનને) નચાવવેા જાઇએ નહિ, તથા અયબિં–વસ્ર અને શરીરને નહિ નમેલું (અચળ) રાખવું, (પ્રતિલેખનાની ક્રિયા સિવાય જેમ તેમ ઉંચું નીચુ' કરવું નહિ,)ળાનુવંધિ=પ્રતિલેખનમાં આસ્ફાટન-પ્રફ્ાટન—પ્રમાજૈન, વિગેરે સતત નહિ કરતાં આંતરે આંતરે તેને કરવાના વિધિ પ્રમાણે કરવા, ‘અમોષ્ટિ = ડિલેહણુમાં મુશળના જેવી ક્રિયા ન કરવી, જેમ મુશળ એકદમ ઉંચે, વળી ત્યાંથી નીચે કે તિğ અથડાય, તેવી રીતે પ્રતિલેખના ન કરવી, કિન્તુ પડિલેહણ કરનારની ઉપર પીઠભાગમાં વસ્ત્ર તિમ્બુ, ભીંતે કે નીચે જમીન સાથે ન અથડાય તેમ પ્રતિલેખન કરવુ’. છે મિ’= વજ્રનું પોતાની સામેનું એક પડખુ` દૃષ્ટિથી સમ્પૂર્ણ જોઇને પહેલા ત્રણ ‘પુરિમ’ કરવા, ખીજું પડખું બદલી તેને સમ્પૂર્ણ જોઇને ખીજીવાર ત્રણ પુરિમ કરવા. એમ એ વખતના મળીને છ પુરિમ એટલે છ વાર ‘પ્રસ્ફોટન' કરવુ.૧૮ હવે ‘નવસ્રોનું’=પડિલેહણમાં હાથની ઉપર નવ ‘અ`ાડા’ કરવા. તે પાળી નિ પમગ્ગળ ’=હાથ ઉપર ‘કુન્થુઆ’ વિગેરે જીવા ઉતર્યા હાય તેનુ નવ વાર પ્રમાર્જન કરવુ. આ નિયુક્તિની દ્વાર ગાથા કહી, હવે એની ભાષ્યકાર વ્યાખ્યા કરે છે. " वत्थे अप्पामि अ, चउह अणच्चाविअं अवलिअं च । अणुबंध निरंतरया, तिरिउडूढह घट्टणा मुसली ।।" (ओघनि० भा० १६१) વ્યાખ્યા—અહીં વસ્ત્ર અને આત્મા એ પોથી ચતુગીનું સૂચન કર્યું છે, તે ‘ચાર પ્રકારે અનચાવવુ’ આ રીતે અને છે, પહેલા ભાંગામાં વસ્ત્ર અને આત્મા એને નહિ નચાવવાં’ (આત્માને નહિ નચાવવા એટલે મનને ચંચળ નહિ બનાવતાં એકાગ્ર બનવુ), બીજા ભાંગામાં ‘વજ્રને નહિ નચાવવું–આત્માને નચાવવા.’ ત્રીજા ભાંગામાં ‘વજ્રને નચાવવું આત્માને નહિ નચાવવા’ અને ચેાથા ભાંગે ‘બન્નેને નચાવવાં.' તેમાં પહેલો ભાંગેા શુદ્ધ જાણવા. એ પ્રમાણે ૬૮–આ પ્રસ્ફેટન=વઅને એક એક બાજુ જોઇને ત્રણ ત્રણ વાર નચાવવું, તે પછી વધુટક કરીને (વસ્ત્રને આંગળીએ વચ્ચે દુખાવીને-પકડીને) હથેળીથી કાણી તરફ લઈ જતાં ત્રણવાર ત્રણુ ત્રણ વખત નચાવવું તે ‘નવ આસ્ફાટક’ અને તેની વચ્ચે વચ્ચે વઅને કાણીથી હથેળી તરફ લઈ જતાં વજ્ર વડે હાથની (કુન્થુઆદિની રક્ષા માટે) પ્રમાના કરાય તે પણ ત્રણવાર ત્રણ ત્રણ કરાતી હાવાથી ‘નવ પ્રમાના' કહેવાય છે. આ આસ્ફાટક અને પ્રમાના એક ખીજાના આંતરે ત્રણ ત્રણ વખત ત્રણુ ત્રણ વાર કરાતાં હાવાથી કુલ નવ આસ્મેટિક અને નવ પ્રમાના થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ પ્રતિલેખનાને વિધિ અને રહસ્ય ૭૧ “અવલિત પદના પણ “વસ્ત્ર અને શરીર” બેના ગે ચાર ભાંગા થાય, તેમાં પહેલો ભાગ શુદ્ધ જાણ. અનુબન્ધને અર્થ “નિરન્તર–સતત” થાય છે, તેથી નિરન્તર પ્રતિલેખના નહિ કરવી, કિન્તુ “પુરિમ–પ્રફટન–પ્રમાર્જના” વિગેરે એક બીજાની વચ્ચે–આંતરે આંતરે કરવાં, તથા મુશલીકિયા” ત્રણ પ્રકારે થાય, ૧-તિ ર–ઊર્વ અને ૩-અધ, એમ ત્રણ સ્થળે સંઘદે, અર્થાત્ પ્રત્યુપેક્ષણા કરનાર વસ્ત્રથી તિછું ભીંત વિગેરેને, “ઉપર છત-માળવિગેરેને અને નીચે જમીનને સ્પર્શ કરે તે “મુશલીકિયા” કહેવાય. આવી મુશલીક્રિયા ન કરવી, અર્થાત્ પ્રપેક્ષણ કરતાં વસ્ત્રને ક્યાંય સ્પર્શ ન થવા દે. હવે “છ પુરિમ” ની વ્યાખ્યા કરે છે– "छप्पुरिमा तिरिअकए, नव अक्खोडा तिनितिनि अंतरिआ । તે ૩૦ વિદ્યાતિગળ્યા, લ્યુમિ ઉન્નતિof I” (જન્નઘ૦ ૦ ર૪૨) વ્યાખ્યા-છ પ્રસ્ફોટનેને “પુરિમ” એટલે પ્રથમ કરવાં. અર્થાત્ પ્રથમ વસ્ત્રને સામે પહોળું કરીને બન્ને બાજુથી જોવું, પછી નવ “આસ્ફોટક ત્રણ ત્રણ આંતરે આંતરે કરવા, તે ક્યાં કરવા ? હાથ ઉપર. કેને આંતરે ? ત્રણ ત્રણ પ્રમાર્જનાના આંતરે. હવે એ પ્રમાર્જનાનું સ્વરૂપ કહે છે – " तइ पमज्जणमिणं, तव्वण्णऽदिस्ससत्तरक्खट्ठा । तक्रवणपमज्जिआए, तब्भूमीए अभोगाओ।" (पञ्चव० गा० २४३) વ્યાખ્યા–ત્રીજા દ્વારમાં પ્રમાર્જન છે, આ પ્રમાર્જને “ તણું એટલે હાથના જેવા સમાન વર્ણવાળા હોવાથી નહિ દેખાય તેવા જીના રક્ષણ માટે કરાય છે. (પ્રસ્ફોટક કરતાં) હાથ ઉપર જીવ ઉતર્યો હોય તે તેની રક્ષા થાય એવી સંભાવનાથી (ઉદ્દેશથી) કરાતી આ પ્રમાર્જના સફળ છે. અહીં શાસ્ત્રકારની એ યુક્તિ છે કે--જ્યાં તક્ષણ પ્રમાર્જના કરી હોય તે ભૂમિની પડિલેહણા કર્યા પછી પુનઃ પ્રમાર્જના ન થાય ત્યાં સુધી તે અભાગ (વપરાતી નહિ) હેવાથી આ પ્રમાર્જના સફળ છે. હવે– “ विहिपाहण्णेणेवं, भणि पडिलेहणं अओ उड्ढं । एवं चेवाह गुरू, पडिसेहपहाणओ णवरं ॥" (पञ्चव० गा० २४४) વ્યાખ્યા–અહીં સુધી પડિલેહણાનું સ્વરૂપ વિધિની પ્રધાનતાએ એટલે પડિલેહણામાં શું શું કરવું જોઈએ ? તેના વિધાનરૂપે કહ્યું, હવે એ જ પડિલેહણાને ગુરૂ (ભાષ્યકાર) પ્રતિષેધની પ્રધાનતાથી એટલે પડિલેહણમાં શું શું ન કરવું ? અર્થાત્ નિષેધરૂપે બીજા પ્રકારે કહેશે. તેમાં માત્ર એ હેતુ છે-કે ધર્મનું વર્ણન વિધિ (કરણયનું વિધાન) અને નિષેધ (અકરણીય નિષેધીએમ ઉભય વિષયક હોય છે. તેથી હવે નિષેધપ્રાધાન્ય પ્રતિલેખના કેવી કરવી? તે કહે છે કે "आरभडा संमद्दा, वज्जेअव्वा य मोसली तइआ । ઘોરણ ૨ થી, વિધિવત્તા વેરૂત્ર છે ” (નિ. દ્વારા રદ્દ૬). વ્યાખ્યા–એક આરભટા, બીજી સંમર્દી, ત્રીજી મુશલી, ચોથી પ્રસ્ફોટના, પાંચમી વિક્ષિપ્તા અને છઠ્ઠી વેદિકાબદ્ધ, એ છ પ્રકારની પડિલેહણા ન કરવી. પચ્ચવસ્તુમાં તે મુશલીને બદલે “અસ્થા સ્થાપના એ પાઠ છે. અર્થાત્ પડિલેહણામાં એ છ દે નહિ સેવવા. હવે આ દ્વાર ગાથામાં કહેલાં છ દ્વારેની ભાખ્યકાર વ્યાખ્યા કરે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૨ 'वितहकरणे च तुरिअं, अण्णं अण्णं च गिण्हणाऽऽरभडा । अंतो तु हुज्ज कोणा, निसिअण तत्थेव सम्मद्दा || ( ओघनि० भा० गा० १६२ ) વ્યાખ્યા—વિતથ’ એટલે વિપરીત કરવું, અથવા આકુલપણે બીજું બીજું વજ્ર લઈને શીઘ્ર શીઘ્ર પડિલેહવું તેને ૧-‘આરભટા’ પડિલેહણા કહી છે, માટે તેવી વિપરીત કે ત્વરાથી પ્રતિલેખના કરવી નહિ. ‘અંતા’ એટલે પડિલેહણા કરતાં વસ્ત્રના છેડા વજ્રના મધ્ય ભાગ તરફ વળી જાય તેને, અથવા પડિલેહણા ઉપધિ ઉપર બેસીને તેની પ્રતિલેખના કરવી તેને પણ ૨-સંમર્દા' કહી છે. માટે તેવી પ્રતિલેખના ન કરવી. તથા 66 ધ સં૦ ભા॰ સ્ વિત ૩-ગા૦ ૯૧ 46 मोलि (ली) yoबुद्दिट्ठा, पफोडण रेणुगुंडिए चेव । વિષેયં તવેવો, વેપળન ૨ ટોસા ।।” (બોનિ॰ મા॰ ૦ ૧૬૨) વ્યાખ્યા—મુશલી'નું વર્ણન પાછળ કહી આવ્યા. પ-ચવસ્તુકમાં તા ગુરુવા બા એવા પાઠ છે, તેના અર્થ ‘ગુરૂના અવગ્રહમાં વિગેરે અસ્થાને' એવા થાય છે. અર્થાત્ પ્રતિલેખન કરેલી પેાતાની ઉપષિને ગુરૂના અવગ્રહમાં નહિ મૂકવી. (કારણ કે-ગુરૂની અવહિત ભૂમિને વાપરવાથી શિષ્યને દોષ લાગે છે. એમ કહેલું છે.) ૪–પ્રસ્ફોટન’એટલે રજવાળાં વસ્ત્રને ગૃહસ્થ ઝાટકે તેમ પડિલેહણ કરતાં વસ્ત્રને ઝાટકવું નહિ, ૫-વિક્ષેપણુ’ એટલે વસ્ત્રની પ્રતિ લેખના કરીને (પાસે રાખવાને બદલે) પડદા વગેરે ઉપર ઉંચે મૂકવુ, અથવા છેડાએ ઉંચે નાખવા (ઉંચે ટીંગાવવું) ઇત્યાદિ વિક્ષેપણ ન કરવું અને ૬-‘વેદિકા પન્ચક’ એટલે ઊર્ધ્વ વેદિકા વિગેરે (હવે કહીશું તે) પાંચ પ્રકારની વેદિકા પ્રતિલેખનામાં ન કરવી, એ છ દોષો પ્રતિલેખનામાં વવા. વેદિકા પશ્ચક’ માટે કહ્યુ છે કે— ' उडूढमहो एगत्तो, दुहओ अंतो अ वेइआपणगं । નામૂળમુદ્દે ફૈટ્ટા, પાયરે તુજ્જુ વીલ' તુ ।।” (વશ્વવસ્તુ l[૦ ૨૪૮) વ્યાખ્યા—૧ ઢીંચણેા ઉપર હાથ (કૈાણી) મૂકીને પડિલેહણ કરવુ, ૨--ઢીંચણેાની નીચે (બે સાથળેા વચ્ચે) હાથ રાખવા, ૩–એક ઢીંચણને આંતરે બે હાથ રાખવા, ૪–એ હાથની વચ્ચે એ ઢીંચણા રાખવા અને ૫-અન્દર એટલે એ ઢીંચણાની વચ્ચે (ખેાળામાં) એ ભુજા રાખવી. એ રીતે હાથ રાખવાથી થતી પાંચ વેદિકારૂપ દોષને પ્રતિલેખના કરનારે તજવા. બીજા પણ પ્રતિલેખનાના દોષા કહે છે— 66 ' पसिढिलपलंच लोला, एगामोसा अणेगरूवधुणः । कुण पमाणिपमायं, संकिअगणणोवगं कुजा || ( ओघनि० गा० २६७) વ્યાખ્યા-૧-પ્રશિથિલ' એટલે વજ્રને મજબૂત ન પકડવું અથવા સમ્પૂર્ણ પહેાળુ (વિસ્તાર) કર્યા વિના પકડવું, ૨-પ્રલમ્બ' એટલે વાંકુ પકડીને લાંબું કરવુ` કે જેથી લમ્બાણ (થાય) પકડાય, અર્થાત્ એક છેડેથી પકડીને લાંબુ કરવુ, ૩-લાલન' એટલે પડિલેહણા કરતાં અનાદરથી હાથ ઉપર કે જમીન ઉપર જેમ તેમ વસ્ત્રને સ્પર્શ કરવા, ૪-એકામ” એટલે પડિલેતાં વસ્ત્રને વચ્ચેથી પકડીને એટલું જ પહેાળુ કરે કે તેના ત્રીજો ભાગ ખાફી જ રહી જાય, અર્થાત્ ત્રણ વિભાગે પહેાળુ કરીને જોવાને બદલે વચ્ચેથી Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પ્રાતઃ પ્રતિલેખનામાં-દ, સમયનિર્ણય અને ક્રમ] પકડી એક સાથે તેટલું જ પહોળું કરીને બાકીનો ભાગ જોયા વિના જ રહે તેમ પડિલેહણા કરવી, કે ત્રણ આંગળીથી નહિ પકડતાં માત્ર એક (બે) આંગળીથી પકડવું, અથવા એકામર્ષને બદલે અને કામર્ષ=એ શબ્દ માનીએ તે વસ્ત્રને વિસ્તારતાં-અને પકડતાં અનેક સ્થળે સ્પર્શ તેમ અનેક વાર વસ્ત્રને જ્યાં ત્યાં સ્પર્શ કરતાં પડિલેહણ કરવી. પઅનેકકમ્પન' એટલે ત્રણ પરિમો કરવા ઉપરાન્ત પણ વસ્ત્રને અનેક વાર કમ્પાવવું, અર્થાત્ ત્રણને બદલે ઘણાં પુરિમે કરવાં, અથવા બીજો અર્થ–ઘણાં વને ભેગાં પકડીને એક સાથે પરિમે કરવાં, -પ્રમાણમાં પ્રમાદ એટલે નવ અફડા અને નવ પ્રમાર્ચના કરવાને બદલે પ્રમાદથી જૂનાધિક કરવાં, અને ૭-શકિતગણપત એટલે પડિલેહણમાં પૂરિમ અફખેડા કે પ્રમાર્જના વિગેરેની ત્રણ–નવ ઈત્યાદિ ગણનામાં શકા થવી. આવી શકા રહે તેમ ન કરવું. તાત્પર્ય કે-પરિમાદિ કરતી વેળા તેને ગણવામાં જે સાધુ પ્રમાદી હોય તે પાછળથી “પરિમ” વિગેરે કેટલા થયા ? એવી શકાથી તેને ગણે, આવી કેઈ દોષથી દષિત પડિલેહણા ન કરવી જોઈએ, એમ નક્કી થયું તે પડિલેહણા કેવી કરવી જોઈએ? તે હવે જણાવે છે– “તૂપારિજાપવિદ, વિવાના તહેવ पढमं पयं पसत्थं, सेसाणि उ अप्पसत्थाणि ॥१॥" (ओपनि० गा० २६८) વ્યાખ્યા-૧. અન્યૂનાતિરિક્ત એટલે જેમાં પડિલેહણા–પ્રમાર્જના વિગેરે ન્યૂન કે અધિક ન હોય તેવી, તથા ૨-અવિપર્યાસા એટલે વસ્ત્રના કમથી અને બાળ-વૃદ્ધ વિગેરે પુરૂષના ક્રમથી પડિલેહણ કરવી જોઈએ. એમ ૧–અન્યૂના, ર–અનતિરિકતા અને ૩–અવિપર્યાસા, એ ત્રણ પદની અષ્ટ ભગી થાય. તેમાં અન્યૂના અનતિરિકતા અને અવિપર્યાસાએ પહેલો ભાગ શ્રેષ્ઠ–મેક્ષને અવિરેધી જાણ, બાકીના સાત ભાંગાઓમાં “વિપર્યાસ વિગેરે દે હેય માટે તે અપ્રશસ્ત જાણવા. તે આઠ ભાંગા આ પ્રમાણે છે. ૧–અન્યૂના અનતિરિક્તા અવિપર્યાસા, ૨–અન્યૂના અતિરિક્તા અવિપર્યાસા, ૩જૂના અનતિરિક્તા અવિપર્યાસ, કન્વેના અતિરિક્તા અવિપર્યાસા, પ-અન્યૂના અનતિરિક્તા વિપર્યાસા, ૬-અન્યૂના અતિરિક્તા વિપર્યાસા, જૂના અનતિરિક્તા વિપર્યા સા, અને ૮ન્યૂના અતિરિક્તા વિપર્યાસા.ન્યૂના–અતિરિક્તાનાં કારણેને જણાવે છે આ “વોઇપHaviાણુ, ચેવ કાત્રિા મુકવ્યા. कुक्कुडअरुणपगासं, परोप्परं पाणिपडिलेहा ॥" (पञ्चवस्तु गा० २५५) વ્યાખ્યા–અહીં પ્રસ્ફટન, પ્રમાર્જન અને વેળામાં જૂનાધિકતા સમજવી. નવથી જૂન કે વધારે પ્રસ્ફોટન અને પ્રમાર્જના ન કરવી, અને વેળાની (પડિલેહણાના સમયની) અપેક્ષાએ પણ ન્યૂનાધિક સમયે પડિલેહણા ન કરવી, એ અહીં તાત્પર્ય જાણવું. તેમાં સમય જણાવવા માટે “વહુ વિગેરે ગાથાનું જે ઉત્તરાદ્ધ કહેલું છે, તેના અર્થ સંબન્ધી વૃદ્ધપરંપરા એવી છે કે-કાલથી જૂના તે પડિલેહણ કહેવાય કે પડિલેહણને જે કાળ હોય તેથી ન્યૂનકાળે (વહેલી) કરે! એને અલ્ગ શિષ્ય પૂછે છે કે-પડિલેહણને કાળ કયે? જવાબમાં એક આચાર્ય કહે છે કે પ્રતિક્રમણ કરીને જ્યારે કુકડે બોલે ત્યારે પડિલેહણા કરવી, તે પછી સઝાય પટઠાવીને (કરીને) અધ્યયન કરે, (અહીં મૂળ ગ્રન્થમાં અશુદ્ધિ હેવાથી પવસ્તુની ગા. ૨૫પની ટીકામાંથી ૧૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ [૧૦ સં૦ ભા. ૨ વિ. ૩-ગાહ ૯૧ આ અર્થ લીધે છે.) બીજા કહે છે કે-જ્યારે શરીર રાખું થાય (સૂર્યોદય પહેલાં પ્રભા પડે-અરૂણોદય થાય) ત્યારે, વળી બીજા કહે છે કે-જ્યારે પ્રભા ફાટે ત્યારે, તે બીજા એક કહે છે કે-જ્યારે પરસ્પર એક બીજાનું મુખ દેખાય ત્યારે, વળી એક કહે છે કે-જ્યારે હાથની રેખાઓ દેખાય ત્યારે, એમ આ વિષયમાં એ દરેકને આ વિભ્રમ થવાનું નિમિત્ત શું છે? તે જણાવતાં કહે છે કે – “વસિષાહા, લં ચરિમાણ નિ વિન્સમો ઘણો कुक्कुडगादेसिस्सा, तहिंधयारंति तो सेसा ॥शा" (पश्चवस्तु गा० २५६) વ્યાખ્યા–વસ્ત્રાદિની દેવસિટી પડિલેહણ ચેથા પ્રહરના પ્રારમ્ભમાં કહી છે અને તે પછી તુર્ત જ સ્વાધ્યાયનું વિધાન છે, તેથી પ્રભાતે કુકડો બેસે ત્યારે પડિલેહણા કરવાનું કહેતા આચાર્યની સામે શિષ્યને આ બ્રાન્તિ થઈ છે કે તે સમયે તે અન્ધારું હોય, તે અન્યારે પડિલેહણા કેમ થાય? બાકીના વિકલ્પ તે સ્વરચ્છન્દ કલ્પનારૂપ છે. આના સમાધાનમાં સિદ્ધાન્તવાદી કહે છે કે " एए उ अणाएसा, अंधारे उग्गएवि हु ण दीसे । मुहरयणि सिज्जचोले, कप्पतिअदुपट्ट थुई सूरो ॥१॥" (ओपनि० गा० २७०) વ્યાખ્યા–આ સર્વ વિકલ્પ સ્વચ્છઃ કલ્પનારૂપ હેવાથી અનાદરણીય છે. કારણ કે અન્યકારવાળા ઉપાશ્રયમાં સૂર્ય ઉગવા છતાં ય હાથની રેખાઓ ન દેખાય. માટે પ્રતિલેખનાને કાળ એ સમજવો કે--આવશ્યક(પ્રતિકમણી કરીને ત્રણ સ્તુતિઓકહ્યા પછી તુર્ત પડિલેહણ શરૂ કરે અને દશ (વસ્તુની) પડિલેહણ પૂર્ણ થતાં સૂર્ય ઉગે ! એ દશ પડિલેહણ “મુત્તિપં.” ગાથાથી (પૃ. ૬૬માં) કહી તે સમજવી. સારાંશ એ છે કે વયા રેહા, ઘણો મોટો મીર તા . બાવાશુરૂ તિ, પેહા 3(g) ઘર ?(પન્નવસ્તુ ના ૨૧૮) ભાવાર્થ–“પડિલેહણ જીવદયાને માટે કહી છે, તેથી એને કાળ એ સમજો કે પ્રતિક્રમણ અને ત્રણ સ્તુતિઓ કહ્યા પછી પડિલેહણા શરૂ કરતાં દશની પડિલેહણા પૂર્ણ થતાં સૂર્ય ઉગે.” હવે પડિલેહણામાં પુરૂષ અને ઉપધિને ક્રમ જણાવે છે, તેમાં પુરુષને ક્રમ આ પ્રમાણે છે–સર્વથી પ્રથમ ગુરૂની ઉપધિની પડિલેહણા કરવી, તે પછી તપસ્વીની, પછી બીમાર-ગ્લાનની, પછી નવદીક્ષિતની, તે પછી વૈયાવચ્ચ કરનાર સાધુ જે તે બીજાના કાર્યોમાં રોકાયેલો હોય તો તેની, અને પછી પિતાની કરવી. વસ્ત્ર માટે એ ક્રમ છે કે–પહેલાં જે વસ્ત્રાદિ “યથાકૃત હોય તેની પડિલેહણા કરવી, કારણ કે તેવાં વસ્ત્રાદિ બહુમાનનું પાત્ર ગણાય છે. (જે વસ્ત્ર ગૃહસ્થ પાસેથી એવું મળે કે તેને સાંધવા-ફાડવા વિગેરેનું પ્રયોજન ન રહે તે યથાકૃત અને જેમાં તેવી કઈ ક્રિયા કરવી પડે તે પરિકર્મવાળાં કહેવાય, આ બીજા એટલે પરિકર્મવાળાં વસ્ત્રાદિ પણ એક અલ્પપરિકર્મવાળાં અને બીજાં બહુપરિકર્મવાળાં, એમ બે પ્રકારનાં હોય, તેમાં અલ્પપરિકર્મવાળાં પ્રથમ અને બહુપરિકમવાળાં પાછળથી પડિલેહવાં. એ ઉત્સર્ગથી કહ્યું. નિશીથ ચુર્ણિમાં પણ એને અત્રે ૬૯-રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે કરાતા દેવવન્દનની ત્રણ સ્તુતિઓ કહ્યા પછી વર્તમાનમાં બેલાતી ચેથી સ્તુતિ આવશ્યચૂર્ણિ વિગેરેમાં કહ્યા પ્રમાણે આચરણારૂપ છે, માટે અહીં “ત્રણ સ્તુતિ કહ્યા પછી એમ જણાવેલું છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રતિલેખનામાં ક્રમના અપવાદ, એલવાથી ઢાષા અને વસતિ પ્રમાન] ૭૫ કહ્યું છે કે ઉપધિમાં સવારે પ્રથમ મુહપત્તી, પછી રજોહરણ, પછી અન્દરનું નિષેથીચું, પછી બહારનું નિષેથિયું (આધારીયું), પછી ચાલપટ્ટો, કપડા, ઉત્તરપટ્ટો, સંથારા અને છેલ્લે દણ્ડાનું પડિલેહણ કરવું, એ ક્રમે પડિલેહણા કરવી તે ઉપધિક્રમ, અને તેથી વિપરીત ઉત્ક્રમ સમજવે. પુરૂષક્રમમાં પણ પ્રથમ આચાર્યની, પછી તપસ્વીની અને પછી ગ્લાન વિગેરેની પડિલેહણા કરવી તે ક્રમ અને તેથી વિપરીત ઉત્ક્રમ સમજવા. હવે એમાં અપવાદ જણાવે છે, કે— 'पुरिसुवहि विवज्जासे, सागारिएकरेज्ज उवद्दिवश्चासं । બાપુષ્ઠિત્તાળ પુરું, વઝુમારે વિતતૢ ॥॥” (સ્રોનિ॰ ૦ ૨૭૨) 66 વ્યાખ્યા—એક પુરૂષના અને બીજો ઉપધના, એમ બે પ્રકારના પણ ક્રમમાં(વિપર્યાસ) ઉત્ક્રમ થઈ શકે. તેમાં જે પ્રતિલેખના સમયે કાઇ ગૃહસ્થ કે ચાર વિગેરે આવ્યા (દેખે તેમ) હાય તા ઉપધિની પડિલેહણાના ક્રમ બદલવા. પહેલાં પાત્રાંની, પછી વસ્ત્રાની પડિલેહણા કરવી. આ સવારની પડિલેહણામાં ક્રમ બદલવાની વાત થઈ. એ પ્રમાણે જો પડિલેહણાના ટાઇમે કોઇ ગૃહસ્થા આવેલા હોય તે સાંજે પણ ક્રમ બદલવા. એ ઉપધિના વિષયમાં જણાવ્યું. પુરૂષના વિષયમાં આ પ્રમાણે સમજવું—જ્યારે (‘ગુર્વાદિની ઉપધિનું મારે પડિલેહણ કરવું' એવા) અભિગ્રહવાળા સાધુએ ગુરૂ વિગેરેની ઉપધિતુ પડિલેહણ કરનારા હોય ત્યારે બીજા સાધુએ ગુરૂને પૂછીને (ગુર્વાદિને છેડીને) પેાતાની અથવા માંદા સાધુની ડિલેહણા કરે, પણ એવા અભિગ્રહવાળેા કોઈ સાધુ ન હોય છતાં પહેલાં પેાતાની કરે ત્યારે અવિધિ-અર્થાત્ અનાચાર સમજવે. આવા અનાચાર કેવળ પડિલેહણા વખતે ઉધિને અગે જ નહિ, આ બીજી રીતે પણ થાય છે. “હિòળ જતો, મિદ્દો ન્હેં ર્ નાવતું વા देह व पच्चक्खाणं, वाएइ सयं पडिच्छर वा ॥ १ ॥ पुढवी आउकार, तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होइ ||२|| ” ( ओघनि० गा० २७२ - २७३) ભાવા. જો પડિલેહણા કરતાં પરસ્પર વાર્તાલાપ કરે, (અથવા અન્યમતે મૈથુનની વાતા કરે,) દેશ વિગેરેની વિકથા કરે, પચ્ચક્ખાણ આપે અને સ્વયં વાચના લે કે બીજાને વાચના આપે, તે પડિલેહણામાં પ્રમાદી તે સાધુ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય; એ છકાયજીવાના વિરાધક થાય (કહ્યો) છે ” અહીં પ્રશ્ન થાય કે ખેલવા માત્રથી છકાયજીવેાની વિરાધના કેમ થાય ? તે કહે છે કે— घडगापोट्टणया, मट्टि अ अगणी अ बीअ कुंथाई । t કર્યા ય તમેગર, જીમ્મુતદશાવળયા શ” (લોનિ॰ ૦ ૨૭૪) વ્યાખ્યા—પડિલેહણા કરનાર સાધુ કાઇ કુમ્ભાર વિગેરેના સ્થાનમાં પડિલેહણા કરતાં વચ્ચે કઈ એટલે તા (એક સમયે જીવને એક જ ઉપયેાગ રહેતા હેાવાથી) પડિલેહણાના ઉપયાગ ચૂકે, તેથી પડિલેહણા કરતાં પાણીનાં ભાજન-ઘટ વિગેરેને ધક્કો લાગી જતાં તે ઘડા વિગેરે વસ્તુ જો સચિત્ત માટી, અગ્નિ, અનાજના કચુરૂપ બીજ વિગેરે વનસ્પતિ, કે કુન્થુઆદિ ત્રસ Page #137 -------------------------------------------------------------------------- ________________ st ધ॰ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૧ જીવાની ઉપર પડે તેથી (ઢળવાથી) તેમાં રહેલા તે તે કાયના જીવાના નાશ કરે, જ્યાં અગ્નિ હાય ત્યાં વાયુ પણ અવશ્ય હાય એથી તેની પણ વિરાધના થાય, અથવા ઢળેલા ઘડામાં પાણી હાય અને તેમાં પારા’ વિગેરે ત્રસ થવા હાય તે પણ મરે, વળી બીજા વનસ્પતિકાય વિગેરે જીવા પણ નાશ પામે, તથા જો વસ્રના છેડાથી પડિલેહણામાં અનુપયાગી સાધુ અગ્નિવાળા ઉંબાડીઆને અડકે તેા તે હાલવાથી (તેમાં કે) તેનાથી બીજો પણ અગ્નિ સળગે, ત્યારે તે સયમ અને આત્મા ઉભયની વિરાધના (નાશ) થાય. એ પ્રમાણે અનુપયાગીને વિરાધના સમ્ભવિત છે એમ જણાવ્યું. વસ્તુતઃ તા પ્રમાદી સાધુને પરિણામ અશુદ્ધ હોવાથી કાઈ એક કાયના વધુમાં (કે અવધમાં) પણ છકાયના વધ સ ંભિવત છે જ. કહ્યું છે કે~~ ભાવા "C “નવિ ળ વાવ ંતી, યિમા તેતિ વિ (૫)તિનો સો૩/’(યોનિ॰ રૂ) જે જીવા મર્યા નહિ તેને પણ તે નિયમા હિંસક અને છે” ઉપયાગપૂર્વક પડિલેહણા કરનારા (રક્ષાના ધ્યેયથી) છ એ કાયનેા આરાધક થાય. તે માટે કહ્યું છે કે— 46 पुढवी आउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । પરિત્યેળમાત્તો, છઠ્ઠું (વા)નો દોર ?” (એનિ૦ ૦ ૨૭૧) ભાવા પડિલેહણામાં એકાગ્ર (ઉપયાગવાળા) સાધુ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય; એ છકાયના પણ આરાધક (રક્ષક) અને છે. માટે પડિલેહણા સારી (વિધિથી) કરવી, ન કરવાથી પણ દોષો લાગે છે, કહ્યું છે કે— ‘ હિòદ્ધિ ઢોસા, બાળારૂં વિાિવિ તે ચેવ । તદ્દા ૩ સિવિબવા, હિત્ઝા સેવિત્રન્તા ય ।।” (વૠવસ્તુ૦ ૨૬૨) ભાવા—જિનાજ્ઞાનેા ભગ, (અનવસ્થા-છકાયવિરાધના અને મિથ્યાત્વ) વિગેરે દોષો પ્રતિલેખના નહિ કરવાથી લાગે છે, અવિધિએ કરવાથી પણ તે જ દોષો લાગે છે, માટે પડિલેહણ કરતાં શીખવું જોઇએ અને તે શુદ્ધ કરવી પણ જોઈએ. ’’ એમ પડિલેહણા કરતાં સૂર્યાંય થયા પછી ખાકીની ઉપધિની પડિલેહણા કરી વસતિની પ્રમાનો કરવી. (કાજો ઉદ્ધરવા.) પચવસ્તુકમાં કહ્યુ છે કે— “ વહિòળિ äિ, ગોસમિ પમન્ના ૩ વસદ્દી! । વરદ્દે પુળ પમ, મન્ના પ૭ હિòદ્દા ।।” (પલ્લવસ્તુ૦ ૨૬૩) ભાવા. પ્રાતઃકાળે પહેલાં પડિલેહણા કરીને પછી વસતિની પ્રમાના અને સાંજે પહેલાં વસતિની પ્રમાર્જના પછી પડિલેહણા કરવી. ” યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે— “છિન્ના મનિાના, માયસમમિ સવ્વગો વજ્જા । पुत्तीतणुपडिलेहा, समणंतरमेव मज्झण्हे ||” यतिदिनचर्या ० ८७ ॥ ભાવા—“ પ્રભાતમાં વસતિ સહુથી પછી પ્રમાર્જવી અને મધ્યાહ્ને મુહપત્તિ અને કાયાનુ' (૨૫-૨૫ માલથી) પડિલેહણ કરીને વસતિ તુર્ત જ પ્રમાવી. " એ પ્રમાણે વસતિ જીવરહિત હાય તા પણ ચામાસા સિવાયના શેષ ઋતુબદ્ધકાળમાં દરરોજ Page #138 -------------------------------------------------------------------------- ________________ કે '' વસતિનું પ્રમાર્જન કયારે, કેટલીવાર, અને કેણ કેવી રીતે કરે ?]. બે વાર, વર્ષાઋતુમાં ત્રણવાર અને જીવના ઉપદ્રવવાળી હોય તે ઘણીવાર પણ પ્રમજીવી. એમ કરવા છતાં જીને ઉપદ્રવ વધારે રહે છે તેને બદલી પણ દેવી. યતિદિનચર્યામાં કહ્યું છે કે – કુનિ પિગો, ૩૩fમ વાલા તફડા માટે वसहिं बहुसो पमज्जइ, अइसंघट्टेऽनहिं गच्छे ॥१॥" ભાવાર્થ–“વસતિ (ઉપાશ્રય)ની પડિલેહણાઓ ઋતુબદ્ધકાળમાં બે અને વર્ષાકાળમાં ત્રીજી મધ્યાહને પણ કરવી, જીને ઉપદ્રવ વધુ હોય તે ઘણીવાર પણ વસતિને પ્રમાર્જિવી, છતાં જીવન સંઘટ્ટ (ઉપદ્રવ) અતિપ્રમાણમાં રહે તે અન્ય વસતિમાં જવું.” વસતિની પ્રમાજીના જયણાને ઉદ્દેશીને છે, તે જયણ અન્ધકારમાં ન થઈ શકે, માટે (સવારમાં) ઉપધિની પડિલેહણ પછી જ વસતિ પ્રમાર્જવી શ્રેયસ્કર છે, એ માટે પણ કહ્યું છે કે હે ? નિગાળા, પણ વયનાનિમિત્તમહૂવા વિશે रविकरहयंधयारे, वसहीइ पमज्जणं सेयं ॥" यतिदिनचर्या ८८॥ ભાવાર્થ“પ્રશ્ન-ઉપધિ પછી વસતિ પ્રમાર્જવામાં શો હેતુ છે ? ઉત્તર-શ્રીજિનેશ્વરની એવી આજ્ઞા છે, અથવા જયણા નિમિત્તે પ્રમાર્જવાની હોવાથી સૂર્યોદય થતાં અન્ધારૂં ટળે ત્યારે વસતિનું પ્રમાર્જન શ્રેયસ્કર છે. વસતિનું પ્રમાર્જન કઈ જાતિના વ્યાક્ષેપ(વ્યગ્રતા) વિના ઉપગ પૂર્વક ગીતાર્થ સાધુએ કરવું જોઈએ, એથી વિપરીત અસાધુએ નહિ, કારણ કે એનાથી અવિધિ આદિ દોષ લાગે. કહ્યું છે કે – વી મન્નિશડ્યા, વિવાવિવનિr gif I उवउत्तेण विवक्खे, णायव्यो होइ अविही उ ॥१॥" (पञ्चवस्तु गा० २६४) ભાવાર્થ–“મનના કેઈ વિક્ષેપ રહિત ઉપયોગ પૂર્વક ગીતાર્થ સાધુએ વસતિ પ્રમાર્જવી, એથી ઉલટ અજ્ઞસાધુ કે ગીતાર્થ પણ ઉપયોગ વિના પ્રમાજે તે અવિધિ થાય, એમ સમજવું ગીતાર્થ સાધુએ પણ હમેશાં કમળ તત્ત્વવાળા ચીકાશ-મેલ વિગેરેથી રહિત પ્રમાણે પિતદચ્છા સાથે વિધિપૂર્વક બાંધેલા દણ્ડથી (દડાસણથી) વસતિ પ્રમાવી, સાવરણી વિગેરેથી નહિ. કહ્યું છે કે – "सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिण जुत्तेणं । કાવિહંહi, ઢંહપુરા જડuri (qઝવતુ–) ભાવાર્થ-હમેશાં કમળ દસીવાળા, ચીકાશ–મેલ વિગેરેથી ખરડાયા વિનાના, પ્રમાપેત દર્ડ સાથે વિધિપૂર્વક ગાંઠોવાળીને બાંધેલા દણ્ડાસણથી વસતિ શુદ્ધ કરવી જોઈએ, તે સિવાયનાં સાવરણી વિગેરેથી નહિ.” વસતિનું પ્રમાર્જન કરીને એકત્ર થયેલા રજપુન્જને (કાજાને) જયણા પૂર્વક ઉદ્ધર. એને વિધિ કહે છે કે "अह उग्गयंमि सूरे, वसहिं सुपमज्जिऊण जयणाए । ऊद्धरिअ रेणुपुंजं छायाए विक्खिरेऊणं ॥८४॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ ce [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૧ संगहि छप्पयाओ, मआण कीडाण लहइ तो संखं । पुण्यं च लेइ (खेल)भूई, वोसिरिअ नवंच गिव्हंति ॥८५॥ जो तं पुंज छंडइ, इरियावहिआ हवेइ नियमेणं । संसत्तगवसहीए, तह हवइ पमज्जमाणस्म ॥८६॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-“પછી (સૂર્ય ઉગે ત્યારે) યતનાથી વસતિને સારી રીતે પ્રમાજીને, રજના પુજને (કાજાને) ઉદ્ધરીને, છાયામાં વિખેરીને, તેમાં “જુઓ” હેય તેને (રક્ષણ કરવાના સાધનરૂ૫) યુકાઘરમાં (વસમાં) ગ્રહણ કરીને પછી મરેલા કીડા વિગેરે (જી)ની સંખ્યા ગણે અને પ્રથમની થુંકવાની કુથ્વિની રાખને પણ તેની સાથે) સિરાવીને કુડિમાં નવી રાખ ભરે. એમાં જે સાધુ તે પુજને (કાજાને) સિરાવે તેણે તે અવશ્ય ઈરિયાવહિ પ્રતિકમણ કરવું જોઈએ અને વસતિ જીવાકુળ હોય તે વસતિની પ્રમાર્જના કરનારે પણ ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવું જોઈએ.” આ વખતે અભિગ્રહવાળ કોઈ હોય તે તે, નહિ તે અભિગ્રહ વિનાને સાધુ પ્રથમ દશ્તાઓનું પ્રમાર્જન કરે અને પછી (જેના આધારે તે મૂક્યા-મૂકવાના હોય તે) ભૂમિના ઉપરના ભાગનું (ભીંતનું) પ્રમાર્જન કરે. કહ્યું છે કે – "अभिग्गहिओ अणभिगहिओ व दंडे पमज्जए साहू । पडिले हिज्जइ कमसो, दंडा(डे) कुड्डोवरिं भूमि ॥१॥" यतिदिनचर्यागा०९६॥ ભાવાર્થ–“અભિગ્રહવાળો કે અભિગ્રહવિનાને સાધુ દણ્ડાઓને ક્રમશઃ પ્રમાર્જન કરે અને ભીંતની ઉપરની ભૂમિનું પડિલેહણ કરે.૭૧ અહીં પ્રતિલેખન એટલે ચક્ષુથી નિરીક્ષણ કરવું અને પ્રમાર્જન એટલે રજોહરણ વિગેરેથી પ્રમાર્જન કરવું, એમ ભેદ સમજ. કારણ કે ત્યાં યતિદિનચર્યામાં જ જણાવ્યું છે કે "चक्खूहि णिरिक्खिज्जइ, जं किर पडिलेहणा भवे एसा । स्यहरणमाइएहि, पमज्जणं बिति गीअत्था ॥" यतिदिनचर्यागा०९०॥ ભાવાર્થ-“ચક્ષુઓથી જોવું તે પડિલેહણા અને રજોહરણ વિગેરેથી પ્રમાર્જવું તે પ્રમાર્જના કહેવાય, એમ ગીતાર્થો કહે છે? એ પ્રમાણે પ્રભાતની પ્રતિલેખના વિધિ કહ્યો, હવે તે પછીનું કર્તવ્ય જણાવે છે કે તે પછી “સ્વાધ્યાય કરે તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યોને સંબન્ધ પહેલાં કહી ગયા છીએ. આ સ્વાધ્યાય કેટલો કાળ કરે ? તે કહે છે કે પહેલી પૌરૂષી સુધી, અર્થાત્ સૂર્યોદયથી પણ પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી કરવો. - ૭૦-આ વિધિથી-એક સાધુ કાજો ઉદ્ધરે અને બીજે પરઠવે તે અવિધિ નથી, તથા કાજો લેવામાં ઈરિ પ્રતિ કરવાનો પણ એકાત નથી, પરઠવ્યા પછી એક વાર જ ઈરિ પ્રતિ કરવાથી ચાલે, એમ સમજાય છે. કોઈ વર્તમાનમાં કાજે લેતાં પહેલાં અને પછી પણ ઈરિ કરે છે. - ૭૧-આ ગાથાની વ્યાખ્યામાં “અભિગ્રહિત” એટલે વહેરેલ અને બીજો “અનભિગ્રહિત” એટલે ગૃહસ્થ થકે માગીને લીધે, એમ દડાના બે પ્રકારે કહેલા છે, તેનું યથાક્રમ પ્રમાર્જન કરવું અને “ જુવર મૂ”િ એટલે દડાને પગ ઉપર મૂકીને પડિલેહણ કરવું એ અર્થ કરેલો છે. છતાં અમે અહીં ગ્રન્થકારની વ્યાખ્યાને સંવાદિત અર્થ લખે છે. ---- Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રાતઃ પ્રતિલેખના પછી સ્વાધ્યાયને વિધિ અને બે પિરિસીનું સ્વરૂ૫] અસ્વાધ્યાયને અગે વિધિ આ પ્રમાણે છે–વસતિથી સે હાથ સુધીનું ક્ષેત્ર શુદ્ધ કરીને જોઈને), ત્યાં હાડકાં વિગેરે (અસ્વાધ્યાયનું કારણુ) પડેલું હોય તેને વિધિપૂર્વક (ઔચિત્ય સચવાય તેમ) દૂર કરીને, સાધુઓ ગુરૂને વસતિનું પ્રવેદન કરે, અર્થાત્ “વસતિ શુદ્ધ છે એમ જણાવે. પછી જે સાધુ કાલગ્રહણ કરનાર હોય તે મુહપત્તિનું પડિલેહણ કરીને ગુરૂને બે વન્દન દઈને “શુદ્ધવસતિ અને શુદ્ધકાળનું પ્રવેદન (પ્રજ્ઞાપન) કરે. પછી પ્રથમ ઉપયોગયુક્ત વાચનાચાર્ય પિતે અને પછી તેઓની અનુજ્ઞા પામેલા બીજા સાધુઓ પણ સૂત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે સજઝાય પરઠવે. કહ્યું છે કે – " हत्थसयं सोहित्ता, जाणित्ता पसवमित्थिमाईणं । परिठविअ अद्विपमुहं, विहिणा वसहिं पवेइंति॥ यतिदिनचर्या-९१।। जे उण कालग्गाही, ते पुत्ति पेहिऊण किइकम्मं । काउं वसहिं तत्तो, कालं सुद्धं पवेति ॥९२॥ सिद्धतसिट्टविहिणा, उवउत्तो पट्ठवेइ सज्झायं । વાઘriયરિવો, તાળુoળવા તહાં રૂથરે રૂા” ભાવાર્થ–“સાધુઓ સો હાથમાં ક્ષેત્રશુદ્ધિ કરીને, સ્ત્રી-પશુ આદિને પ્રસુતિ થઈ હોય તે તે પણ જાણીને, તથા હાડકું વિગેરે કંઈ અસ્વાધ્યાય હેય તે વિધિપૂર્વક તેને પાઠવીને ગુરૂને વસતિનું પ્રવેદન કરે, પછી કાલગ્રાહી હોય તે સાધુ મુહપત્તિનું પડિલેહણ કરીને, ગુરૂને કૃતિક (વન્દનક) કરીને, શુદ્ધવસતિનું અને પછી શુદ્ધકાળનું નિવેદન કરે (જણ), પછી સિદ્ધાન્તમાં જણાવેલા વિધિથી પહેલાં ઉપયુક્તવાચનાચાર્ય અને તેઓની અનુજ્ઞાથી બીજાઓ સજઝાય પરઠવે. આ મચ્છલીને (સાધુમણ્ડલને) તે સૂત્રોની વાચના માટે હોવાથી “સૂત્રમણ્ડલી” કહેવાય છે અને તે પિરિસી પ્રમાણ હોવાથી પ્રથમ પિરિસીને પણ “સૂત્રપેરિસી” કહેવાય છે. વર્તમાનમાં તે ગીતાર્થે ઉપયોગ કરતાં જ સજઝાય કરીને સૂત્રમણ્ડલીના વિધિને સાચવે છે. કહ્યું છે કે “ उवओगकरणकाले. गीअत्था जं करेंति सज्झायं । सो सुत्तपोरसीए, आयारो दंसिओ तेहिं ॥" (यतिदिनचर्या गा० ९५) ભાવાર્થ-“વર્તમાનમાં ઉપયોગ કરતી વેળા ગીતાર્થે સજઝાય કરે છે, તેનાથી તેઓએ સૂત્રપોરિસીને આચાર દેખાડ્યો છે. અર્થાત્ તે સૂત્રપેરિસીના અનુકરણ રૂપે છે. બીજી પિરિસી તે અર્થ ભણવા માટે હેવાથી “અર્થપોરિસી સમજવી. આ વિધિ ઉત્સગરૂપ જાણ. અપવાદથી તે જેઓ મૂત્રસૂત્ર ભણ્યા નથી તેવા બાળ (નવદીક્ષિત) મુનિઓને બને પિરિસીઓ સૂત્ર ભણવા માટેની જ સમજવી. અને જેઓ મૂળસૂત્રો ભણી ચૂક્યા છે તેઓને બન્ને ય પિરિસીઓ અર્થ માટેની જાણવી. આ વિષયમાં પણ ત્યાં જણાવ્યું છે કે – " उस्सगेणं पढमा, छग्घडिआ सुत्तपोरिसी भणिआ। विइआ य अत्थविसया, निद्दिट्ठा दिवसमएहि ॥१६॥ बिइअपयं बालाणं, अगहिअसुत्ताण दो वि सुत्तस्स । जे गहिअसुत्तसारा, तेर्सि दो चेव अत्थस्स ॥९७॥ (यतिदिनचर्या) Page #141 -------------------------------------------------------------------------- ________________ [૧૦ સં૦ ભા૦ ૨ વિo ૩ગા૦ ૯૧ ભાવાર્થ-“સિદ્ધાન્તના જ્ઞાતાઓએ ઉત્સર્ગથી પહેલી છ ઘડીની પિરિસીને સૂત્રપોરિસી અને બીજીને અર્થપોરિસી કહેલી છે. અપવાદ માગે તે મૂળસૂત્ર નહિ ભણેલા બાળ (નૂતન) સાધુઓને બન્ને પિરિસી સૂત્રની અને સૂત્રરૂપી સાર ગ્રહણ કરી ચૂકેલાઓને બને અર્થની જાણવી.” આ સ્વાધ્યાય ૧-વાચના, ર-પૃચ્છના, ૩-પરાવર્તના, ૪-અનુપ્રેક્ષા અને પ-ધર્મકથા, એમ પાંચ પ્રકારે છે, તેમાં વાચના-આપવા લેવાને વિધિ આ પ્રમાણે છે " उवविसइ उवज्झाओ, सीसा विअरंति वंदणं तस्स । सो तेसि सव्वसमय, वायइ सामाइअप्पमुहं ॥१००॥ सो गाहणाइकुसलो, विअरइ वयरुव्व वायणं तेसि । सीसा वि जह सुगंति अ, जह सीसा सिंहगिरिगुरुणा॥१०॥"यतिदिनचर्या ॥ ભાવાર્થ-“ઉપાધ્યાય (વાચના આપનાર) આસને બેસે, પછી શિષ્યો (વાચના લેનારા) તેમને વન્દન આપે (ક) અને ઉપાધ્યાય તેઓને સામાયિક વિગેરે સર્વ સિદ્ધાન્ત વંચાવે(સમજાવે). શિષ્યને શાસ્ત્ર ગ્રહણ કરાવવામાં કુશળ વાચનાચાર્ય આર્યવાસ્વામીની જેમ (વાત્સલ્ય ભાવે) વાચના આપે અને શિષ્ય પણ (પૂજ્યભાવથી) તેવી રીતે ભણે કે જેમ આર્યસિંહગિરિના શિખ્ય આર્યવાસ્વામિજીની પાસે ભણતા હતા. બીજે પણ કહ્યું છે કે “પત્તિશામવઝન્મ, તથા પા वर्जयेद्विकथां हास्य-मधीयन् गुरुसन्निधौ ॥१॥" ભાવાર્થ-“ગુરૂની પાસે અધ્યયન કરતે શિષ્ય પગની પલાંઠી, અવષ્ટભ (કે), પગ લાંબા-પહોળા કરવા, વિકથા કરવી તથા હસવું, વિગેરે અવિધિ-અવિનયને ત્યાગ કરે.” પૃચ્છના માટે વિધિ એવો છે કે “કાલનો ન g(જી)ના, (નેવ) fસનાનો થા ઉષા आगम्मुक्कुड्डुओ संतो, पुच्छिज्जा पंजलिउडो ॥” (उत्तराध्ययन १-२२) ભાવાર્થ-“આસન ઉપર બેઠાં બેઠાં ન પૂછે, શય્યામાં સુતા સુતાં તો કદી પણ ન પૂછે, કિન્તુ ગુરૂની સન્મુખ આવીને ઉકુટુક આસને (ઉભા પગે) બેસીને બે હાથથી અન્જલી કરીને પૂછે.” પરાવર્તના સ્વાધ્યાયને વિધિ શ્રાવકોને છે, તે જ સાધુઓને પણ છે. તે આ પ્રમાણે "इरियं सुपडिक्कतो, कडसामाइओ अ सुठु पिहिअमुहो। सुत्तं दास विमुत्तं, सपयच्छेयं गुणइ सड्ढो ॥१॥" ભાવાર્થ–“સામાયિકવાળો શ્રાવક ઈરિયાવહી પ્રતિક્રમણ કરીને મુખવસ્વિકાને મુખગળ રાખીને, “કાને-માત્રા-અનુસ્વાર આદિ ભૂલો ન થાય તેમ શુદ્ધ ઉચ્ચારથી પદચ્છેદને ખ્યાલ રાખીને, જ્યાં જ્યાં અટકવાનું હોય ત્યાં ત્યાં અટકીને સૂત્ર ગણે ચોથે સ્વાધ્યાય અનુપ્રેક્ષા એટલે અર્થચિન્તન, તેને વિધિ કહ્યો છે કે– "जिणवरपवयणपायडणपउणे गुरुवयणओ सुणिअपुग्वे । एगग्गमणो धणियं, चित्ते चिंतेइ सुविआरं ॥१॥" Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો વિધિ અને ફળ] ભાવાર્થ-“શ્રીજિનેશ્વરના સિદ્ધાન્તને હેય-ઉપાદેયાદિ તત્વને) પ્રકાશવામાં સમર્થ અને ગુરૂના મુખેથી પહેલાં સાંભળેલાં, શ્રીજિનવચનને ચિત્તમાં અત્યન્ત સ્થિરતા પૂર્વક સુન્દર રીતે વિચારે. (નય-નિપાદિના બળે તેના રહસ્યને શોધી તાત્વિક અર્થને સમજે.)” ધર્મકથા નામના પાંચમા સ્વાધ્યાયનું સ્વરૂપ તે આ પ્રમાણે છે – " सुटू धम्मुवएसं, गुरुप्पसाएण सम्ममवबुद्धं । सपरोवयारजणगं, जोग्गस्स कहिज्ज धम्मत्थी॥१॥" ભાવાર્થ–“ધર્મને અર્થી ઉપદેશક ગુરૂકૃપાથી સારી રીતે સમજાએલા ધર્મને ઉપદેશ યોગ્ય (ધર્માથી) શ્રોતાને સુન્દર (સ્વ-પરને ઉપકાર થાય તે રીતે કરે” આ પ્રમાણે કરેલ સ્વાધ્યાય ઘણા ગુણેને પ્રગટ કરે છે. શ્રીપચ્ચવસ્તકમાં કહ્યું છે કે શાયદિપન્નિા , માવસંવરે વાવે ! निक्कंपया तवो णिज्जरा य परदेसिअत्तं च ॥१॥" (पञ्चवस्तु गा० ५५५) વ્યાખ્યા-સ્વાધ્યાયથી “આત્મહિતનું જ્ઞાન થાય છે. જે જીવ આત્મહિતને નથી જાણતે તે મહિને વશ થાય છે, મોહવશે મૂઢ બનેલો તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને તે કર્મોથી અનન્ત સંસાર સુધી જન્મ-મરણાદિ કરતો જુદી જુદી ગતિઓમાં ભટકે છે. તેથી ઉલટું આત્મહિતને સમજવાથી વસ્તુતઃ હિંસા, જુઠ, વિગેરે અકાર્યરૂપ અહિતમાર્ગથી અટકે છે અને પરોપકારાદિ હિતના માર્ગે વળે છે, માટે આત્મહિતને જાણવું જોઈએ. તે સ્વાધ્યાયથી જાણી શકાય છે. વળી સ્વાધ્યાયથી “ભાવસંવર” પ્રગટે છે, તે એ રીતે કે સ્વાધ્યાયથી થતા જ્ઞાનથી યથાસ્થાન જરૂરી હિતાહિત ભાવેનું જ્ઞાન થાય છે અને એવા જ્ઞાનથી આત્મામાં અકાર્યને ભાવપૂવકને અનાદર પ્રગટે છે, એને ‘ભાવસંવર' કહેવાય છે. વળી સ્વાધ્યાયથી “ન ન સવેગ પ્રગટ થાય છે. કારણ કે જેમ જેમ મુનિ અતિશય રસ પૂર્વક પ્રતિદિન શ્રતજ્ઞાનમાં આગળ વધે છે તેમ તેમ શુભભાવરૂપ આત્મશીતળતાથી તે નવા નવા સંવેગ (વૈરાગ્યના વેગ) વાળે અને શ્રદ્ધાવાળે બને છે. તથા સ્વાધ્યાય કરવાથી મોક્ષ માર્ગમાં “નિશ્ચળતા” પણ થાય છે, ઉપરાન્ત સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટ “તપ” છે, તે માટે કહ્યું છે કે "बारसविहंमि वि तवे, सभितरबाहिरे कुसलदिठे। ___णवि अत्थि णवि अ हाही, सज्झायसमं तवोकम्मं ॥१॥" (पञ्चवस्तु गा०५६२) ભાવાર્થ-“શ્રીજિનેશ્વરોએ કહેલા બાર પ્રકારના બાહા-અભ્યન્તર તપ પિકી સ્વાધ્યાય જે કઈ તપ છે નહિ અને થશે પણ નહિ. અર્થાત્ સ્વાધ્યાય સત્કૃષ્ટ તપ છે. આ કારણે જ સ્વાધ્યાયથી કર્મોની ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે, કહ્યું પણ છે કે “ના લH, વેર વદુકાદું વાસોર્દિા तं नाणी तिहिं गुत्तो, खवेइ ऊसास मित्तेणं ॥१॥" (पञ्चवस्तु गा० ५६४) ભાવાર્થ-“અજ્ઞાની કેડો વર્ષોમાં જે કર્મો ખપાવે તે ફર્મોને ત્રણ ગુપ્તિથી ગુમ જ્ઞાની એક ઉચ્છવાસમાત્રમાં ખપાવે છે.” Page #143 -------------------------------------------------------------------------- ________________ ८२ [ધવ સંભા. ૨ વિ. ૩-ગાહ ૯૧ આ બધા લાભે ઉપરાન્ત “પરદેશકત્વ એટલે સ્વ–પરને સંસારથી પાર ઉતરવાનું પણ સ્વાધ્યાયથી થાય છે. આ પરોપદેશકગુણથી શ્રીજિનાજ્ઞા પ્રત્યે વાત્સલ્ય, તેને પ્રચાર, તથા તેના પ્રત્યે ભક્તિભાવ જાગે છે અને એ રીતે જૈનશાસનને અવિચ્છેદ થાય છે. ઉપદેશથી ભવિષ્યમાં પણ જીને ઉત્તરોત્તર જિનશાસનની આરાધનાને લાભ પ્રવાહ રૂપે મળતા રહે છે, માટે વિધિપૂ ર્વક સ્વાધ્યાય કરવો જોઈએ, સ્વાધ્યાય નહિ કરવાથી ઉન્માદ વિગેરે દોષ પ્રગટે છે. કહ્યું છે કે “૩માં ૩ મિન્ના, સાયં પાપને લીધું. केवलिपन्नत्ताओ, धम्माओ वावि भंसिज्जा ॥१॥" (पञ्चवस्तु गा० ५६८) ભાવાર્થ-“(સ્વાધ્યાયના અભાવે) વિપરીત માર્ગે ચઢવાથી ઉન્માદી થાય, દીર્ધકાલીન ક્ષય-તાવ, વિગેરે રોગો–આતકે પ્રગટ થાય, અને પરિણામે શ્રી કેવલિભગવન્ત કહેલા ચારિત્ર ધર્મથી ભ્રષ્ટ પણ થાય જે મુનિઓ સૂત્ર-અર્થ સપૂર્ણ ગ્રહણ કરીને અને શિષ્યને સૂત્ર-અર્થ ભણાવીને પિતાની જવાબદારી પૂર્ણ કરી ચૂક્યા હોય તેઓ, અથવા જેઓ મદ્ બુદ્ધિને લીધે ભણી શકે તેમ ન હોય તેઓ આતાપનાદિ કરે. દિનચર્યામાં કહ્યું છે કે “સમયના નિર્માણ સિન્નિપુરસ્યા अहवा वि मंदमइणा, तेसि इमो उज्जमो भणिओ।"यतिदिनचर्या-गा०१०५॥ ભાવાર્થ-“જેઓ સિદ્ધાન્તને સાર ગ્રહણ કરી ચૂક્યા હોય અને શિષ્યને સૂત્રાર્થ ભણાવી પણ ચૂકયા હેય, અથવા જે મન્દબુદ્ધિવાળા હોય, તેઓને શું કરવું? તે માટે કહ્યું છે કે “ગાવાવયંતિ નિયું. દેણું વાસણા वासासु पडिसंलीणा, संजया सुसमाहिआ ॥" दशवै० अ० ३ गा० १२॥ ભાવાર્થ-જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનામાં તત્પર સાધુઓ ઉષ્ણકાળમાં આતાપના લે, શીતકાળમાં અને ત્યાગ કરી શીતપરીષહને સહે અને વર્ષાકાળમાં એક સ્થાનમાં રહીને (અલ્ગ ૭ર-સ્વાધ્યાય સાધુ જીવનનું વિશેષ કર્તવ્ય છે. ગૃહસ્થને જેમ દેવગુદિની સેવા, કે ખાન-પાન વિગેરે આવશ્યક કર્તવ્યો સિવાયનો સમય ધને પાર્જન માટે જાય છે તેમ સાધુને પ્રતિલેખન-પ્રતિક્રમણ કે આહાર-નિહાર-વિહાર, વિગેરે આવક કર્તવ્ય સિવાયને સઘળા સમય સ્વાધ્યાયમાં ગાળવે, એવું શાસ્ત્રીય વિધાન છે. કારણ કે સ્વાધ્યાય એક મોટું તપ છે. અનશન વિગેરે બાહ્ય તપમાં મન-વચન કાયાના વેગેને વશ કરવાની જે તાકાદ છે તેનાથી અભ્યન્તર તપમાં એ ગાને વશ કરવાની કે ઈગુણી તાકાદ છે, એટલું જ નહિ, આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર વેગેને ખીલવવાનું બળ અભ્યતર તપમાં છે. સામાન્યતયા લોકોમાં ભલે બાહ્ય તપને મહિમા ઝળહળતા હાય, પણ અભ્યન્ત૨ તપની કિસ્મત અનાખી છે, આત્માને સીધે ઉપકાર તે કરી શકે છે, તેમાં પણ સ્વાધ્યાયનું મહત્ત્વ ઘણું છે. અહીં જણાવ્યા પ્રમાણે બાર પ્રકારના તાપમાં સ્વાધ્યાય સમાન બીજે તપ નથી, તેનાથી ક્રમશઃ તે માટે લાભ અને એમાં પ્રમાદ કરવાથી બાહ્ય અભ્યતર થતું અહિત પણ ખૂબ મનન કરવા જેવું છે. ભલે, સામાન્ય બુદ્ધિથી એ વાત ન સમજાય, પણ અહીં કહેલું સ્વાધ્યાયનું ઉત્તમ ફળ અને તેમાં પ્રમાદ કરવાથી થતું અહિત, એ જ્ઞાનીઓએ કરેલું એક્કસ નિદાન છે, તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી સ્વાધ્યાયમાં ૨ક્ત રહેનારે અવશ્ય સર્વ પ્રકારનાં સાચાં સુખને પામી શકે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ બીજી પરિસીનું કર્તવ્ય-પાત્રપડિલેહણા] પાગ સકેચીને) વિરાધનાથી બચે.” (અર્થાત ઉન્ડાળે શયાળે ઉણુ પરીષહ-શીતપરીષહ સહન કરીને અને ચોમાસામાં જવા આવવાનું ઓછું કરીને વિવિધ તપશ્ચર્યાદિ કરતા કર્મનિજર કરે.) તથા અન્યમુનિઓ વાચના લે ત્યારે ધીમુનિઓ એકાન્તમાં કાયોત્સર્ગને પણ કરે. કહ્યું છે કે " वायंति जत्थ सीसे, उज्झाया जत्थ सूरिणो अत्थं । __साहंति तत्थ धीरा, कुणंति उस्सग्गमेगते ॥" यतिदिनच० गा० १०७॥ ભાવાર્થ-“જ્યાં ઉપાધ્યાય ભગવન્ત શિષ્યને સૂત્ર વંચાવે અને જ્યાં આચાર્ય ભગવત અર્થની વાચના આપે, ત્યાં એકાન્તમાં ધીમુનિએ કાર્યોત્સર્ગ કરે. વળી કહ્યું છે કે– " तम्हा उ निम्ममेणं, मुणिणा उवलद्धसुत्तसारेणं । काउस्सग्गो उग्गो, कम्मखयट्ठा य कायव्यो ।" यतिदिनच० गा० ११०॥ ભાવાર્થ–“તેથી જે મુનિ સૂત્રોને ભણીને તેના રહસ્યને સમજ્યા હોય તેણે કમને ક્ષય કરવા માટે શરીરાદિની મમતા છોડીને ઉગ્ર માટે) કાત્સર્ગ કરો.” હવે સાધુનું બીજી પિરિસીનું તેને સમય પૂર્ણ થતાં સુધીનું કર્તવ્ય જણાવે છે કે – મૂ–“પ્રતિથિ તત પાત્રા– થર્ચા થવ ગુ. ___ एवं द्वितीयपौरुष्यां, पूर्णायां चैत्यवन्दनम् ॥१२॥ મૂળ અર્થ–તે પછી બીજી પરિસીમાં પાત્ર પડિલેહણ કરીને ગુરૂમુખે અર્થનું શ્રવણ કરવું અને તે પૂર્ણ થાય ત્યારે ચિત્યવન્દન કરવું. ટીકાને ભાવાર્થ-તે પછી એટલે પ્રથમ પિરિસી સુધી સ્વાધ્યાય કર્યા પછી બીજી પિરિસીના પ્રારમ્ભમાં) પાત્રાનું પ્રતિલેખન કરીને ગુરૂના (આચાર્યના મુખેથી સૂત્રની વ્યાખ્યારૂપ અર્થનું શ્રવણ કરવું, તે સાપેક્ષ યતિધર્મ જાણ. અહીં સાધુને પહેલી પરિસી પૂર્ણ થાય ત્યારે પાત્રનું પ્રતિલેખન કરવાનું જણાવ્યું, તે માટે કહ્યું છે કે – " चरिमाए(पढमाए) पोरिसीए, पत्ताए भायणाण पडिलेहा । सा पुण इमेण विहिणा, पणत्ता वीअराएहिं ॥" पञ्चवस्तुक गा० २६७॥ ભાવાર્થ–“પ્રથમ પિરિસી, અર્થાત્ સૂર્યોદયથી પિણે પ્રહર પૂર્ણ થતાં પાત્રોની પડિલેહણા કરવી, તે પડિલેહણા શ્રીજિનેશ્વરેએ આ વિધિથી કરવાની કહી છે– પાત્રપ્રતિલેખના પહેલાંનું કર્તવ્ય યતિદિનચર્યાની ગાથાઓમાં આ પ્રમાણે કહેલું છે– " सुत्तत्थनिवहसंगह-काउस्सग्गाइधम्मकम्मेहिं । __उग्घाडपोर(रि)सीए, जईण पत्तो इमो समओ ॥” यतिदिनचर्या गा० १११॥ ભાવાર્થ–“સાધુઓને પહેલી પિરિસીમાં “સૂત્રો તથા અને સંગ્રહ કરે, (ગુરૂ પાસે ભણવાં,) કાત્સર્ગ કરે, વિગેરે ધર્મકરણીથી પ્રથમ પિરિસી (પણે પ્રહર) પૂર્ણ થતાં તે પછીને સમય બીજી ઉદઘાટ પરિસીના કાર્ય કરવાનું આવ્યું, એમ સમજવું.” પોરિસીનું પ્રમાણ તે (ગૃહસ્થ ધર્મના અધિકારમાં) પશ્ચફખાણના વર્ણન વખતે કહેવાઈ ગયું છે. આ પરિસીની પ્રતિલેખનાને કાળ ઉલ્લંઘી જાય, મેડી ભણાવે તે “એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૪ [૧૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગાટ કરે આવે. કહ્યું છે કે –“જિસ્ટ્રેજિયા , જિલ્લા સ્ત્રાળ તુ છિન્ન” I શોષનિ. માત્ર શબ્દો અર્થાત્ “પ્રતિલેખનાને કાળ ઉલ્લંઘે તે એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આપવું.” આ કારણથી “નાઝ માં સમું, તો નમિ માડુ જાગો . भयवं ! बहुपडिपुना, संजाया पोरिसी पढमा ॥" यतिदिनचर्या गा० ११८॥ ભાવાર્થ-“આ ઉગ્વાડા પોરિસી સમય સારી રીતે જાણીને ગીતાર્થસાધુ ગુરૂને નમસ્કાર કરીને (ખમા દઈને) વિનતિ કરે કે-હે ભગવન્ત ! પ્રથમ પોરિસી સપૂર્ણ થઈ.” "तत्तो उद्वित्तु गुरू, काऊणं लहुअवंदणं पुति । પતિ તો , રસાળ વિકાસંત શા” (સિદ્ધિના ના ૨૨૦) ભાવાર્થ-“એ વિનતિ સાંભળ્યા પછી ગુરૂ આસનેથી ઉઠીને ખમાસમણ દઈ (ઈરિયાવહી. પ્રતિકમી) પોરિસીમુહપત્તિની પડિલેહણા કરે, તે પછી શિવે પણ (નીચે કહ્યા પ્રમાણે) પાત્રાનું પ્રતિલેખન કરે, ત્યારે ગુરૂ શિષ્યોને પાત્ર પડિલેહણને વિધિ સમજાવે " वंदित्तु तओ समणा, गिव्हिअ सव्वंपि पत्तनिज्जोगं । पाउंछणगनिविद्या, पुतिं पत्ताणि पेहंति ॥१२५॥ पाउंछणमुउबद्धे, वासासमयंमि पीढपट्टाई । आसणमिणं जईणं, भूमिफलियाणि सयणंमी ॥१२६।। पत्तं पत्ताबंधो, पायठवणं च पायकेसरिआ । પાછું પત્તા, મુછો વાયગાળો ૨ા” યત્તિનિરો ભાવાર્થ–“શિ પણ ગુરૂએ મુહપત્તિ પડિલેહણ કર્યા પછી ગુરૂને વન્દન (ખમાસમણ) દઈને પાત્રો અને પાત્રાની સર્વ સામગ્રી લઈને આસને બેસીને પહેલાં (ખમાસમણ પૂર્વક ઈરિટ પ્રતિક્રમીને) મુહપત્તિ પડિલેહી પછી પાત્રાનું પ્રતિલેખન કરે. “સાધુને ઋતુબદ્ધકાળમાં આસન તરીકે પાદપેન્શન અને વર્ષાકાળમાં પાટ-પાટલાદિ (વાપરવું) તથા શયન માટે શેષકાળમાં જમીન અને વર્ષાકાળમાં પાટીયાં (પાટ)ને ઉપયોગ કરે. “પાત્રોને નિગ (જરૂરી વસ્તુઓ) સાત પ્રકારે છે–૧–પાત્ર, ૨-પાત્રબન્ધ (Bળી), ૩–પાત્રઠવણ, (નીચેને ગુચ્છ,) ૪-પાત્રકેસરિકા, (પ્રમાર્જની ચરવળી,) પ-પડલા (ગોચરી ફરતાં પાત્રા ઉપર ઢાંકવા માટે વરુના ત્રણ ચાર કે પાંચ પડ-કકડા), ૬-રજસ્મણ (રજથી રક્ષણ કરવા પાત્રો જેમાં વીંટાય તે વસ્ત્ર)અને ૭–ગુચ્છ (ઉપર) આ પાત્રાદિનું વર્ણન (વરૂ૫) ઉપકરણ અધિકારમાં કહીશું. પાત્રોની પ્રતિલેખનાન વિધિ આ પ્રમાણે છે-પાત્રોની પાસે આસન ઉપર બેસીને પહેલાં પૂર્વે જણાવ્યા પ્રમાણે મુખવસ્તિકાનું અને પછી કાન વિગેરે ઇન્દ્રિયેથી ઉપયોગ કરતાં પાત્રોનું પ્રતિલેખન કરે. કહ્યું છે કે માણસ પાસ વેઠ્ઠો, પઢમં સોણારૂપf IT I उवओगं तल्लेसो, पच्छा पडिलेहए पायं ।' पञ्चवस्तुक० २६९।। ભાવાર્થ-“પાત્રાની પાસે બેઠેલો સાધુ પ્રથમ શ્રોત્રાદિ ઈન્દ્રિઓ વડે ઉપયોગ કરીને તેમાં એકાગ્ર ચિત્તવાળો થઈ પાત્રાનું પ્રતિલેખન કરે. ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે– Page #146 -------------------------------------------------------------------------- ________________ પાત્રપડિલેહવાને વિધિ, તેમાં ઉપયોગ તથાજ્યણા] " उवउंजिऊण पुन्वं, तल्लेसो जइ करेइ उवओगं । सोएण चक्खुणा घाणओ अ जीहाए फासेणं ॥" ओघनि० गा० २८७।।। વ્યાખ્યા-“મારે અમુક વેળાએ પાત્રપ્રતિલેખન કરવાનું છે એમ પ્રથમથી જ ઉપગ રાખીને પુનઃ પાત્ર પ્રતિલેખનના સમયે તેમાં જ એકાગ્ર બનેલો સાધુ પાત્રની પાસે બેસીને આ પ્રમાણે ઉપગ કરે. પ્રથમ કાનથી પાત્રોને ખ્યાલ કરે, જે તેમાં ભરાઈ ગએલા કેઈ ભ્રમરા-ભ્રમરી આદિને શબ્દ (ગુજ્જારવ સંભળાય છે તે જીવને જયણા પૂર્વક દૂર મૂકીને પછી તે પાત્રનું પડિલેહણ કરે, એ રીતે નેત્રોથી પણ ખ્યાલ આપે, કદાચિત્ તેમાં ઉંદરડી વિગેરે કે તેણે ભરેલો કચરો ધૂળ-રજ વિગેરે દેખાય છે તેને જયણાથી દૂર કરે, નાસિકાથી પણ ઉપવેગ આપે, કદાચ તેમાં સુરભકાદિ (“સુંવાળી નામના) કેમળ જીવના ફરવા વિગેરેથી મર્દન થયું (ખરડાયું) હોય તે ગબ્ધથી જાણીને તેને દૂર કરે, એ રીતે જીહાઈન્દ્રિયથી ઉપયોગ આપે, એટલે કે કંઈ હોય તે તેના રસથી જાણીને દૂર કરે, તે એ રીતે કે જ્યાં રસ હોય ત્યાં ગબ્ધ હોવાથી) ગન્ધનાં પુગલે પોતાના (ઉચ્છવાસ વિગેરેથી) હેઠને લાગે ત્યારે ત્યાં હેઠ સાથે જીહાને સ્પર્શીને તેના રસથી કંઈ જણાય છે તેને જયણાથી દૂર કરે. એ રીતે સ્પર્શનેન્દ્રિયથી પણ ઉપગ મૂકે, કદાચિત્ તેમાં ઉંદરડી વિગેરે હોય તે તેના નિ:શ્વાસને વાયુ શરીરે લાગવાથી તેની ખાત્રી થાય અને દૂર કરી શકાય. એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયેથી ઉપગ આપીને પાત્રોની પ્રતિલેખના કરે. પુનઃ પ્રતિલેખના માટે જણાવ્યું છે કે – __" मुहणंतएण गुच्छं, गोच्छं गहिअंगुलिहिं पडलाइं । उक्कुडुअ भाणवत्थे, पलिमंथाईसु तं न भवे ॥' ओघनि० गा० २८८॥ વ્યાખ્યા-જેનું લક્ષણ આગળ કહીશું તે ગુચ્છાને મુખનન્તકથી એટલે રજોહરણ તથા મુખવસ્ત્રિકાથી પ્રમાજો, પુનઃ તે જ ગુચ્છાને અશ્લીઓથી પકડીને પડલાઓનું પ્રમાર્જન કરે, પ્રશ્ન-વસ્ત્રોની પ્રતિલેખના ઉત્કટ આસને બેસીને કરવાનું કહ્યું છે તે પાત્રોનાં વસ્ત્ર, (૫ડલાઝોળી) ગુચ્છા, વિગેરે પણ ઉત્કટ આસને બેસીને જ કરવું જોઈએ ? ઉત્તર–તમે કહ્યું તે તેમ નથી, તેમ કરવાથી તે સૂત્ર–અર્થના અધ્યયનમાં (વિલમ્બ થવા રૂ૫) વિશ્ન આવે, કારણ કેપહેલાં સાધુ આસને બેસે, પછી પાત્રાનાં વસ્ત્રોની પ્રતિલેખના માટે ઉત્કટ આસની બને, પુનઃ પાત્ર પ્રતિલેખના માટે આસને બેસે, એમ કરતાં તે સાધુને વિલમ્બ થાય, માટે આસને બેસીને જ પાત્રોની અને વસ્ત્રોની પણ પ્રતિલેખન કરવી. આ પ્રતિલેખના દરેકની પચીસ (બેલથી) કરવી. કહ્યું છે કે- “મુળે ત , Tછે ઘewારુug p. पणवीसा पणवीसा, ठाणा भणिया जिणिदेहिं ॥" यतिदिनचर्या० १३८॥ ભાવાર્થ—“ મુખવચિકા, શરીર, ગુચ્છ, તથા પડલા, વિગેરે દરેકની પ્રતિલેખનાનાં પચીસ પચીસ સ્થાને શ્રીજિનેશ્વરએ કહેલાં છે” તે પછી શું કરવું ? તે કહે છે કે " चउकोणभाणकण्णं, पमज्ज पाएसरीइ तिगुणं तु । भाणस्स पुष्फगं तो, इमेहिं कज्जेहिं पडिलेहे ॥" ओपनि० गा० २८९॥ . Page #147 -------------------------------------------------------------------------- ________________ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯ર વ્યાખ્યા—પડલાનું પ્રતિલેખન કરીને પછી ગુચ્છાને ડાખા હાથની અનામિકા આંગળીથી પકડે, પછી પાત્રકેરિકાને (પાત્ર વીંટવાનાં વસ્ત્રને) પાત્રામાંથી લઈને ઝોળીના ચાર ખૂણાને પાત્રાની ઉપર જ ભેગા રાખીને તેનુ પ્રમાર્જન એ પાત્રકેસરિકાથી કરે, પછી એ જ પાત્રકેસરકાથી પાત્રના કાંઠાને (કીનારીને) પ્રમાજે,પછી (અન્તરે અન્તરે) ત્રણ વાર બહારથી અને ત્રણવાર અન્દરથી પાત્રાનુ પ્રમાર્જન કરે, અને છેલ્લે પાત્રનું તળીયું (બહારના નીચેના મધ્યભાગ) પ્રમા૨ે. (પણ એટલું વિશેષ છે કે–) હવે કહીએ છીએ તે કાર્યો કરવાનાં હોય તે તે કરીને પછી પાત્રાના તળીયાને પ્રમા૨ે. તે કાર્યો કહે છે કેન્દ્ર 66 ૮૬ मुसगरयउकेरे, घणसंताणए इअ । उद महिआ चेव, एमेआ पडिवत्तीओ ||" ओघनि० गा० २९० ॥ વ્યાખ્યા–કદાચિત્ ઉંદરે જમીનમાં કરેલા ખીલ(દર)ની રજ પાત્રના તળીએ લાગી હોય, (રાત્રીએ) કાળીયાએ તન્તુની જાળ કરી હોય, અથવા તેા કદાચિહ્ન નીચેની જમીન ભીની હાવાથી તેમાંથી ફૂટેલું (ભેજનું) પાણી લાગેલું હોય, એમ જો કંઈ હોય તે તેને દૂર કરે. આ દૂર કરવામાં જયણા કેવી રીતે કરવી તે આગળ કહીશું. એ ઉપર જણાવેલું કઇ ન બન્યું હોય તે (અગર અન્યું હાય તા જયણાથી તેને દૂર કરીને) બુધાનું (તળીયાનું) પ્રતિલેખન કરે. હવે પાવાંને આ ઉંદરના ખીલની રજ લાગવી' વિગેરે શી રીતે સ ંભવે ? તેનાં કારણેા કહે છે કે— 66 'वगनिविसे ફૂગ, उके मूहिं उकिणो । मिहि हरतणू वा, ठाणं भेत्तूण पविसेज्जा ||" ओघनि० गा० २९१ ।। વ્યાખ્યા—જે ગ્રામ વિગેરેમાં સાધુએ રહ્યા હેાય તે જો નવું વસ્યું હાય તે ત્યાં પાત્રાંની સમીપમાં જમીનની ઉંડાણમાંથી ઉદરા ખીલ (દર) કાતરી શકે, તેથી તેની રજ પાત્રાંને લાગે, પાત્રાં રાખ્યાં હોય ત્યાં નીચેની જમીન ભીની હાય તેા ભેજનાં બિન્દુ જમીન ફાડીને બહાર પણ નીકળે, અને તે પાત્રસ્થાપનને (નીચેના ગુચ્છાને) ભેઢીને પણ પાત્રાને લાગે, કારણ કે ‘હુરતનુ’ પાણીનાં બિન્દુએ ઊર્ધ્વગામી હાય છે તેથી ભેજનુ પાણી એ રીતે પાત્રાને પણ લાગે. તેને દૂર કરવામાં યા શી રીતે કરવી તે આગળ કહીશું. અહીં ર૯૦ મી ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે બીજા નંબરના ‘કાળીયાની જાળને' હેતુ છેોડીને ત્રીજો પાણીના બિના હેતુ પહેલાં જણાવ્યે તેનું કારણ એ છે કે—માટી અને પાણી’ એ બન્નેની એકેન્દ્રિય તરીકે સમાનતા છે. હવે બાકીના હેતુઓ કહે છે કે— 66 'कोत्थलगारिअघरगं, घणसंताणाइआ व लग्गेज्जा । उकेरं सहाणे, हरतणु संचिट्ठ जा सुक्को ॥" ओघनि० गा० २९२ ॥ વ્યાખ્યા—કાન્થલકારિકા નામને જન્તુ વિશેષ (ગુંગણી ભ્રમરી) જે માટીનું ઘર મનાવે છે, તે ઘર તેણે પાત્ર નીચે કર્યું. હાય તેા તેની જયણા શી રીતે કરવી તે પણ આગળ કહીશું. તથા કરાળીયાની જાળ વિગેરે કઈ લાગ્યું હાય, કે આદિ શબ્દથી કોઇ જીવે. ઇંડાં વિગેરે મૂક્યાં હાય તા તેની પણ જયણા કરવી. હવે એ સર્વની જયણા કેવી રીતે કરવી તે કહે છે કે— Page #148 -------------------------------------------------------------------------- ________________ ઋતુબદ્ધકાળમાં ઉપધિ–પાત્રનું રક્ષણ કેવી રીતે કરવુ ?] ઉંદરના દરને ઉકરડા (રજપુંજ) હોય તે તેને તે ઉત્તરના દરના ઉકરડા ભેગા જયણાથી મૂકવા, પાણીનાં બિન્દુએ (હરતનુ) લાગ્યાં હાય તા તે સ્વયં સૂકાઈ જાય ત્યાં સુધી પાત્ર પડિલેહણા ન કરવી, સૂકાયા પછી કરવી. શેષ પ્રસRsગાની જયણા કહે છે કે— “ ત(થ)તુ પોિિસતિમાં, સંધિવાવિત્તુ તત્તિા છિદ્દે । सव्वा विविfies, पोराणं मट्टिअं ताहे ।।” ओघनि० गा० २९३ ॥ વ્યાખ્યાતિર’ એટલે કાન્થલકારિકાનું ઘર, કરાળીયા વિગેરેની જાળ, ઈત્યાદિ હોય તે તેવા પ્રસડ્ગામાં ત્રણપ્રહર સુધી પાત્રને મૂકી રાખવું, ત્યાં સુધી પણ તે સ્વયમેવ દૂર ન થાય, મીજી' સાધન ન હોય અને આવશ્યક કાર્યાં હોય તે તે પાત્રસ્થાપનાદિના (નીચેના ગુચ્છા વિગેરેના) જેટલા ભાગમાં તે લાગેલુ હોય તેટલા ભાગ કાપીને તેના ત્યાગ કરવા, (પરઠવી દેવા,) પણ તેના બદલે ખીજી' પાત્રસ્થાપનાદિ હાય તેા (જેમાં તે જાળ−ધર વિગેરે કર્યું હેાય તેને) સમ્પૂર્ણ પરઠવી દેવું. તેમાં પણ જો કાન્થલકારિકાએ ઘર સચિત્ત માટીથી ન કર્યું. હાય, જુની અચિત્ત માટીનુ' હાય અને તેમાં તેણે કૃમિ (કીડાઇયળ) ન મૂક્યો હોય તેા પાત્ર પ્રતિલેખનાના સમયે જ તેને દૂર કરવું, વિગેરે યથાયેાગ્ય જયણા સમજી લેવી. હવે પાત્ર કેવી રીતે પડિલેહવું ? તે કહે છે કે “ વત્ત વગ્નિ, ચંતો વારૢિ સર્ફ તુ પોતે । . के पुण तिन्निवारा, चउरंगुलभूमिं पडणभया ||" ओघनि० गा० २९४ || વ્યાખ્યા તે પાત્રને પાત્રકેસરિકા વડે બહારથી ત્રણવાર સપૂર્ણ પ્રમાઈને પછી હાથમાં રાખીને અન્દરથી સર્વ ખાજુએ ત્રણવાર પ્રમાએઁ, પછી અધોમુખ (ઉંધું) કરીને એક જ વાર સુધાનું (તળીયાનુ) પ્રસ્ફાટન (પ્રતિલેખન) કરે, કેટલાક આચાર્ચો એમ કહે છે કે—પ્રથમ એકવાર બહારથી પ્રમાએઁ, પછી એકવાર અન્દરથી પ્રમાએઁ, પુનઃ ઉંધું કરી બીજી વાર બહારથી, પુનઃ અન્દરથી, પુનઃ ઉંધું કરી ત્રીજી વાર મહારથી, પુનઃ અન્દરથી, એમ પહેલાં બહારથી પછી અન્દરથી પ્રમાજે અને ત્રીજી વાર ઊંધું કરીને છેલ્લે પુનઃ યુધાને પ્રમા, નીચે પડી જવાના ભચે પાત્રને જમીનથી માત્ર ચાર આંગળ ઉચે રાખીને પ્રતિલેખના કરવી. એથી વધારે ઉંચે રાખવું નહિ. આ પાત્રની પ્રતિલેખના પણ પચીસ (ખાલથી) કરવી. યતિદ્દિનચર્યામાં કહ્યુ` છે કે 46 'बारस बार्हि ठाणा, बारस ठाणा य हुंति मज्झमि । पत्तपडिलेहणा, पणवीसइमो करफासो ||" यतिदिनचर्या - गा० १४२ || $2 ભાવા —પાત્રની પડિલેહણાનાં બાર સ્થાના બહાર, બાર સ્થાના અન્દર અને પચીસમે કરસ્પર્શ, એમ પચીસ સ્થાને થાય છે. ” અહી સુધી સવારની વસ્ત્ર-પાત્રની પ્રતિલેખના કહી. હવે પ્રતિલેખના કરીને ઉપધિનુ' શું કરવું ? અને પાત્રક ક્યાં રાખવું ? તે જણાવે છે કે— 66 'विं ( वे') टिअबंधण धरणे, अगणी तेणे य दंडियक्खोभे । उबद्धधरणबंधण, वासासु अबंधणा ठवणा ।।” ओघनि० गा० २९५ ।। Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૦ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ ૯૨ વ્યાખ્યા-પ્રતિલેખના કર્યા પછી સર્વ વસ્ત્રોનું વિંટીઉં બાંધવું અને પાત્ર તથા રજણને પિતાના ખિળામાં રાખવાં, નીચે નહિ મૂકવાં. કારણ કે કદાચિત્ અગ્નિને ચાર-દણ્ડિકને (પરરાજાને) વિગેરે ભય ઉભું થાય તે બચાવ કરી શકાય. (અર્થાત્ લઈને તુર્ત ત્યાંથી અન્ય સ્થળે જઈ શકાય) આ વિધિ ઋતુબદ્ધ એટલે શીયાળા–ઉન્હાવા માટે સમજ. વર્ષાકાળમાં તે ઉપધિ બાંધવાની જરૂર નથી, તેમ પાત્ર પણ બીજે કઈ સુરક્ષિત સ્થાને મૂકવાં. આને અત્રે ભાષ્યકાર કહે છે કે – “પત્તાનમાળધરા(), ૩૩ નિવિવિવેક વાલામુ ! अगणीतेणभएण व, रायक्वोभे विराहणया ॥" ओघनि० भा० गा० १७५॥ વ્યાખ્યા-શીયાળા–ઉન્ડાળામાં રજદ્માણ અને પાત્રાનું ધારી રાખવું, અર્થાત બીજે મૂક્યાં નહિ–પાસે રાખવાં અને વર્ષાકાળમાં એકાન્ત મૂકવાં. કારણ કે–પાસે નહિ રાખવાથી અગ્નિને ઉપદ્રવ, ચારને ભય તથા રાજાને વિપ્લવ થાય તે (મૂક્યાં હોય ત્યાંથી) શીધ્ર લેવામાં વિલમ્બ થતાં સંયમને અને શરીરને પણ નુકશાન થાય. શી રીતે થાય? તે જણાવે છે કે– "परिगलमाणा हीरिज, डहणं भेओ तहेव छक्काया। મુત્ત () સઘં જે, હરિક ર તે વિશોનિ મારુદ્દા વ્યાખ્યા–અગ્નિ વિગેરેના ભયથી ભ પામેલા સાધુને ઉતાવળથી છૂટી-ઉપધિ લેતાં, બાંધતાં તેમાંથી વસ્ત્રાદિ કઈ પડી જાય અને પડી જવાથી તેને કોઈ ઉઠાવી (ચોરી) જાય. અથવા છૂટી વસ્તુઓ લેવામાં વિલમ્બ થવાથી પિોતે અગ્નિથી બળે. વળી ઉતાવળથી નીકળવા માટે દૂર મૂકેલા પાત્રને લેવા જતાં તે ભાગી (ફૂટી) જાય, તે તેથી છકાયજીની વિરાધના પણ થાય, અથવા ક્ષેભથી મૂઢ બની જતાં ઉપધિ—પાત્ર વિગેરે લેવા જતાં પોતે પણ દાઝે. છૂટી ઉપધિને તથા દૂર મૂકેલા પાત્રને લેવામાં ભયથી વ્યગ્ર બનેલાને સહેલાઈથી ચેર પણ લૂંટી લે, અને તેથી વસ્ત્રપાત્ર વિના સંયમ તથા શરીર બનેની વિરાધના (હરકત) થાય, ઈત્યાદિ પણ સંભવિત છે. વર્ષાકાળમાં ઉપધિ નહિ બાંધવાનું તથા પાત્ર એક સ્થળે મૂકવાનું કારણ કહે છે કે – __ "वासासु नत्थि अग्गी, णेव य तेणा उ दंडिआ सत्था । तेण अबंधण ठवणा, एवं पडिलेहणा पाए ॥" ओघनि० भा० १७७॥ વ્યાખ્યા-વર્ષાકાળમાં પાણીની બહુલતાથી અગ્નિને ઉપદ્રવ ન સંભવે, પલીપતિ વિગેરે ચેરેને (ધાડ પાડુઓને) પણ વર્ષાને લીધે નાસવાનું વિષમ બને, વિગેરે કારણથી તેઓના ઉપદ્રવ પણ ન હોય, અને વર્ષમાં પ્રયાણની સામગ્રીના અભાવે અન્ય રાજાઓને ઉપદ્રવ પણ ન હોય, આ કારણથી ઉપધિને બાંધવાની કે પાત્રને પાસે રાખવાની આવશ્યકતા નથી. માટે ઉપધિ છૂટી રાખવાનું અને પાત્રને એકાન્ત મૂકવાનું વિધાન છે. એ પાત્રની પ્રતિલેખના કહી. બૃહકલ્પમાં પાંચદ્વારથી પ્રતિલેખના આ પ્રમાણે કહી છે– "पडिलेहणा उ काले,ऽपडिलेहणदास छसु वि काएसु । पडिगह निक्खेवणया, पडिलेहणिया सपडिवक्खा ॥" वृकल्प-भा० १६६०।। Page #150 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પડિલેહણમાં અપવાદ, વાચનાનું ફળ અને ગોચરી જવાને સમય] વ્યાખ્યા-૧–ગ્ય કાળે પ્રતિલેખના કરવી, –ન કરવાથી પ્રાયશ્ચિત્ત લાગે, ૩-“આરભડા વિગેરે દોષ લગાડીને કરવાથી પ્રાયશ્ચિત્ત લાગે, ૪-છકાય જી ઉપર ઉપધિ મૂકવાથી કે સ્વયં બેસવા-ઉભા રહેવાથી પ્રાયશ્ચિત્ત લાગે, એના ચાર ભાંગા થાય. (૧-છ કાય પિકી કોઈ હોય ત્યાં પિતે બેસે અને ઉપધિ પણ મૂકે, ૨-પિતે નિજીવ સ્થાને બેસે-ઉપાધિ છકાય જીવો ઉપર મૂકે, ૩-પોતે છ કાય ઉપર-ઉપધિ અચિત્ત સ્થાને, અને ૪-પિત અને ઉપધિ બને અચિત્ત સ્થાને, આ ચાર પિકી છેલ્લો નિર્દોષ છે.) અને પ-વર્ષાકાળમાં પ્રતિલેખન કરીને પાત્રને એકાન્ત મૂકવું. આ પાંચે દ્વારે ઉત્સગથી અને અપવાદથી બે રીતે સમજવાં. તેમાં ઉત્સર્ગથીતે પાંચેનું વર્ણન કર્યું, અપવાદ આ પ્રમાણે છે-૧-અશિવ (ઉપદ્રવ) વિગેરે કારણે અકાળે પણ પ્રતિલેખના કરી શકાય. કહ્યું છે કે – " असिवे ओमोअरिए, सागार भए व राय गेलन्ने । जो जंमि जया जुज्जइ, पडिवक्खो तं तहा जाए ॥१॥"बृ० कल्प भा० १६६५॥ વ્યાખ્યા-મારી-મરકી વિગેરે ઉપદ્રવને ગે પડિલેહણ ન કરી શકાય ત્યારે, “દુષ્કાળ વિગેરેમાં આહારની દુર્લભતા હોય તેથી સવારમાં જ આહાર માટે જતાં પ્રતિલેખના માટે સમય ન મળે ત્યારે, કોઈ ગૃહસ્થ પ્રતિલેખના કરતાં શ્રેષ્ઠ ઉપાધિને દેખે તેમ હોય ત્યારે, ચાર વિગેરેના ઉપદ્રવથી ઉત્તમ ઉપકરણો દેખવાથી ચોરાઈ જવાને સંભવ હોય ત્યારે, કઈ રાજા સાધુને પ્રત્યેનીક વેરી) હોય તેના ભયથી રાત્રિ-દિવસ પત્થ કાપવાનું હોય ત્યારે અને માંદગીને કારણે એકલા રહેવાને પ્રસંગ આવે તે શક્તિના અભાવે, એ કારણથી ૨-પ્રતિલેખના ન કરે, અથવા ભવિષ્યકાળ (મેડી) કરે, ૩–ઉતાવળથી “આરભડા વિગેરે દેષ યુક્ત કરે, કે અશક્ત હોવાથી ગુર્વાદિની પ્રતિલેખના ન કરતાં પિતાની જ કરે, એમ અશિવાદિના કારણે પડિલેહણ ન કરવી, મોડી વહેલી કરવી, ઇત્યાદિ જ્યારે જે અપવાદ ઘટતે હોય તેને તે રીતે સેવે. - હવે ૪-છ કાય જી હોય તેવી ભૂમિમાં પ્રતિલેખના ન કરવી એ અપવાદ કહે છે કે-( નિવઅચિત્ત સ્થાનના અભાવે) અસ્થિર (કોમળ) સંઘયણવાળાની રક્ષા માટે સંઘયસુવાળા ઉપર પ્રતિલેખન કરવાથી પ્રાયશ્ચિત્ત લાગતું નથી. અહીં “બેઈન્દ્રિય આદિ ત્રસજી અને “ડાંગર વિગેરે દાણાના જીવ અસ્થિર (મળ) સંઘયણ(શરીર)વાળા જાણવા. કહ્યું છે કે તસવીઝવા , વાણુ વિ # જે પેદા ” (9 માત્ર ) વ્યાખ્યા–“ત્રસ અને બીજોની રક્ષાના કારણે પૃથ્વીકાયાદિ ઉપર પણ પ્રતિલેખના કરી શકાય” વિગેરે એમ પાત્ર પ્રતિલેખના પછી તુર્ત બીજી પિરિસીમાં આચાર્ય સૂત્રોના અર્થોને સમજાવે અને શિષ્ય સાંભળે. આથી જ આ વાચનાને “અર્થભડલી અને તે સમયવાળી પિરિસીને પણ (ઉપચારથી) અર્થપરિસી કહેવાય છે. વાચનાના સમયે વચ્ચે વિક્ષેપ (વિન) ન થાય, એ ઉદ્દેશથી કોઈને પચ્ચક્ખાણ માત્ર પણ આપવું નહિ. કહ્યું છે કે ૧૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૦ आरंभि अणुओगं, पच्चक्खाणं न दिज्जए जत्थ । अनस तत्थवत्ता मित्तस्स वि नाम का वत्ता ||१|| ” ( यतिदिनच० गा० १५३) ભાવા“ જો વાચના(વ્યાખ્યાન)ના પ્રારમ્ભ થયા પછી વચ્ચે પચ્ચક્ખાણુ પણ અપાય નહિ, તેા ખીજી કાઈ વાર્તા કરવાની તો વાત જ કચાં રહી ? અર્થાત્ અન્ય કોઈ વાત ન કરાય ’ સાધુના આચારમાં શિથિલ હોય તેવા પણ વ્યાખ્યાનકારને શુદ્ધપ્રરૂપણાથી કર્મોની માટી નિરા થાય છે, પછી અપ્રમાદી (ઉત્સાહી ઉદ્યમી) માટે તે કહેવું જ શું ? કહ્યુ છે કે— ओसन वावरे (fa विहारे ), कम्मं सोहेइ सुलहवोही अ । 66 ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯ર 66 વળાળું વિમુદ્ધ, વૃદંતો પવંતો શા” (તિવિનચ॰ ૦ ૨૧૭) ભાવા—“ સાધુના આચારમાં સીદાતા (પ્રમાદી) પણ મુનિ વિશુદ્ધભાવે ચરણ-કરણાનુ ચેાગની પ્રશંસા અને પ્રરૂપણા કરતાં કનિર્જરા કરે છે તથા એધિ સુલભ થાય છે.” ૩ વ્યાખ્યાન સાંભળનારને પણ તે સાંભળવાથી ગૃહસ્થધમ અને સાધુ ધર્મ એમાંથી એકની પ્રાપ્તિરૂપ ફળ મળે છે, કેાઈ એમાંથી એકેય પ્રાપ્ત ન કરે તે પણ તેનાથી તેટલેા કાળ છ કાય જીવાની રક્ષા થાય, તે ફળ તા સ્પષ્ટ છે જ. કહ્યું છે કે— 46 'जे अगहिअधम्मा वि हु, जत्तिअकालं सुणंति वक्खाणं । नियमा छज्जीवदया, तेहि कया तत्तिअं कालं ।। १५५॥ जे उण सम्मत्तं वा, गिहत्थधम्मं व समणधम्मं वा । गिति देखणा, परमत्थो तेहि पडिवभो ।।" १५६ यति दिनचर्या ॥ ૭૩–ચાર પ્રકારના ધર્મોમાં ‘દાન' મુખ્ય છે, તેના નમ્બર પહેલા છે, આ દાનના પ્રકારે ભિન્નભિન્નરૂપે શાસ્ત્રમાં કહેલા છે, તે! પણ આત્માપકારક દાનના જ્ઞાનદાન, અભયદાન, અને ધર્માંપટ્ટમ્ભદાન, એમ ત્રણ પ્રકાર છે. તેમાં જ્ઞાનદાન સ શ્રેષ્ઠ છે, જગતમાં સર્વ વસ્તુએ દાનમાં આપનારને એછી થાય છે તથા લેનારને આખરે છૂટી જાય છે. માત્ર જ્ઞાન જેમ આપે તેમ વધતું જાય છે, તથા લેનારને પણ અન્યભવમાં સાથે રહે છે. એમ જ્ઞાન એક એવી અમૂલ્ય વસ્તુ છે કે તેના દાનની ખરાખરી કાઈ પણ વસ્તુનું દાન કરી શકતું નથી. મુનિજીવનમાં ખીજા દાન ગૌણ ખની જાય છે પણ જ્ઞાનદાનરૂપ એક મહાદાન તેને ચાવતુ મેાક્ષસુખ આપી શકે છે, માટે જ્ઞાનીએ પેાતાનું જ્ઞાન યેાગ્ય વેાને આપવામાં ઉપેક્ષા કરવી જોઇએ નહિ. જૈનસાહિત્ય પ્રસિદ્ધ વરદત્ત રાજપુત્રનેા જીવ પૂર્વભવમાં સુન્દર સાધુપણું પાલવા છતાં વરદત્તના ભવમાં જે દુ:ખદ દશાને પામ્યા હતા તેમાં જ્ઞાનદાન પ્રત્યેના અનાદર કારણભૂત હતેા. એવાં તે! અનેક દૃષ્ટાન્ત જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે. વસ્તુતઃ જ્ઞાનદાન કરનારે આપવા છતાં પેાતાના જ્ઞાનની વૃદ્ધિ કરે છે, ઉપરાન્ત જ્ઞાનાવરણીયદે ઘાતી કર્મીની નિરા સાથે અઘાતી શુભકર્માંના બન્ધ થવાથી ઉત્તરાત્તર વિશિષ્ટકેાટીનાં સુખે ભાગવવા છતાં અનાસક્ત (વીતરાગ) ભાવ તરફ આગળ વધતે તે સમ્પૂર્ણ જ્ઞાન પ્રગટ કરી સૌંસારના પાર પામી શાશ્વત સુખના ભાક્તા બને છે. બીજાને જ્ઞાનદાન કરવું એ વ્યવહાર વચન છે. નિશ્ચયથી તેા જ્ઞાન ગુણ હૈાવાથી કાઇને આપી શકાતું નથી. પણ જ્ઞાનદાનની ક્રિયા દ્વારા આત્મા પે!તે પેાતાના અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનગુણુને પ્રગટ કરે છે. માટે એમાં મુખ્યતયા તા પાતાનું જ હિત છે એમ સમજી જ્ઞાનીએ યાગ્યજીવને જ્ઞાન ભણાવવું જોઇએ, પ્રમાદ કરનારા ચૌદ પૂર્વ ધરા પણ સંસારમાં રખડતા થયા છે, માટે પ્રમાદને પ્રયત્નપૂર્વક તજવા જોઇએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષાનો સમય, દેવવન્દન, ભિક્ષાના પ્રકારે] ભાવાર્થ-“જેઓ સાંભળવા છતાં ધર્મને સ્વીકાર નથી કરી શકતા તે આત્માઓ પણ ધર્મ સાંભળે તેટલો કાળ નિયમ છકાય જીવોની દયા (રક્ષા) કરે છે. વળી જેઓ ઉપદેશ સાંભળીને સમ્યકત્વ, દેશવિરતિરૂપ ગૃહસ્થ ધર્મ કે સર્વવિરતિરૂપ સાધુ ધર્મને પામે છે, તેઓએ તે મોટા પરમાર્થને પ્રાપ્ત કર્યો સમજ. એ વ્યાખ્યાનનું ફળ જણાવ્યું. હવે તે પછી કરવાનું કહે છે કે–એમ સૂત્ર-અર્થનું વ્યાખ્યાન કરતાં અને સાંભળતાં બીજી અર્થ પરિસી પૂર્ણ થાય ત્યારે ચૈત્યવન્દન (જિનમન્દિરમાં દેવદર્શન, દેવવન્દન) કરવું તે સાપેક્ષ યતિધર્મ છે. એટલું વિશેષ છે કે ભિક્ષાકાળની (ગૃહસ્થને ભોજન સમયની) વાર હોય તે ચિત્યવન્દન વિશિષ્ટ (સ્થિરતાથી) એ રીતે કરવું કે ગોચરી જવાને સમય થાય અને (ગૃહસ્થ વહેલું જમતા હોવાથી) વહેલું જવું પડે તેમ હોય તે બે પરિસીમાં થોડો થોડો સમય ઓછો પણ કરે. કહ્યું છે કે “बिइआए पोरिसीए, पुण्णाए चेइआई वंदिज्जा । खितंमि पहुप्पते, भिक्खायरिआइ कालंमि ॥१६३॥ अह न पहुप्पइ कालो, भिक्खाए तयणु पोरिसीजुअलं । हाविज्जसु लवमित्तं, चेइअजिणनाहनमणत्थं ॥” १६४-यतिदिनचर्या ॥ ભાવાર્થ-“જે ક્ષેત્રમાં ભેજનને વખત મેડો હોય ત્યાં બીજી પરિસી પૂર્ણ થયે ચિને વાંદવાં. અને જે બે પિરિસી પછી ગોચરી જતા પહેલાં ચૈત્યવન્દનને સમય પહોંચે તેમ ન હોય તો ચિત્યવન્દન કરવા માટે બે પિરિસીમાંથી લવમાત્ર થોડો થોડો સમય કાપવો.” અર્થાત્ ગૃહસ્થને જમવાના સમયે ભિક્ષા માટે જવાય તેમ સૂત્ર-અર્થ ભણવાને વખત રાખ. કહ્યું છે કે “ खित्तंमि जत्थ जो खलु, गोअरचरिआइ वट्टए कालो। तं साहिज्जसु पोरिसी-जुअलं पुण तयणुसारेणं ॥"यतिदिनचर्या गा०१७१॥ ભાવાર્થ–“જે ક્ષેત્રમાં ગોચરીને (ભજન) જે સમય હોય તે સમયે ગોચરી માટે સાધવે અને બે પિરિસી તદનુસા (જૂનાધિક) કરવી.” ગોચરીને સમય ઉત્સર્ગથી ત્રીજી પરિસી છે અને માસકલ્પના છેલ્લા દિવસે વિચરવાનો સમય પણ તે જ છે. કહ્યું છે કે " तइआइ पोरिसीए, पज्जत्तदिगंमि मासकप्पस्स । विहिणा कुणसु विहारं, दूरंमि उ बिइअपढमासु ॥" यतिदिनचर्या-१७०।। ભાવાર્થ—“વિધિ અનુસાર વિહાર માસ કલ્પના છેલ્લા દિવસે ત્રીજી પોરિસીમાં કરે, પણ જો દૂર (કે અતિદ્દર) જવાનું હોય તે બીજીમાં કે પહેલી પરિસીમાં પણ કરો.” અષ્ટમી-ચતુર્દશીએ સર્વજિનમન્દિરાએ અને શેષ દિવસમાં એક જ મન્દિરે જિનદર્શનવન્દન કરવાં. કહ્યું છે કે "अट्ठमिचउद्दसीसु, सव्वाणि वि चेइआइ वंदिज्जा। सव्वे वि तहा मुणिणो, सेसदिणे चेइअं इक्कं ॥" यतिदिनचर्या-१६५॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ Tધસં૦ ભા. ૨ વિ૦ ૩-ગ ૦૩ ભાવાર્થ-“અષ્ટમી અને ચતુર્દશીએ સર્વ જિનમન્દિર અને સર્વ સાધુઓને વન્દન કરવું, બાકીના દિવસમાં એક મન્દિરમાં જિનદર્શન-વન્દન કરવું.” આ ચિત્યવન્દનના ભેદો અને વિધિ પહેલા ભાગમાં ગૃહથધર્મના અધિકારમાં કહેલ હેવાથી અહીં તે કહેતા નથી, હવે ત્રીજી ડિપોરિસીનાં કર્તા કહે છે – मूलम्-" कृत्वोपयोगं निर्दोष-भिक्षार्थमटनं तदा । आगत्यालोचनं चैत्य-वन्दनादिविधिस्ततः ॥९३॥" મૂળને અર્થ_ભિક્ષાના સમયે ઉપગને કાર્યોત્સર્ગ કરીને નિર્દોષ એટલે બેંતાલીશ દેશે રહિત, અર્થાત્ સર્વસંપકરી ભિક્ષા માટે પર્યટન કરવું, આવીને ગુરૂસમક્ષ તેની આલોચના કરવી અને પછી પચ્ચકખાણ પારવા માટેની ચિત્યવન્દનાદિ ક્રિયા કરવી. ટીકાનો ભાવાર્થ–ા તે ભિક્ષાના સમયે પોY=તે અવસરે કરવા યોગ્ય ઉચિત કર્તવ્યને “ત્યા=કરીને “નિ =આગળ કહીશું તે ગષણ વિગેરેના બેતાલીસ થી રહિત, અર્થાત્ “સર્વસમ્પત્ કરી “મિક્ષાર્થ=ભિક્ષાને માટે “બદન=ગૃહસ્થોના ઘરમાં ફરવું, તે સાપેક્ષયતિધર્મ છે, એમ વાક્યનો સંબન્ધ જાણ. તાત્પર્ય કે ભિક્ષા ત્રણ પ્રકારની છે, ૧–સર્વસમ્પત્કરી, ૨-પૌરૂષની ૩-વૃત્તિકરી, તેનું લક્ષણ આ પ્રમાણે છે. " यतिानादियुक्तो यो, गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य, सर्वसम्पत्करी मता ॥२॥ वृद्धाद्यर्थमसङ्गस्य, भ्रमरोपमयाऽटतः । गृहिदेहोपकाराय, विहितेतिशुभाशयात् ॥३॥ प्रव्रज्यां प्रतिपन्नो य-स्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य, पौरुषघ्नी प्रकीर्तिता ॥४॥ निःस्वाऽन्धपङ्गवो ये तु, न शक्ता वै क्रियान्तरे । . મિક્ષામત્તિ વૃર્થ, વૃત્તિમિલેયમુખ્યતે I” (હરિ. ઇઝ-૧) ભાવાર્થ_“શુભધ્યાન, વિગેરે સાધુતામાં વર્ત, ગુરૂઆશા પાલક, આજીવિકાદિ માટે પણ આરમ્ભ જેણે વજ્રલે છે એ સાધુ વૃદ્ધ, ગ્લાન, વિગેરેને માટે નિર્મમ ભાવે ભ્રમરની જેમ ઘેર ઘેર ફરીને (દાતાને અરૂચિ વિગેરે ન થાય તેમ) થોડું થોડું લેનારો, તથા “આ ભિક્ષા ગૃહસ્થના તથા સાધુના શરીરના ઉપકાર માટે શ્રીજિનેશ્વરેએ ફરમાવેલી છે માટે મારે લજજા વિના તે માગવી જોઈએ” એવા શુભ આશયથી (ઉત્સાહથી) ફરનારે, એવા સાધુની ભિક્ષાને સર્વસમ્પત્કરી કહી છે,” “જે દીક્ષિત થવા છતાં સાધુતાથી વિરૂદ્ધ વર્તે છે, પાપારમ્ભમાં પ્રવૃત્તિ કરે છે, અને ભિક્ષાથી (બીજાના ઉપર) જીવન ચલાવે છે, તેની ભિક્ષા (તેના વીર્યાન્તરાયકર્મના ક્ષપશમથી પ્રગટેલા) પુરૂષાર્થની ઘાતક હોવાથી પરૂષની કહી છે,” અને “જેઓ અન્યનિર્ધન–કે પાંગળા હોવાના કારણે કોઈ ઉપાય દ્વારા આજીવિકા મેળવી શકે તેવા નથી, તેઓ માત્ર ઉદર ભરણ (જીવવા) માટે ભિક્ષા માગે તેઓની ભિક્ષાને “વૃત્તિભિક્ષા' કહી છે. તેમાં અહીં Page #154 -------------------------------------------------------------------------- ________________ વિહારને અને ભિક્ષાને સમય તથા ઉપગને વિધિ]. નિર્દોષ ભિક્ષા કહેલી હોવાથી તે “સર્વસમ્પત્કરી જાણવી.૭૪ ભિક્ષા માટે પરિભ્રમણને કમ આ પ્રમાણે છે-જ્યારે સમય થાય ત્યારે સાધુ માત્રાદિની બાધા ટાળીને ગુરૂને ખમાસમણ દેવા પૂર્વક મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરીને પુનઃ ખમાસમણ દઈ “મવન પાત્રામાં સ્થાને સ્થાપયામિ' કહીને પાત્રાનું પ્રતિલેખન–પ્રમાર્જન કરીને પહેલા સાથે ઝેળીમાં ગ્રહણ કરે અને ડાબા હાથમાં દડે પકડીને ગુરૂ સન્મુખ ઉભું રહી ઉપયોગને કાયોત્સર્ગ કરે. વર્તમાન સામાચારી પ્રમાણે તે બાળ-લાન-વૃદ્ધ, વિગેરે અસહુ સાધુઓના અનુગ્રહ (ભક્તિ) માટે પ્રભાતમાં જ આ ઉપયોગને કાર્યોત્સર્ગ કરાય છે. કહ્યું છે કે "पत्ते भिक्खासमये, पणमिअ पडिलेहिऊण मुहपुत्ति।। नमिऊण भणइ भयवं !, ठाणे ठावेमि पत्ताणि ॥१७२।। पडिलेहिअ सुपमज्जिअ, तत्तो पत्ताणि पडलजुत्ताणि । उग्गाहिअ गुरुपुरओ, उवओगं कुणइ उवउत्तो ॥१७३॥ संपइ सामाचारी, दीसइ एसा पभायसमयंमि ।। जं किज्जइ उवओगो, बालाइअणुग्गहहाए ॥१७४॥" (यतिदिनचर्या) ભાવાર્થ “ભિક્ષાને સમય થાય ત્યારે ગુરૂને (ખમા) પ્રણામ કરીને મુહપત્તિ પડિલેહી, પુનઃ ખમા દઈને “હે ભગવન્ત! પાત્રમાં સ્થાને સ્થાપે?” એમ કહીને પાત્રોને પડિલેહી–પ્રમાજીને પડલા સાથે ગ્રહણ કરીને ગુરૂની આગળ આવી ઉપયુક્ત થઈ ઉપયોગ કરે. વર્તમાનમાં આ ૭૪–વસ્તુતઃ તો સ્વાશ્રયી જીવન જીવવું તે મનુષ્યને ધર્મ છે. જૈન મુનિઓ ભિક્ષાથી આજીવિકા ચલાવે છે તેમાં માત્ર જીવવાને ઉદ્દેશ નથી, કિન્તુ ગૃહસ્થના ઉપકારનું પણ ધ્યેય છે. ગૃહસ્થને પિતાની લક્ષમીનું ઉત્તમ પાત્રમાં દાન કરવાથી નિર્મળ(પુણ્યાનુબન્ધી)પુણ્યકર્મ બન્ધાય છે, અને તેનાં ફળ તરીકે મળેલી સામગ્રી પ્રાયઃ ધર્મસાધક બને છે, અર્થાત્ રાગ-દ્વેષાદિ દોષને પોષવાને બદલે ઘટાડે છે, અને ઉત્તરોત્તર આત્માને નિર્મળ કરી સર્વવિરતિની યોગ્યતા પણ પ્રગટ કરે છે. એમ ગૃહસ્થને દાનધર્મ ઉત્તમ સાધુઓને આહારાદિ આપવાથી સચવાય છે. જૈનમનિએ એ દાન લેવા છતાં તેમાં આસક્ત હતા નથી, એથી જ તેઓ નહિ આપનારનું પણ અનિષ્ટ ઈછતા નથી, કિન્તુ તેનું પણું કલ્યાણ ઇચ્છે છે. હક માનીને લેતા નથી, પણ દાતારની દાનરૂચિને સફળ કરવા લે છે, ઈત્યાદિ જિન મુનિએને ભિક્ષા મેળવવાને આચાર અને ધ્યેય સ્વ-૫૨ કલ્યાણકારક છે. તેમાંના ઘણુ પિતાની સંપત્તિને છેડીને સાધુ થયેલા હોય છે, આજીવિકા માટે સાધુ બનેલા નથી. ઘેર ઘેર ફરી અલ્પ અલ્પ લેવાને તેઓને આચાર કોઇને ભારરૂપ નથી પણ ઉપકારક છે, માટે ભિક્ષાથી જીવવા છતાં તેઓની ભિક્ષા લેનાર-દેનાર ઉભયને ઉપકારી (સર્વસમ્પત્તિને આપનારી) છે. હા, જે સાધુ બનવા છતો સાધુતાનું પાલન નહિ કરતાં ભૌતિક સુખને વશ થઈ ગૃહસ્થાને ભારભૂત બને, તેવા સાધુની ભિક્ષાવૃત્તિ લેનાર–દેનાર ઉભયને અહિત પણ કરનારી અને વ્યવહારથી અયોગ્ય પણ કહી છે, એવી ભિક્ષાવૃત્તિથી જીવનાર સાધુને પણ દુષ્ટ કહ્યો છે. તેના ફળરૂપે પણ તેને અન્યભોમાં દુઃખે ઘણાં ભેગવવાં પડે છે. ત્રીજી “વૃત્તિભિક્ષા' શરીરથી લાચાર નિરાધાર મનુષ્યને માટે હોવાથી તે અયોગ્ય નથી. કારણ કે એવાઓ ઉપર અનુકશ્યા કરવી અને તેઓને જીવાડવા, એ ગૃહસ્થને ધર્મ છે. માટે તેઓ ગૃહસ્થનું અપ્રીતિપાત્ર બનતા નથી. હા, તેમાં પણ જેઓ સંગ્રહખેરી કરનારા હોય તેઓ લાચાર છતાં અન્યની આપેલી વસ્તુઓને દુરુપયોગ કરી અહિત સાધે છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ દૂધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગાહ ૯૩ સામાચારી પ્રભાત સમયે કરાતી જોવામાં આવે છે, કારણ કે બાલ આદિ સાધુના અનુગ્રહ માટે પ્રભાતે ઉપયોગ કરવાનું પૂર્વ ગુરૂઓએ કહેલું છે.” પચવસ્તકમાં પણ કહ્યું છે કે " काइअमाइअजोगं, काउं घेत्तूण पत्तए ताहे। ___ डंडं च संजयं तो, गुरुपुरओ ठाउमुवउ(त्ता)॥" गा० २८७॥ ભાવાર્થ–“લઘુ-વડીનીતિ વિગેરેની બાધા દૂર કરીને પાત્રો-દડો લઈને સ્થિર ચિત્તે ગુરૂ આગળ ઉભા રહીને ચિત્તની એકાગ્રતા કરીને (આ પ્રમાણે ઉપયોગ કરે)” ઉપગ કરવાનો વિધિ પણ ત્યાં જ કહેલો છે કે – “संदिसह? भणंति गुरुं, उवओग करे ? तेणऽणुण्णाया। उवओगकरावणिअं, करेमु (मि) उस्सग्गमिच्चाइ ॥२८८॥ अह कडूढिऊण सुत्तं, अक्खलिआइगुणसंजु पच्छा। चिटुंति काउस्सग्गे, चिंतिति अ तत्थ मंगलयं ॥२८९॥ (पञ्चवस्तुक०) વ્યાખ્યા--હું ઉપયોગ કરું? મને આદેશ આપ! એમ શિષ્ય ગુરૂને કહે. (અર્થાત્ “પ્રકારેણ સંહિદ મવન ! ૩ ?' એમ આરા માગે.) તે પછી ગુરૂ ‘રે કહી આજ્ઞા આપે, ત્યારે શિષ્ય “કાવ્યો વિજયં વરેમિ વારનાં, UUસ્થિ” વિગેરે બોલે, (૧) અર્થાત્ તે પછી “અન્નત્ય વિગેરે સૂત્રપાઠ “અખલિત’ વિગેરે ગુણે સાચવીને બેલે, પછી કાયેત્સર્ગ કરે, અને તેમાં માસ્ત્ર એટલે પચ્ચપરમેષ્ટિ નમસ્કાર મહામગ્ગળને (શ્રીનમસ્કારમહામન્ટને) ચિત્તવે. આ વિષયમાં બે મત છે તે જણાવે છે કે “तप्पुव्वयं जयत्थं, अन्ने उ भणंति धम्मजोगमिणं । गुरुवालवुड्ढसिक्खग, एसेमि न अप्पणो चेव ॥२९०॥ चिंतित्तु तओ पच्छा, मंगलपुव्वं भणंति विणयणया । 'संदिसह ति गुरूवि अ, लाभो त्ति भण(णा)इ उवउत्तो ॥२९॥"(पञ्चवस्तुक) વ્યાખ્યા–એક પક્ષ એમ કહે છે કે આ કાયેત્સર્ગમાં નમસ્કારમ– પૂર્વક આહારાદિ જે લાવવાનું હોય તેનું પણ ચિન્તન કરે. કારણ કે સમ્યગૂ આલેચના વિચાર) કર્યા વિના કંઈ પણ વહોરવાને નિષેધ છે, સાધુને જ્યાં સુધી હદયમાં વિચાર્યું ન હોય ત્યાં સુધી કઈ પણ ગ્રહણ કરવું નહિ. અન્ય આચાર્યો કહે છે કે–ઉપગના કાર્યોત્સર્ગમાં ઉત્તમ મુનિઓ આ રીતે ધર્મગને ચિન્ત-ગુરૂ–બાળ-વૃદ્ધ-નવદીક્ષિત' વિગેરેને માટે પણ અમુક અમુક લાવીશ, “માત્ર મારા માટે જ લાવીશ” એમ નહિ, એમ ચિન્તવીને “નમો અરિહંતાણું” આદિ (પ્રગટ) નમસ્કારમ– કહીને વિનયથી નમેલા મુનિઓ કહે કે “(રૂછીરેન) સંલિ (માવ !) અર્થાત્ હે ભગવન્ત! આજ્ઞા આપે !” ગુરૂ પણ નિમિત્ત ષોમાં સંબ્રાન્ત (વશ) થયા વિના ઉપગ પૂર્વક કહે કે “જામ: અર્થાત “કાળને ઉચિત, અનુકૂળ (હવાથી)--અપાય જનક નું હોવાથી એ લાભ તમે ! ” એમ સંમતિ આપે. તે પછી શું કરવું? તે કહે છે કે – "कह घेत्थामोत्ति पच्छा, सविसेसणया भणंति ते सम्म । आह गुरूवि तहत्ति अ, जह गहिअं पुन्चसाहूहिं ॥२९२॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપયાગનું મહત્ત્વ, ભિક્ષામાં ત્રણ એષણાનું સ્વરૂપ] आवस्सिए जस्स य, जोगुत्ति भणित्तु ते तओ णिति । निकारणे ण कप साहूणं वसहि णिग्गमणं ॥ २९३ ||" पञ्चवस्तुक || વ્યાખ્યા—તે પછી હૂઁ (જેનું ?) અર્થાત્ કેવી રીતે ગ્રહણ કરીએ ? એમ શિષ્યા જ્યારે વિશેષતયા નમ્ર થઈને સમ્યગ્ રીતે પૂછે ત્યારે ગુરૂ પણ ‘તત્કૃત્તિ” (અર્થાત્) ‘નાહિબ પુર્વ્યસામૂહિં જેમ પૂર્વ સાધુએએ ગ્રહણ કર્યું' તેમ તમે પણ ગ્રહણ કરો ! આથી એ સમજાવ્યું કે ‘ઉત્તમ ગુરૂએ શિષ્યાને કુસાધુના જેવું વર્તન કરવાનું કહે નહિ' પછી સાધુએ ‘નસ્તનો ? કહીને ‘બાવHદ્દી' કહેવા પૂર્વક ઉપાશ્રયમાંથી નીકળે, તેમાં નસ વસ્ત્ર-પાત્ર-આહાર કે શિષ્યાદ્ઘિ, સંયમપકારક જે જે વસ્તુના લેઃજોગ બનશે (મળશે) તેને હું ગ્રહણ કરીશ. આમ પૂછવાનું કારણ કહે છે કે-નિષ્કારણ સાધુને વસતિથી બહાર પણ જવું કલ્પતું નથી, કારણ એથી દોષને સંભવ છે. અર્થાત્ નસ્લ નો” કહેવામાં ન આવે તે દોષ છે. કહ્યુ છે કે— 'जस्स य जोगमकाऊण, निग्गओ न लभेज्जा सच्चित्तं । (6 ૯૫ ન ય યસ્થપાયમારું, તેળા ગળે ળનુ તદ્દા ।'' લોનિયુ–િ૪ર૮ના વ્યાખ્યા અનુમતિ માટે ગુરૂને ‘ સ ચ લોન’ કહ્યા વિના ગાચરી માટે નીકળેલા સાધુને સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થ વહેારવાના અધિકાર નથી, માટે દીક્ષા લેવા તૈયાર થયેલા (સચિત્ત) ગૃહસ્થને કે વસ્ત્ર-પાત્રાદિ કાઇ અચિત્તને પણ લઇ શકે નહિં, લે તે તેને અદત્તાદાન (ગુરૂની ચારી કર્યાનું પાપ) લાગે,માટે નસ ચ ગોળ કહીને જ નીકળવું જોઇએ. ઉપયાગની વિધિ કરવામાં આ ચાર સ્થાનેા થાય છે. કહ્યું છે કે— 66 'आपुच्छति पढमा, बिआ पडिपुच्छणा य कायव्वा । आवसिया य तइआ, जस्स य जागो चउत्यो उ ||" ओघनि० भा० २२८॥ ભાવા– ગુરૂને પૂછે કે ‘ સંસિદ્દ ! કયોાં રેમિ ’ એ પહેલી પૃચ્છા, પછી ઉપયેગ કરાવર્ણિએ' કાઉસ્સગ્ગમાં આ શ્વાસોચ્છ્વાસ ચિન્તવે, ઉપર પ્રગટ નવકાર કહી શિષ્ય ‘સદિસહ’ કહે, તેના ઉત્તરમાં ગુરૂ ‘લાભ' કહે, ત્યારે શિષ્ય ‘કહ” અર્થાત્ કેવી રીતે ? એમ પૂછે, એ બીજી પ્રતિસ્પૃચ્છા, પછી તેના ઉત્તરમાં ગુરૂ ‘તદ્ઘત્તિ' (અર્થાત્ ‘જહુગહિય પુવ્વસાહૂહિં) કહે, ત્યારે શિષ્ય ‘આવસિઆએ' કહે તે ત્રીજું સ્થાન ‘આવસહીનુ” અને ગુરૂ જસ્સ ય જોગા' કહે એ ચાથું સ્થાન અનુજ્ઞાનું સમજવું. ” આ ગેાચરીના વિષયમાં એમ સમજવું કે-એષણા' ત્રણ પ્રકારની છે—એક ગવેષણેષણા, શ્રીજી ગ્રહણષણા અને ત્રીજી ગ્રાસણા. તેમાં ‘ગવેષણા’ એટલે આહારાદિને ગ્રહણ કરવા માટે ૭૫–આ ઉપયોગ કરવાના વિધિ જણાવ્યા. તે પાત્ર પ્રતિલેખનામાં ઇન્દ્રિએથી ઉપયાગ મૂકી જીવયતના કરવાનું પૂર્વે જણાવ્યું તેનું પ્રતીક સમજાય છે, તે પછી ગેચરી જતાં ગુરૂને પૃચ્છા, પ્રતિકૃચ્છા, આવસહી, અને ‘જસોગ” કરવાનું જણાવ્યું, તે સાધુજીવનમાં ગુરૂત્યેને પૂજયભાવ, સમયને સદુપયેાગ અને ગુરૂઆજ્ઞાનું મૂલ્ય, વિગેરે વિશિષ્ટતાનું સૂચક છે. અહીં જણાવ્યા પ્રમાણે ‘આવસિઆએ અને જસોંગા, એ બે પાઠે શિષ્યે ખેલી શય્યાતર કાણુ છે તે પણ પૂછવું જોઇએ. તિદ્દિનચર્યાં, એથનિયુક્તિ, ૫-૨વસ્તુક, વિગેરે સાધુસામાચારીના ગ્રન્થામાં એ પ્રમાણે કહેલું છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ જેવાં (શોધવા તે માટે ફરવું) અને તેમાં “એષણ” એટલે શોધવાની વેળાને, કે શોધવા માટેના (કહેવાશે તે ઉદ્દગમાદિ દેને વિચાર કર, એમ “ગવેષણ અને એષણા બે પદો મળીને ૧-ગવેષણષણ” સમજવી. આહારાદિ લેતાં કે લેવા માટે વિચાર કરે તે ર–ગ્રહણષણા અને ગ્રાસ એટલે ભજન, તેના સમયે અથવા તે સંબન્ધમાં વિચાર કરવો તે ૩-ગ્રાસેષણ સમજવી. તેમાં ગોચરી માટે નીકળતાં પહેલાં “લઘુશંકા ટાળવી વિગેરે જે ઉપર કહ્યો તે સઘળે ગવેષણષણાને વિધિ જાણો. ગષણષણાનું વર્ણન આ પ્રમાણે આઠ દ્વારેથી કરેલું છે– " पमाणे १ काले २ आवस्सए अ ३, संघाडए अ४ उवगरणे ५। मत्तग ६ काउस्सग्गो ७, जस्स य जोगो ८ सपडिवक्खो ॥४११॥ओघनियुक्ति।। વ્યાખ્યા–“=કેટલીવાર ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે જવું? તેનું વિધાન કરવું, અર્થાત બે વાર જવું, એક વાર અકાળે વડીનીતિ (સ્થડિલ જવા)ની બાધા થતાં તે માટે પાણી ૭૬ લેવા અને બીજી વાર ભિક્ષા લેવા. એમ ઘનિર્યુક્તિના ભાષ્યમાં જણાવેલ નિર્ણય અહીં દ્વારગાથાના સમ્બન્ધમાં જણાવ્યું, આગળ પણ એમ સમજવું. બીજું ‘ટ’ એટલે ભિક્ષાની ગષણા ક્યારે કરવી? ઉત્તર-ભિક્ષાના (ગૃહસ્થના ભજનના) સમયે, અને પહેલી સૂત્રપરિસી અડધી થાય ત્યારે, બૃિહત્કલ્પની ટીકામાં તે જણાવ્યું છે કે-જે તપસ્વી, બાળક અથવા વૃદ્ધ સાધુ ગૃહસ્થના ઘેરથી પૂર્વ દિવસનું વાસી રહેલું જે (કચ્છ) મળે તેનાથી “પ્રથમાલિકા એટલે પ્રાતઃભજનની ઈચ્છાવાળી પહેલી પિરિસી પૂર્ણ કરીને લેવા માટે નીકળે, જે તેટલો સમય પણ નિર્વાહ ન થાય તે પરિસી અડધી થયે નીકળે. કારણ કે–સાધુ અતિપ્રભાતે આહારાદિ માટે ફરે તે “માસલઘું પ્રાયશ્ચિત્ત લાગે અને ભદ્રિક (ભક્ત) ગૃહસ્થ દોષિત (પણ) વહેરાવે. જેઓ પ્રાન્ત (એટલે ક્ષુદ્ર કે સાધુના-દ્વેષી) હોય તેઓ નિન્દા પણ કરે, વિગેરે દોષો લાગે] “જાવર એટલે લઘુ-વડીનીતિ વિગેરેની બાધા ટાળીને જાય, નહિ તે માર્ગમાં કરવાથી ધર્મને ઉહ (હલકાઈ) થાય. ચોથું “સંઘાટ” એટલે એકલા નહિ જતાં બીજા સાધુની સાથે જવું. એકાકી જવાથી કેઈ ને, કેઈ છેષીને વિગેરે ઉપદ્રવ થવાનો સંભવ રહે તે સ્પષ્ટ છે. [સાધુને એકલા થવાનાં કારણે કહ્યાં છે કે " गारविए काहीए, माइल्ले अलस लुद्ध निद्धम्मे । दुल्लह अत्ताहिट्ठिअ, अमणुन्ने वा असंघाडो !" बृहत्कल्प-१७०३॥ આ વ્યાખ્યા–૧-ગવિષ=‘હું જ ગોચરીની લબ્ધિવાળો છું વિગેરે અભિમાની. તાત્પર્ય કે સંઘાડાના બે સાધુઓ પૈકી એક રત્નાધિક (વડીલ) છતાં આહારાદિ મેળવવાની લબ્ધિ રહિત અને બીજો અવમરત્નાધિક (લઘુ) છતાં લબ્ધિવન્ત હય, તેથી આગળ થઈને તે ભિક્ષાને ૭૬-પૂર્વકાળે પરિગ્રહના ત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં “સંનિધિ' નામને દોષ પણ ન લાગે તે ઉદ્દેશથી મુનિઓ પાણી પણ રાત્રે રાખતા નહિ, તેથી સ્થડિલ માટે પાણીની જરૂર પડે ત્યારે જ તે લાવતા. અર્થાત્ આહારદિની નિયમિતતાથી શરીરનું બન્ધારણ સારું હોવાથી રાત્રે પાણી રાખવાની જરૂર રહેતી નહિ. વર્તમાનમાં તેવું શરીરસ્વા ન હોવાના કારણે ક્ષાર નાખેલું પાણી રાત્રે રાખવું તે ઉચિત છે, એમાં છેષ માનનારા ઉત્સ-અપવાદરૂપ વ્યવહારને સમજતા નથી, Page #158 -------------------------------------------------------------------------- ________________ ગષણષણનાં આઠ દ્વારે તથા સાધુને એકાકી થવાનાં કારણે] મેળવે, પણ બને ઉપાશ્રયે આવે ત્યારે મુશ્કેલીના (આહારદિની વ્યવસ્થા કરનાર) વિર તેમાંના વડીલને કહે કે હે જ્યેષ્ઠ આર્ય! પાત્ર (ભજન) અહીં મૂકે, (અથવા “ન્હાના સાધુને કહે કે જ્યેષ્ઠાર્યને પાત્ર સેપેએ ઘનિ) ત્યારે અમરત્નાધિક (લઘુ) પિતાની લબ્ધિના ગર્વથી એમ માને કે મેં મારી લબ્ધિ(પુણ્ય)ના બળે આ આહારાદિક મેળવ્યું અને અહીં તે હેટા (રત્નાધિક) મુનિ એના માલિક મનાયા, તેથી તે સ્થવિરે પાત્ર તેઓની પાસે માગ્યું, એમ અભિમાનરૂપી કષાયને વશ (મહત્વને ઈચ્છ) પિતે એકાકી વિચરે–સંઘાટકને સાથ ન રાખે. ર–કાથિક–વાતડી, તે ગેચરી કરતાં જેની તેની સાથે વાત કરે ત્યારે બીજો સાથેને મુનિ તેને રેકે, એથી તેને સાથ છોડી પોતે એકાકી બને. ૩-માયાવી મેળવેલા આહારમાંથી સારું સારું વાપરીને બાકી વધે તે લઈને ઉપાશ્રયે આવનારે કપટી, આ પણ બીજે સાધુ સાથે હોય તે કપટ કરી ન શકાય, માટે એકલો બને. ૪-આળસુ ગોચરી માટે ઘણે વખત (ઘણું) ફરવાની ઈચ્છા વિનાને, નજીકનાં ચેડાં ઘરમાં ફરીને લાવવાની વૃત્તિવાળો, તે પણ એકાકી બને. પ-લુબ્ધ=રસનાથી જીતાએલે, દહીં વિગેરે વિગઈઓની (ગૃહસ્થ પાસે) યાચના કરનારે, તે પણ એકલો ફરે. -નિર્ધર્માદષની બેદરકારી કરનારે, દોષ લગાડીને (પણ ઈષ્ટ વસ્તુ) મેળવનારે, તે પણ એકાકી બને છે. –દુર્લભ દુષ્કાળાદિને કારણે ભિક્ષા દુર્લભ હોય ત્યારે એક એક સાધુને જુદા જુદા પણ જવાને અધિકાર હોવાથી તેના કારણે એકલે પણ જાય. ૮–આત્માથિકપતાની લબ્ધિવાળો, (મહાત્મા ઢઢણુની જેમ) પિતાની પુણ્યાઇથી જે મળે તે જ વાપરવાના નિયમવાળો એ પણ વિશેષ આરાધનાથે એકાકી બને. ૮-અમનોજ્ઞ=કલહકારી, સર્વ સાધુઓને અનિષ્ટ (અળખામણો) બનેલો, તે પણ એકલો ફરે. એ સઘળાઓને એકાકી બનવાથી પ્રાયશ્ચિત લાગે.% (એ ચોથું સદ્ઘાટક દ્વાર કહ્યું) પ–પv=ભિક્ષા માટે ફરતા સાધુએ શું બધાં ૭૭ નવ પૈકી સાતમ-આઠમ આરાધના માટે એકાકી ફરે તે દુષ્ટ નથી તો પણ અહી સર્વને પ્રાયશ્ચિત્ત જણાવ્યું તેમાં કારણે પણ અપવાદ સેવનારને નિ:શકતાદિ ન આવી જાય તે હેતુ સંભવે છે. ૭૮-શ્રીજિનેશ્વરદેએ સાધતાની રક્ષા માટે કરેલી વ્યવસ્થા કેટલી ઉપકારક છે અને તેનું પાલન નહિ કરવાથી કેવી રીતે આત્મા ઠગાય છે, એ આ સઘટિક દ્વારના વર્ણનથી પણ સ્પષ્ટ સમજાય છે. અનાદિ ઇન્દ્રિઓના વિષયને વશ બનેલો જીવ અનુકુળતાને પક્ષ કરવા માટે આવું એકલવાયું જીવન જીવતાં પિતાના આન્તરશત્રુઓથી કેવી રીતે લુંટાય છે તેની સમજણ આ વર્ણનમાં સ્પષ્ટ મળે છે. ઉત્તમ કાળમાં પણ સંયમના રક્ષણ માટે આ વિધિનું પુપુરૂષ પાલન કરતા હતા ત્યાં વિષમકાળે તો એ વિશેષતયા પાલન કરવા યોગ્ય છે. એકાકી ભ્રમણનાં અનિષ્ઠ પરિણામે ભુતકાળમાં મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ શ્રી ઝાંઝરીઆ અણગાર, શ્રીનંદિઘણજી, શ્રીઅરણિમુનિ, વિગેરેને પણ ભોગવવાં પડ્યાં છે ત્યાં ક્ષદ્ર-સત્વહીન આત્માઓ માટે તે પૂછવું જ શું ? જિનાજ્ઞાના અનાદરથી માત્ર અનાદર કરનારને જ નહિ, સકળ શ્રીચતુવિધિસઘને અને પરમતારક શ્રીજૈનશાસનને પણ મોટું અહિત થાય છે. કારણ કે એવી પરમ્પરા ચાલવાથી જીવનમાં મિથ્યાત્વ વધે છે, જેનશાસને પક્ષ તૂટે છે અને તેથી જીવે વિરાધભાવને પામે છે. માટે આત્માથી એ જિનકથિત સામાચારીનું પ્રયત્ન પૂર્વક પાલન કરીને સંયમનું રક્ષણ કરવું હિતકર છે. સામાચારી એ સમગ્ર ભવ્ય આરાધક આત્માએાનું ધન છે, તેને મનસ્વી ઉપયોગ કરનારા પિતાનાં જન્મ-મરણાને વધારી મૂકે છે. કેવળ ઉપદેશથી કે સાહિત્યના રક્ષણથી સામાચારીનું રક્ષણ થતું નથી, તેના પાલનપૂર્વક ઉપદેશાદિ કરવાથી થાય છે, માટે પૂર્વકાળે શથિલ થતી Page #159 -------------------------------------------------------------------------- ________________ [ધ સંભાર વિ૦ ૩-ગાહ ૯૩ કે અમુક શેડાં ઉપકરણોને સાથે રાખીને ફરવું ? ઉત્તર-ઉત્સર્ગ માગે તે સઘળાં ઉપકરણને સાથે રાખીને ભિક્ષાની ગવેષણ કરવી જોઈએ. જે અશક્ત હોય તેણે પણ “આચારભાઠુ” એટલે પાત્ર, તથા પડલા, રજોહરણ, દડો, ઉનની કામળી અને સુતરાઉ એમ બે કપડા, તથા માત્રક, એટલાં વાંના સાથે રાખવાં જ જોઈએ, તેમાં પણ માત્ર =ભિક્ષાએ ફરતાં સાધુએ “માત્રક સાથે રાખવું, કારણ કે કોઈ સંસક્ત (જીવયુક્ત) પદાર્થ લેવાઈ જાય તો તેને અલગ કરવા સિવાય માત્રકને બીજો કોઈ ઉપગ નથી, તેવા પ્રસંગે ઉપયોગ કરવા માટે જ માત્રક રાખવાની અનુજ્ઞા છે. કહ્યું છે કે "आयरिए अ गिलाणे, पाहुणए दुल्लहे सहसलाभे । संसत्तभत्तपाणे, मत्तगगहणं अणुन्नायं ॥१॥" (ओघनि० ४२६) ભાવાર્થ-આચાર્ય માટે કોઈ ગ્ય આહાર જુદો લેવા માટે, એ રીતે ગ્લાનને રેગ્ય, કે પ્રાળુક સાધુઓને એગ્ય આહાર જુદે લેવા માટે, વૃત વિગેરે કઈ દુર્લભ વસ્તુ મળે તે લેવા માટે, સહસાતું એકા એક કેઈ વખત ઘણે આહાર મળે ત્યારે જેઓ ચેડા આહારથી નિર્વાહ ન કરી શકતા હોય અને તેથી મુશ્કેલીએ સંયમને નિર્વાહ કરતા હોય તેઓને અનુગ્રહ (ભક્તિ) કરવાના ઉદ્દેશથી વધુ આહાર લેવા માટે અને કઈ “સથુ (સેકેલા ઘઉં ચણાનો લોટ) વિગેરે વસ્તુ સંસક્ત (સજીવ) આવી જાય તે તેને માત્રકમાં નાખી જીવની રક્ષા પૂર્વક જૂદો કરવા માટે માત્રક રાખવાની અનુજ્ઞા કરેલી છે. ‘ એટલે ઉપગને કાઉસ્સગ્ન કરીને નીકળવું, ૮- ૨ ને” એટલે ભિક્ષા માટે જતાં ગુરૂની આગળ “જલ્સ જેગે” કહીને (આજ્ઞા લઈને) જવું. આ આઠ દ્વારનું વર્ણન સપ્રતિપક્ષ એટલે ઉત્સર્ગ અને અપવાદ બંને રીતે કરવું જોઈએ. તેમાં ઉત્સર્ગથી તે કર્યું, હવે અપવાદથી તે કહે છે–૧–પ્રમાણદ્વારમાં–આચાર્ય–(ગુરૂ), લાન, તપસ્વી પ્રાદુર્ણક, વિગેરેને માટે ઘણીવાર પણ ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં જઈ શકાય. ૨-કાળીદ્વારમાં–બીમાર કે તપસ્વીના પારણાદિ કારણે તે સવારમાં વહેલા, કે ભિક્ષા સમય વ્યતીત થયા પછી પણ જઈ શકાય. ૩આવશ્યકકારમાં-અનાગથી (અવિચારિત પણે) લઘુ-વડીનીતિની બાધા ગોચરી ટાળ્યા વિના ગએલાને જે નજીકમાં જ બાધા થાય તે પાછે આવીને બાધાને ટાળીને જાય, દૂર ગયો હોય તે પાત્ર બીજા સાધુને આપી બાધા ટાળવા જાય, પણ જો વધુ સમય રોકાવા અસમર્થ હોય તે નજીકમાં એકસામાચારી(આચાર)વાળા સાધુઓનું સ્થાન મળે તે ત્યાં, તેવું ન મળે તો ભિન્નસામાચારી વાળા સાધુઓ રહ્યા હોય તે સ્થાનમાં જાય, તેના અભાવે ઉન્માગ (પાસસ્થાદિ)ના સ્થાનમાં, તેના અભાવે (શ્રદ્ધાળુ) શ્રાવકના ઘેર, તે પણ ન મળે તે નજીકમાં રહેલા કેઈ વૈદ્યના ઘેર જઈ “શરીરનાં મળ-મૂત્ર વિગેરે ત્રણ શલ્યો કહેવાય છે, ઈત્યાદિ તેને સમજાવીને પિતાને સામાચારીનું પુનઃ પુનઃ સમીકરણ કરવામાં આવ્યું છે. આગમને માટે ભાગ સામાચારી (આચારના વિધિ અને નિષેધ) રૂ૫ છે, એથી સમજાય છે કે સામાચારી બાહ્ય અનુષ્ઠાનની રક્ષક છે, તેના પાલનથી દ્રવ્ય અનુષ્ઠાનનું રક્ષણ થાચ છે, અને તે ભાવધર્મનું કારણ બની શકે છે. વિગેરે ઘણું મનનીય છે, ૭૯ ઉપરાન્ત લિપટ્ટમુહપત્તિ પણ સાથે હોય, એમ સ્વયં સમજી લેવું. Page #160 -------------------------------------------------------------------------- ________________ ગવેષણષણાનાં આઠ દ્વારામાં અપવાદ, ગાચરી ગએલાનુ' કબ્ય] ૯૯ ‘લઘુ–વડીનીતિની ખાધા છે એમ કહે, તેથી પેાતાના ઘરની પાછળ કે તે જ્યાં અનુમતિ આપે ત્યાં ખાધા ટાળે, એમ પણ ન થઈ શકે તેા રાજમામાં એ ઘરેાની વચ્ચે જ્યાં શેરી હાય ત્યાં, અગર ગૃહસ્થની માલિકીની જગ્યામાં પણ આધા ટાળે. તેમાં એટલું વિશેષ છે કે-રાજમાર્ગ વિગેરે જાહેર સ્થળમાં બાધા ટાળવી પડે તેા વડીનીતિ કરવી, લઘુનીતિ નહિ, કારણ કે—કદાચ રાજકચેરીમાં ફરીઆદ થાય તે તે વડીનીતિને ત્યાંથી ઉપાડી (ઉપડાવી)॰ લેવાથી સમાધાન કરી શકાય. એ ત્રીજાઢારમાં યતના॰ કહી. ૪–સંઘાટકદ્વારમાં– લબ્ધિના ગર્વથી એકાકી થાય તેને ધર્મકથાથી ગુરૂ સમજાવે કેઆ તારા જ ઉપકાર છે કે તારી લબ્ધિના આલમ્બ નથી સાધુ સ્વાધ્યાય વિગેરે કરે છે' વિગેરે, એ રીતે વાતેાડીયા, માયાવી, આલસુ, રસનાના લેાલુપી, અને નિષ્ણુમાં જે જે એકાકી થતા હોય તેમને પણ સમજાવવા. ભિક્ષાની દુર્લભતા વખતે એ સાધુ સંઘાટકે (સાથે) ક્રૂ તે પણ ગૃહસ્થા એકને આપવા જેટલી ઘેાડી જ ભિક્ષા આપે અને એ રીતે પૂર્ણ આહાર મેળવવાના સમય પહોંચે તેમ નહાય ત્યારે ભિક્ષાની દુર્લભતાથી એકાકી જવું જ પડે, આવા પ્રસગે બધા ય ધૃતસાધુએ પેાતાને માટે એકલા ગાચરી જવા ઈચ્છે, ત્યારે આચાર્ય તેઓને નિષેધ કરીને જે શ્રદ્ધાળુ (ધર્મપ્રીય) લબ્ધિવત હોય તેને અનુજ્ઞા આપે તે એકાકી ગોચરી જાય, [વળી જે કલહકારી હાવાથી દરેકને અપ્રીતિકર હોય તેને પણુ બીજા મનેાજ્ઞસાધુની સાખત કરાવીને મેકલે, છતાં તેને સાથે રાખવા કાઈ ન ઈચ્છે તેા તેને તજી દે, સમુદાયથી દૂર કરે, હા, તેનામાં કલહ કરવાના એક જ દ્વેષ અને બીજા સતાષ વિગેરે ઘણા ગુણા હેાય, એષણાની શુદ્ધિ માટે દૃઢતા હાય તે। તજવા નહિ, એકાકી પણ મોકલવા.] હવે માના કે–આ રીતે એકાકી નીકળ્યા પછી તેને કાઈ સ્રી ઉપદ્રવ (ભાગની પ્રાર્થના) કરે, (તેને અસ્વીકાર કરે, તેા આળ ચઢાવે) તે તેને ધમ કહીને સમજાવે અગર સમયાનુસાર કપટ કરીને (અસત્ય વિગેરેને આશ્રય લઈને પણ) તેને ઠગીને ત્યાંથી નાસે, ખચી જાય. એમ કરવા છતાં પણ નાસી—છૂટી શકાય નહિ તે સ્વયં મરે, પણ અકૃત્યને તે ન જ આચરે. એ રીતે શ્વાન વિગેરેના ઉપદ્રવ થાય ત્યારે પણ યથાસંભવ ઉપાયા કરવાનું સમજી લેવું. એ ચાથા દ્વારની યતના જાણવી. ૫–ઉપકરણદ્વારમાં–તા યતના (અપવાદ) ઉત્સર્ગની સાથે ત્યાં જ કહી આવ્યા. ૬-માત્રકદ્વારમાં-બીમારને માટે જલ્દી જવાનું હાય ત્યારે કે અનાભાગ (ભૂલ)થી માત્રક વિના જવાનું અને, અથવા તેને લીપ્યું (રફ્ળ કર્યાં) હાય તા સાથે ન લઈ શકાય. ૭–કાઉસગદ્વારમાં-અનાભાગ, ઉતાવળ, વિગેરે કારણેાથી ઉપયાગના કાઉસ્સગ્ગ કર્યા વિના જવાનું અને અને આઠમાદ્વારમાં-ગુરૂ સમક્ષ ‘જસોગ’ કહેવુ' જ જોઈએ, નહિ તેા ગુરૂની ચારી ગણાય. ઉપર કહ્યા પ્રમાણે વિધિ કરીને શ્રીગૌતમસ્વામિનું નામસ્મરણ કરવા પૂર્વક જે બાજુની ૮૦-એનિયુક્તિમાં તે જણાવ્યું છે કે ‘લઘુનીતિ’ ન કરી હાય તે! માત્ર વડીનીતિ કરવાથી દેખ ગણાતા નથી, ચાણાકયનીતિમાં કહ્યું છે કે-જેને લઘુનીતિ ન કરી હૅાય તે। ગુન્હા નથી' એથી ફરીઆદ થવા છતાં સાધુ ગુન્હેગાર ન ઠરે, માટે વડીનીતિ કરે પણ લઘુનીતિ ન કરે. ન ૮૧–સાધુજીવનમાં શિસ્તનું કેટલુ સાધુધમ પ્રત્યે દુર્ગોખ્ખા કે અપ્રીતિ થાય થવાથી ઉભયના સંસાર વધે છે. મહત્ત્વ છે, તે આનાથી સમજાય છે. ઉપરાન્ત કાઇને પણ તેવું વન કરવાથી સ્વ-પર મિથ્યાત્વમેાહનીય કર્મોના બન્ધ Page #161 -------------------------------------------------------------------------- ________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ નાસિકામાંથી પવન વહેતા હોય તે માજીનેા (જમણેા કે ડાબેા પગ) પ્રથમ ઉપાડીને દણ્ડાને ઈંડા જમીનને ન લાગે તેમ (અદ્ધર) પકડીને ભિક્ષા માટે પાતે જ્યાં રહેલા હાય તે ગામમાં જાય—તિદિનચર્યામાં કહ્યું છે કે— “ બાવશ્મિા માત્તા, ગુસ્ખા મળિયમિ મવદ્દ સુવઽત્તા / सिरिगोयमं सरिता, सणिअं उक्खिविअ तो दंड ॥ १७५ ॥ वायवनाडिपायं पढमं उप्पाडिऊण वच्चिजा ॥ धरणिअलग्गं दंड, धरिज्ज जा लब्भए भिक्खा ||१७६ || यतिदिनचर्या ॥ ભાવા—“ગુરૂ કહે કે ઉપયુક્ત અને ! (ઉપયોગ કરે!) ત્યારે આવસહી કહીને શ્રીગૌતમસ્વામિનું સ્મરણુ કરીને ધીમેથી દણ્ડાને હાથમાં લઈને ઉપાશ્રયના દ્વાર પાસે ઉભા રહી હાથની આંગળીથી નાસિકામાં વહેતા પવનને તપાસે, જમણી કે ડામી જે નાડીમાં પવન વહેતા હાય તે માજીના પગ પહેલા ઉપાડી ચાલે, ગાચરી ન વહેરે ત્યાં સુધી દણ્ડા જમીનને ન અટકે તેમ કંઈક ઉંચા પકડે, વહાર્યા પછી (વહારતાં) જમીનને લગાડવાનો નિષેધ નથી.” ૧૦૦ જો નજીકના બીજા ગામમાં જાય તે ત્યાં આ પ્રમાણે વિધિ સાચવે, ગામ બહાર રાકા ઈને કાઈને ભિક્ષાના સમય પૂછે, જો સમય (પૂર્ણ) થયા હોય તે તે જ વેળા પગ પ્રમાઈને એ પાત્રાંને પણ જોઇને પ્રમાને-પ્રતિલેખન કરવા પૂર્વક ગામમાં પ્રવેશ કરે અને ભિક્ષા સમયની વાર હાય તે તેટલે વિલમ્બ કરી પ્રવેશ કરે, ગામમાં પેસતાં કાઈ સાધુ અથવા ગૃહસ્થ વિગેરેને પૂછીને ત્યાં બીજા સાધુઓ છે કે નહિ એ પણ જાણી લે. તે ગામમાં સાધુએ હાય તા તેઓના સ્થાને જઈને તે એક સામાચારી વાળા હોય તેા (ઉપકરા સહિત પ્રવેશ કરી દ્વાદશાવતા) ગુરૂવન્દનથી તેમને વાંદે, ભિન્ન સામાચારીવાળા હોય તેા ઉપકરણા બહાર મૂકીને ઉપાશ્રયમાં પ્રવેશ કરીને (આધનિયુક્તિ ગા. ૪૩૩ના અભિપ્રાયે બૃહદ્વન્દનથી) વાંદે, સવિજ્ઞપાક્ષિક (શિથિલ છતાં સ ંવેગીના પક્ષકાર) હોય તેા બહાર ઉભા રહીને જ તેમને વાંદી સુખશાતાદિ પૂછે, અને ધૂત જેવા ઉન્માર્ગી હાય તેા તેને માત્ર ચેાભવન્તન કરે. (મર્ત્યએણુ વદ્યામિ હે.) તે પછી તેઓને કુશળ સમાચાર પૂછીને પોતાનું આવવાનું કારણ પણ જણાવે અને તેઓનાં સ્થાપનાકુલેા ( દરાજ નહિ જતાં વિશેષ કારણે વહેારવા જવા માટે તેઓએ અનામત રાખેલાં હેાય તે ગૃહસ્થનાં ઘરે) ક્યાં ક્યાં છે તે જયણા પૂર્વક પૂછે, તેઓ પણ તે રીતે આવનારને તે ઘરા ખતાવે. આ જયણા એટલે ‘ઘાની સામે આંગળી કરી નહિ ૮૨-સાધુધર્માંના વ્યવહાર ઘણુંા શ્રેષ્ઠ છે, એ આ વન સમજાવે છે. જેમ જેમ જીવન ઉચ્ચ બને તેમ તેમ તે જીવનની જવાખદારી પણ વિશિષ્ટ હાય, અન્યથા જીવનની શ્રેષ્ઠતા નામની જ રહી જાય. સાધુજીવન સર્વશ્રેષ્ઠ છે માટે તેનેા વ્યવહારધમ પણ ઘણું! ઉંચા છે. દરેક કાર્યોંમાં શ્રીજિનેશ્વરદેવે પણ ઔચિત્ય સાચવે છે, તે! ખીજા માટે પૂછવું જ શું ? ઔચિત્ય જીવનના શણુગાર છે, તેના વિના જ્ઞાન, કે ત્યાગ તપ, ગમે તેટલું ઉંચુ હોય તેા પણ શેભતું નથી. માટે સાધુના એ ધમ છે કે સર્વાંગ ઔચિત્યને સાચવે. વધારે શુ? પહેલા ગુણુસ્થાનકે માર્ગાનુસારીધમ માં પણ ઔચિત્યનું પાલન આવશ્યક કહ્યું છે, તેા સમકિતષ્ટિ, દેશિવરતિ, અને સ`વિરતિ ગુણુસ્થાનકા એથી ઘણા 'ચા ગુણ્! છે, ' Page #162 -------------------------------------------------------------------------- ________________ નિષિદ્ધઘરમાં ગોચરી જવાથી દે, અને ચાર પ્રકારના અભિગ્રહ] ૧૦૧ બતાવવા વિગેરે ઔચિત્ય સમજવું. એ રીતે પૂછીને તે સ્થાપનાકુલમાં અને (છિપા વિગેરેનાં) નિષિદ્ધ ઘરમાં ગોચરી લેવા ન જાય. કહ્યું છે કે "ठवणामिलक्खुनिंदु, अचियत्तघरं तहेव पडिकुटुं । एअंगणधरमेरं, अइक्कमंतो विराहेजा ॥" ओपनि० गा० ४४० ।। ભાવાર્થ–“સ્થાપનાકુલે, મ્લેચ્છનાં ઘરે, નિન્દઆચારવાળાઓનાં ઘરે, અપ્રીતિવાળાનાં (અશ્રદ્ધાળુઓનાં ઘરે, તથા “છિપા વિગેરેનાં કે સૂતકીનાં ઘરમાં સાધુએ આહારાદિ માટે જવું નહિ, ગણધરની આ મર્યાદાનું ઉલ્લંઘન કરે તે દેશન-જ્ઞાનાદિને વિરાધક જાણવો.” નિષિદ્ધ ઘરમાં જનારને મહાદેષ કહ્યો છે. કારણ કે– છાયાવંતો વિ, સંકશો કુટું પુરૂં વોર્દિા आहारे निहारे, दुगुंछिए पिंडगहणे अ॥' ओघनि० गा० ४४१॥" તેને પામેલો કે તેને અભ્યાસી જીવ ઔચિત્યની ઉપેક્ષા કરીને કદાપિ શેભા પામે નહિ, આત્મગુણેની જેમ ઔચિત્યાદિ બાહ્ય વ્યવહારે પણ શાસન પ્રભાવનાનું વિશિષ્ટ અંગ છે. - ૮૩–જો કે જૈનદર્શનમાં તાત્વિક દૃષ્ટિએ ઉચ્ચનીચને ભેદ માન્ય નથી, ઉપચારથી માનેલે છે, તે પણ એનું પાલન કરવું જ જોઈએ. કારણ કે ઉપચાર એ કઈ ઉપેક્ષણીય વસ્તુ નથી, પણ વ્યવહારધમનું મૂળ છે. કારણ કે સર્વે વ્યવહારો ઉપચારથી જ ચાલે છે. એકાન્ત નિશ્ચયદૃષ્ટિએ વ્યવહાર ભલે નકામે દેખાય, પણ વ્યવહાર વિના તત્ત્વની પ્રાપ્તિ જ સંભવિત નથી. જો ઉપચારને માટે અકિચિકર માનવામાં આવે તો પાષાણાદિની જિનમૃતિ, દ્રવ્યવેષથી સાધુ, ક્રિયા, કે બાહ્ય તપ, વિગેરે અનુષ્ઠાનની પણ કંઈ કિસ્મત રહે નહિ. એ વિષયની ચર્ચા આ ગ્રન્થમાં ગ્રન્થકારે પણ દીક્ષાના વિધિના પ્રસગમાં કરી છે. એથી સમજાય છે કે ઉપચારરૂપ વહારધર્મ એ સ્યાદ્વાદસ્વરૂપ જૈનદર્શનનું એક મહત્ત્વનું પડખું છે. માટે અહીં આત્મદષ્ટિએ નીચ ઉચ્ચ ભેદ નહિ માનનારા પણ જનદર્શને વ્યવહારથી નિષિદ્ધ (હલકે ધંધા કરનારાના) કુળોમાંથી આહારાદિ લેવાને નિષેધ કર્યો છે. આ વ્યવહારના વિધાનમાં પણ જિનદર્શનની દૃષ્ટિ ઘણી ઉદાર (ઉપકારક) છે, તેની માન્યતા પ્રમાણે ઉત્તમ ભાવોને અનાદર, દુરૂપયોગ કે આશાતનાદિ કરવાથી જીવને “નીચગોત્ર વિગેરે હલકું કર્મ બંધાય છે, અને તેના ઉદયથી હલકા કુળમાં જન્મ, હલકે ધ, વિગેરે સંગે તેને પ્રાપ્ત થાય છે, તેને સમભાવે ભેગવી લેવાથી જ તે કર્મો ખપે, અને સાથે ઉચ્ચગેત્ર વિગેરે શુભ કર્મોને બન્ધ થતાં સારી ગતિ, ઉત્તમકુળ, વિગેરે મળે, કે જ્યાં ધર્મ સામગ્રીને સંયોગ થાય. સ્વતકર્મોદયાનુસાર મળેલ હલકા ભાવેને તિરસ્કાર કરવાથી પુનઃ એથી ય વધુ હલકા ભાવોને વશ થવું પડે છે, માઠી ગતિમાં જન્મ લેવા પડે છે, માટે ભવિષ્યના વધુ અહિતમાંથી બચાવવા જિનદર્શન વર્તમાનમાં મળેલા હલકા ભાવોમાં પણ સમતા (ઉપેક્ષા) કેળવી તેને અનુસરતું જીવન જીવવાની ભલામણ કરે છે. શુભકમના ઉદયથી ઉચ્ચભાવને પામેલા બીજાએાને વિનય, સમાન, વિગેરે કરવાથી પણ પિતાનાં નીચ સામગ્રી પ્રાપક કર્મોને ક્ષય થાય છે, વિગેરે તાત્વિક દૃષ્ટિએ વિચારતાં સમજાશે કે જૈનદર્શનને વ્યવહાર ધર્મ સુખી દુ:ખી, શ્રીમન્ત-દરિદ્ર, રાની -અજ્ઞાની, ભાગી-ગી, કે ત્યાગી-રાગી સર્વ જીવોનું હિત કરનાર છે. પૂર્વકાળે વિશિષ્ટજ્ઞાનના ધારક આગમવિહારીઓ હતા, એથી તેઓ ભાવિ હિતા-હિતને જાણતા હોવાથી હિતકર પ્રવૃત્તિ કરવા માટે અધિકારી હેતા, વર્તમાનમાં તેવા વિશિષ્ટ જ્ઞાનના અભાવે આજ્ઞાવ્યવહાર (જિનાજ્ઞાપ્રધાન જીવન) છે, એથી શાસ્ત્રોક્ત વ્યવહારધર્મનું પાલન અતિ આવશ્યક છે. વ્યવહારની ઉપેક્ષા એ આત્મત્ત્વની ઉપેક્ષા કરવા તુલ્ય છે. શાસ્ત્રમાં તેનું ફળ દુર્લભાધીપણું વિગેરે કહેલું છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ [ધસં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૨ ભાવાર્થ-“છ કાયની દયા (રક્ષા) કરનારે પણ સાધુ જે આહાર-વિહાર પ્રગટ રીતે (ગુપ્ત ન) કરે, અથવા છિપા વિગેરેનાં નિષિદ્ધ (હલકા આચારવાળાના ઘરમાંથી આહારદિને ગ્રહણ કરે, તે બેધિને દુર્લભ કરે છે.” આ રીતે ભિક્ષા માટે ફરતા સાધુને એ વિધિ કરવાથી મેક્ષરૂપ મહાફળ મળે છે. કારણ કે “સાધુને ભિક્ષા માટે ફરવું, એમ શ્રીજિનેશ્વરેએ ફરમાવેલું છે. પચવસ્તકમાં કહ્યું છે કે – “fહૃદંતિ તો પછી, યમુરિઝા ઉઘડત્તા . વ્યાવ(ાલ)મિન કુવા, મોરવા સંશ્વમા ” ૦૨૬ળા. ભાવાર્થ—“વિધિ પૂર્વક ગોચરી નીકળેલા સાધુઓ આહારાદિમાં મૂળ રહિત, ગ્રહણ કરવાના (દેષ ટાળવા વિગેરે) વિધિમાં સાવધાન, દ્રવ્યાદિ (ચાર) અભિગ્રહવાળા અને “મેક્ષની સાધના માટે શિક્ષાથે ફરવાનું વિધાન હોવાથી એક માત્ર મોક્ષના ધ્યેયવાળા, એમ પવિત્ર આશયવાળા થઈને ભિક્ષા માટે ફરે.” તેમા “અભિગ્રહ સાધુને એક વિશિષ્ટ આચાર છે, તે અભિગ્રહ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ વિષય ભેદે ચાર પ્રકારના છે. તેમાં “અમુક વસ્તુ, કે અમુક સાધનથી વહોરાવશે તે જ દ્રવ્યને ગ્રહણ કરીશ” વિગેરે દ્રવ્યને નિયમ કરે તે ૧-દ્રવ્ય અભિગ્રહ,(આગળ કહેવાશે તે “ઓઠ નેચરભુમિઓના ક્રમને, કે અમુક સંખ્યા જેટલાં ઘરોમાંથી જે ભિક્ષા મળશે તે જ લઈશ” એ ક્ષેત્રનિયમ તે ૨-ક્ષેત્રઅભિગ્રહ, ભિક્ષાને સમય વ્યતીત થયા પછી કે સમય થયા પહેલાંજ જે મળશે તે જ લઈશ, એ કાળને નિયમ તે ૩-કાલ અભિગ્રહ, અને “ભાજનમાંથી પિતાને માટે ઉપાડેલો, અથવા અમુક રીતે, કે અમુક સ્થિતિમાં વહેરાવેલ, વિગેરે મળશે તે જ આહાર લઈશ એ વિચિત્ર નિયમ તે ૪-ભાવઅભિગ્રહ જાણ. પચવતુમાં કહ્યું છે કે " लेवडमलेवडं वा, अमुगं दव्वं च (वा) अज्ज घेज्छामा । अमुगेण व दवेणं, अह दव्वाभिग्गहो णाम ॥२९८॥ अट्ट य गोअरभूमी, एलुगविक्वंभमित्तगहणं च । सग्गामपरग्गामे, एवइअघरा य खित्तमि ॥२९९॥ पञ्चवस्तु०॥ ભાવાર્થ-“અમુક લેપકૃતવસ્તુ=જેનાથી પાત્ર ખરડાય તેવા “રાબ–દુધ-ધૂત” વિગેરે, અથવા તેનાથી મિશ્રવસ્તુ, અથવા અમુક “અપકૃત=રૂક્ષકઠોળ વિગેરે, અગર અમુક મચ્છક (ટલેરોટલી) વિગેરે, ઈત્યાદિ વસ્તુને જ લેવાને, કે અમુક જ દ્રવ્યથી=કડછી, વાટકી, ભાલાની અણી, વિગેરેથી આપે તે જ લેવાને નિયમ તે દ્રવ્યઅભિગ્રહ સમજો. આઠ “ગેચરભૂમિઓ” એટલે ભિક્ષા માટે ફરવાના માર્ગો, જેનું લક્ષણ હમણાં જ કહેવાશે તે માર્ગે ફરતાં જે મળે તે લેવાને, અથવા ઉંબરા ઉપર ઉભા રહીને મળે તે જ લેવાને, અગર સ્વાગ્રામમાં કે પરગ્રામમાંથી મળે તે જ લેવાને, કે અમુક સંખ્યા જેટલાં ઘરોમાંથી જ મળે તે લેવાને નિયમ તે ક્ષેત્રઅભિગ્રહ જાણ. આ આઠ ગેચરભૂમિઓ આ પ્રમાણે છે– “૩ઝુજ ગચ્છા(બ્લા)– ક (રૂબા) ગૌમુત્તા પથંજવિહા હા લપેડા, કિંમતવાહિયં ” પન્નવસ્તુ૦ રૂ૦૦૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ ગોચરીના અભિગ્રહો અને આઠ ગેચરભૂમિઓ] ૧૦૩ વ્યાખ્યા-૧-ઋજવી, ૨-ગવા પ્રત્યાગતિ, ૩-ગોમૂત્રિકા, ૪-પતગ્ગવિથી, પ-પેટા, ૬-અદ્ધપેટા, અભ્યન્તરશખૂકા અને ૮–બાહ્યશખૂકા, એ નામની આઠ ગોચર ભૂમિ કહી છે, તેમાં–૧–પિતાના ઉપાશ્રયથી સીધા માર્ગે (એક શ્રેણિમાં રહેલાં ગૃહસ્થાનાં ઘરમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરમાં ભિક્ષા પૂર્ણ ન થાય તે પણ પાછા ફરી બીજેથી લીધા વિના સીધા માગે ઉપાશ્રયે આવવું, તે “ઋવી ગેચરભૂમિ જાણવી. –જવીની જેમ એક શ્રેણિમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણિનાં ઘરમાં પણ ગોચરી માટે ફરી ઉપાશ્રયમાં આવવું, તે બીજી ‘ગત્વા પ્રત્યાગતિ' ભૂમિકા કરી છે. ૩–પરસ્પર સામે સામે રહેલાં ઘરોની બે શ્રેણિઓ પિકી પ્રથમ ડાબીણિના પહેલા ઘરમાં, પછી જમણીશ્રેણિના પહેલા ઘરમાં, પુનઃ ડાબીના બીજા ઘરમાં, ત્યાંથી જમણીના બીજા ઘરમાં, ત્યાંથી પુનઃ ડાબીના ત્રીજામાં, ત્યાંથી જમણીના ત્રીજા ઘરમાં, એમ અનુક્રમે બને શ્રેણિઓનાં સામાં સામાં ઘરમાં ભિક્ષા લેતે બે શ્રેણિઓ પૂર્ણ કરે તે ત્રીજી ગોમૂત્રિકા' ભૂમિ જાણવી. ૪–૫તર્ગની જેમ અનિયતક્રમે, જે તે ઘરમાં ફરે તે ચોથી પદ્ગવિથી ભૂમિ કહી છે, ૫-પેટીની જેમ ગામમાં ચારે દિશામાં ચારે શ્રેણિએ ઘરનો વિભાગ (કલ્પના) કરીને તેની વચ્ચેનાં ઘરે છોડી ચારદિશામાં કલ્પેલી ચારલાઈનમાં જ ગોચરી ૧- ઋવી. જ-પતવિધિ. - ૭-અન્યન્તર શબ્બકા T ૨- ગવ પ્રત્યાતિ | પ-પટા, ETITI ૩- ગેમૂત્રિક. ૬-ખૂઝપેટા TTA TITLE માટે ફરવું, તે પાંચમી પેટા જાણવી. ઇ-પેટાની જેમ ચાર શ્રેણીની ધારણા કરી ચારેમાં ન ફરતાં બે શ્રેણિઓમાં જ ફરવું તે “અદ્ધપેટા” જાણવી. ૭ગામના મધ્યભાગમાંથી શરૂ કરી શખના આવર્તની જેમ ગેળ શ્રેણીમાં રહેલાં (કપેલાં) ઘરમાં ફરતાં ઉત્તરોત્તર છેલ્લે ગામના છેડે રહેલાં ચારેદિશાનાં ઘરોમાં ફરવું, તે “અલ્યન્તરશખૂકા” અને ૮-અભ્યન્તરશખૂકાથી ઉલટા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ધસં૦ ભા. ૨ વિ૦ ૩-ગાટ ૯૩ કમે, અર્થાત પહેલાં બહારનાં (ગામના છેડે આવેલાં) છેલ્લાં ઘરોમાં ગોળ શ્રેણીએ ફરતાં અનુક્રમે અંદર અંદરનાં ઘરમાં ફરતાં છેલે ગામની વચ્ચેનાં ઘરમાં ફરવું, તે બાહ્યશખૂકા ગોચરભૂમિ સમજવી. એનું સ્વરૂપ પાછળની સ્થાપનાથી સ્પષ્ટ સમજાશે. "काले अभिग्गहो पुण, आई मज्झे तहेव अवसाणे । अप्पत्ते सइकाले, आईबितिमज्झतइअंते ॥१" (पञ्चवस्तु-गा० ३०१) ભાવાર્થ “ભિક્ષાકાળ થયા પહેલાં ગોચરી ફરવું તે આદિ, ભિક્ષાકાળે ફરવું તે બીજે મધ્ય અને ભિક્ષાકાળ વ્યતીત થયા પછી ફરવું તે ત્રીજે અત્ય, એમ આદિ મધ્ય કે અન્ય, કે એક કાળે ગોચરી ફરવાને નિશ્ચય તે ત્રીજે “કાળઅભિગ્રહ' સમજો. વળી– " उक्खित्तमाइचरगा, भावजुआ खलु अभिग्गहा हुंति । गाअंतो अ रूअंतो, जं देइ निसण्णमाई वा ॥३०३॥ ओसकण अभिसक्कण, परंमुहोऽलंकिओ व इयरो वि । भावण्णयरेण जुओ, अह भावाभिग्गहो णाम ॥३०४॥” पञ्चवस्तु०॥ ભાવાર્થ-“મૂળભાજનમાંથી ગૃહસ્થ હાથ, કડછી, વિગેરેમાં ઉપાડી હોય, અથવા મૂળ ભાજનમાંથી લઈને જમવાના પાત્રમાં મૂકેલી હોય, તેવી ભિક્ષા મળશે તો જ લઈશ, અથવા ગાયન કરતે, રડતે, બેઠેલે કે ઉભે રહેલો દાતા આપશે તે જ લઈશ, કે “પાછો ખસ (દર હટતો) સામે આવતે, પરાભુખ (અવળ મુખવાળો), આભરણ-અલક્કાર પહેરેલે, કે અલકાર વિનાનો, વિગેરે અમુક અમુક રીતે દાતા જે આપશે તે જ લઈશ, એવા નિયમને‘ભાવ અભિગ્રહ જાણ.” એ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી અભિગ્રહનું સ્વરૂપ જણાવીને હવે પુરૂષની અપેક્ષાએ તેનું સ્વરૂપ-અર્થાતુ આવા અભિગ્રહ કોણ કરે? તે કહે છે કે – __ "पुरिसे पडुच्च एए, अभिग्गहा णवरि एत्थ विण्णेया। सत्ता विचित्तचित्ता, केई सि(सु)ज्झंति एमेव ॥१॥" (पञ्चवस्तु गा० ३०५) ભાવાર્થ–“માત્ર આવાં અનુષ્ઠાનની રુચિવાળા સત્ત્વશાળી સાધુઓને ઉદ્દેશીને જ જેનશા સનમાં આ અભિગ્રહો કહેલા છે. કારણ તે જ વિચિત્ર અભિપ્રાય (રૂચિ)વાળા હેવાથી કેઈ આવા અભિગ્રહો પાળીને કમલને ક્ષય કરી શુદ્ધ થાય છે. ૮૪ ૮૪-અભિગ્રહ એટલે અમુક નિશ્ચય, પ્રતિજ્ઞા પચ્ચકખાણ, વિગેરે કહેવાય છે તેને મહિમા એ છે કે અભિગ્રહ કરતાં પહેલાં પોતાને અસમર્થ સમજતો જીવ અભિગ્રહ કર્યા પછી સમર્થ બની જાય છે. અર્થાત્ અભિગ્રહના બળને સાથ મળતાં વીર્ય ફ્રાયમાન થાય છે. આ માત્ર કલ્પના નથી, અનુભવથી સમજાય તેવું તત્વ છે. કારણ કે અભિગ્રહ નિશ્ચયરૂપ છે અને નિશ્ચયનું બળ અચિન્ય છે. માટે શાસ્ત્રકરેએ કઈ પણ કાર્યની સિદ્ધિમાં પ્રણિધાનરૂપે નિશ્ચયને પ્રાથમિક અફૂગ તરીકે સ્વીકાર્યો છે. આ નિશ્ચય કરતાં જ તેનું વિરોધી બળ નબળું પડે છે અને સહાયક તર પ્રગટવા માંડે છે. આ કારણે જ દુન્યવી વ્યવહારમાં પણ કેલ કરાર, લેખ, દસ્તાવેજ વિગેરે સ્વીકારાયાં છે. અહીં અનાદિ આહાર સંજ્ઞાને કે રસની લુપતાને નિર્બળ કરવા માટે કરેલા આવા અભિગ્રહો સાધુતાને ઘણી નિર્મળ બનાવી જિનાજ્ઞાના શુદ્ધ પાલનનું સામર્થ્ય (ઉત્સાહ) પ્રગટ કરે છે, Page #166 -------------------------------------------------------------------------- ________________ પિÎષણાનું સ્વરૂપ અને આહારશુદ્ધિનું મહત્વ] ૧૦૫ આ વર્ણનથી શાસ્ત્રકારોએ એમ જણાવ્યું કે-આ (ઉપરના ગેાચરી જવા માટેના) વિધિથી, પિણ્ડની શુદ્ધિ(અશુદ્ધિ)ને જાણવામાં કુશળ હોય તેવા જ સાધુ જેનાથી જ્ઞાનદન ચારિત્રને ઉપઘાત (નાશ) થાય તે આહારાદિને નહિ લેતા સંયમને ઉપકારક હાયતે આહારાદિની ગવેષણા કરે (મેળવે). અર્થાત્ પિšષણા(દશવૈ૰ પાંચમા)અધ્યયન વિગેરેના અભ્યાસ કર્યાં હોય તે જ સાધુએ વહારી લાવેલી આહારાદિ વસ્તુએ સાધુઓને કલ્પ્ય છે, અજ્ઞાન સાધુએ અવિધિથી લાવેલી દોષિત હાઇ કલ્પ્ય નથી. કહ્યુ છે કે— ‘“ અહિના વહુ નેળ, પિંકેશળવણિજ્ઞપાના ! तेणिआणि जइओ, कप्पंति न पिंडमाईणि ॥ " ( यतिदिनचर्या गा० १८३ ॥ ભાવા—“ જે સાધુએ બેતાલીસ દોષ રહિત-વિશુદ્ધપિšષણાનાં પ્રતિપાદક શાસ્રાના અભ્યાસ કર્યો નથી, તથા વસ્ત્ર, શય્યા(ઉપાશ્રય) અને પાત્રની એષણાને જે જાણતા નથી તેના લાવેલા પિણ્ડ વિગેરે મુનિઓને કલ્પતા નથી ” અહીં ‘પિણ્ડ વિગેરે’ કહ્યું તે વિગેરેથી શય્યા (મકાન) વજ્ર અને પાત્ર પણ સમજવાં. શ્રીશષ્યભવસૂરિજીએ શ્રુ છે કે— “ વિષ્ણુ નિષ્ન જ્ વથં ૨, રત્નું પાયમેવ યુ अकप्पिअं न इच्छिजा, पडिगाहिज्ज कप्पिअं ||" दशवै० अ० ६-४८ ॥ ભાવા—૧-પિણ્ડ (અશનાદિ), ર--શય્યા (મકાન), ૩–વસ્ત્ર અને ૪–પાત્ર, એ ચારે ય અકલ્પ્યની ઈચ્છા પણ ન કરવી, જે કલ્પ્ય (સ ંયમાપકારક-નિર્દોષ) હોય તે જ ગ્રહણ કરવું.’ કારણ કે—પિણ્ડ વિગેરે જે જે ‘ઉદ્ગમ-ઉત્પાદન” વિગેરે સુડતાલીસ દાષાથી દૂષિત હાય તે જ્ઞાનાદિ ગુણ્ણાના ઉપઘાત (નાશ) કરે છે, તે દોષ। આ પ્રમાણે છે— ૮૫–' શરીરમાનું લહુ ધર્મસાધનમ્ ' કહ્યું છે કે શરીર એ નિશ્ચે ધર્મ કરવાનું પ્રથમ સાધન છે. અર્થાત્ શરીરને ધનું સાધન બનાવવું જોઇએ. કારણ કે-રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર, એ દુન્ધમય સાત ધાતુએ!ની કોથળી સમા માનવ દેહની વિશેષતા કાઇ કારણે ઢાય તે ધર્મસાધનાના કારણે જ છે, તે સત્ય ત્યારે કરે કે શરીર ધનું સાધક બને. શરીરને આવું બનાવવા માટે તેના આધારભૂત આહાર(પિણ્ડ) પણ ધર્મ પાષક જોઇએ. દ્રવ્ય અને ભાવના સબન્ધ એવે ગાઢ છે કે પ્રાય: શુદ્ધદ્રવ્ય વિના શુદ્ધભાવ (રૂપ ધર્મ) પ્રગટ થતા નથી. એથી જૈનદર્શનમાં ભાવ માટે જેટલેા વિચાર કરવામાં આવ્યેા છે તેટāા અથવા તેથી પણ વિશેષ દ્રવ્ય માટે વિચાર કરવામાં આવ્યા છે. એ કારણે જ આહારની નિર્દેíષતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યા છે. માત્ર બાહ્ય દૃષ્ટિએ પવિત્ર મનાતે। આહાર એકાન્ત શુદ્ધ નથી, પણુ તત્વષ્ટિએ અહિંસક ઉપાયાથી બનેલે। નિર્વિકારી આહાર શુદ્ધ છે. જે આહાર લેવાથી કામ, ક્રોધાદિ અન્તરગ શત્રુએ નબળા પડે અને ઉપશમ વિગેરે શુભ ભાવ પ્રગટે તે આહાર શરીરને (મનને) પવિત્ર બનાવી શકે, કે જે મન ધર્મનું પ્રખળ સાધન છે, જેના ઉપર ધર્મ ના મેાટા આધાર છે. કહ્યું પણ છે કે— મન પણ મનુષ્યાનાં જાળું વધમોક્ષયોઃ ' આને અગે જૈનદર્શન કહે છે કે માતાના ગર્ભમાં આવેલા જીવને પ્રથમ સમયે મળતેા રૂધિર અને શુરૂપ ‘એજ’ આહાર કે જેમાંથી શરીરનું ઘડતર શરૂ થાય છે તે પવિત્ર જોઇએ, એ કારણે પ્રાયઃ કુલીન અને વિશુદ્ધજાતિવત માતા-પિતાથી જન્મેલા આત્મા ધર્મને માટે લાયક ગણ્યા છે. કારણૢ કે માતા-પિતાના સંયમ-અસયમના વારસા માય; સંતૃતિમાં ઉતરે છે. લાકોક્તિ પણ છે કે બાપ એવા ૧૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ " सोलस उग्गमदोसा, सोलस उप्पायणाइ दोसा य । સ સબાદ ઢોસા, ગણે પળ કુંતિ (મિજિયા) સાયાજા ।।” વ્યાખ્યા—ઉદ્ગમ એટલે ઉત્પત્તિ, અર્થાત્ પિણ્ડાદિને તૈયાર કરતાં ગૃહસ્થ જે જે દોષાને સેવે તે ‘ઉદ્ગમ દોષા' કહેવાય અને તે સેાળ છે, ઉત્પાદના' એટલે પિણ્ડને મેળવવા અને તે વિષયમાં સાધુથી થતા દોષો તે ઉત્પાદના દાષા, અર્થાત્ પિણ્ડ મૂળમાં નિર્દોષ હોય તે પણ સાધુ તેને લેવા માટે ધાત્રીકમ” વિગેરે અતિચાર સેવવાથી દૂષિત બનાવે તે સાધુથી થતા ‘ઉત્પાદન ઢાષા' કહેવાય, તે પણ સેાળ છે, તથા એષણા એટલે અશનાદિ પિણ્ડને લેતી વેળા ‘શકિત’ વિગેરે પ્રકારથી તેને તપાસવા, (શુદ્ધ અશુદ્ધના નિર્ણય કરવા,) તે વિષયમાં ગૃહસ્થ અને સાધુ અન્ગેથી થતા દાષા ‘એષણા દાષા' કહેવાય, તે દશ છે. એ ઉપરાન્ત‘ગ્રાસ' એટલે ભેાજન કરવું, તેમાં લાગતા દોષો ‘ગ્રામૈષણાદોષા’ કહેવાય, તે પાંચ છે, આ દરેકનું સ્વરૂપ તે તે અધિકારમાં કહેવાશે. એમ કુલ (૧૬+૧૬+૧૦+૫=૪૭) સુડતાલીસ થયા તેમાંના ઉદ્ગમના અને ઉત્પાદનાના મળીને ત્રીસ ગવેષણષણામાં, એષણાના દશ ગ્રહણષણામાં અને ભેાજનના પાંચ ગ્રાસેષણામાં, એમ ત્રિવિધ એષણામાં ૪૭ દોષોને વિભાગ સમજવા. કહ્યું છે કે— (पिण्डविशुद्धिप्र० २ टीका) બેટા અને વડ એવા ટેટા’. મનુષ્યમાં જ નહિ, પશુએમાં અને એથી ય આગળ વધીને વનસ્પતિમાં પણ આ નીતિ સ્પષ્ટ જણાય છે. એ કારણેજ વાવેતરમાં પણ ઉત્તમ બીજની પસં૬ગી કરાય છે. સયમી–સદાચારી માતાપિતાની સ ંતતિ પણ જો ભેાજન (કવળાહાર) દેાષિત કે તેા જીવન દૂષિત ખને છે, આ હકિકત વૈધકશાસ્ત્રથી પણ સિદ્ધ છે અને આજના વિજ્ઞાને પણ સ્વીકારી છે. જો કે સાચું ખળ અને આરેાગ્ય કયું ? એની પૂર્ણ સમજ તેમાં નથી તેા પણુ ખળ અને આરેાગ્ય માટે અમુક અમુક આહાર–ભાજન–ફળ-ફૂટ વિગેરેની જે પસંદગી થઈ રહી છે તે ‘આહારની અસર શરીર ઉપર થાય છે’ એ માન્યતાનું જ પરિણામ છે, પણ એટલી સમજ પૂર્ણ નથી, માત્ર શરીરનું બળ કે આરગ્ય હિતકર નથી, પણ એ ખળના અને આરાગ્યના સદુપયેાગ કરાવે તેવું સંયમનું અને સદાચારનુ' ખળ હિતકર છે. તેને માટે આહાર હિં‘સા-જીક-ચારી-ઢાલુપતા-મૂર્છા, વિગેરેથી રહિત' નિર્દોષ જોઇએ. તેને ખાતાં પણ માત્ર બાહ્ય શૌચ નહિ, કિન્તુ સ·àાષ, ઔદાર્યાં, અનાસક્તિ,વિગેરે અભ્યન્તર શૌચ પણ જોઇએ. એ રીતે પવિત્ર આહાર વિધિ પૂર્વક લેવાય તે આત્મામાં સંયમ-સદાચારનું તે પેાષણ કરે છે. માટે જ જે માનવ જીવન સ્વ-પર સર્વાંના હિત માટે જીવવાનું છે, તેમાં આહારશુદ્ધિ માટે અતીવ ભાર મૂકેલે છે, તે હવે પછી કહેવાતા દ્વેષાનું વર્ણન જોવાથી સમજાશે. તદુપરાન્ત ત્રીજો લેામાહાર' કહ્યો છે, તે પવિત્ર વાતાવરણુરૂપ છે. મનુષ્ય વિગેરેના આચાર–ઉચ્ચાર અને વિચારનાં પુદ્દગલે! જગતમાં વ્યાપક બનતાં રહે છે અને તેની અસર બીજાએ! ઉપર પણ થાય છે, સારાં પુદ્દગāાની (વાતાવરણની) અસર શુભ ભાવેને અને મેહમલીન પુદ્દગલેાની અસર અશુભ ભાવેને પ્રગટ કરે છે. માટે સદાચારી પુરૂષની સાખત સદાચાર માટે જરૂરી માની છે. આ ત્રીજા આહાર તરીકે સાધુજીવનનું સુન્દર વાતાવરણુ ઉપકારક-અતિઉપકારક છે. એમ ત્રિવિધ આહાર માટે જૈનદર્શીનનું મન્તવ્ય ઘણુંજ ઉપકારક છે. એમ પણ કહી શકાય કે આ આખા ગ્રન્થ સાધુજીવનમાં ઉપયુક્ત શુદ્ધ આહાર મેળવવાના ઉપાયાના દર્શીક છે. તે ઉપાયાને જીવનમાં સ્વીકારવાથી આત્મા કર્માંના મેલથી મુક્ત થતા આખરે સ થા શુદ્ધ કેવી રીતે થઈ શકે છે, તેનું મિક વર્ણન આ ગ્રન્થમાં સુન્દરતમ કરેલું છે, એ ફિકત મનન પૂર્ણાંક એનું વાંચન કરવાથી સ્પષ્ટ સમજાય તેવી છે, Page #168 -------------------------------------------------------------------------- ________________ પિચ્છેષણમાં સળ ઉદ્દગમ દા] ૧૦૭ “भणिआ गवेसणाए, गहणे गासे अ एसणा तिविहा । વન–૮–વંવ-વોલવિમુળ મા વામણો III” (ત્તિનિર્ધા૨૫) ભાવાર્થ-“એક અન્વેષણ (શોધ) કરવામાં, બીજી ગ્રહણ કરવામાં અને ત્રીજી ભજન કરવામાં, એમ ત્રણ પ્રકારે એષણા કહી છે. અર્થાત્ ઔષણા ત્રણ પ્રકારની છે. તે અનુક્રમે બત્રીસ, દશ, અને પાંચ દોષોથી રહિત-નિર્દોષ આ પ્રમાણે કરવી. ” તેમાં સેળ ઉદ્દગમદોષ કહે છે. "आहाकम्मुद्देसिअ, पूइकम्मे अ मीसजाए । પરિવાઇ, પોઝર (૩ર) રાગ વારિ II૭૪ શા परिअट्टिए अभिहडुब्भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसिट्टे अझोअर, सोलस पिंडुग्गमे दोसा ॥७४२॥ पञ्चवस्तु०॥ વ્યાખ્યા–૧-આધાકર્મ, ર-દેશિક, ૩-પૂતિકર્મ, ૪-મિશ્રજાત, પ–સ્થાપના, ૬પ્રાભૂતિકા, ૭-પ્રાદુષ્કરણ, ૮-કિત, ૯-પ્રામિયક, ૧૦–પરાવર્તિત, ૧૧-અભ્યાહત, ૧૨-ઉભિન્ન, ૧૩–માલાપહત, ૧૪–આછિદ્ય, ૧૫-અનિષ્ટ અને ૧૬–અધ્યવપૂરક, એમ પિણ્ડ બનાવવામાં સોળ દેષો લાગે છે. તેમાં– ૧-આધાકમ–આધા” એટલે સાધુને ચિત્તમાં ધારણ કરીને, અર્થાત્ સાધુનું નિમિત્ત ધારીને કરેલું કર્મ એટલે સચિત્તને અચિત્ત કરવું કે અચિત્તને પકાવવું, તેને “ધર્મ” એમ (પદચ્છેદથી) “આધાકર્મ કહેલું છે. કહ્યું છે કે " सच्चित्तं जमचित्तं, साहूणहाए कीरई जं च । નિમેવ વરુ, શાહબ્બે તાં મણિશં ” (પન્નવસ્તુ જાવ ૭૪૩) ભાવાર્થ-“સાધુને માટે જે સચિત્ત વસ્તુને અચિત્ત કરાય, કે અચિત્તને પકાવાય તેને આધાકમકહ્યું છે.” ૮૬-આધાકર્મમાં હિંસા થાય છે અને સાધુએ હિંસાને ત્રિવિધ ત્યાગ કરેલ હોય છે, માટે તે અકખ્ય છે. અહીં એમ પ્રશ્ન થાય કે ગૃહસ્થ આહારને બનાવતાં હિંસા તો કરી લીધી અને એમાં સાધુએ તો આદેશ પણ કર્યો નથી, તે સાધુને તે હિંસા કેમ લાગે ? ત્યાં સમજવું કે હિંસાને કરવાને, કરાવવાને અને અનુમોદવાને પણ સાધુને નિષેધ છે. આધાકમ આહારમાં તેણે સ્વયં હિંસા કરી નથી, કરાવી નથી, પણ એને સ્વીકાર કરે તે હિંસાની અનુમોદના થાય, માટે તે લે જોઈએ નહિ. કારણ કે-અનુમોદનાના ૧-અનિધિ, ર–ઉપગ અને ૩–સહવાસ, એમ ત્રણ ભેદે છે. અધિકાર છતાં પાપકાયન નિષેધ નહિ કરવાથી અનિધિઅનુમોદના, પાપથી તૈયાર કરેલી વસ્તુને ઉપભાગ કરવાથી ઉપભોગઅનુમોદના અને પાપ કરનારાઓની સાથે વસવાથી સહવાસ અનુમોદના થાય છે. એ કારણે જ જાણવા છતાં ચાર વિગેરેને ચિરીથી નહિ અટકાવનાર કે જાહેર નહિ કરનાર ગુન્હેગાર ગણાય છે, તેમ ચારીની વસ્તુ લેનારા અને એની સાથે રહેનારો પણ ચારી નહિ કરવા છતાં શિક્ષાને પાત્ર બને છે. જેમ જગતના બાહ્ય વ્યવહારમાં પણ આ ન્યાય સ્વીકારાએલો છે તેમ સાધુને ઉદ્દેશીને હિસાથી ગૃહસ્થ સ્વયં તૈયાર કરેલો આહાર વિગેરે પણ લેતાં સાધુને “ઉપભેગ અનુમોદના” દેષ લાગે છે અને તે નહિ લેવાથી દેષ લાગતો નથી. અહીં' એ કારણે સાધુને દોષ લાગે કે ગૃહસ્થ એ આહારાદિ તૈયાર કરવામાં સાધુને ઉદેશ રાખેલ હેય છે. એમ આગળના દે પણ ગૃહસ્થ સાધુની પ્રેરણા વિના સેગ્યા Page #169 -------------------------------------------------------------------------- ________________ [ સં૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૩ રઔદ્દેશિકઉદ્દેશ એટલે કાઇ પણ યાચકને ઉદ્દેશીને તેના પ્રયાજને સંસ્કારાદિ કરવામાં આવે તે ‘શિક’. તેના આધથી અને વિભાગથી એમ બે ભેદો છે, તેમાં સ્વ-પરને વિભાગ (વિકલ્પ) કર્યા વિના પોતાને માટે જ ભોજન બનાવતી વેળા તેમાંથી કેટલુંક યાચકને આપવાની બુદ્ધિએ તેમાં અમુક પ્રમાણ (જે તૈયાર કરાતું હોય તે) ચાખા વિગેરે વધારે નાખીને તૈયાર કરે તે ‘ એૌદેશિક' કહેવાય છે. આવું પ્રાયઃ દુષ્કાળ પૂર્ણ થયા પછી તેમાંથી બચેલા કેાઈ ધનિકને વિચાર થાય કે આ દુષ્કાળમાં મુશ્કેલીથી જીવતા રહ્યા તા હવે નિત્ય થાડુ થાડુદાન આપીએ' એમ પુણ્ય ઉપાર્જન કરવાના આશયથી (અમુક ભેદ વિના) કેાઇ પણ યાચકોને આપવા માટે વધારે રસોઈ કરે ત્યારે અને. અને · આટલુ ભેાજન માટે, આટલું દાન માટે’ એવા વિભાગ નહિ કરવાથી તે ‘એઘૌદ્દેશિક’ કહેવાય. આવા પિણ્ડ પણ દાતારે જેટલા દાનની ઇચ્છા કરી હોય તેટલા અપાઇ ગયા પછીના વધેàા શુદ્ધ છે. (કારણ કે તે પેાતાના માટેને-દાનની કલ્પના વિનાના હાય) ‘વિભાગૌદ્દેશિક’ તેને કહ્યુ છે કે-કેાઇ દાતાર વિવાહાદિ જમણવારના પ્રસગે વધેલા આહારાદિમાંથી અમુક ભાગ યાચકાને આપવા માટે જુદો કરી રાખે. (તૈયાર કરવામાં દાનના ઉદ્દેશ નહિ હેાવાથી નિર્દોષ છતાં) આ રીતે વિભાગ કરીને પોતાની સત્તા ઉતારી યાચકેાનું ઠરાવ્યું–દાન માટે જુદું કર્યું, તેથી તે દૂષિત ગણાય, એમ સમજવું. ૧૦૮ આ વિભાગૌદ્દેશિકના ૧-ષ્ટિ, ર-કૃત અને ૩–ક, એ ભેદો હાવાથી તે ત્રણ પ્રકારનું અને છે, તેમાં જમણવાર વિગેરેમાં પેાતાને અર્થે તૈયાર કરેલું જે વધ્યું હોય તેમાંથી અમુક ભાગ યાચકને આપવા માટે કઇ પણુ સંસ્કાર કર્યા વિના જુદો કરે તે, ૧-ષ્ટિ ઔદ્દેશિક’ જાણવું, પણ જો રાંધેલા ભાત વગેરે વધ્યા હાય અને તેને દાન માટે જુદે કરી તેમાં દહીં વિગેરે મેળવે, ત્યારે તે ૨-‘કૃત ઔદ્દેશિક’ કહેવાય. તે ઉપરાન્ત વિવાહાદિમાં વધેલે લાડુ વિગેરેને ભુકે। દાનમાં આપવા માટે જુદો કરી જ્યારે ચાસણી વિગેરે કરીને તેમાં ભેળવી પુનઃ લાડુ વાળે, ત્યારે તે કમ ઔદ્દેશિક ' કહેવાય. (કૃતઔદ્દેશિક’-દહીં વગેરેથી મિશ્ર કરવા છતાં નિરવદ્ય ઉપાચેાથી સંસ્કારેલું અને ‘કઔદ્દેશિક’–અગ્નિ, પાણી, વિગેરેની વિરાધનારૂપ સાવદ્ય ઉપાચાથી સંસ્કારેલું, એમ ભેદ સમજવા.) પુન: આ ઉદ્દિષ્ટ, ધૃત અને કર્યું, એ ત્રણે પ્રકાશ યાચકોની કલ્પનાના ભેદે ૧––ઉદ્દેશ, ૨--સમુદ્દેશ, ૩-આદેશ અને ૪–સમાદેશ, એમ ચાર ચાર ભેદોવાળા અને છે, તેમાં ૧-(ગૃહસ્થ હાય છે, તે પણ તે દરેકમાં સાધુના ઉદ્દેશ રાખેàા હેાવાથી એ લેવામાં સાધુને ઉપર પ્રમાણે અનુમેદનારૂપ દોષ લાગે છે અને સાધુએ તેમાં પ્રેરણા કરી ઢાય તેા કરાવવાના દોષ પણ લાગે છે. કાઈ પણુ કા કરવું, કરાવવું અને અનુમેાદવું, એ ત્રણે વ્યવહારથી સમાન છે, માટે તે સાધુને લેવાના નિષેધ છે. ૮–તૈયાર થતા ભેાજનમાં વધારે ઉમેરીને તૈયાર કરે' એ વ્યાખ્યા પિણ્ડનિયુક્તિને અનુસારે ઢાવા છતાં તેથી અધ્યવપૂરક’ દોષમાં ભેદ રહેતા નથી, માટે તૈયાર થયા પછી યાચકાને આપવાની કલ્પના કરી જુદું રાખવું' એવી પસ્ચવસ્તુની અને પિણ્ડવિશુદ્ધિની વ્યાખ્યાને અનુસરવું ઠીક લાગે છે, આ ગ્રંથમાં પણ આ દોષને! ઉપસંહાર કરતાં આધાર્મિક અને ઔદ્દેશિકમાં બતાવેલા ભેદ પણ એ વ્યાખ્યાથી જ સફ્ગત થાય છે, અન્યથા એક જ ગ્રંથમાં વાવ્યાઘાતની જેમ બન્ને વ્યાખ્યાએ પરસ્પર વિરૂદ્ધ જાય છે. જીએ, આની પછી જ ઔદ્દેશિકની વ્યાખ્યા, Page #170 -------------------------------------------------------------------------- ________________ પિશ્કેષણામાં સેળ ઉદ્દગમ દ] ૧૦૯ કે ઘર તજેલા સાધુ-સંન્યાસી) સર્વ કઈ યાચકોને આપવાની કલ્પના કરવી તેને “ઉદેશ” કહ્યો છે, ર–ચરક (સમૂહબદ્ધ ફરનારી ત્રિદડી સંન્યાસીઓની એક જાતિ), પાખડી (સંન્યાસીની એક જાતિ,) તેને માટે જે કપેલું હોય તેને “સમુદેશ કહ્યો છે, ૩–નિર્ચન્થ જૈનમુનિઓ), શાક્ય (બૌદ્ધો), તાપસે (પચારિન વિગેરે તાપને સહન કરનારા સંન્યાસીઓની જાતિ વિશેષ), નૈરિકે (લાલ ભગવા રંગથી રંગેલાં વસ્ત્ર પહેરનારા તાપસ વિશેષ) અને આજીવિક (શાળક મતના અનુયાયી), એ પાંચ પ્રકારના શ્રમણે માટે કપેલું હોય તેને “આદેશ” અને ૪-ભાત્ર નિર્ચન્થ (જૈન) સાધુઓને આપવાની કલ્પના કરી તેને “સમાદેશ” કહેવાય છે. કહ્યું છે કે – "जावंतिअमुद्देसं, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, णिग्गंथाणं समाएसं ॥१॥" (पिण्डनि० गा० २३०) ભાવાથ– “કોઈ પણ યાચકને આપવાની કલ્પના તે ઉદ્દેશ, પાખડીઓ માટેની કલ્પના તે સમુશ, શ્રમણોને આપવાની કલ્પના તે આદેશ અને નિર્ગસ્થ મુનિઓને આપવાની કલ્પના તે સમાદેશ કહેવાય છે.” એ પ્રમાણે ત્રણના ચાર ચાર ભેદ થવાથી વિભાગીદેશિકના કુલ બાર પ્રકારે અને એક ઓધૌશિક, એમ ઔદેશિકના“કુલ તેર પ્રકારે જાણવા. અહીં પ્રથમથી જ સાધુઓને માટે તૈયાર કરાય તે “આધાકર્મ અને પિતાને માટે બનાવેલું હોય તેમાં પાછળથી દાન દેવાની કલ્પના કે સંસ્કાર કરે તે શિક, એમ બનેમાં ભેદ સમજો. ૩-પૂતિકર્મ–આધાકર્મિકપિણ્ડના એક અંશમાત્રથી પણ મિશ્ર થયેલું આહારાદિ દ્રવ્ય શુદ્ધ હોય તે પણ “અશુચિ પદાર્થથી ખરડાયેલું પવિત્ર દ્રવ્ય પણ અપવિત્ર થાય તેમ તે પ્રતિક દોષવાળું સમજવું. માટે આધાર્મિક વિગેરેના એક અંશમાત્રથી પણ ખરડાયેલાં ભાજનચાટ-કડછી-કડાઈ–કુડી વિગેરેની સહાયથી શુદ્ધ પણ આહારાદિ વહોરવું નહિ.૯ ૪-મિશ્રજાત–પિતાના અને સાધુ વિગેરેના નિમિત્તે ભેગું તૈયાર કરેલું, અર્થાત્ પ્રથમથી જ પિતાના માટે અને સાધુ આદિને આપવા માટે ભેગું તૈયાર કરેલું તે મિશ્રજાત જાણવું ૮૮–ૌશિકમાં સાધુ વિગેરેના ઉદ્દેશથી ક૯૫વાનું અથવા જાદું કરવાનું છે, તેમાં પણ તે તે પાત્રને ખરડાવામાં, દેવામાં, ઈત્યાદિ પ્રસંગોમાં હિંસા સંભવિત છે. વળી આહાર એક શસ્ત્ર છે, તેમાં ઉડીને પડેલા કે ચઢેલા જન પ્રાય: નાશ થાય છે. જીવ માત્ર આહારની શોધમાં ભમતા હોવાથી આહાર ઠાય ત્યાં પહોંચી જાય છે. તેથી અનાનથી તેમાં પડી મરી જાય વિગેરે હિંસા પણ સંભવિત છે. તદુપરાન્ત “કત અને કર્મ' જેનું સ્વરૂપ અહીં જણાવ્યું છે તેમાં તે સ્પષ્ટ હિંસા છે જ. એવી હિંસાદિ કર્યા વિના પણ સર્વ યાચકોને ઉદ્દેશીને જે રાખ્યું હોય તેને લેવા જતાં બીજા યાચકને ભાગ પડવા વિગેરે કારણે ઓછું મળવાથી અપ્રીતિ આદિ પણ થવાનો સંભવ છે. એમ અનેક દેશનું કારણ હેવાથી નિષેધ સમજવો. જો કે આમાં સાધુ કંઈ જવાબદાર નથી, કારણ કે ગૃહસ્થ કર્યું હોય છે, તે પણ તેને લેવાથી, ભેગવવાથી કે ઈચ્છવાથી સાધુને અનુમોદનારૂપ દોષ લાગે છે. ૮૯–દુધના મોટા ભાજનમાં પડેલું એક ઝેરનું બિન્દુ પણ બધા દુધને ઝેરી બનાવે છે, તેમ આધાકર્મ દોષના બિન્દુમાત્રથી પણ બીજો શુદ્ધ આહાર દોષિત બને છે, માટે વિઝાના લેશવાળા અપવિત્ર ભોજનની જેમ તેને દોષિત કહ્યું છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૩ એના યાવર્થિકમિશ્રજાત, પાખડમિશ્રજાત અને સાધુમિશ્રજાત, એમ ત્રણ ભેદ છે. (કેઈપણ યાચકને આપવા ભેગું તૈયાર કરેલું “યાવદર્શિકમિશ્ર, પાખડી તથા ચરક વિગેરે પાંચ પ્રકારના શ્રમણોને આપવા માટે ભેગું તૈયાર કરેલું “પાખડમિશ્ર, અને કેવળ જનસાધુઓને આપવા માટે ભેગું બનાવેલું “સાધુમિશ્ર સમજવું). અહીં શ્રમણોને પાખડીઓમાં ભેગા ગણવાથી “ શ્રમણમિશ્રજાત” એવો જુદો ભેદ નથી કહ્યો. પ-સ્થાપના–સાધુ વિગેરેને આપવા માટે કેટલાક સમય સુધી મૂકી રાખવું તે, અથવા “આ સાધુને આપવા માટે છે એમ હદયથી કલ્પીને અમુક કાળ સુધી સંભાળી રાખવું તે “સ્થાપના કહેવાય. જે પિડ વિગેરેની આ સ્થાપના કરાય તે દાન દેવા માટેના પિણ્ડ (આહારાદિ) પણ “સ્થાપના કહેવાય. આ સ્થાપના ૧–સ્વ (મૂળ) સ્થાને અને ૨-પર (બીજા) સ્થાને, એમ બે પ્રકારે થઈ શકે, તેમાં ભોજનનું સ્વાસ્થાન ચુલ્લી વિગેરે જ્યાં તેને તૈયાર કર્યું હોય તે, અને પરસ્થાન ત્યાંથી જ્યાં છીંકા વિગેરેમાં મૂકાય તે છીંકુ વિગેરે. આ બન્નેના પણ અનન્તર અને પરંપર એમ બે બે ભેદે છે. તેમાં “ઘત વિગેરે મૂકી રાખવા છતાં જેનું સ્વરૂપ બદલાય નહિ તેવા પદાર્થોની સ્થાપનાને “અનન્તર સ્થાપના સમજવી. કાળની અપેક્ષાએ તે (ઉત્કૃષ્ટથી) દેશેન્યૂન કેડપૂર્વવર્ષો સુધીની થઈ શકે, એથી તેને “ચિરસ્થાપના પણ કહી છે. કારણ કે તે પદાર્થની હયાતિ સુધી રહી શકે છે. બીજી વિકાર થવાના સ્વભાવવાળા દૂધ-દહીં-માખણ વિગેરેની સ્થાપનાને પરસ્પર સ્થાપના જાણવી. દૂધની સ્થાપનાને તે દિવસે “અનન્તર' સમજવી. તે ઉપરાન્ત સાધુ જ્યાં વિહરતા હોય તે ઘર સહિત ત્રણ ઘર છોડીને પછીનાં ઘરમાં વહોરાવવા માટે કેઈએ હાથ વિગેરેમાં લીધેલી ભિક્ષાને પણ સ્થાપના કહેવાય. કારણ કે એકણિમાં રહેલાં ઘરોમાં સંઘાટકે વહોરવા નીકળેલા સાધુઓ પૈકી એક સાધુ એક ઘરમાં વહરતો હોય ત્યારે બીજે સાધુ તે પછીનાં બે ઘરમાં ઉપયોગ રાખી શકે, તેવો સંભવ હોવાથી ત્રણ ઘરે સુધી વહરાવવાની કઈ વસ્તુ કેઈ હાથમાં લઈને ઉભો રહે તો પણ તે ઇવરી (અલ્પકાલ માટે) હેવાથી કપ્ય છે, સ્થાપનાદેષથી દૂષિત નથી, તે પછીનાં ઘરમાં કોઈ તેમ કરે તે દોષ ગણાય. ૬-પ્રાભૂતિકા–કેઈને અમુક કાળે વિવાહાદિ કાર્ય કરવાનું હોય તે, એમ વિચારે કે હાલમાં સાધુઓ અહીં છે, તેઓને દાન દેવાને લાભ પણ મળશે માટે વિવાહાદિ કાર્ય અત્યારે જ કરવું ઠીક છે આવી બુદ્ધિથી ગૃહસ્થ તે કાર્યને વહેલું કરે ત્યારે તે પ્રસગે ત્યાંથી પિડ લે તેને સિદ્ધાન્તની ભાષામાં “પ્રાતિકા' કહી છે, એ રીતે તે નજીકમાં કરવાનું ૯૦-ઔશિકમાં જણાવ્યા પ્રમાણે સ્થાપનામાં પણ રાખી મૂકવાથી ભાજન ખરડાવાને, જીવહિંસા થવાને, વિગેરે પ્રસંગે સંભવિત છે માટે તે દોષિત સમજવું. કારણ કે જે વસ્તુ જેની માલિકીની બને તેમાં થતી હિંસાનું પાપ પણ તેને લાગે છે, એક ઘરમાં કોઈનું ખૂન થાય તે જવાબદાર ઘરને માલિક ગણાય છે, એ પ્રમાણે અહીં પણ સ્થાપના સાધુને ઉદ્દેશીને કરવાથી તેવું લેવાથી તેમાં સંભવિત હિંસાને જવાબદાર પણ સાધુ બને, માટે તે લેવાનો નિષેધ કરેલો છે, એ સ્પષ્ટ સમજાય તેવું છે. ૯૧-“પ્રાતિકામાં પણ ગૃહસ્થ ભજન કે વિવાહાદિ સાવધકાર્યો વહેલાં મોડાં કરે તેમાં સાધુનું નિમિત્ત હોવાથી એ સાવધ (આરમ્ભવાળા) કાર્યોથી તૈયાર થએલા આહારાદિ લેવાથી સાધુને દોષ લાગે છે, પાપને ભાગીદાર બને છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ પિચ્છેષણામાં સેળ ઉદ્દગમ ] ૧૧૧ વિવાહાદિ કાર્ય “સાધુઓને અમુક કાળ પછી એગ મળશે એવી બુદ્ધિએમડું કરે તેને પણ પ્રાકૃતિકા' કહી છે. અર્થાત્ સાધુને દાન આપવાની બુદ્ધિએ ગૃહસ્થ વિવાહાદિ કાર્યને મેડું કે વહેલું કરે તે પ્રાભૂતિકા જાણવી, વિવાહાદિ મટાં કાર્યોમાં અમુક દિવસે કે મહિનાઓનું વહેલું-મોડું થાય તેથી તેને “બાદરપ્રાભૂતિકા” કહી છે, અને તે જ દિવસે કરવાના કાર્યને પણ ડું વહેલું કે મેડું કરવું તેને “સૂમપ્રાકૃતિકા કહી છે. જેમ કે કોઈ સ્ત્રી સુત્રનું કાંતણ વિગેરે કાર્યમાં વ્યગ્ર હોય, તે વેળા બાળક ખાવા માટે મડકાદિ માગે, તેને રડતું અટકાવવા તે સ્ત્રી આશ્વાસન આપે કે રડીશ નહિ, નજીકના ઘરમાં આવેલા મુનિ આપણા ઘેર આવશે, તેમને દાન આપવા માટે ઉઠીશ ત્યારે તેને પણ આપીશ. પછી સાધુ આવે ત્યારે તેમને ભિક્ષા આપવા માટે ઉઠેલી તે સ્ત્રી બાલકને પણ આપે (એમ વહેલું કરવાનું કાર્ય મોડું કરે) તે ઉત્પવષ્કણ કહેવાય, એ રીતે પુણીઓને કાંતવાનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી બાળકને વિલમ્બ કરાવવાની ઇચ્છાવાળી પણ સ્ત્રી વચ્ચે સાધુ આવવાથી વહેરાવવા ઉઠે ત્યારે (ફરી ઉઠવું ન પડે એ ઉદ્દેશથી) બાળકને પણ તે જ વેળા ભેજન આપે તે (કરવાનું કાર્ય વહેલું કરવાથી) “અવqષ્કર્ણ કહેવાય. આ શબ્દોની સિદ્ધિ એ રીતે થાય છે કે જે કામ કરવાને જે સમય હોય તે તેના સમયથી “ઉત્ત” એટલે આગળા–ભવિષ્યમાં “વત્ર એટલે ખેંચવું, તે ઉત્+ધ્વષ્કણ =ઉત્પવષ્કણ અને કામ કરવાને જે સમય હોય તેનાથી ‘વ’ એટલે અર્વાફ (વહેલું) “A =કરી લેવું, તે “અવqષ્કણ અવશ્વષ્કણ કહેવાય. (એમ બાદર અને સૂકમ બન્ને પ્રાકૃતિકાઓમાં કાર્ય ડું કે વહેલું. કરવાથી “ઉત્પવષ્કણ અને અવqષ્કણ” એવા બે પ્રકારે પડે છે.) –પ્રાદુકરણ–દેવા ચોગ્ય પદાર્થ અન્ધારામાં હોય, તે તેને ચક્ષુદ્વારા જોઈ ન શકવાથી સાધુઓ વહોરતા નથી એમ સમજીને ત્યાં અગ્નિ કે દીવો સળગાવીને, અથવા મણી વિગેરેથી પ્રકાશ કરે, અથવા ભીંત તોડીને (જાળી–આરી મૂકીને) પ્રકાશ કરે, કે વહેરાવવાની વસ્તુ અન્ધારામાંથી બહાર પ્રકાશમાં લાવીને મૂકે, “એમ અન્ધારામાં રહેલી વસ્તુને પ્રગટ કરવી તે પ્રાદુષ્કરણ” કહેવાય. તે ૧દાનમાં દેવા ગ્ય વસ્તુ હોય ત્યાં પ્રકાશ કરવાથી અને ૨ઘરમાં (અન્ધારામાં) હોય ત્યાંથી વસ્તુને બહાર પ્રકાશમાં લાવવાથી, એમ બે પ્રકારે થાય છે. ૮-કીત—સાધુના માટેની વસ્તુ મૂલ્યથી ખરીદવી તે “ક્રત” કહેવાય®તેના ચાર ભેદે છે, ૯૨-પ્રાદુષ્કરણમાં તે સાધુને દાન દેવાના ઉદ્દેશથી દી સળગાવવાથી કે જાળી, બારી વિગેરે મૂકી પ્રકાશ કરવાથી અગ્નિ-પાણી–માટી વિગેરે સ્થાવરજીવોની હિંસા સ્પષ્ટ છે. ઉપરાન્ત અન્ધારામાંથી પ્રકાશમાં લાવીને મૂકતાં ત્રણ વિગેરેની હિંસા પણ સંભવિત છે, માટે તે લેવાથી સાધુને તે દોષ લાગે છે. ૯૩-સાધુના નિમિત્ત ખરીદવામાં ધનનો વ્યય થાય, એ ધનને સાધુએ ઉપયોગ કર્યો ગણાય, અને ધનને મેળવવામાં સેવાયેલાં પાપાનને ભાગીદાર સાધુ બને. માટે ઉત્સર્ગ માગે સાધુને પિતાના બાહ્ય જીવનની (શરીરની) સગવડ અથે ગૃહસ્થનું અ૯૫ ધન પણ ખરચાવવાને અધિકાર નથી. ગૃહસ્થ પિતાના જીવન માટે લાવેલું કે-તૈયાર કરેલું હોય તેનાથી નિર્વાહ કર એ તેને આચાર છે. વળી સુધારા અને સુધારવા શ્રાવક અને સાધુને એ આચાર છે કે ગૃહસ્થ કોઈ જાતના બદલાની આશા વિના સાધુની સેવા કરે અને સાધુ કોઈ જડની લાલસા વિના તેને ધર્મનું દાન કરે. તેને બદલે ઉપદેશાદિ દ્વારા કે મતન્નાદિ આપવા દ્વારા સાધુ જે ગૃહસ્થ પાસેથી આહારાદિ ઈષ્ટ વસ્તુ મેળવે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ધ સંભા. ૨ વિ. ૩-ગાહ ૯૩ ૧-સ્વદ્રવ્યકત, ર–સ્વભાવકીત, ૩-પદ્રવ્યકત અને ૪-૫રભાવકીત. તેમાં સાધુ ગૃહસ્થને પિતાને ભક્ત બનાવવા (મન્નેલા) ચૂર્ણ-ગોળી વિગેરે દ્રવ્ય આપીને તેના બદલામાં આહારાદિ વસ્તુને મેળવે તે “સ્વદ્રવ્યકત અને આહાર આદિ મેળવવાના ઉદ્દેશથી ધર્મકથા (વ્યાખ્યાન) વિગેરે કરી શ્રોતા વિગેરેને આવર્જન કરીને તેના બદલામાં તે તે વસ્તુ મેળવે તે “સ્વભાવક્રત કહેવાય. (સાધુ પ્રત્યેની અતિ ભક્તિથી તેને દાન આપવાની બુદ્ધિએ) ગૃહસ્થ પિોતે સચિત્ત, અચિત્ત કે મિશ્ર કઈ દ્રવ્ય બીજાને આપીને તેના બદલામાં તેની પાસેથી સાધુને આપવા યોગ્ય વસ્તુ મેળવે તે “પદ્રવ્યક્રત અને સાધુને ભક્ત કઈ મંખ લોકેને ચિત્રો બતાવી આજીવિકા મેળવનારે ભિક્ષુક વિશેષ) કે ગર્વ, વિગેરે પોતાની તે તે કળાથી બીજાને ખુશી કરીને બદલામાં તેના પાસેથી સાધુને આપવા માટેની વસ્તુ મેળવીને સાધુને આપે તે પરભાવક્રત કહેવાય. ૯-કામિયક–સાધુને આપવા માટે જે વસ્તુ ઉચ્છિન્ની (બદલે તેવી પાછી આપવાની કબૂલાતથી ઉધારી લેવામાં આવે તે “પ્રામિત્યક દેષ, તેના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે. તેમાં ગૃહસ્થ ઉછિનું લાવીને સાધુઓને આપે તે “લૌકિક અને પરસ્પર સાધુઓ જ વસ્ત્ર વિગેરે બીજી તેવી વસ્તુ મેળવીને પાછી આપવાની શરતે ઉધાર લે તે લોકોત્તર-પ્રામિત્યક જાણવું.૯૪ ૧૦-પરિવર્તિત–પોતાનું બગડી ગએલું ઘી વિગેરે બીજાને આપીને બદલામાં તેની પાસેથી સારું તાજું ઘી વિગેરે મેળવીને સાધુને આપવું તે “પરિવર્તિત કહેવાય.આના પણ પ્રામિયકની જેમ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદે સમજી લેવા. ૧૧-અભ્યાહત–ઘેરથી કે પિતાના ગામથી સાધુને વહોરાવવાની વસ્તુ સાધુ હોય ત્યાં સામે લઈ જવી તેને “અભ્યાહત કહેલું છે, તેના બીજાઓ જાણે એ રીતે લઈ જવું તે “પ્રગટ” અને કેઈ ન જાણે તેમ લઈ જવું તે “ગુપ્ત (પ્રચ્છન્ન) એમ બે પ્રકારે જાણવા. તદુપરાન્ત તેના આચીણું–અનાચીણ વિગેરે પણ ઘણા પ્રકારો છે, તેમાં ઉત્કૃષ્ટથી સે હાથની અંદરથી તે તેણે શાસ્ત્રને વેચીને પિતાની આજીવિકા ચલાવી ગણાય. આવું કરવાથી શાસ્ત્રોની અને શાસનની માટી આશાતના થવાથી જીવ દૂલભાધિ બને છે અને મિથ્યાત્વને વશ થઈ સંસારમાં ભટકતે થઈ જાય છે. અન્યભામાં ભેજન આદિ નહિ મળવાનું કે જીહા વિગેરે ઇન્દ્રિ એનું પણ દુ:ખ ભોગવવું પડે છે, ૮૪-કામિયકમાં પણ ઉધારે કે બદલે લાવ્યા પછી પાછું આપવું ભૂલી જાય, કે આપવા જેવી સ્થિતિ પાછળથી ન રહે તો દાતારને લેણદારની તાબેદારી વિગેરે કષ્ટો ભેગવવાને પ્રસંગ આવે, તેમાં સાથ નિમિત્ત બને તેથી સાધુને પણ દોષ લાગે, માટે તેને નિષેધ સમજવો. ૯૫-પરાવર્તિત પણ વહેરાવ્યા પછી તે સ્ત્રીને પતિ જાણે તે પિતાને અપયશ થય માનીને સ્ત્રીને તર્જના કરે, અથવા બદલે આપનારને પતિ જાણે તે સાફ આપી હલકું લેવાના કારણે તે પિતાની સ્ત્રીને તર્જનાદિ કરે, એમાં સાધુ નિમિત્ત બને, માટે અક૯ય છે. ૯૬-અભ્યાહુતમાં તો સાધુને વહેરાવવાના કારણે સામે લઈને આવવામાં રસ્તે થતી વિરાધના, લેવામાં લાવવામાં, કે મૂકવામાં સંભવિત ત્રસ જી વિગેરેની વિરાધના અને ભાજન ખરડાયાથી તેને અગે થતી વિરાધના સ્પષ્ટ છે, માટે તે લેવાથી સાધુને દોષ લાગે. મુખ્યતયા સાધુને આચાર એવો છે કે જે વસ્તુ ગૃહસ્થ પિતાના પ્રજને જયાં જેવી સ્થિતિમાં મૂકેલી હોય ત્યાંથી વહેરાવતાં તેને લેવા મકવા વિગેરેમાં હિંસાદિ ન થાય તે રીતે લેવી જોઈએ. અભ્યાહતમાં એ આચારનું પાલન થઈ શકે નહિ, માટે સાધુએ સામે આવેલાં આહારદિ લેવાં જોઈએ નહિ, Page #174 -------------------------------------------------------------------------- ________________ પિચ્છેણામાં સેળ ઉદ્દગમ દ] ૧૧૩ કે ઘરની અપેક્ષાએ શ્રેણિબદ્ધ ત્રણ ઘરની અન્દરથી સામે આવેલું દ્રવ્ય તે ‘આચીર્ણ (સાધુને લઈ શકાય) છે, કારણ કે ત્રણમાંના એક ઘરમાં ભિક્ષા વહોરનાર અને પછીનાં બે ઘરમાં સફઘાટકનો બીજે સાધુ “સામે લાવનાર ગૃહસ્થ સચિત્તને સંઘદ્દો વિગેરે ભૂલ કરે છે કે નહિ ઈત્યાદિ શુદ્ધિ (અશુદ્ધિ) જેવામાં ઉપયોગ રાખી શકે તેમ છે. તેથી વધારે દૂર ઉપયોગ ન રાખી શકાય માટે “અનાચીણું સમજવું.) પાંચમા સ્થાપનાદેષમાં ત્રણ ઘરની અન્દર કરેલી સ્થાપના ઈત્વરી (અપકાલીન) હોવાથી તેને “ કમ્ય” જણાવેલી હોવા છતાં પુનઃ અભ્યાહતમાં ત્રણ ઘરની અન્દરથી આવેલું “આચીણું કહ્યું, તેમાં એ કારણ સમજવું કે સ્થાપનામાં અ૫કાલની અને અભ્યાહતમાં અ૫ક્ષેત્રની, એમ બેમાં જુદી જુદી અપેક્ષા (હાવાથી ભિન્નતા) છે. ૧૨–૧ભિન્ન–વસ્તુને ઉઘાડી–ઉખેડીને આપે તે “ઉભિન્ન કહેવાય. જેમકે કેઈ ગોળ, ઘી, વિગેરેના ભાજનને માટી વિગેરેથી લીંપીને બન્ધ કર્યું હોય, તે ઉપરની માટી વિગેરે ઉખેડીને તેમાંથી વસ્તુ વહરાવે ત્યારે આ દેષ લાગે, (અહીં ગાંઠ છોડીને પિોટકીમાંથી, તાળું ઉઘાડીને પેટી-કબાટ વિગેરેમાંથી, ઈત્યાદિ પણ ઉભિન્ન સમજી લેવું.) ૧૩-માલાપહત-માલા” એટલે “છીંકુ-માળીયું-છાજલી વિગેરે, તેમાંથી “અપહતી’ એટલે સાધુ માટે લાવેલું, તે “માલા+અપહત=માલાપહત સમજવું. “તેને ઊર્વસ્થિત, અધઃસ્થિત, ઉભયસ્થિત, અને તિર્યસ્થિત, એમ ચાર ભેદે છે. તેમાં ૧--અટ્ટાલીમાં-છાજલીમાં માળીયા-મેડા ઉપર કે છીંકા વિગેરેમાં મૂકેલું હોય, ત્યાંથી લઈને વહેરાવે તે “ઊર્ધ્વસ્થિત માલાપહત”, ર-ભેંયરા વિગેરેમાં નીચે મૂકેલું લાવીને વહોરાવે તે “અધઃસ્થિત માલાપહત ૩-કોઠાર, કેઠી, (ઉંચી પેટી-પટારા) વિગેરેમાં મૂકેલું હોય કે જેને લેતાં બહારથી પગ (પાનીએ) અદ્ધર કરી ઉંચા થવું પડે અને અન્દર નીચા નમીને બે હાથ લાંબો કરીને લઈ શકાય, એમ જેને લેવામાં શરીરને ઉંચું અને નીચું પણ કરવું પડે તેવું લાવીને વહોરાવે તે “ઉભયસ્થિત માલાપહત અને ૪-તિષ્ણુ ભીંતમાં ગોખલા વિગેરેમાં મૂકેલું બેઠાં બેઠાં કે ઉભાં ઊભાં લઈ શકાય તેવું હોવા છતાં સ્થાન વિષમ હોવાથી જેને લેતાં પડી જવા વિગેરેનો ભય રહે, કષ્ટપૂર્વક લઈ શકાય તેવા સ્થાને મૂકેલું ત્યાંથી લઈને આપે તે “તિર્યસ્થિત માલાપહત” સમજવું. ૧૪-આછુંધ-પારકું છતાં બળાત્કારે લઈને (ઝુંટવીને) સાધુને આપે તે “આચછેદ્ય કહેવાય. તેના ૧–સ્વામી એટલે રાજા પ્રજાજનો પાસેથી બલાત્કારે લઈને આપે તે “સ્વામિ ૯૭–ઉભિન્નમાં બાંધેલું છોડવામાં, લીપેલું ઉખેડવામાં, કે બન્ધ કરેલું ઉઘાડવામાં, એમ સાધુને નિમિત્તે તે તે પ્રવૃત્તિ કરવામાં ત્રસ, સ્થાવર વિગેરે જીવોની હિંસાદિ થાય. માટે તેવું સાધુને કપે નહિ. ૯૮-માલાપહૃતમાં સાધુને નિમિત્તે ઉપરથી કે નીચેથી સાધુ પાસે લાવવા માટે જવામાં, આવવામાં કે લેવામૂકવામાં જીવહિંસાદિ થાય, અને વિષ્ણુ પણ વિષમ સ્થાનેથી લેતાં લેનાર પડી જાય તો હાથ-પગ વિગેરે અવયવોને નુકસાન થાય, ત્રસજીવો ચગદાઈ જાય, વિગેરે સંભવ હોવાથી સાધુને તેવાં આહારાદિ લેવાં ક૯૫ નહિ. ૯૯-આચ્છેદ્યમાં સાધુને નિમિત્ત બીજાને અપ્રીતિ થાય, સાધુ પ્રત્યે અસદ્દભાવ થાય, તેથી મિથ્યાતને ખબ્ધ થાય અને દુર્લભબાધિપણું થાય. તે ઉપરાન્ત એ રીતે પણ આહારાદિ લેવાથી સાધુને દુશ્મને ઉભા થાય, પરિણામે આહારાદિ મેળવવા પણ દુર્લભ થાય, ઈત્યાદિ ઘણું અભ્યાર નું કારણ હોવાથી તેવું ભજન વિગેરે સાધુને લેવું ન કેપે, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ આછિદ્ય, ર–પ્રભુ એટલે કુટુમ્બને અગ્રેસર કુટુમ્બના (ઘરના) કેઈ માણસ પાસેથી બલાત્કારે લઈને વહરાવે તે “પ્રભુઆછિદ્ય અને ૩-ચાર વિગેરે કેઈનું ચોરીને લૂંટીને સાધુને આપે તે “તેનાછિદ્ય એમ ત્રણ ભેદે જાણવા. ૧૫–અનિસૃષ્ટ–જે આહારાદિ અમુક ગેછી અર્થાત્ અમુક માણસની મણ્ડલી વિગેરેનું હેય, તેને તે મલીમાં કોઈ એક માણસ બાકીના માણસોએ અનુમતિ નહિ આપવા છતાં અથવા નિષેધ કરવા છતાં સાધુને વહેરાવે, તે “અનિસૃષ્ટી કહેવાય. “તેના પણ ૧-“સાધારણ એટલે ઘણાઓનું હોય છતાં બીજાઓની ઈચ્છા વિના તેઓમાંને કેઈ એક કે બે-ચાર) વહેરાવે તે “સાધારણ અનિસૃષ્ટ, ૨-લ્લિક” એટલે કેઈ ખેતરના માલીક વિગેરેએ ખેતર વિગેરેમાં કામ કરનારા ઘણા નેકરે માટે મોકલાવેલું ભેજન વિગેરે તેઓને વહેંચી આપ્યું ન હોય ત્યાં સુધી ખેતરના માલિક વિગેરે તે તે મેકલનારનું ગણાય, તેવું તેની ઈચ્છા કે અનુમતિ વિના કઈ વહોરાવે તે “ચલ્લક અનિસૃષ્ટ' અને ૩-જ” એટલે હાથી, તેના માલિક રાજા વિગેરેએ હાથીને માટે માવત વિગેરેને સેંગ્યું હોય તે હાથીની કે રાજા વિગેરે તેના માલિકની ઈચ્છા–રજા વિના માવત વિગેરે કઈ સાધુને આપે છે તે “જહુઅનિષ્ટ કહેવાય. એમ અનિષ્ટના ત્રણ પ્રકારે થાય છે. ૧૬-અધ્યપૂરક–પિતાને માટે રસોઈને પ્રારમ્ભ કર્યા પછી જાણવામાં આવે કે સાધુઓ વિગેરે આવ્યા છે, તેથી તેઓને દાન આપવા માટે ચાલુ રઈમાં નવો વધારે કરવો તે “અધ્યવપૂરક કહેવાય. તેના પણ ( મિજાતની પેઠે) ૧-ચાવદર્થિકઅથવપૂરક, ૨-પાખડી નિમિત્તઅધ્યપૂરક અને ૩- સાધુનિમિત્તઅધ્યપૂરક, એમ ત્રણ ભેદો છે. એ પ્રમાણે સોળ ઉગમણે કહ્યા, તેમાંના ૧–આધાકમ, ૨ થી ૪–ઓશિકના તેર ભેદ પિકીના પાખડી, શ્રમણ અને નિર્ગસ્થને ઉદ્દેશિને કર્મ કર્યું હોય તે અનુક્રમે સમુદેશક– ૌશિક, આદેશ કર્યદેશિક અને સમાદેશકમૌશિક એ છેલ્લા ત્રણ ભેદ, (જુઓ શિક દષના ભેદ,) ૫ થી ૮મિશ્રજાત અને અધ્યવપૂરકના ત્રણ ત્રણ ભેદ પૈકીના છેલ્લા (પાખડી અને સાધુને ઉદ્દેશિને) બે બે ભાંગા, ૯-પ્રતિકર્મમાં-આહાર પ્રતિકર્મ, અને ૧૦–આદર પ્રાતિકા, એ દશ દેને “અવિધિઓટીકહ્યા છે. જે દષવાળી વસ્તુ જુદી કરવા છતાં બાકી રહેલી નિર્દોષ વસ્તુ પણ શુદ્ધ ન થાય (કપે નહિ) તે અવિશેષિ, એ જ કેટી એટલે પ્રકારઅર્થાત ભિન્નતા જેમાં છે તે દેને “અવિધિટી જાણવા. કહ્યું છે કે – "इअ कम्मं उद्देसिअ-तिअ मीसज्झोयरंतिमदुर्ग च। आहारपूडबायर-पाहुडि अविसोहिकोडित्ति ॥" पिण्डविशुद्धि-५३॥ ભાવાર્થ–એમાં આધાકમ, ઔશિકના (છેલ્લા) ત્રણ ભેદે, મિશ્રજાત અને અધ્યવપૂરકના છેલ્લા બે બે ભેદે, આહારપૂતિકર્મ અને બાદરપ્રાતિકા, એટલા અવિધિકટી છે. ” ૧૦૦–અનિસૃષ્ટમાં પણ આપનાર સિવાયના બીજાઓને અપ્રીતિ આદિ આઠેધમાં કહ્યા તેવા દે લાગે માટે તેવું ન કલ્પ. ૧૦૧-અધ્યવપૂરકમાં પણ સાધુને નિમિત્તે ન વધારે કરવાથી તે રસોઈ વિગેરે કરતાં થતી હિંસામાં સાધુ ભાગીદાર બને માટે તે લેવું ન કલ્પ. Page #176 -------------------------------------------------------------------------- ________________ પિÎષણાના ઉદ્ગમ દાષામાં અવિશાધિકાટી અને ઉત્પાદના દેાષા] ૧૧૫ આ અવિશેાધિકાટીના અવયવમાત્ર, અર્થાત્ સુકા દાણા (કણુ) વિગેરે, પાત્ર ખરડાય તેવું દ્રવ્ય તર્ક (છાશ) વિગેરે, કે જેની ખરડ પણ ન લાગે તેવા (વાલ વિગેરે કઠોળનેા) કણ વિગેરે પણ જો શુદ્ધ ભોજનમાં લાગ્યા હાય તે તે શુદ્ધ ભાજનને પરાવ્યા પછી પણ ભાજનને પાણીથી ત્રણવાર શુદ્ધ કર્યા વિના તેમાં લીધેલુ શુદ્ધ (નિર્દોષ) ભાજન પણ શુદ્ધ ગણાતું નથી. કહ્યુ છે કે— ती जुअं पत्तंपि हु, करीस निच्छोडिअं, कयतिकप्पं । 66 कप्पs जं तदवयवो, सहस्सघाई विसलवु न्च ||" पिण्डविशुद्धि० गा० ५४|| ભાવા—તે અવિશેાધિકાટી આહારથી ખરડાએલા પાત્રને પણ નિશ્ચે સુકા ગેાખરથી (છાણાથી) ઘસીને ત્રણવાર પાણીથી શુદ્ધ ન કર્યું હોય તે તેમાં લીધેલું બીજું શુદ્ધ ભાજન પણ ન ક૨ે. કારણ કે ઝેરના કણીયાની જેમ અવિશેાધિકાટીને અવયવ પણુ સહસ્ત્રધાતી છે.”૧૦૨ ઉપર કહ્યા તે દશ સિવાયના શેષ દોષો વિશેષિકેાટી જાણવા. કહ્યુ છે કે~ “ ઉત્તેસિયંમિ યાં, વારો નું ષ જૂઠ્ઠું હોર્ । जाति मीसगयं, अज्झोअरए अ पढमपयं ॥ १ ॥ परिअट्टिए अभिहडे, उब्भिन्ने मा लोहडे इअ । अच्छिज्जे अणिसिहे. पाओअरकी अपामिच्चे ॥२॥ हुमा पाहुडिआ विअ, ठवियगपिंडो अ जो भवे दुविहो । सव्वोवि एस रासी, विसोहिकोडी मुणेअन्धो ||३|| ” ( पिण्डनि० गा० ३९५ टीका) ભાવા —ઔદેશિકના નવ ભેદો, ઉપકરણ પૂતિક, યાવદર્થિકમિશ્રજાત અને યાવદર્થિકઅધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાત, ઉભિન્ન, માલાપહત, આચ્છિદ્ય, અનિષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્યક, સૂક્ષ્મપ્રાકૃતિકા અને બે પ્રકારના સ્થાપનાપિણ્ડ, એ સર્વ દોષસમૂહ વિશેાધિકાટી જાણવા. એ દોષોમાંના કાઇપણ દોષવાળા ભાજનના દોષિત અંશ જુદા કાઢ્યા પછી બાકીનું નિર્દોષ (શુદ્ધ) ભોજન શુદ્ધ ગણાય છે. અર્થાત્ વાપરવું ક૨ે છે. કહ્યું છે કે— सेसा विसोहिकोडी, तदवयवं जं जहिं जहा पडिअं । 66 असो पास तं चिr, तओ तया उद्धरे सम्मं ||" पिण्डविशुद्धि - ५५ ॥ ભાવા—બાકીની વિશેાધિકાટી છે, તેના અવયવ (અશ જેમાં) જેટલેા લાગ્યા હોય તેને મુનિએ અશઠ (શુભ) ભાવથી જાણીને (ઓળખીને) તેટલેા અંશ જ દૂ૨ (સમ્પૂર્ણ જીંદો) કરી કાઢી નાખવે. અહીં વિશેાધિકાટીને અંશ જ તજવાનુ કહ્યું, તે પણ બધા આહાર વિગેરે તજી દેતાં નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે, એમ સમજવું. જો નિર્વાહ શક્ય હોય તેા શુદ્ધ-અશુદ્ધ સઘળુ ય ૧૦૨-જેમ તીવ્ર ઝેર ખાવાથી એક મરે, તેના માંસથી ખીજો, તેનું માંસ ખાવાથી ત્રીજો, એમ પરપરાએ હજાર મ૨ે, તેમ અવિશેાધિકાટીથી મિશ્રિત (દૂષિત) આહારાદિ એકથી ખીજા ઘેર, ત્યાંથી ત્રીજા ઘેર, એમ હજાર ઘરા સુધી જાય તે પણ બીજા શુદ્ધ પિણ્ડને તે દોષિત ખનાવે છે, અર્થાત્ તેના માલિકો બદલાય તે પણ તે આહાર નિસઁષ થતે। નથી. Page #177 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ ૯૩ ભોજન તજી દેવું જોઈએ. તેમાં પણ ઘી વિગેરે દુર્લભ વસ્તુ હોય તે તે સપૂર્ણ નહિ તજતાં અશુદ્ધ હોય તેટલું જ માત્ર તજવું. એટલે વિશેષ (વિવેક) સમજો. કહ્યું છે કે – તે જે વસંથા, સંઘ વમવિ વિfiftતા दुल्लहदव्वे असढा, तत्तिअमित्तं चित्र चयंति ॥" पिण्ड विशुद्धि० ५६॥ ભાવાર્થ-નિર્વાહ અશક્ય હોય તે એ અશુદ્ધ અંશ જ તજ અને નિર્વાહ શક્ય હોય તે શુદ્ધ-અશુદ્ધ સઘળું ય તજવું, પણ તેમાં જે દુર્લભ વસ્તુ ( ઘી વિગેરે) હોય તે નિષ્કપટભાવે તેમાંથી દેષિત હોય તેટલું જ તજવું. એ પ્રમાણે ઉદ્દગમદોષ જણાવ્યા. ઉત્પાદનોના દોષો પણ નીચે પ્રમાણે સેળ છે. "धाई दुई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया, लोहे अ हवंति दस एए ॥४०८॥ पुट्विपच्छा(व)संथव, विज्जा मंते अ चुन्न जोगे अ। उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ॥४०९॥ पिण्डनियुक्ति । વ્યાખ્યા–૧-ધાત્રીદેષ, ૨-તિષ, ૩-નિમિત્તષ, ૪-આજીવકષ, પર્વનીપદેષ, -ચિકિત્સાદોષ, –કેદોષ, ૮-માનદોષ, ૯-માયાદોષ, અને ૧૦–લોભદષ; એ દશ, તથા ૧૧–પૂર્વવા પશ્ચાત્ સંસ્તવદેષ, ૧૨-વિદ્યાદેષ, ૧૩–મન્નદેષ, ૧૪-ચૂર્ણદેષ, ૧૫-ગોષ અને ૧૬-મૂળકર્મષ, એમ ઉત્પાદનામાં સેળ દોષ લાગે છે. તેમાં– ૧-ધાત્રીદોષ-ધાત્રી ધાવમાતા સામાન્યથી ૧–પારકા બાળકને ધવડાવનારી, ર–સ્નાન કરાવનારી, ૩-કપડાં–આભરણ વિગેરે પહેરાવનારી–૪ રમાડનારી અને ૫-ળામાં બેસાડનારી(તેડીને ફરનારી), એમ કાર્યની ભિન્નતાએ પાંચ પ્રકારની કહેલી છે. મુનિ ભિક્ષા (આહારાદ્રિ) માટે ગૃહસ્થનાં બાળકનું એવું ધાત્રીકમ કરી પિણ્ડ મેળવે, તે તે ધાત્રીપિણ્ડ’ કહેવાય. ૨-દૂતિદોષ-પરસ્પરને સંદેશો કહે તે હૃતિપણું કહેવાય, ભિક્ષા માટે સાધુ ગૃહસ્થના પરસ્પરના સંદેશા કહી (પ્રીતિ પ્રગટ કરીને) પિણ્ડ મેળવે તે “હૃતિપિચ્છ દોષ કહેવાય. ૩-નિમિત્તદેષ–સાધુ ભિક્ષા માટે ભૂત-ભવિષ્ય કે વર્તમાન કાળે થયેલાં–થનારાં કે થતાં લાભ–હાનિ વિગેરે ગૃહસ્થને કહી તેની પાસેથી પિડ મેળવે તે નિમિત્તપિણ્ડ કહેવાય. ૪–આછવાષ-ભિક્ષા મેળવવાના ઉદ્દેશથી સાધુ “ગૃહસ્થને પ્રીતિ ઉત્પન્ન કરવા માટે તે જે જે જાતિ, કુળ, ગણ, કર્મ કે શિલ્પને વેગે પિતાને શ્રેષ્ઠ માનતે હોય તે તે જાતિ, કુળ, ગણ વિગેરેથી પિતાને સમાન જણાવે અર્થાત્ સાધુ બ્રાહ્મણ વિગેરેને કહે કે હું પણ બ્રાહ્મણ વિગેરે છું, એથી પ્રસન્ન (આદરવાળા) થએલો ગૃહસ્થ જે આપે તે “આજીવકપિડ કહેવાય. પ-વનપકોષશ્રમણ (બૌદ્ધો), બ્રાહ્મણ, ક્ષપણ (તપસ્વી), અતિથિ, કે શ્વાન (કુતરા), વિગેરેના તે તે ભક્તોની સમક્ષ પિણ્ડ મેળવવા માટે સાધુ પણ તે તે શ્રમણાદિને હું પણ ભક્ત છું” એમ જણાવે, એથી દાતાર પ્રસન્ન થઈ જે આપે, તે પિડ “વનીપક દોષ વાળે કહેવાય. ૬-ચિકિત્સાદેષ–આહારાદિ મેળવવા માટે ઉલટી, વિરેચન, બસ્તિકર્મ (મુખ દ્વારા કપડું નાખી ગુદાદ્વારા કાઢવું, ઈત્યાદિ મળશુદ્ધિ માટે એક પ્રયોગ), વિગેરે કરાવે, કે તે તે Page #178 -------------------------------------------------------------------------- ________________ = = પિચ્છેષણમાં ઉત્પાદનના સોળ દે] ૧૧૭ રેગવાળાને તેના પ્રતિકાર કરનારા વૈદ્યોની ભલામણ કરે, અથવા તે તે ઔષધની સલાહ આપે, એમ રેગીઓને પ્રસન્ન કરીને તેઓની પાસેથી મેળવેલ પિડ “ચિકિત્સા દોષ વાળો કહેવાય. –ક્રોધદષ–દાતારને સાધુ “હું અમુક વિદ્યા-કે તપ વિગેરેથી પ્રભાવવત્ત છું એમ જણાવે, અથવા “રાજા વિગેરે પણ મારા ભક્ત (પૂજક) છે એમ કહે, એથી દાતારને “નહિ આપે તે વિદ્યા વિગેરેથી મારે પરાભવ કરશે, અથવા રાજા વિગેરે મને શિક્ષા કરશે એવો ભય પેદા થાય, અથવા ‘તું નહિ આપે તે હું તારું અમુક અમુક ખરાબ કરીશ” એમ કૈધ કરવારૂપ ભય બતાવે, ઈત્યાદિ દાતાને ભય પેદા કરીને મેળવેલો પિણ્ડ કેપિડુ” કહેવાય. ૮-માનપિડદોષ–આહારાદિ મેળવવાની પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલે, અથવા પિતાની પ્રશંસા વધશે એમ સમજીને જ્યારે “બીજાઓ માને ચઢાવ્યા હોય કે આ તે તું જ લાવી શકે ત્યારે માનની રક્ષા માટે, અથવા “તું શું લાવી શકવાને છે? તારામાં ક્યાં લબ્ધિ છે?” વિગેરે બીજાએ અભિમાને ચઢાવેલો સાધુ અહંકારથી ગૃહસ્થને પણ તે તે યુક્તિથી અભિમાને ચઢાવીને લાવે, તે રીતે લાવેલ પિ૩ “માનપિ૩ જાણવો. ૯-માયાપિડદેષ-આહારાદિ મેળવવા માટે જુદી જુદી રીતે વેષ બદલે, કે બેલવાની ભાષા બદલીને ગૃહસ્થને ઠગીને આહારાદિ લાવે, તે “માયાપિણ્ડ જાણ. ૧૦-લોપિડદેષ–ધણું કે સારું મેળવવાના લેભે ઘણાં ઘણાં ઘરોમાં ભમી ભમીને લાવેલો આહારદિપિડ તે “ભપિણ્ડ કહેવાય. ૧૧-પૂર્વ-પશ્ચિાસંતવપિડદોષ–અહીં પૂર્વ એટલે પિતૃપક્ષ અને પશ્ચાત્ એટલે શ્વસુરપક્ષ જાણે, તેમાં દાતાર (કે દાત્રી) સમક્ષ-પિતાનાં માતા-પિતા કે ભાઈ-બહેન યા પુત્ર પુત્રીની (તમારા જેવાં મારે પણ માતા-હેન વિગેરે હતાં, કે પિતા–ભાઈ હતા, ઈત્યાદિ પિતાની અને દેનારની ઉમ્મરનું અનુમાન કરીને સંબન્ધ રૂપે) ઘટના કરીને આહારાદિ મેળવે તે “પૂર્વ સંસ્તવ પિણ્ડ’ અને દાતારની સાથે શ્વસુરપક્ષના સંબન્ધીઓની એ રીતે ઘટના કરીને મેળવે તે “પશ્ચાત્ સંસ્તવ પિણ્ડ જાણો. ૧૨ થી ૧૫-વિદ્યા-મન્ન–ચૂર્ણ અને ગપિડદ –તેમાં મન્ત્રજાપ, હોમ, વિગેરેથી જે સિદ્ધ થાય કે જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા કહેવાય. એવી વિદ્યાના બળે મેળવેલ તે વિદ્યાપિઠ, પાઠ બેલવા માત્રથી સિદ્ધ થાય અથવા જેને અધિષ્ઠાયક દેવ હોય તે “મન્ત્ર કહેવાય, તેને પ્રયોગ કરીને મેળવેલાં આહારાદિ “મન્નપિડ', જેને નેત્રમાં આંજવાથી (રૂપ પરાવર્તન થાય) અદશ્ય વિગેરે થવાય, તે “ચૂર્ણ કહેવાય, તેના બળે મેળવેલાં આહારાદિ “ચૂર્ણપિડે’ અને જેને પાદલેપ વિગેરે કરવાથી હાલા-અળખામણા વિગેરે થવાય તે “યોગ કહેવાય, તેના બળે મેળવેલાં આહારદિને “યેગપિણ્ડ’ જાણ. ૧૬-મૂળકર્મપિડદેષ–ભિક્ષા મેળવવા માટે ગૃહસ્થ સ્ત્રીને ગર્ભ થંભાવ, ગર્ભ રહે તેવા પ્રયાગ કરવા, પ્રસૂતિ કરાવવી, તે માટે અમુક (ઔષધિનું) સ્નાન કરાવવું, મૂળીયાને ૧૦૩-અહીં ગૃહસ્થને ભક્તિને બદલે રાગ પેદા કરાવીને લેવું, તથા પિતે સંયમનું સત્વ નહિ. કેળવતાં ગૃહસ્થ સંબન્ધીઓના નામે દીનતા બતાવી લેવું વિગેરે દોષ સમજ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [ધ સં૦ ભા૨ વિ. ૩–ગા૦ ૯૩ પ્રવેગ કરે, કે રક્ષાબન કરવું, ઈત્યાદિ પ્રયોગ કરીને તેના બદલે મેળવેલી ભિક્ષા તે મૂલકર્મપિડ’ જાણ. એ પ્રમાણે સેળ ઉત્પાદનોના દે કહ્યા.૦૪ ઉપર જણાવ્યા તે ઉદ્દગમ અને ઉત્પાદનારૂપ બત્રીસ દોષથી રહિત-નિર્દોષ આહારાદિને મેળવવા શેધ કરવી તે “ગવેષષણા હવે ગ્રહણ્ષણો જણાવે છે. તેના દશ દે છે. પિડવિશુદ્ધિમાં કહ્યું છે કે ફુલ ટુ કુત્તાશો(૩), વીર જ તળાવો (સે). गहणेसणदोसे दस, लेसेण भणामि ते य इमे ॥७६॥ संकिय-मक्खिय-निक्खित्त, पिहिय-साहरिय-दायगुम्मिस्से(म्मीसे)। પરિણા-ત્તિ-છવિ, સંગીતા ટુ વંતિ ૭ળો” ભાવાર્થ-એ પ્રમાણે પિચ્છનિર્યુક્તિ આદિ શાસ્ત્રમાંથી સોળ ઉદ્ગમના અને સોળ ઉત્પાદનોના, એમ ગષણએષણાના બત્રીસ દે કહ્યા, હવે ટુંકમાં ગ્રહણષણાના દશ દેશે ૧૦૪-ઉદ્ગમદોષ પિડ બનાવતાં ગૃહસ્થદ્વારા સેવાય છે અને તેથી તે પિડ લેવામાં આવે તેજ એ દોષ સાધને લાગે છે. આ ઉપર જણાવ્યા તે ઉત્પાદનના સેળ દો તે સાધુ પાસે સેવે છે, તેથી એ વિશેષતા છે કે એ રીતે ધાત્રીક વિગેરે કરવા છતાં ગૃહસ્થ તરફથી તે તે પિડ વિંગેરે મળ કે ન મળે તો પણ સાધુ તે એ દોષને ભાગી બને છે. કારણ કે સાધુ જે પિડ લેવા માટે તે તે અનુચિત કાર્ય કરે છે એથી દોષિત થાય જ. ભલે, પછી અનરાયના ઉદયે કે ગૃહસ્થની ઉપણુતાદિના કારણે પિડ ન પણ મેળવી શકે. બીજી વાતઆ દે સાધુતાની અપભ્રાજના-હલકાઈ કરાવનાર હેવાથી અપેક્ષાએ વધારે સખ્ત છે. ધર્મની અપભ્રાજના જેવું કંઈ મોટું પાપ નથી. માટે દરેક મનુષ્યને પિતાની અવસ્થાને ઉચિત-શોભે એ રીતે જીવન જીવવાનું હોય છે, તેને બદલે અનુચિત વ્યવહારથી આજીવિકા ચલાવે તે તેના જીવન માટે દોષ કહ્યો છે. ભલે તેમાં હિંસા જુઠ્ઠ વિગેરે દોષ ન સેવાય, પણ અનુચિત વ્યવહાર એ જ માટે દોષ છે. આ ઉત્પાદનના દોષે ચારિત્રની મહત્તાને ઘટાડનારા હોવાથી બાહ્ય હિંસાદિ કરતાં ય વધારે અહિતકર છે, વસ્તુતઃ આત્માના ગુણને આવરનારા હેવાથી તે ભાવહિંસારૂ૫ છે. પિતાના અમૂલ્ય ચારિત્રને આહારાદિ તુચ્છ વસ્તુ માટે વ્યય કરવો એ ચારિત્રનું ઘોર અપમાનઅનાદર છે, એના પરિણામે અન્યભવમાં ચારિત્ર દુર્લભ થાય છે અને બીજા ભવ્ય આત્માઓ પણ ચારિત્રથી પરામુખ થાય છે. નિર્દોષ પણ આહારાદિ લેવામાં લેનાર પિતે જો આસક્તિ, રસલોલુપતા વિગેરે દુષ્ટ પરિણામથી લે, તો તે આહારાદિ તેના ત્યાગ અને વૈરાગ્યનાં પિષક બનવાને બદલે આહારસંજ્ઞાને અને રસલોલુપતાને વધારી મૂકે છે. પરિણામે ચારિત્રના હોય તે પરિણામે પણ અવરાઈ જાય છે અને માત્ર સાધુવેષ નામને જે રહી જાય છે. ઇત્યાદિ તેનાથી થતા અભ્યતર નુકસાનથી બચવા માટે જ્ઞાનીઓએ આ સોળ દોષને તજવાનું વિધાન કરેલું છે. તેમાં ધાત્રીદોષ, દૂતિદોષ અસત્ર વૃત્તિરૂપ અને અવિરતિ પિષક છે, નિમિત્ત, ચિકિત્સા, પરંપરાએ હિંસાદિ આશ્રનું પણ કારણ બને છે, આજીવક, વનપક રાગ-દ્વેષાદિનાં જનક છે, ક્રોધાદિ ચાર તે સંસારના મૂળ કારણભૂત કષાયરૂપ અને કષાયજનક છે એ સ્પષ્ટ છે. સંસ્તવપિંડ પણ રાગ-દ્વેષનું કારણ છે, વિદ્યા, મન્ત્ર વિગેરે ચાર દો બલાત્કારે ભિક્ષા લેવારૂપે મહાદોષનું કારણ છે અને સેળભે મૂળકર્મ દોષ તે ચારિત્રને મૂળમાંથી ઘાત કરનાર છે. એમ તેની દુષ્ટતાને યથાયોગ્ય સમજી તે દોષમાંથી બચવા માટે એવા દેષિત પિડને લેવાને નિષેધ કરેલ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પિÎષણામાં એષણાના દશ દાષા] ૧૧૯ કહીશું, તે આ પ્રમાણે છે. ૧–શકિત, ર-પ્રક્ષિત, ૩–નિક્ષિપ્ત, ૪–પિહિત, ૫-સહત, (–દાયક, ૭–ઉન્મિશ્ર, ૮-અપરિણત, લિસ અને ૧૦ઋદ્વૈિત, એ ગ્રહણષણાના દશ દોષો છે. તેમાં ૧-શકિત——ઉપર કહ્યા તે આધાક વિગેરેમાંથી કોઈ દોષની ચિત્તમાં શકા હોય છતાં સાધુ જે (નિર્દોષ પણ) આહારાદિ લે તે ‘શકિત’ દોષવાળા કહેવાય. એમાં શકાપૂર્વક લેવું અને શક્કા છતાં ભોજન કરવું, એ બે પદોની આ રીતે ચતુભ`ગી થાય છે–૧–લેતી વખતે શકા છતાં લજ્જાદિને વશ પૂછ્યા વિના લે અને શકા દૂર ન થવા છતાં ભોજન કાળે ભોજન પણ કરે, રલેતી વેળા શલ્કા છતાં લે પણ તે પછી કાઇના કહેવા વિગેરેથી તે શકા ટળે-નિર્દોષની ખાત્રી થાય પછી ભેાજન કરે, ૩લેતી વેળા શલ્કા વિના જ નિર્દોષ સમજીને લે અને પાછળથી કોઇ કારણે દોષિત હાવાની શકા થાય, છતાં ભોજન કરે તે, અને ૪લેતાં અને ભોજન કરતાં પણ શકા ન હોય, નિર્દોષ સમજીને લે અને વાપરે. એ ચારમાં બીજો અને ચેાથા ભાંગે ભોજન વેળા નિર્દોષની ખાત્રીવાળા હેાવાથી શુદ્ધ છે. આ શક્કા પણ આધાકર્માદિ સાળ ઉગમદોષા અને હવે પછી કહેવાશે તે પ્રક્ષિતાદિ નવ ગ્રહણષણાના દોષો મળી પચીસ પૈકી જે કોઇ દોષની હોય તે દોષવાળા તે પિણ્ડ ગણાય. અર્થાત્ જે દોષની શકા હેય તે દોષ લાગે. ૨-મ્રક્ષિત—સચિત્તપૃથ્વીકાય–અપ્કાય-વનસ્પતિકાયથી, કે અચિત્ત છતાં નિન્જી એવા દારૂ વિગેરેથી ખરડાએલા આહારાદિ પિણ્ડ ‘પ્રક્ષિત’ કહેવાય. તેવા નિન્ઘ પદાથ થી ખરડાયેલા પિણ્ડ સર્વ રીતે અકલ્પ્ય સમજવા, અને ઘી દૂધ વિગેરે ખાદ્ય પદાથી ખરડાયેલા હૈાય તે તેને લાગેલા કીડી આદિ જીવાની જયણા (દૂર) કર્યા પછી ‘કમ્પ્ય’ પણ થઈ શકે. અહીં (પણ) હાથ અને વહેારાવવાનું પાત્ર ખરડાવાને ચેાગે ચાર ભાંગા થાય છે. (૧–હાથ અને પાત્ર બન્ને ખરડાય, ર–હાથ ખરડાય—પાત્ર નહિ, ૩–પાત્ર ખરડાય હાથ નહિ, અને ૪અને ન ખરડાય.) એમાં ચેાથેા ભાંગે શુદ્ધ જાણવા, પહેલા ત્રણ ભાંગામાં ખરડાવાને કારણે ‘પુરઃકર્મ, પશ્ચાત્ક” વિગેરે દોષાની સંભાવના • હોવાથી તે અશુદ્ધ જાણવા. તેમાં પુરકમ એટલે દાન દેતાં પહેલાં ગૃહસ્થ સાધુને નિમિત્તે હાથ--પાત્ર વિગેરેને (સચિત્ત વસ્તુથી) ધારે-સાફ કરે તે અને પશ્ચાત્કમ એટલે ગૃહસ્થ વહેારાવ્યા પછી ખરડાયેલાં હાથપાત્રાદિને ધાઇને સાફ કરે તે. ૩–નિક્ષિપ્ત—સચિત્તપૃથ્વી—પાણી—અગ્નિ–વાયુ–વનસ્પતિ કે ત્રસજીવા ઉપર જે અચિત્ત પણ અન્નાદિ મૂકેલું હોય તે ‘નિશ્ચિમ’કહેવાય. તેના કોઈ પદાર્થના આંતરા વિના જ પૃથ્વી આદિ ઉપર મૂકેલું તે ‘અનન્તરનિક્ષિપ્ત’ અને બીજી વસ્તુના આંતરે મૂકેલું પરંપર નિમિ’ એમ એ ભેદો થાય, તે છએ કાય નિક્ષિસમાં પણ સ્વયં સમજી લેવા. તેમાં ‘અનન્તરનિક્ષિપ્ત’ તા અગ્રાહ્ય જ છે, પરપરનિક્ષિપ્ત પણ જો સચિત્તના સંઘટ્ટો કર્યા વિના લઈ શકાય તેમ હોય તા ગ્રાહ્ય સમજવું. અગ્નિકાય ઉપરનું પરંપર નિક્ષિપ્ત લેવાને વિધિ પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યો છે કે ચૂલ્લી ઉપર મૂકેલું કડાયું વિગેરે ભાજન પહેાળા મુખવાળું હાય, ચૂલ્લી ઉપરનું ભાજન (ક દાઈની ચૂલ્લીની જેમ) સર્વ બાજુએ માટીથી છેાંદેલુ હાય, અને તેમાં ઉકાળવા માટે નાખેલા શેરડીના રસ (ઉપલક્ષણથી પ્રવાહી વસ્તુ દૂધ વિગેરે) તુ નાખેલેા (હાવાથી) ધોાસખ્ત ગરમ ન થયેા હાય, તેવુ' ગૃહસ્થ કાળજીથી વહોરાવે તે તે કલ્પે. કારણ કે માટીથી ચૂલ્લી છાંદેલી હોવાથી તેના છાંટા ફૂલ્લીમાં પડવાના ભય નથી, પહોળા મુખનું ભાજન હોવાથી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધ સ૦ ભા૦ ર્ વિ૦૩–ગા૦ ૯૩ તેમાંથી નાના વાસણથી લેતાં વાસણના કાંઠા વિગેરેને સ્પર્ચ્યા વિના લઈ શકાય. (જો લેતાં ચૂલ્લી ઉપરના વાસણની સાથે ઠમકાય તેા તેની નીચે લાગેલું કાજળ (મે’સ) ચૂલામાં પડવાથી અગ્નિકાયની વિરાધના થાય માટે ન કલ્પે) અને અતિઉષ્ણુ નહિ હોવાથી વહોરાવનાર કે લેનારને મળવાને ભય ન રહે, માટે વિશેષ કારણે તે પૂર્ણ કાળજીથી લઈ શકાય. ૪-પહિત—વહેારાવવાની અન્નાદિ વસ્તુ સચિત્ત ક્ળા વિગેરેથી ઢાંકેલી (સ્જિદની નીચે મૂકેલી) હાય તે પિહિત કહેવાય. તેના પણ નિક્ષિપ્તની જેમ ‘અનન્તરપિહિત અને પરંપરપિહિત’ ભેદો જાણવા, તેમાં પરપરપિહિત જયણાથી (સચિત્તના સ ંઘટ્ટો વિગેરે ન થાય તેમ) લઈ શકાય તેમ હાય તેા લેવું ક૨ે. ૫–સંહૃત—દાનદેવા માટે જરૂરી પાત્રની સગવડ માટે તેમાંની દેવા ચાગ્ય ન હોય તેવી વસ્તુ પૃથ્વી આદિ સચિત્ત વસ્તુમાં, અથવા કોઈ અચિત્ત વસ્તુમાં નાખીને’ એ રીતે પાત્રને ખાલી કરીને તે પાત્રથી વહેારાવે તા સહૃત' દોષ લાગે. તેના ૧-સચિત્ત વસ્તુ સચિત્તમાં, ૨-સચિત્ત અચિત્તમાં, ૩–અચિત્ત સચિત્તમાં અને ૪-અચિત્ત અચિત્તમાં નાંખવારૂપ ચાર ભાંગા થાય, તેમાંના ચેાથે ભાંગા શુદ્ધ જાણવા. }દાયક—વહોરાવનાર દાયક જો માળક, વૃદ્ધ, નપુંસક, કમ્પવાવાળા, જ્વર(તાવ)વાળા, અન્ય, દારૂ વિગેરે પીવાથી મત્ત મનેલા, ઉન્માદી (અતિ-શાકાદિથી એચિત્ત) બનેલેા, હાથે કે પગે બેડી (બન્ધન)વાળા, પગે પાદુકા(લાકડાની ચાખડી)વાળા, ખાંડતા, વાટતા, ભજતા(અનાજ આદિ સેકતા), રૂને કાંતતા, કપાસને લેાઢતા, હાથ વડે રૂને જુદું (ટુ) કરતા, રૂનું પીઋણુ કરતા, અનાજ વગેરેને દળતા, વલાણું કરતા, ભોજન કરતા, તથા છકાય જીવાની વિરાધના કરતા હોય તેના હાથે લેવાના નિષેધ છે, વળી જે સ્ત્રીને ગર્ભના આઠું મહિના પૂર્ણ થઈ ગયા હોય, જેણે બાળકને (તેડેલું) લીધેલું હોય, કે જેને બાળક મહિના મહિનાનું તદ્દન ન્હાનું હોય, તેવી સ્ત્રીના હાથે પણ સાધુને આહારાદિ લેવાં ન ક૨ે. આ દાયકામાં કાના હાથે ક્યારે કેવી રીતે લેવુ' કલ્પે–ન કલ્પે, વિગેરે ઉત્સગ અપવાદ ઓ ગ્રહેણૈષણાના દશ દોષો પછી કહીશું. તે અગીઆર દ્વારા પૈકી બીજા દ્વારમાં કહેવાશે. એમ જે દાયકના હાથે લેવાના નિષેધ કરેલા છે તેના હાથે લેવું તે ‘દાયકદેોષ' જાણવા. છ-સ્મિશ્ર—વહેારાવવાની ખાંડ વિગેરે કમ્પ્યઅચિત્ત વસ્તુમાં પણ અનાજના દાણા વિગેરે સચિત્ત વસ્તુનું મિશ્રણ થયું હેાય તે તેવી વસ્તુ લેવાથી ‘ઉન્મિશ્ર’ દોષ લાગે. ૮–અપરિણતદાન દેવાની વસ્તુ પૂર્ણ અચિત્ત ન થતાં કાચી રહી હોય, તે અપરિણત કહેવાય. તેના સામાન્યથી ‘ દ્રવ્યઅપરિણત અને ભાવ અપરિણત' એમ બે ભેદ છે, તે બન્નેના પણ દાતાને અપરિણત અને ગ્રહણ કરનારને અપરિણત, એમ એ એ ભાંગા થાય છે, તેમાં જે પૂર્ણ અચિત્ત ન હોય તે દ્રવ્યઅપરિણત દ્રવ્ય (પદા) દાતારની પાસેથી લીધેા ન હોય તે દાતારને દ્રવ્યઅપરિણત' અને સાધુએ લીધેા હોય તે તે ગ્રહણ કરનારને અપરિણત જાણવા ૧૦૫ ભાવઅપરિણત' તે કહેવાય કે જેના માલિકે અનેક હોય તે વસ્તુ આપવામાં ૧૦૫–પિડવિશુદ્ધિની ગા૦ ૪૦માં દ્રવ્ય અપરિણતના બે ભેદે! જુદા જુદા કહ્યા નથી, ભાવઅપરિણતના જ બે ભેદ્દે કહ્યા છે, Page #182 -------------------------------------------------------------------------- ________________ પિકૅષણમાં નવકેટી શુદ્ધિ તથા અગીઆર દ્વારે એકને દાનની ભાવના હોય બીજા(ઓ)ને ન હોય, તે “દાતાને ભાવઅપરિણત અને વહોરનાર બે સાધુ(સંઘાટક) પિકી એક સાધુ નિર્દોષ અને બીજે સદેષ (અકથ્ય) સમજતું હોય તે ગ્રહણ કરનારને ભાવઅપરિણત ગણાય. આવું દ્રવ્ય સાધુને લેવું ન કરે, કારણ કે દાતારને અપરિણત લેવાથી દાતારેમાં કલહ થાય અને ગ્રહણ કરનારને અપરિણત લેવાથી શકિતાદિ લેવાને પ્રસજ્ઞ આવે. અહીં ‘દાતાને ભાવઅપરિણુત” તે દાતાની સમક્ષ આપેલું અને સાધારણઅનિરુણ (ઉગમ પૈકી૧૫ મે દેષ) તે દાતાની અસમક્ષ આપેલું, એમ બેમાં ભેદ સમજો, ૯-લિપ્ત-દહિં, દૂધ, છાશ, શાક, દાળ, કઢી, વિગેરેથી હાથ, પાત્ર, વિગેરે ખરડાયલેપાય, માટે તેવી વસ્તુઓ “લિપ્ત’ કહેવાય. ઉત્સર્ગ માગે સાધુઓએ તેવું દ્રવ્ય લેવું નહિ, જેનાથી લેપ–ખરડ ન થાય તેવું વાલ–ચણા વિગેરે લેવું. પુષ્ટ કારણે તે તેવું લેપકૃત પણ લેવું કલ્પ. ગશાસ્ત્રની વૃત્તિમાં તે ચરબી આદિ(અશુચિ)થી ખરડાયેલું હોય તેને લિપ્ત કહ્યું છે. તેમાં ૧–ખરડાએલા કે નહિ ખરડએલા હાથ, ૨-ખરડાએલું કે નહિ ખરડાએલું વહેરાવવાનું પાત્ર અને ૩–વહરાવવાની વસ્તુ સપૂર્ણ કે અસપૂર્ણ વહોરવી, એ ત્રણ વિકલ્પના આઠ ભાંગા થાય છે, તેનું કેક નીચે પ્રમાણે છે. તેમાં વિષમ અસ્કવાળા (૧-૩-૫-૭) ભાંગાથી લઈ શકાય, સમ ૧ સં૦ હાથ, સં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય (૨-૪-૬-૮) અહકના ભાંગાથી નહિ. તાત્પર્ય કે–હાથ કે પાત્ર ખરડાયેલાં હોય ૨ સં૦ હાથ, સં. પાત્ર, નિરવશેષ દ્રવ્ય કે ન હોય તે પણ દ્રવ્ય સપૂર્ણ ન ૩ સંવે હાથ, અસં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય વહર્યું હોય તે પશ્ચાતક (વહે૪ સં. હાથ, અસં. પાત્ર, નિરવશેષ દ્રવ્ય રાવ્યા પછી હાથ પાત્ર છેવા-વિગેરે) ૫ અસં. હાથ, સં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય સંભવ ન રહે, પશ્ચાતુકર્મને સંભવ ૬ અસં૦ હાથ, સં૦ પાત્ર, નિરવશેષ દ્રવ્ય સપૂર્ણ દ્રવ્ય વહોરવાથી છે. સંપૂર્ણ ન ૭ અસં. હાથ, અસં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય વહોરે, પાત્રમાં થોડું પણ બાકી રાખે ૮ અસં૦ હાથ, અસં૦ પાત્ર, નિરવશેષ દ્રવ્ય | તો પુનઃ તેને પીરસવા વિગેરેને સંભવ હવાથી હાથ-કે પાત્ર ખરડાયેલું હોય તે પણ ધોવાનો (પશ્ચાતુકમને) સંભવ નથી, માટે (સાવશેષ દ્રવ્યવાળા) એકી ભાંગાઓમાં વહોરવું કપે. ૧૦-છદતદાતા ઘી દૂધ વિગેરે વસ્તુને ઢળતે (છાંટા પાડતે) વહેરાવે તે “છર્દિત કહેવાય. ઘી-દૂધ વિગેરે ઢળવાથી ત્યાં રહેલા કે તેમાં આવીને પડનારા જતુઓની મધુબિન્દુિના દૃષ્ટાને વિરાધના સર્ભાવિત છે. ૧૦૬-વારત્તપુર નગ૨માં અભયસેન રાજાને વાર નામે અમાત્ય હતું, તેને ત્યાં સંયમમાં એકતાનવાળા વિથદ્ધચારિત્રવત્ત ધમષનામના સાધુ ભિક્ષાથે ગયા, અમાત્યની પત્ની એ ભિક્ષા આપવી ઘી-ખાંડમિશ્રિત ખીરથી ભરેલું પાત્ર ઉપાડયું, તેમાંથી ખાંડમિશ્રિત ઘીનું બિદુ જમીન ઉપર પડવાથી “આ પિંડ છર્દિતદોષથી દૂષિત છે' એમ સમજી સાધુ લીધા વિના પાછા ફર્યા, ઝરૂખે બેઠેલા અમાત્યે આ બધું જોયું અને વિચારવા લાગ્યો કે મારા ઘેરથી કંઈ પણ લીધા વિના જ આ સાધુ પાછા કેમ ફર્યા ? તેટલામાં તે પડેલા બિન્દુ ઉપર માખીઓ બેસી ગઈ, તેને પકડવા ગાળી, તેની ઉપર કાર્કિડ, તેનું ભક્ષણ કરવા બીલાડી અને તેની ઉપર મહેમાનને પાળેલો કુતરે કુદી પડ્યો, ત્યારે Page #183 -------------------------------------------------------------------------- ________________ [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ એ ગ્રહણષણાના દશ દો કહ્યા, તે મળીને કુલ બેંતાલીસ દેશો થયા. આ દોષથી રહિત પિચ્છની વિશુદ્ધિ સંક્ષેપથી કહીએ તે તેના નવ પ્રકારે આ પ્રમાણે થાય. સાધુ સ્વયં હણે (સચિત્તનું અચિત્ત કરે) નહિ, ખરીદ કરે નહિ, અને અગ્નિથી પકાવે નહિ એ ત્રણ, એમ બીજા પાસે એ ત્રણ પૈકી કઈ આરમ્ભ કરાવે નહિ એ ત્રણ, તથા બીજે વિના પ્રેરણાએ પણ સાધુને વહેરાવવા માટે એ ત્રણ પૈકી કેઈ આરમ્ભ કરે તે અનુમોદ પણ નહિ એ ત્રણ, એમ કુલ નવ વિભાગોમાં સંપૂર્ણ પિણ્ડવિશુદ્ધિ આવી જાય છે. એ માટે કહ્યું છે કે "पिंडेसणा य सव्वा, संखित्ता अवतरइ नवसु कोडीसु । न हणइ न किणइ पयई, कारावण-अणुमईहिं वा ॥ दशवै० नियुक्ति-२४२॥ ભાવાર્થ-“સઘળી પિડેષણ સંક્ષેપથી નવકેટિમાં આવી જાય છે. તે નવકેટિ સ્વયં હણે નહિ, ખરીદે નહિ, પકાવે નહિ, બીજા દ્વારા એ ત્રણ કરાવે નહિ અને એ ત્રણ કરનારને અનુદે પણ નહિ, એ રીતે થાય છે.” એમ સકળ દોષ રહિત આહારાદિ પિણ્ડને ગ્રહણ કરવા રૂપ ગ્રહષણા કહી, એનું પાલન અગીઆર કારોથી કરવું. કહ્યું છે કે – “તો જ સાથ જેવ, રામ "ss ". વરિષ” હિર નુ તિદ્દામાલ ” શોધનિરિ–કદ્દરા ભાવાર્થ–૧–સ્થાન, ૨-દાયક, ૩-ગમન, ૪–ગ્રહણ, ૫-આગમન, ૬-પાત્ર અથવા પ્રાપ્ત, હ-પરાવર્તિત, ૮-પાતિત, ૯-ગુરૂક ૧૦-ત્રિવિધ અને ૧૧-ભાવ, એમ પિન્ડનાં અગીઆર દ્વારે છે, માટે તે પ્રમાણે શુદ્ધપિડ લેવાનું જણાવ્યું. એ દ્વારેની વ્યાખ્યા આ પ્રમાણે છે ૧-સ્થાન–પિડ વહેરવામાં ત્રણ સ્થાને તજવાં. ૧-આત્મપઘાતી ૨-સંયમપઘાતી અને ૩-પ્રવચનેપઘાતી. તેમાં પહેલું–ગાય વિગેરે પશુઓવાળું સ્થાન, ત્યાં ઉભા રહીને ભિક્ષા નહિ લેવી, કારણ કે ગાય વિગેરે પશુઓથી ઉપદ્રવ થવાને સંભવ રહે, એમ આગળ પણ જે જે દેશે સંભવિત હોય તે સ્વયં વિચારી લેવા. બીજું-સચિત્ત પૃથ્વી-પાણી વિગેરે હોય તેવું સ્થાન, ત્યાં ઉભા રહેવાથી તેની વિરાધના થાય, અથવા વહરાવનાર જ્યાં ઉભા રહીને વહેરાવે ત્યાં તે ઉપર કે નીચે સચિત્ત ફળ વિગેરેને સંઘટ્ટ કરે તેવું સ્થાન સંયમપઘાતી હોવાથી તજવું. ત્રીજુ-બાળ વિગેરે અશુચિવાળું સ્થાન, ત્યાં ઉભા રહીને ભિક્ષા લેતાં શાસનને ઉઠાહ (હલકાઈ) થાય, માટે પ્રવચનપઘાતી સમજીને તેને પણ તજવું. મહેલાના કુતરાએ તેની ઉપર ત્રાપ મારી. એમ બન્નેનું યુદ્ધ થવાથી તેને પરાભવ નહિ સહી શકનારા તે તે કુતરાઓના માલીકોએ પ્રતિસ્પર્ધ કુતરાઓને દૂર કરવા જતાં તેમાં જ મારામારી શરૂ થઈ. આ બધું જોઈને અમાત્ય વિચાર્યું કે “ઘીનું માત્ર એક બિન્દુ પડવાથી પણ આવું અનર્થકારક પરિણામ આવે તેમ સમજી દયાસાગર મુનિ પાછા ફર્યા. ધન્ય છે તેઓના ધર્મને, સર્વજ્ઞ વિના આ નિર્દોષ ધર્મ કેણુ બતાવી શકે ? માટે એના પ્રરૂપક વીતરાગ ખરેખર સર્વજ્ઞ છે, તે જ મારા દેવ અને તેમને કહેલો ધર્મ જ મારે ધર્મ, એમ નિશ્ચય કરી સિંહ ગુફામાંથી નીકળે તેમ વૈરાગ્ય અને સત્ત્વથી ગૃહવાસ છેડી સાધુ બની નિરતિચાર ચારિત્રનું પાલન કરતા તે જ ભવે સિદ્ધિને પામ્યા, Page #184 -------------------------------------------------------------------------- ________________ પિìષણામાં દાયકાનું સ્વરૂપ] ૧૨૩ રદાયક—સાધુએ આહારાદિ ગ્રહણ કરતાં દાતારની પરીક્ષા કરવી, અર્થાત્ (નિષિદ્ધ) ખાલક વિગેરેના હાથે નહિ લેવું. નિષિદ્ધ દાતાર આ પ્રમાણે છે 66 अव्वत अपहु थेरे, पंडे मत्ते अ खित्तचित्ते अ । વિત્ત નવાઢે, વરનિંધ પિગ્રહે ગા तद्दोस गुन्त्रिणी बाल-वच्छ कंडंत (ति) पीसभज्जंती 1 તંતી વિનંતી, મજ્ઞા ઢગમાળો ઢોસા ।।રા' (કો॰ નિ॰ ૪૬૭–૪૬૮) ભાવા—અવ્યક્ત, અપ્રભુ, સ્થવિર, પણ્ડક, મત્ત, ક્ષિક્ષચિત્ત, દીપ્ત, યક્ષાવિષ્ટ, છિન્નહસ્ત, છિન્નચરણ, અન્ધ, નિગડિત, ત્વūાષી, ગર્ભિણી, ખાલવત્સા, ખાંડતી, દળતી-ચૂરતી, સેકતી, કાંતતી અને પિ~તી, એટલા દાયકાના હાથે ભિક્ષા લેવા ન લેવામાં વિકલ્પ સમજવે, અર્થાત્ એકાન્ત વિધિ-નિષેધ નથી, એવા દાતાને વહેારાવતાં અકાય વિરાધનાદ્વિ દોષા સંભવિત છે. તેનું વિશેષ વર્ણન નીચે પ્રમાણે છે. ૧૦૭ ૧-ચન્તઃ—આઠવર્ષ થી એછી ઉમ્મરવાળા ખાળ કહ્યો છે. તે ભિક્ષા આપે તે પણ ન લેવાય. કારણ કે–તેના હાથે લેવાથી ‘સાધુ બાળકની પાસેથી સઘળુ ચારી ગયે!' ઇત્યાદિ તેની માતા વિગેરેને દ્વેષ થવાના પ્રસફ્ળ આવે. આગળના દાયકામાં પણ એ રીતે યથાસંભવ દાષા સમજી લેવા. ૨-મુઃ——ચાકર-નાકર વિગેરે, તેના હાથે વહેારવાથી પણ ખાળકમાં જણાવ્યે તે રીતે ઘરધણીને દ્વેષાદિ થવાને પ્રસગ આવે. ૩–ર્થાઃ—સીત્તેર અથવા મતાન્તરે સાઈઠ વર્ષોથી વધારે ઉમ્મરવાળેા વૃદ્ધ, તેવા વૃદ્ધને હાથે વહેારતાં હાથ શરીર વિગેરે કમ્પવાને ચેાગે પિણ્ડ પડી જાય, કે તે પોતે પડી જાય, ઈત્યાદિ દોષ જાણવા. ૪-૬ઃ—નપુંસક, તેના હાથે ભિક્ષા લેતાં તેની ચેષ્ટાઓ કામજનક હાવાથી વેદોદયરૂપ ક્ષેાભ વિગેરે થવાના પ્રસફ્ળ આવે. પ મન્તઃ—દારૂ વિગેરે પીવાથી મત્ત બનેલેા, તેના હાથે ભિક્ષા લેતાં તે એકદમ સાધુને વળગે, તેથી પાત્રાં પણ ભાગી જાય, વિગેરે દોષના પ્રસફ્ળ આવે. ૬-fચિત્તઃ—ચિત્તવિભ્રમવાળા, –તિઃ—કાઈ માટું કાર્ય કરવાને ચાગે હના આવેગથી દીપી (છઠ્ઠી) ગએલેા અને ૮ચાવિષ્ટઃ———ભૂત-પ્રેતાદિના વળગાડવાળા, એ ત્રણના હાથે વહેારવામાં તેઓ સાધુને એકદમ વળગે, પાત્રાં ક્ાડે, વિગેરે દોષો જાણવા. ૯-છિન્નરઃ—કપાએલા હાથવાળા, તેના હાથે લેતાં તેના હાથે લાગેલા રૂધિર-પરૂ વિગેરે અશુચિપદાર્થથી અપભ્રાજના (સાધુ ધર્મની હલકાઇ) થાય, અથવા હાથના અભાવે પોતાના શરીરની અશુચિ પણ સાફ્ નહિ કરી શકવાથી તે શરીરની અશુચિ પિણ્ડને લાગે, અથવા તેના હાથમાંથી દેવાની વસ્તુ પડી જાય, વિગેરે દોષો સમ્ભવિત છે. ૧૦-છિન્નપર-કપાએલા પગવાળા, તેના પણ હાથે ભિક્ષા લેતાં તે પડી જાય વિગેરે દોષાના પ્રસફ્ળ આવે. ૧૧-અન્યઃ—આંધળા, તે પણ દેખી ન શકવાથી વહેારાવતાં છ કાયની વિરાધના કરે. ૧૨-નિહિતઃ——(હાથે કે) પગે ખેડી(બન્ધન)વાળા. તેના હાથે પણ ભિક્ષા લેતાં ૧૦–એનિયુક્તિની ખીજી પ્રતેામાં ‘મુન્નત' એવા પાઠ છે અને ટીકામાં પણ ‘મુજ્ઞાનલ' શબ્દ લઈને વ્યાખ્યા કરેલી છે, કિન્તુ તેના ભાષ્યની ગા૦ ૨૪૭ માં ‘મજ્જળ’ શબ્દ છે અને ત્યાં સેકવું’ એવા અ કરેલા છે. અમે અહીં (સમિતિની) છપાએલી એનિયુક્તિના પાઠને આધારે લખ્યું છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૩ તેને પડી જવાના કે ભિક્ષા પડી જવાના, વિગેરે પ્રસફ્ળ આવે. ૧૩–વ ાપી—ચામડીનારોગવાળા કાઢીએ વિગેરે, તેના હાથે વહેારતાં અશુચિપણાને તથા કોઢને ચેપ લાગવા વિગેરેના પ્રસફ્ળ આવે. ૧૪ મિની—ગભ વતી સ્ત્રી, તેના હાથે ભિક્ષા લેતાં ઉઠવા બેસવાથી તેના ગર્ભને પીડા થાય. ૧૫–દ્માવત્તા—ન્હાના બાળકવાળી સ્ત્રી, તે બાળકને નીચે મૂકી વહેારાવવા માટે પ્રવૃત્તિ કરે ત્યારે બાળક ન્હાનું હોવાથી તેને ખીલાડી વિગેરે ક્રૂર જીવાથી ઉપદ્રવ વિગેરે થવાના પ્રસફ્ળ આવે. ૧૭૬૪ન્તી—ખાંડતી સ્ત્રી, તેના હાથે લેતાં ચિત્ત દાણા (બીજ) વિગેરેના સંઘટ્ટ થાય. ૧૭-પેયન્તી—ઘઉ વિગેરે સચિત્તને દળતી અથવા શીલામાં વાટતી (લસેાટતી) સ્ત્રી. તે વહેારાવે તેા (ઉઠતાં સચિત્તને સંઘટ્ટ તથા) હાથ ધેાવે, વિગેરે દાષા જાણવા. (મુઝ્ઝતી—અનાજ-ચણા વિગેરેને તાવડીમાં સેકતી સ્ત્રી, તે વહેારાવે તેમાં પણ સચિત્તના સઘટ્ટો વિગેરે થવાને પ્રસગ આવે) ૧૮–TMયન્તી—રૂને કાંતી સુતર બનાવતી સ્ત્રી, તેના હાથ શુકથી ખરડાએલા હાય, તે વહેારાવતાં ધાવે ત્યારે ‘પુરકમ” વિગેરે દોષો લાગે. એમ ૧૯-લિન્તી—રૂનું પિ~ણ કરતી સ્ત્રી, તે વહેારાવે તેમાં પણ કાંતનારીની જેમ દોષા લાગે. માટે એ અવ્યક્તથી માંડીને પિ~ણ કરતી સ્ત્રી સુધીના સર્વ દાયકાના હાથે ઉત્સ માગે ભિક્ષા ન લેવી. એમાં અપવાદ જણાવે છે કે તેઓના હાથે વહેારવામાં ભજના-વિકલ્પ સમજવા, અર્થાત્ એકાન્ત નિષેધ નથી. ગાથામાંના’‘માળા ફેસ'ના અથ એ છે કે એવા દાયકા દાન આપે ત્યારે હાથ ધેાવા, આહાર નીચે પડી જવા, વિગેરે વિવિધ દોષો લાગવાના પ્રસફ્ળ આવે, તે ઉપર વિચારી પણ લીધું. હવે તેઓના હાથે લેવામાં અપવાદ સમજાવે છે કે-૧-બાલક જો પ્રમાણેાપેત ભિક્ષા આપે, કે ઘરના માલિકની હાજરીમાં તેના કહેવાથી તે ઘણી પણ ભિક્ષા આપે તે લઈ શકાય, એ અવ્યક્તમાં જયણા (અપવાદ) છે. એ પ્રમાણે ર-નાકર ચાકર વિગેરે આપે તેમાં પણ અવ્યક્તની જેમ જ જયણા સમજવી. ૩–વૃદ્ધ ખીજાની સહાયથી વહેારાવે તા લઇ શકાય. ૪–નપુંસક છતાં દુરાચારી ન હોય તેના હાથે લઈ શકાય. ૫-મત્તના હાથે શ્રદ્ધાળુ હોય તે અલ્પ ગૃહસ્થાની હાજરીમાં લઈ શકાય. ૬-ચિત્તભ્રમી છઠ્ઠીપી (છકી) ગયેલા (ગાંડા) અને ૮-ભૂત પ્રેતાદિના વળગાડવાળા, એ ત્રણ પણ સાધુ પ્રત્યે પૂજ્યભાવવાળા હાય તા તેઓના હાથે વહેારી શકાય. ૯–કપાએલા હાથવાળા અલ્પ ગૃહસ્થાની હાજરીમાં આપતા હાય તા લેવાય. ૧૦-પગ કપાએલા ઘેાડા ગૃહસ્થાની હાજરીમાં બેઠાં બેઠાં આપે તે લેવાય. ૧૧-અન્યને પણ આજે સહાય કરી તેના હાથે વહેારાવરાવે તે લેવાય, ૧૨-પગમાં બેડી–અન્ધનવાળા છતાં આકરું બન્ધન ન હોય-ખસી શકે તેમ હોય, તા તેના હાથેથી લેવાય. ૧૩-કાઢ વિગેરે ગળતા ન હોય તેવા ચામડીના રોગવાળાના હાથે પણ લેવાય. ૧૪–આઠ મહિના સુધીના ગર્ભવાળી સ્ત્રીના હાથે સ્થવિરકલ્પવાળા મુનિએ ગ્રહણ કરી શકે, પ્રસૂતિવેળાને નવમે મહિના શરૂ થયા પછી નહિ. જિનકલ્પી વિગેરેનું તેા ચારિત્ર નિરપવાદ હાવાથી ગર્ભની ઉત્પત્તિ થાય ત્યારથી ગર્ભિણીના હાથે તેઓ વહેારે નહિ (કારણ કે-વિશિષ્ટ જ્ઞાની હોવાથી તે ગર્ભવતીને પ્રારમ્ભથી જાણી શકે છે.) ૧૫-સ્તનપાનથી જ જીવનારા ખાળકવાળી માળવસા સ્ત્રીના હાથે સ્થવિરકલ્પી વહારે નહિ, કિન્તુ જિનકલ્પિક વિગેરે તે એથીય આગળ વધીને જ્યાં સુધી બાળક બાહ્યઅવસ્થાવાળું ગણાય ત્યાં સુધી તેની માતાના હાથે વહેારવાનું તજે. ૧૬-ખાંડનારી સ્ત્રીએ મુશળ Page #186 -------------------------------------------------------------------------- ________________ પિણૈષણામાં સ્થાન વિગેરે ૧૧ દ્વારે] ૧૫ ખાંડવા માટે હાથમાં લઈ ઉંચુ કર્યું' હોય (અને મુશળની નીચે સચિત્ત દાણા વિગેરે લાગેલા ન હેાય) તેવા અવસરે સાધુ આવવાથી તે મુશળને નિરવદ્ય સ્થાને મૂકીને ઉઠીને વહેરાવે તે વહારી શકાય. ૧૭–૪ળનારી (વાટનારી) ને અચિત્ત દ્રવ્ય દળતી (વાટતી) હાય તેા તેના હાથે વહેારાય, સચિત્ત દ્રવ્ય દળનારીએ પહેલાં નાખેલું સચિત્ત દળી નાખ્યું હોય અને પછી બીજી નાખ્યું ન હેાય તે અવસરે સાધુ આવવાથી તે ઉઠીને વહેારાવે તે લેવું ક૨ે. એ પ્રમાણે ૧૮–અનાજને તાવડી આદિમાં સેકનારી માટે પણ એ જ જયણા સમજવી. ૧૯Àાજન કરનારીના હાથે પણ વહેારી શકાય, જો તેણે ભાજનમાંનું ભેાજન હજી સુધી વટલાવ્યું (એંઠું કર્યું) ન હેાય. ૨૦-કાંતનારી પણ જો જાડું સુતર કાંતતી હોય તેા તેના હાથે વહેારાય, કારણ કે જાડું કાંતવામાં થુંક લગાડવું પડતું ન હેાવાથી હાથ ધેાવાના પ્રસગ ન આવે. ૨૧-કસ લેાઢનારી સ્ત્રી માટે પણ દળનારીની જેમ જયણા સમજવી. ૨૨-પિન્જનારી સ્ત્રી પણ જો શૌચવાદવાળી ન હેાય અને હાથ ધોયા વિના જ વહેારાવે તેા લેવું ક૨ે. એ દાયકને અગે અપવાદ કહ્યો. હવે મૂળ ગાથાનું ત્રીજું દ્વાર કહેવાય છે. ૩-ગમન—વહેારાવવાની ભિક્ષા લેવા માટે દાતાર ઘરમાં (રસેાડા વિગેરેમાં) પ્રવેશ કરે તે તેનું ‘ગમન’ સાધુએ જોવું જોઇએ. કારણ કે—અજયણાથી જતા દાતાર નીચે જમીન ઉપર છ કાય જીવાની, ઉંચે વૃક્ષની ડાળી વિગેરેની વિરાધના, કે તિર્યંચ્ દિશામાં ન્હાના ખાળક વિગેરેના સંઘટ્ટો કરતા જાય તે સાધુને સંયમવિરાધના થાય અને દાતાને પણ સર્પ આદિ કરડે તે આત્મવિરાધના (મરણુ) થાય, માટે એ રીતે અજયણાથી ગમન કરનાર પાસેથી ભિક્ષા નહિ લેવી. ૪–ગ્રહણ—જ્યાંથી ભિક્ષા (વસ્તુ) દાતાર વહેારાવવા માટે ગ્રહણ કરે તે ‘ગ્રહણસ્થાન’ સાધુએ જોવું જોઇએ. જો મારણું ન્હાનું–નીચું હાવાથી, કપાટ (કમાડ) અન્ય કરેલું હેવાથી, અથવા દાતાના શરીરનું આંતરૂં નડવાથી તેને ગ્રહણ કરતાં જોઇ ન શકાય તે તેવી ભિક્ષા ઉત્સગ માગે લેવી નહિ. અપવાદ માર્ગે તા ગ્રહણક્રિયા ન જોવા છતાં વિરકલ્પવાળા મુનિઓ શ્રવણ વિગેરે ઇન્દ્રિયેાદ્વારા ઉપયાગ મૂકીને (ખ્યાલ આપીને) દોષને જાણી શકે છે. જેમકે-ગૃહસ્થ આહારાદિ ગ્રહણ કરતાં હાથ કે પાત્રને ધાવે તેા કાનથી પાણીના ‘લલ’ શબ્દ સાંભળવાથી અને વિકલેન્દ્રિય-તૈઇન્દ્રિયાદિ જીવ ચગદાય તે ગન્ધથી જાણી શકે, વળી જ્યાં ગન્ધ હોય ત્યાં રસ પણ હાય માટે રસદ્વારા પણ જાણે, પાણીનું બિન્દુ વિગેરે ઉછળીને શરીરે લાગતાં સ્પર્શીનેન્દ્રિયદ્વારા પણ સમજી શકે અને નેત્રથી તે દાતાનું ગમન, આગમન, કે લાવે તે વસ્તુ, હાથ, પાત્ર વિગેરેને કંઈ પાણી-પૃથ્વી આદિ લાગ્યું હાય તે સઘળું જોઇ શકે. એ રીતે ઇન્દ્રિએ દ્વારા ઉપયાગ કરીને પુરઃકર્માદિ દોષની શકા ન રહે તેા ગ્રહણ કરે. ૫-આગમન-વહેારાવવાની વસ્તુ લઇને સાધુની સન્મુખ આવે તે દાતારનું ‘આગમન’ પણ સાધુએ જોવું જોઇએ. એમાં પણ ગમનની જેમ વિવેક સમજવા. ૬-પત્ત—પ્રાપ્ત અથવા પાત્ર. તેમાં ગૃહસ્થ પેાતાની નજીક વહેારાવવા આવે તે પ્રાપ્ત’ કહેવાય, તેના હાથ પાણીથી ભીંજાએલા છે કે નહિ? વિગેરે જોવું. અને પાત્ર એટલે ગૃહસ્થ જેમાં આહાર લાવ્યેા હોય તે પાત્રને ઉપરથી, નીચેથી અને ખાજુથી જોવું, અથવા પાત્ર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દૂધ સંભા. ૨ વિ૦ ૩-ગાહ ૯૩ એટલે “ભિક્ષાની વસ્તુ” તે જીવથી સંસક્ત છે કે અસંસક્ત ઇત્યાદિ જેવું. અહીં વત્સલ૦૮ અને પુત્રવધૂનું દષ્ટાન્ત સમજવું. –પરાવર્તિત–ગૃહસ્થ વહેરાવતાં પાત્રને ઉંધું કરે તે “પરાવર્તિત કહેવાય, તેને સાધુએ જેવું. જે તે પાણીવાળું કે ત્રસજીવયુક્ત હોય તે તેનાથી નહિ વહોરવું. ૮-પાતિત–સાધુએ પોતાના પાત્રમાં “પાતિત (લીધેલા) પિણ્ડને (અશનાદિને) જેવાં. તે ભાત, કે ભાગેલેચૂકેલો છૂટો પદાર્થ ચૂરમું વિગેરે સ્વાભાવિક છે કે સેકેલા જવ–ચણા વિગેરેના લોટના કે મગના લોટના બનાવેલા પિણ્ડ (લાડુ) વિગેરે કૃત્રિમ છે? ઇત્યાદિ વિચારવું. જે લાડુ વિગેરે કૃત્રિમ (બનાવેલું) હોય તે તેને ભંગાવીને જેવું, ન જુવે અને કેઈ દાતાએ સાધુ પ્રત્યેના દ્વેષાદિ કારણે તેમાં રત્ન–વીટી વિગેરે મૂકીને તે લાડુ વિગેરે બનાવેલું હોય તે તે અખડ વહારતાં પાછળથી સાધુ ઉપર ચેરીનું કલફક આવતાં સંયમ વિરાધના અને રાજદડ વિગેરે થવાથી આત્મવિરાધના પણ થાય. (માટે કૃત્રિમ બનાવેલી વસ્તુ મંગાવીને જેવી, જે ફળ વિગેરે અકૃત્રિમ વસ્તુ અચિત્ત હોય તે તે અખડ પણ વહેરી શકાય.) ૯-ગુરૂક–ગૃહસ્થનું વહરાવવાનું ભજન કે તેના ઉપરનું ઢાંકણ વિગેરે ઘણું ભારે હોય તે ગુરૂક કહેવાય. એવું ભારે ઉપાડતાં, કે નીચે મૂકતાં દાતાની કહેડ ભાગે કે પડી જવાથી પગ ભાગે, (એથી સાધુની હલકાઈ પણ થાય). માટે તેવા ભારે ભાજનથી ન લેવું. (ઉત્રડ ઉતારતાં ચઢાવતાં પણ આ દેષ લાગે, સહેલાઈથી આપી શકાય તેવું લેવાય.) ૧૦-તિહા–ત્રણ પ્રકારે. એમાં કાળ, દાતાર, વિગેરેને ત્રણ ત્રણ પ્રકારે ખ્યાલ કરવાને છે. તેમાં ૧-ગ્રીમ, હેમન્ત અને વર્ષાઋતુ, એમ કાલ ત્રણ પ્રકારને અને ૨-સ્ત્રી, પુરૂષ અને નપુંસક, એમ દાતા પણ ત્રણ પ્રકારને. તેમાં સ્ત્રી ઉષ્ણ, પુરૂષ મધ્યમ અને નપુસક શીતળ જાણ. વળી ૩– “પુરકમ, ઉદકાક અને સસ્નિગ્ધ, એમ પુરકમના પણ ત્રણ પ્રકારે જાણવા. તેમાં ભિક્ષા આપતાં પહેલાં હાથ-પાત્ર વિગેરે દેવું તે “પુરકર્મ કહેવાય, હાથ, ભાજન વિગેરે જેમાંથી પાણીનાં બિન્દુઓ ગળતાં (પડતાં) હોય તે “ઉદકા કહેવાય અને બિન્દુરહિત છતાં જે હાથ-ભાજન ભીનું હોય તે “સસ્નિગ્ધ” સમજવું. એ ત્રણેના પણ સચિત્ત, અચિત્ત અને મિશ્ર, એમ ત્રણ ત્રણ પ્રકારે થાય. તેમાં પુર:કર્મ અને ઉદકાદ્ર એ બે તે સચિત અચિત્ત કે મિશ્ર હોય તે પણ તેવા હાથ વિગેરેથી વહોરાય નહિ. માટે ત્રીજા સસ્નિગ્ધને અન્ને અહીં કહેવાનું રહ્યું, તેમાં પણ અચિત્તથી સસ્નિગ્ધ હોય તે હાથે ભિક્ષા લેવાય, માટે તેમાં કંઈ કહેવાનું નથી, માત્ર સચિત્ત કે મિશ્રથી સસ્નિગ્ધ હોય તેને અગે કહેવાનું છે, તે આ પ્રમાણે-હાથ સસ્નિગ્ધ હોય તેના ૧કંઈક ને, ૨-કંઈક સૂકાએલ અને ૩-કંઈક નહિ સૂકાએલ, એમ ત્રણ પ્રકારો થાય. તેવા ૧૦૮-એક વણિકને ત્યાં વાછરડા હતા, એક દિવસ તેને ઘેર કોઈ કારણે જમણવાર હેવાથી તેને કોઈ ચાર-પાણ આપી શકાયું નહિ, સહુ પિતાના કામમાં મશગુલ હતાં, એમ મધ્યાહ્ન થતાં ભૂખ્યા વાછરડાએ રડવા માંડયું તે સાંભળી શેઠની પુત્રવધૂ કે જેણે બહુમૂલ્યવાળાં આભરણ અલંકાર તાં તેણે વાછરડાને ચાર-પાણી ખવડાવ્યું. તે વેળા વાછરડાની દૃષ્ટિ માત્ર ચારા–પાણીમાં જ હતી, શેઠાણીના રૂપ કે વસ્ત્રાલકાર તરફ નહિ. તેમ સાધુએ પાત્ર કે પિડને જ સંદેશ–નિર્દોષ-જેવાં, પણ વહરાવનારના રૂપ, રંગ, કે આભરણ અલકાર તરફ લક્ષ્ય પણ આપવું નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ પિષણામાં અસંસૃષ્ટાદિ આઠ પ્રકારે] ૧૭ હાથે એકેક સૂકાયેલા ભાગની વૃદ્ધિથી પૂર્વાનુપૂર્વીએ, અથવા એકેક સૂકાએલા ભાગની હાનિથી પશ્ચાનુપૂવએ ગ્રહણ કરવું. આ એકેક ભાગની (હાનિ) વૃદ્ધિ સ્ત્રી, પુરૂષ અને નપુસકના હાથના નીચા, ઉંચા અને ઉંચા-નીચા ભાગેને આશ્રીને કરવી. તે આ રીતે–આંગળીઓનાં પર્વોની વચ્ચેની ત્રણ રેખાઓ તે નીચે ભાગ, આંગળીઓનાં પર્વો (વેઢાઓ) તે ઉંચે ભાગ અને હથેળીને નીચોઉચ (મધ્યમ) ભાગ સમજ. તેમાં ત્રણ પર્વો, ત્રણ તેની ઉપર નીચેની રેખાઓ અને એક હથેળી મળી કુલ સાત ભાગ કલ્પવા. જેટલા સમયમાં ઉંચે ભાગ (પ) સૂકાય તેટલામાં મધ્યમ ભાગ (હથેળી) કંઇક ભીને અને નીચેભાગ (પ) તેથી વિશેષ ભીનાં હોય, એ રીતે એક એક સૂકા ભાગની વૃદ્ધિ કરતાં જે ઋતુમાં જેના હાથે આહારાદિ વહેરી શકાય તે કહીએ છીએ. યુવતિ સ્ત્રીના હાથનો ઉંચો એક ભાગ (એક પર્વ) સૂકાય ત્યારે ઉsણુકાળે તેના હાથે વહોરાય. કારણ કે સ્ત્રીના હાથની ઉણુતા અને કાળ પણ ઉણુ હોવાથી જેટલામાં ઉંચે એકભાગ (પર્વ) સૂકાય તેટલામાં બાકીના બે (ઉંચા, એક મધ્યમ અને ત્રણ નીચા) ભાગો ભીના છતાં ઉણુતાથી અચિત્ત થએલા હેય. હેમન્ત (શીત) ઋતુમાં યુવતી સ્ત્રીના બે સાતી એટલે (૫૩૫) બે ઉંચા ભાગે સૂકાય ત્યારે અને વર્ષાઋતુમાં ત્રણ સાતી આ ઉંચા ભાગો (ત્રણ) સૂકાય ત્યારે તેના હાથે ભિક્ષા લેવાય. મધ્યમ વયવાળી (પ્રૌઢ) સ્ત્રીના હાથે ઉણકાળમાં બે ઉંચા ભાગે, શીતકાળમાં ત્રણ ઉંચા ભાગો અને વર્ષાકાળમાં ચાર સાતીયા (ત્રણ પર્વો અને હથેળી) સૂકાય ત્યારે ભિક્ષાદિ લઈ શકાય. એમ વૃદ્ધા સ્ત્રીના ઉષ્ણકાળમાં ત્રણ ઉંચા (પ), શીતકાળમાં ત્રણ ઉંચા અને એક મધ્યમ (હથેળી) મળી ચાર ભાગ અને વર્ષાકાળમાં એક નીચા ભાગ (પર્વરેખા) સહિત કુલ પાંચ ભાગે સૂકાય ત્યારે બાકીના ભીના પણ ભાગ અચિત્ત થાય માટે વહેરી શકાય. એ ક્રમે સામાન્યતયા ત્રણ પ્રકારના પુરૂષની અપેક્ષાએ બે ભાગથી માંડીને છ ભાગે સૂકાય ત્યારે વહેરી શકાય. જેમકે-યુવાનના હાથે ઉણકાળમાં તેના હાથના બે ઉંચા ભાગો (બે પ), શીતકાળમાં ત્રણ ઉંચા ભાગે (ત્રણ પર્વો) અને વર્ષોમાં ચાર સાતીયા ભાગ (ત્રણ પર્વો અને હથેળી) સૂકાય ત્યારે ભિક્ષા લેવાય, મધ્યમ વયવાળા પુરૂષના ઉણકાળમાં ત્રણ ભાગો (પ), શીતકાળમાં ચાર ભાગો (ત્રણ પર્વો સાથે હથેલી), અને વર્ષામાં પાંચ ભાગો (ત્રણ પર્વો, હથેળી અને એક પર્વ રેખા) સૂકાય ત્યારે ભિક્ષા લેવાય, અને વૃદ્ધપુરૂષના હાથે ઉણકાળે ચારભાગો (ત્રણ અને હથેળી), શીતકાળે પાંચ ભાગો (ત્રણ પર્વો, હથેળી અને એક પર્વરેખા),તથા વર્ષોમાં છભાગો(ત્રણ પર્વો હથેળી અને બેપર્વ રેખાઓ)સૂકાય ત્યારે ભિક્ષા લઈ શકાય. - નપુસકના ત્રણ પ્રકારની અપેક્ષાએ ત્રણ ભાગથી આરમ્ભને સાત ભાગો સૂકાય ત્યારે વહોરી શકાય. જેમકે-યુવાન નપુસકના હાથના ઉણકાળમાં ત્રણ સાતીયા ભાગ (પ), શીતકાળે ચારભાગ (ત્રણ પર્વો તથા હથેળી) અને વર્ષાકાળે પાંચ ભાગે (ત્રણ પર્વો, હથેળી અને એક પર્વરેખા) સૂકાય ત્યારે વહેરી શકાય. મધ્યમવયના નપુસકના હાથના ઉષ્ણકાળમાં ચાર ભાગ (ત્રણ પર્વો અને હથેળી), શીત કાળે પાંચ ભાગો (૩ પર્વો, હથેળી અને ૧ પર્વરેખા) અને વર્ષોમાં છભાગે (૩ પર્વો, હથેળી અને બે પર્વરેખાઓ) સૂકાય ત્યારે ભિક્ષા લેવાય અને વૃદ્ધનપુસકના હાથે ઉષ્ણકાળમાં તેને હાથને પાંચ સાતીયા ભાગ (ત્રણ પર્વો, હથેળી અને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ' [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩ગા૦ ૯૩ ૧ પર્વરેખા), શીતકાળમાં છભાગો (પર્વો, હથેળી અને બે પર્વરેખા) તથા વર્ષાકાળમાં સાતભાગ (સપૂર્ણ હાથ) સુકાય ત્યારે ભિક્ષા લેવાય.૯ ૧૧–ભાવ–ભાવ એટલે અધ્યવસાય. તે આહાર લેવામાં મલિન–અપ્રશસ્ત નહિ કરવો, કિન્તુ નિર્મળ-પ્રશસ્ત કરો. તેમાં અપ્રશસ્ત ભાવ તેને મનાય કે જે શરીરના વર્ણ-બળ (સ્વાદ) વિગેરેને માટે આહાર વહરતે હોય. આચાર્ય, બાળ, વૃદ્ધ, કે બીમાર સાધુને માટે વહેરનારને ભાવ અપ્રશસ્ત નથી, કિન્તુ આચાર્ય વિગેરેને માટે આહારાદિ વહેરે છે તે સાધુ તે જ્ઞાનદર્શન–ચારિત્ર ગુણનું ભાજન મહાભાગ્યવન્ત કહેવાય છે. ૧૦ એમ અગીઆર દ્વારેથી ગ્રહણષણને વિચાર કર્યો. પિચ્છ (ભજન) વિષયમાં અને પાણીના વિષયમાં આ ગ્રહણષણાના ૧–અસંસૃષ્ટ, ૨–સંસૃષ્ટા, ૩–ઉદ્ધતા, ૪–અલ્પલેપા, ૫-અવગૃહીતા, ૬-પ્રગૃહીતા અને ૭–ઉજિકતધર્મા, એમ સાત સાત પ્રકારે છે કહ્યું છે કે – “સંસદમહંસા, તત્ સર્વવિઝા જેવા उग्गहिआ पग्गहिआ, उज्झियधम्मा उ सत्तमिआ ।।" प्रव० सारो० ७३९॥ ભાવાર્થ-૧-અસંસૃષ્ટા, ૨-સંસૃષ્ટા, ૩-ઉદ્ધતા, ૪–અલ્પલેપા, ૫-ઉદ્ગીતા (અવગૃહીતા), –પ્રગૃહતા, અને ૭–ઉજિકતધર્મા, એમ સાત એષણાઓ છે, તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે, મૂળ ગાથામાં “સંસૐ” શબ્દ છંદભંગ ટાળવા માટે પહેલો કહ્યો છે. ઉપર કહી તે પિચ્છની એટલે આહારાદિ લેવાની એષણાઓ (લેવાના પ્રકારે) સાત છે. તેમાં ૧-અસંસૃષ્ટા-ગૃહસ્થના જે હાથ અને પાત્રથી વહોરે તે ખરડાએલું ન હોય તે અને વહોરવાની વસ્તુ સપૂર્ણ (ગૃહસ્થનું પાત્ર ખાલી થાય તેમ) વહેરે કે ઓછી વહોરે તે અસંસૃષ્ટી ભિક્ષા કહી છે, એમાં સંપૂર્ણ (બધું) દ્રવ્ય વહેરવાથી પશ્ચાતુકર્મને (વહરાવ્યા પછી હાથ પાત્ર છેવાનો સંભવ છતાં ગચ્છમાં બાળ–વૃદ્ધ-અસહિષ્ણુ–બીમાર વિગેરે સાધુઓ (માટે કારણે લેવી પડે તેમ હોવાથી ગચ્છવાસી સાધુઓને તેને નિષેધ નથી, માટે જ સૂત્રમાં તેને વિચાર કર્યો નથી. ૨-સંસૃષ્ટા-ખરડાયેલાં હાથ અને પાત્રથી લેવાય છે, એમાં સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હાથ અને પાત્ર તથા વસ્તુ સપૂર્ણ કે અસપૂર્ણ વહોરવાને વેગે આઠ ભાંગા થાય છે (જુઓ પૃ૦ ૧૨૧) તેમને આઠમ (? પહેલે) ભાંગો કે જેમાં સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટપાત્ર અને સાવશેષદ્રવ્ય કહેલું છે તે ગચ્છથી નિરપેક્ષ (જિનકલ્પિક-પરિહારવિશુદ્ધિક, વિગેરે) સાધુઓને કલ્પ, ગ૭વાસીઓને તે આહારની દુર્લભતાથી સૂત્ર–અર્થને ભણવા વિગેરેમાં હાનિ થાય, ઈત્યાદિ કારણે શેષ ભાંગાઓવાળી પણ કલ્પ. ૩-ઉદ્ધતા-ગૃહસ્થ પિતાના પ્રજને મૂળ ભજનમાંથી બીજા ભાજનમાં - ૧૦૯-અ ન્યાયે-યુવતિ સ્ત્રીના શરીરમાં ઉષ્ણતા વધારે, તેથી ઓછી મધ્યમ સ્ત્રી અને યુવાન પુરૂષમાં, તેથી ઓછી વૃદ્ધા સ્ત્રી, મધ્યમ વયને પુરૂષ અને યુવાન નપુંસકમાં, તેથી ઓછી વૃદ્ધ પુરૂષ અને મધ્યમ વયના નપુંસકમાં, અને તેથી ઓછી વૃદ્ધ નપુંસકમાં સમજવી. ૧૧૦-આ અગીઆર દ્વારમાં દશેય દ્વારેથી શુદ્ધ છતાં ભાદ્વારથી અશુદ્ધ હોય તે આહાર સંયમઘાતક છે માટે દશેય દ્વારેની શુદ્ધિ ભાવ દ્વારની શુદ્ધિથી સમજવી. વિશેષ વર્ણન ઘનિ ગા૦ ૬૯૪ થી ૫૦૧માં જેવું. Page #190 -------------------------------------------------------------------------- ________________ પાણષણ અને ચાતરની વ્યાખ્યા તથા તેના પિડને વિવેક] ૧૨૯ કાઢેલો પિચ્છ ઉદ્ધત કહેવાય અને તેને લેનાર સાધુની ભિક્ષાને “ઉદ્ધતા કહેવાય. ૪-અલપલેપાએમાં “અલ્પ” શબ્દ અભાવવાચક હેવાથી જેનાથી પાત્રાદિને લેપ (ખરડ) ન લાગે તેવા નિરસ વાલ, ચણ, વિગેરે પદાર્થો લેવા તે ભિક્ષાને, અથવા જેમાં “પશ્ચાતકર્મ વિગેરે આરમ્ભજન્ય લેપ એટલે કર્મોને બન્ધ અલ્પ હોય તે ભિક્ષાને “અલ્પલેપા” સમજવી. આચારાગમાં (દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલાના સૂ૦ ૬૨) કહ્યું છે કે-&િ વહુ પરિચિંસિ પે પવના ' અર્થાત્ નિશે એ પિડ ગ્રહણ કરવામાં અલ્પમાત્ર પશ્ચાતકર્મ અને અ૫માત્ર પર્યાયજાત હોય છે. આ પિણ્ડને આચારાયુગમાં પાંખ વિગેરે જણાવેલ છે અને “અલ્પપર્યાયજાત એટલે ફોતરાં વિગેરે જેમાંથી તળદેવા ગ્ય અંશ અલ્પ હોય તે પદાર્થ, એમ અર્થ કરેલ છે. (તાત્પર્ય કે જે વસ્તુથી પાત્રને ખરડ ન લાગે, કે અલ્પ લાગે તેથી તેને સાફ કરવામાં ખાસ પાણીનો ઉપયોગ ન કરવો પડે તેવા વાલ, ચણા, સેકેલો અચિત્ત પંખ, કે ફોતરાં વિગેરે નિરૂપયેગી અંશ જેમાં અલ્પમાત્ર હોય, તેવી વસ્તુને લેવી તે શિક્ષાને “અલ્પલેપા” કહેવાય) પ-અવગૃહીતાભોજન વખતે થાળી, વાડકી, વાડકા વિગેરેમાં કાઢીને ભજન કરનારને આપેલું હોય તે પિણ્ડ વહોરનાર સાધુની ભિક્ષાને “અવગૃહીતા” કહી છે ૬-ગૃહીતા–ભેજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે પિરસનારે મૂળભાજનમાંથી ચમચા વિગેરેમાં લઈ ધર્યું હોય તે બેજન કરનારે ભેજનાથે ન લેતાં સાધુને વહેરાવરાવે, અથવા જમનારે પોતે ખાવા માટે ભજનના વાસણ (થાળ)માંથી પોતાના હાથમાં લીધું હોય તે સ્વયં વહરાવે, તે તેવું અશનાદિ લેનારા સાધુની શિક્ષાને “પ્રગૃહીતા કહેવાય. ૭–ઉઝિતધર્માગૃહસ્થને નિરૂપયેગી તજી દેવાયેગ્ય હોય તેવા પિણ્ડને લેનાર સાધુની શિક્ષાને ઉઝિયમ' કહેવાય. ભિક્ષાના આ સાતેય પ્રકારોમાં “સંસૃષ્ટ–અસંસ્કૃષ્ટ પાત્ર-હાથ અને સાવશેષ-નિરવશેષ દ્રવ્યના ગે થતી અષ્ટભગી સમજવી, માત્ર ચોથી ભિક્ષા અપા (અલ્પલેપા)માં ખરડાવાનું નહિ હોવાથી તેમાં (અષ્ટભક્શી ન ઘટે, એ) ભિન્નતા સમજવી. પાનૈષણે જુદી કહેલી હોવાથી પિડ શબ્દનો અર્થ અહીં ભેજન માત્ર (અશનાદિ આહાર) સમજ. સાત પાનેષણાઓ પણ પિડેષણની તુલ્ય જ સમજવી. માત્ર ચોથીમાં એ ભેદ છે કે-કાંજીનું પાણી, ઓસામણ, ગરમ(ઉકાળેલું) પાણી, ચોખાનું ધાવણ, વિગેરે પાણી, અપકૃત અને બાકીનાં શેરડીને રસ, દ્રાક્ષાનું પાણી, આમલીનું પાણી, વિગેરે લેપકૃત્ સમજવાં. કહ્યું પણ છે કે– “Tari , નરિ વડથી હો નાનો सोवीरायामाई, जमलेवाडत्ति समओत्ति (युत्ती)॥१॥ (प्रव० सारो० ७४४) ભાવાર્થ–“એ જ રીતે પારૈષણા પણ અસંસૃષ્ટાદિ સાત પ્રકારે સમજવી. માત્ર એથી અલ્પલેપ માં ભેદ છે, કારણ કે “કાંજી-ઓસામણ વિગેરે અપકૃત છે એમ શાસ્ત્રમાં કહેલું છે, શેરડીનારસ વિગેરે બાકીનાં પાણી લેપકૃત છે, તેને વાપરવાથી સાધુને કમને લેપ (બન્ધ) થાય.” ઉપર્યુક્ત પાણી પિકીનું કઈ પાણી ન મળે તે વર્ણાદિ બદલાઈ જવાથી અચિત્ત થએલું પાણી પણ લઈ શકાય. કહ્યું છે કે – “જિજ્ઞ ગાનારું, વા (વિરુ) ધોવા તિકિલો • ૧૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ દૂધ સંભા. ૨ વિ. ૩-ગાહ ૯૩ वन्नंतराइपत्तं, फासुअसलिलंपि तयभावे ॥२२४॥" यतिदिनचर्या। ભાવાર્થ-“સાધુએ કાંજી, અથવા આમલીનું પાણી, ધાવણનું પાણી, અને ત્રણ ઉકાળાથી ઉકાળેલું અચિત્ત પાણી લેવું, અને તેના અભાવે વર્ણ-ગળ્યાદિ બદલાઈ ગયાં હોય તેવું પણ અચિત્ત પાણી લેવું.” એ પાણી સંબધી એષણા જાણવી. હવે ઉપર જણાવ્યું તે શુદ્ધ પિણ્ડ પણ શય્યાતરને નહિ લે. તેમાં “શય્યા એટલે વસતિ (મકાન), તે સાધુઓને (ઉતરવા) રહેવા માટે આપવા દ્વારા જે (સંસારને) તરે તે શાસ્તરશય્યાતર કહેવાય. અર્થાત્ જેના મકાનમાં સાધુ રહે તે મકાન માલિક. તેના બે પ્રકારે થાય, એક સ્વયં મકાન માલિક, બીજે માલિકના આદેશથી મકાન સંભાળનાર (ટ્રસ્ટીઓ વિગેરે), એ બેમાં પણ કઈ મકાન માલિક એક અને કેઈના અનેક હોય, તથા માલિકે કહેવાથી સંભાળનાર (ટ્રસ્ટી વિગેરે) પણ કઈ મકાનને એક અને કેઈના અનેક હોય, માટે બેના એક-અનેક એવા બે બે ભેદ પડે. એ રીતે તેના ૧-માલિક એક-સંભાળનાર એક, ર–માલિક એક–સંભાળનારા અનેક, ૩-માલિકે અનેક–સંભાળનાર એક અને ૪-માલિકે અનેક-સંભાળનારા પણ અનેક, એમ ચાર ભાંગા થાય. તેમાં સાધુએ. ઉત્સર્ગથી તે તે બધાયની માલિકીને બારે પ્રકારને પિણ્ડ વજે, એમ કરતાં નિર્વાહ ન થાય તે અપવાદથી પ્રતિદિન તેમાંના એક એકનો હતો અવશ્ય) ત્યાગ કરે. કહ્યું છે કે – “સારિક-સંહિ, મને રડીમાં ૩ एगमणेगे वजा, णेगेसु अ ठावए एगं ॥१॥” (प्रवचनसारो० ८०१) ભાવાર્થ–સાધુના ઉપાશ્રયન માલીક અને સંભાળનારા એક એક અથવા અનેક પણ હોય તેથી તેની ચતુર્ભગી થાય. (ઉત્સર્ગથી) તે એક કે અનેક (બધાય)ને (પિચ્છ) ત્યાગ કરે અને (અપવાદથી) અનેક પૈકી કોઈ એકને જ શય્યાતર ઠરાવી તેનો પિડ તજ. તાત્પર્ય કે ઘણા માલીકનું મકાન ઉતરવા મળ્યું હોય ત્યાં સાધુના આચારને સમજનારા શ્રાવક વિનંતિ કરે કે અમારામાંથી કઈ એકને ત્યાગ કરે–બધાયને નહિ, તે એકને શય્યાતર કરાવી બાકીનાઓનાં ઘરમાંથી ભિક્ષા લે, અથવા ત્યાં સાધુએ ઘણું હોય છતાં સઘળા સાધુઓને નિર્વાહ થાય તેમ હોય તે બધાય મકાન માલીકે-કે સંભાળનારાઓને શય્યાતર તરીકે તજે.” શય્યાતરને બાર પ્રકારને પિડ ત્યાજ્ય કહ્યો છે, તે ૧--અશન, ૨પાન, ૩-ખાદિમ, સ્વાદિમ, પપાદપૃષ્ણન (રજોહરણુ), ૬-વસ્ત્ર, પાત્ર, ૮-કમ્બળ, ૮-સેય, ૧૦-રિકા (મુણ્ડન માટે અએ), ૧૧-કાન શોધવાની સળી અને ૧૨-નખરદની (નરણ). કહ્યું છે કે– અriા છે, પરંછા વલ્યવત્તાજી. सूई छुरि कन्नसोहण, नहरणिया सागरियपिण्डो ॥"यतिदिनचर्या-१८६॥ ભાવાર્થ—અશનાદિ ચાર, પાદચ્છન, વસ્ત્ર, પાત્ર, કમ્બળ, સોય, છૂરિકા, કર્ણશોધન, અને નખરદની, એ શય્યાત્તરને પિણ્ડ (સાધુએ નહિ લે.” તૃણન્ડગલ વિગેરે વસ્તુ તે શય્યાતરની પણ કલ્પે, તે માટે કહ્યું છે કે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શશ્ચાતર પિણ્ડ તથા રાજપિપ્પનું સ્વરૂપ) " तणडगलछारमल्लग-सिज्जासंथारपीढलेवाई । सिज्जायरपिंडा सो, न होइ सेहो वि सोवहिओ।" यतिदिनचर्या-१८७॥ ભાવાર્થ-૧-તૃણ (સંથારા માટે ડાંગર વિગેરેનાં ફેતરાં કે ડાભ વિગેરે ઘાસ), ૨ડગલ (શરીરશુદ્ધિ માટે ઉપયોગી ઈટ-માટી-પત્થર વિગેરેના કકડા), ૩-ભસ્મ ( રાડી), ૪-ભાત્રક(કુડી વિગેરે), પ–શય્યા (શયન માટે પાટ કે મોટું પાટીલું વિગેરે), ૬-સંથારે (ન્હાનું પાટ પાટીઉં), –પીઠ (પાછળ ટેકે લેવાનું પાટીઉં), ૮-લેપાદિ (ઔષધ કે પાત્ર માટેને લેપ વિગેરે) અને તેના જ ઘરમાં કઈ વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ સહિત પણ દીક્ષા માટે આવેલો શિષ્ય. એટલાં વાનાં શય્યાતર પિઠ તરીકે ત્યાજય ગણાતાં નથી--અર્થાત્ શય્યાતરની પણ તેટલી વસ્તુઓ સાધુને લેવી કપે છે.” જે કઈ પ્રસંગે સાર્થ વિગેરેની સાથે વિહાર કરવાને યોગે પરાધીનતાથી કે એક ગામમાં–સ્થળમાં સુવે અને સવારનું પ્રતિક્રમણ બીજે જઇને કરે તે બે સ્થાનના માલિકે શય્યાતર થાય, કિન્તુ સમગ્ર રાત્રી જાગે અને સાથે વિગેરેની (સેબતની) પરાધીનતાથી કે ચેર વિગેરેના ભયથી પ્રતિક્રમણ બીજે સ્થળે જઈને કરે તે પહેલા મકાન માલિક શય્યાતર ન ગણાય, પ્રતિક્રમણ જ્યાં કર્યું તે ઘરવાળો ગણાય. ૧૧ વળી મકાનને ધણી સાધુઓને ઉતારે આપીને દૂર-દેશાન્તરે ચાલ્યા જાય તે પણ શય્યાતર તે જ ગણાય કહ્યું છે કે – ___“दाऊण गेहं तु सपुत्तदारो, वाणिज्जमाईहि उ कारणेहिं । तं चेव अन्नं व वइज्ज देस, सिज्जायरो तत्थ स एव होई॥"प्रव० सारो०८०४॥ ભાવાર્થ-“કઈ ગૃહસ્થ પિતાનું ઘર સાધુને ઉતરવા આપીને વ્યાપારાદિ પ્રોજને પિતાના પુત્ર-શ્રી આદિ સર્વપરિવાર સાથે તે જ દેશના દર ગામે, કે બીજા દેશમાં જાય તે પણ શય્યાતર તે જ ગણાય.” વળી કઈ (અન્ય મકાનમાં) સાધુ માત્ર વેશધારી હોય, શય્યાતરને પિડ તજતે હોય કેનહિ, તે પણ સુસાધુના શય્યાતરની જેમ તેના શય્યાતરને પિડ પણ સાધુ અવશ્ય તજે. કહ્યું છે કે f&ાસ્થિ વિ વન્ન, તે રિહો ૨ મુંનો વા વિ. जुत्तस्स अजुत्तस्स व, रसावणे तत्थ दिळंतो ॥१॥” (प्रव० सारो० ८०५) ભાવાર્થ–શય્યાતર પિડને ત્યાગી કે ભેગી પણ જે સાધુ માત્ર વેષધારી હોય તેના શવ્યાતરને પણ પિણ્ડ લે નહિ, ભલે પછી તે સાધુ સાધુતાથી યુક્ત હોય કે અયુક્ત, પણ તેના શય્યાતરને ત્યાગ અવશ્ય કરવો. આ વિષયમાં રસ (દારૂ)ની દુકાનનું દષ્ટાન્ત સમજવું ૧૨ ૧૧૧-શય્યાતરમાં એ વિધિ છે કે માત્ર ગૃહસ્થના સ્થાનમાં રહેવાથી તે શય્યાતર ગણતો નથી, કિન્તુ તેવા મકાનને સુવા કે પ્રતિક્રમણ કરવારૂપે ઉપયોગ કરે તે મકાન માલીક શય્યાતર ગણાય. વળી ઘણા સાધુઓ હવાથી અનેક મકાનમાં એક જ ગચ્છના સાધુએ ઉતરે તો જે મકાનમાં ગચ્છાધિપતિ રહે તે મકાન માલિક શય્યાતર ગણાય, બીજાં મકાનેવાળા નહિ. (પ્રવચન સારે દ્વાર ગા૦ ૮૦૩) ૧૧૨-મહારાષ્ટ્ર દેશમાં સઘળી દારૂની દુકાને ઉપર દુકાનમાં દારૂ હોય કે ન હોય તે પણ દારૂની Page #193 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૧૩૨ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૯૩ આ શય્યાતર એક અહોરાત્ર સુધી ગણાય છે, પછી નહિ, કહ્યું છે કે-“પુછે (ત્યે) થળે ગોર” તિ અર્થાત-સાધુઓ જ્યાં રહ્યા હોય તે સ્થાનેથી જે દિવસે જે ટાઈમે નીકળે તે ટાઈમથી બીજા દિવસના તે ટાઈમ સુધી તેને (પિચ્છ) ત્યાગ કરે” માંદગી વિગેરે ગાઢકારણે તે શય્યાતરને પણ પિણ્ડ લેવાય. પ્રવચન સારોદ્ધારની (ગા. ૮૦૮) ટીકામાં કહ્યું છે કેબીમારી આગાઢ (ભયરૂ૫) ન હોય ત્યારે તે ત્રણ વાર ગામમાં બીમારને એગ્ય દ્રવ્યની ગવેષણા કરવા છતાં ન મળે તો શય્યાતરને ત્યાંથી લેવાય, અને બીમારી ગાઢ (સપ્ત) હોય તે તુ પણ ત્યાંથી લેવાય. શય્યાતર ઘણા આગ્રહથી નિમણ કરે તે એકવાર ત્યાંથી વહેરી ફરી વહોરવાને પ્રસિદ્ઘ ન આવવા દે. (શયાતરને સમજાવે.) વળી આચાર્યને યોગ્ય ક્ષીર વિગેરે વિશિષ્ટ દ્રવ્ય બીજેથી મળવું દુર્લભ હોય તે, કે વ્યન્તરી આદિને ઉપદ્રવ (ભૂત-પ્રેતાવિષ્ટ) થયે હેય તે, દુષ્કાળના કારણે આહાર ન મળતું હોય તે, રાજાએ સાધુને દાન નહિ દેવાને આદેશ કર્યો હોય તે ગુપ્ત રીતે અને ચાર વિગેરેના ઉપદ્રવથી બહાર વહોરવા જવાય તેમ ન હેય તે, એટલાં કારણે શય્યાતરને પિડ પણ લે કલ્પ. તથા આઠ પ્રકારને રાજપિણ્ડ વર્ક જોઈએ. કહ્યું છે કે “असणाईआ चउरो, पाउंछणवत्थपत्तकंबलयं । पुरपच्छिमाण वज्जो, अट्ठविहो रायपिंडा उ॥" यतिदिनचर्या १९०॥ ભાવાર્થ-અશન-પાન–ખાદિમ અને સ્વાદિમ એ ચાર, પાદચ્છન, વસ્ત્ર, પાત્ર અને કમ્બળ, એ આઠ પ્રકારનો રાજપિડ પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનના સાધુઓએ વજે.” એ પ્રમાણે વિશુદ્ધ આહારને વાપરવા છતાં (મૂછના અભાવે) સાધુઓને નિત્ય ઉપવાસ (નું ફળ) થાય છે. કહ્યું છે કે – __“निरवज्जाहारेणं, साहूणं निच्चमेव उववासो। રેurgar(f), વસ્ત્રચંતા તાપન્ન ” ગતિવિનવ-૨૮૨ ! ભાવાર્થ—–“દેશે ન્યૂન પૂર્વકૅડ વર્ષો સુધી પણ નિરવદ્ય (નિર્દોષ) આહાર લેવા છતાં શુદ્ધ ચારિત્રને પાળતા સાધુઓને નિત્ય ઉપવાસ છે.” સાધુ ધર્મમાં આહારશુદ્ધિ ઘણી જ દુર્લભ છે, માટે તેમાં સપ્ત પ્રયત્યનશીલ રહેવું. કહ્યું છે કે “ગાદાર વસ્તુ સુદ્ધા, કુઠ્ઠા સમાજ મળવખંમિ. ववहारे पुण सुद्धी, गिहिधम्मे दुकरा भणिआ ॥" यतिदिनच० १८० ॥ ભાવાર્થ–“નિશે સાધુઓને સાધુધર્મમાં આહારશુદ્ધિ દુર્લભ અને ગૃહસ્થને ગૃહસ્થધર્મમાં વ્યવહાર શુદ્ધિ દુષ્કર કહી છે.” એ પ્રમાણે નિર્દોષ–શુદ્ધ પિડ મેળવીને ત્રણ કારણોથી ઉપાશ્રયે આવ્યા વિના જ ત્યાં (ગામ બહાર કે ગ્ય સ્થળે) પણ પ્રથમ ભજન કરે એવી જિનાજ્ઞા છે. તે કારણ–૧–ઉષ્ણુકાળ દુકાનની નિશાની માટે ધ્વજ બન્ધાય છે, તેને જોઈને સઘળા ચાચકો “અહીં દારૂ છે” એમ સમજી તે દુકાનને છોડે છે, તેમ સાધુ સાધુતાથી યુક્ત હોય કે અયુક્ત, પણ રજોહરણરૂપ સાધુતાની નિશાની જોઈને તેને સાધુ મનાતે હેવાથી તેના શય્યાતરને તજ જોઈએ. (પ્રવ૦ સારે. ૮૫ ની ટીકા) Page #194 -------------------------------------------------------------------------- ________________ પિણ્ડમાં ક્ષેત્રાતીતાદિ દાષા તથા વસતિની શુદ્ધિ] ૧૩૩ હાય (તેથી ક્ષુધા તૃષાની બાધા હોય), ર–સઘાટક (સાથેના સાધુ) અસહનશીલ હાય (તેથી તેનામાં ઉપાશ્રયે પહેાંચવા જેટલી શક્તિ-ધૈર્ય ન હાય) અને ૩–ઉપવાસી હાય (તેથી અશક્ત થએલા હાય). કહ્યુ' છે કે પુત્તિ જાહે લવો (મળે), પદ્મમાહિય તીનુ ટાળેલુ ” (એનિ૰ ૨૫૦) અર્થાત્ “ પુરૂષ (સાધુ) અસહનશીલ હોય, કાળ ઉષ્ણુ હાય, કે તપસ્વી હાય, તે તે ત્રણ સ્થાનકે (કારણે) પ્રથમ લેાજન કરી શકે ’ 66 તેમાં વિધિ આ પ્રમાણે છે-ભિક્ષાના સમય ન થયા હોય (તે પહેલાં આહારની જરૂર પડે) તે આગળના દિવસનું (પણ કમ્પ્ય) અન્ન ગ્રહણ કરીને જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી પાંચ કવળા(કાળીયા)થી, અથવા પાંચ ઘરની ભિક્ષાથી, એટલું ખીજા પાત્રમાં જુદુ કરીને કે એક હાથમાં લઈને પ્રથમભેાજન કરે, ગુરૂ માટે તે એક પાત્રમાં (તેને ચેાગ્ય) ભાજન અને ખીજા પાત્રમાં સંસક્ત ૧૭પાણી પહેલાંથી જુદું કરી રાખે. એ રીતે પણ ક્ષેત્ર-કાળ વિગેરેથી અતિક્રાન્ત થએલું દૂષિત ન હેાય તે જ વાપરે, પણુ તેવું ક્ષેત્રાતિકાન્તાદિ દોષવાળું નહિ, કારણ કે તે સાધુઓને અકલ્પ્ય કહ્યું છે. કહ્યું છે કે'जमणुग्गए रविंमि, अतावखेत्तंमि गहिअमसणाइ | कप्प न तमुवभोत्तुं खित्ताईयत्ति समउत्ती ॥ ८११ ॥ असणाईअं कप्पर, कोसदुगन्धंतराउ आणेउं । परओ आणिज्जंत, मग्गाईअंति तमकप्पं ॥ ८१२॥ पढमपहराणीअं, असणाइ जईण कप्पए भोत्तुं । 44 નાવ તિજ્ઞામે ૩૬૪, તમળું હ્રાવત ૮શા” (બ॰ સારોદ્વાર) ભાવા—જે અશનાદિ સૂર્યાંય પહેલાં વહેાયુ... હાય તે ક્ષેત્રાતીત' હાવાથી સાધુને ખાવું-પીવું ન ક૨ે, એમ શાસ્રવચન છે. (૧) એ કાશ (ગાઉ)ની અન્દરથી લાવેલુ' અશનાદિ સાધુને કલ્પે, તે ઉપરાન્ત દૂરથી લાવેલું ‘માર્ગાતીત' હોવાથી અકલ્પ્ય છે. (ર) પહેલા પ્રહરમાં લીધેલું અશનાદિ સાધુને દિવસના ત્રણ પ્રહર પૂર્ણ ન થાય ત્યાં સુધી વાપરવું ક૨ે, તે પછી તે કાલાતીત હોવાથી ન ક૨ે (૩)” એમ અહીં સુધી પિણ્ડવિશુદ્ધિનું પ્રતિપાદન કર્યું. પ્રવાહી છતાં પાણીને પણ સિદ્ધાન્તની પરિભાષાથી પિણ્ડ કહેવાય છે. તે માટે કહ્યું છે કે 66 पिंडे देहो भन्न, तस्सयऽवभकारणं दव्वं । છાંમાં વિક, સમયવસિદ્ધ વિબાળ ૢિ '' તિનિષ†−૮॥ ભાવા — પિણ્ડ શબ્દના અર્થોં દ્વેષ (કાયા)' કહેવાય છે, અને તેને આધાર આપનાર કારણરૂપ દ્રવ્યને પણ કારણમાં કાર્યના ઉપચારથી પિણ્ડ કહેવાય છે. તે પિણ્ડ સિદ્ધાન્તની પરિભાષાથી (શૈલીથી) અશન-પાન-ખાદિમ વિગેરે અનેક પ્રકારના જાણવા.” ૧૧૩–પૂર્વકાળે ધાવણુ વિગેરેનાં પાણી વહેારવાના પણ વ્યવહાર હતેા, તે અપેક્ષાએ તેવા પાણીને નીતારી-શુદ્ધ કરવા, કે કાઈ ત્રસ જીવ તેમાં પડ્યો ાપ તે તેને ખચાવી લેવા માટે એ રીતે પાણીને જુદા પાત્રમાં કાઢી શુદ્ધ કરવાની આવશ્યકતા રહેતી, તે અપેક્ષા અહીં સમ્ભવિત છે. વિશેષ ગીતા ગમ્ય. Page #195 -------------------------------------------------------------------------- ________________ મા ના તા નજર રકમ . . . . . . . . . - - - - - ૧૩૪ [૦ સં૦ ભ૦ ૨ વિ૦ ૩-ગાહ ૯૩ હવે શય્યા (વસતિ-મકાન) ની શુદ્ધિ જણાવીએ છીએ. તે શુદ્ધિ બે પ્રકારની છે, એક મૂલગુણશુદ્ધિ અને બીજી ઉત્તરગુણશુદ્ધિ. તેમાં એક ઘરને પૃષ્ટવંશ (ભનું) મધ્ય તિળું લાકડું, બે તેને ધારણ કરનારા ઉભા થાંભા, અને ચાર બાજુ મૂળવળી, એક એક થાંભા સાથે જોડેલાં બે બાજુ બે બે હોય તે (દેરીયાં), એ સાત ઘરના મૂળ (આધાર ભૂત હોવાથી મૂળ) ગુણે કહેવાય. ( 1 સ્થાપના) તે જે મકાનમાં ગૃહસ્થ પિતાને માટે કરેલાં હોય તે વસતિ મૂળગુણશુદ્ધ કહેવાય. કહ્યું છે કે – ___ "पिट्टीवंसो दो धारणाओ, चत्तारि मूलवेलीओ। મૃદાદિ વિભુતા, સાઘ બહાર વસહી ” તિદિન-૨૬શા” ભાવાર્થ-મભ, તેની નીચેના બે થાંભા, અને મોભની સાથે જોડેલી બે છેડાની બે બે બાજુની મળી ચાર મૂળવળી (દેરીયા), એ સાત મૂળગુણદેષથી દૂષિત વસતિ સાધુને આધાર્મિક કહી છે.” ઉત્તરગુણના મૂળ અને ઉત્તર એમ બે પ્રકારે છે, તેમાં ૧–ઉપર છાપરા માટે તિછ નાખેલા વાંસ, ૨-તેની ઉપર છાજવા માટે નાખેલ (વાંસની) સાદડીઓ વિગેરેનું સર્વ બાજુએ ઢાંકણ, ૩ તેનું દોરડાંથી ગુંથણ, ૪–ઉપર દર્ભ વિગેરે સુકી વનસ્પતિથી કરેલું ઢાંકણ, પ–સર્વત્ર લીંપણ, ૬-બારણું બનાવવું અને ભેંય તળીયું સરખું કરવું, એ સાત મૂળ ઉત્તરગુણ કહા છે, ગૃહસ્થ એ પિતાને માટે જેમાં કર્યા હોય તે મકાન સાધુને મૂળઉત્તરગુણથી શુદ્ધ જાણવું. કહ્યું છે કે "वंसगकडगुक्कंडबण, छायणलेवणदुवारभूमी य । परिकम्मविप्पमुक्का, एसा मुलुत्तरगुणेसु ॥" यतिदिनचर्या-१९२॥ ભાવાર્થ-૧-વાંસ (ઉપર નાખેલા), ૨-છાજવા માટે નાખેલી વંજ (સાદડી), ૩વાંસ અને જંજીનું દેરડાથી ગુંથણ (બંધન), ૪-(નળીયાંને સ્થાને) ઘાસનું ઢાંકણ, ૫-આજુની ભીતે વિગેરેનું લીંપણુ, ૬બારણું, –ભુમી સરખી કરવી, એ કંઈ જેમાં સાધુને માટે ન થયું હોય તે વસતિ “મૂળઉત્તરગુણ’ શુદ્ધ જાણવી. ૧૪ એ સાત મૂળગુણોના અને સાત મૂળઉત્તરગુણોના મળી ચૌદ દે અવિશધિકેટી ( તે દેષિત ભાગ કાઢી નાખવા છતાં તે મકાન સાધુને રહેવા માટે શુદ્ધ ન ગણાય તેવા) કહ્યા છે. ઉત્તર ઉત્તરગુણેને વિશેષિકેટી કહ્યા છે, તે આ પ્રમાણે છે –ક્રમિતા, ૨-ધૂમિતા, ૩–વાસિતા, ૪-ઉદ્યોતિતા, પબલીકૃતા, –આવર્તા, સિક્તા, અને ૮-સંમૃણા, તેમાં જે ચુના વિગેરેથી સુવાસિત કરેલી હોય તે “મિતા, કુન્દરૂક વિગેરેથી ધૂપથી અથવા પુષ્પ વિગેરેથી સુવાસિત કરેલી હોય તે “વાસિતાર, દીપક વિગેરેથી પ્રકાશવાળી કરેલી “ઉદ્યોતિતા, બળી વિગેરે ઉતાર મૂક્યો હોય તે “બલીકૃતા, છાણ-માટી વિગેરેથી લીંપેલી “આવર્તા, માત્ર પાણી છાંટયું હોય તે “સિકતા, અને સાવરણી આદિથી સંમાર્જન (સાફ) કરેલી “સંમૃણા સમજવી. ૧૧૪–આ વર્ણન નાનાં ગામડામાં ઈંટનાં કે કેવળ માટીનાં ઘરેને ઉદ્દેશીને છે, એવાં મકાને સાધુધર્મમાં ઉપકારક છે એમ હવે પછી ગ્રન્થકાર જણાવશે. આ ગાથાઓ પચ્ચવસ્તકમાં થોડા પાઠાન્તરેવાળી છે, Page #196 -------------------------------------------------------------------------- ________________ વસતિ શુદ્ધિનું ખળ તથા તેના ગુદ્દાષા] ૧૩૫ એ કાર્યાં સાધુને નિમિત્તે ગૃહસ્થે કરેલાં હોય તે વસતિ (મૂળ--ઉત્તર ગુ@ાથી)શુદ્ધ છતાં ‘વિશેાધિકાટી’ દોષવાળી જાણવી.૧૧૫કહ્યું છે કે~~ 46 સૂમિય–વૃમિય–વાશિય, ઇન્ગેાફ્ટ પહિડા વત્તા ય सिता महाविय, विसोहिकोडिं गया वसही ||” यतिदिनचर्या ० १९३ || ભાવા—— મિતા, ધૂમિતા, વાસિતા, ઉદ્યોતિતા, અલીકૃતા, આવર્તા, સિકતા, અને સમૃઠ્ઠા વસતિ (નિર્દોષ હોય તેા પણુ) વિશેાધિકાટી દોષને પામે છે. ’ તાત્પય એ છે કે ઉપર જણાવ્યા તે ષાથી રહિત અને સ્ત્રી-પશુ-નપુંસક વિનાની વસતિ– (ઉપાશ્રય)ના સાધુએ સયમ માટે ઉપયોગ કરવા. કહ્યું છે કે " मृलुत्तरगुणसुद्धं, श्रीपसुपण्डगविवज्जियं वसहिं सेविज्ज सव्वकालं विवज्जए हुंति दोसा उ ।।" यतिदिनचर्या - १९४॥ ભાવા—મૂલ-ઉત્તર ગુણુ શુદ્ધ અને સ્ત્રી-પશુ-પRsકથી રહિત વસતિને (સાધુએ) વાપરવી, એથી વિપરીત વાપરતાં (સંયમમાં) દાષા થાય છે,’ અહીં જે (ગામડાના માટીના ઘરના કે ઝુપડીના વિભાગ કરીને) મૂળ–ઉત્તર ગુણા કહ્યા તેને અનુસારે ચતુઃશાલા (જેને ચારે બાજુ પડાળી હોય તેવી ચાર દિશાવાળી ધર્મશાળા) વિગેરેમાં પણ મૂલ-ઉત્તર ગુણ્ણાના વિભાગ સ્વયં સમજી લેવેા. અહીં ચતુઃશાળા વિગેરે મેાટા મકાનની અપેક્ષાએ મૂળગુણ-ઉત્તરગુણેાને વિભાગ ન (કહેતાં ન્હાના ઝુંપડા કે માટીના ઘરની અપેક્ષાયે) કહ્યો તેમાં એ કારણ છે કે (વર્ણન વિસ્તૃત થવાથી) સ્વાધ્યાયમાં વિક્ષેપ થાય, વળી સાધુઓને પ્રાયઃ નાનાં ગામે વિગેરેમાં રહેવાના સંભવ હોવાથી અને ત્યાં (ઉપર જણાવ્યાં તેવા) માલ વિગેરેથી યુક્ત મકાનના વિશેષ સંભવ હોવાથી તેવી વસતિનું અહીં સાક્ષાત્ વન કર્યુ છે. કહ્યુ પણ છે કે 66 'चाउसालाईए, विष्णेओ एवमेव उविभागो । इह मूलाइगुणाणं, सक्खा पुण सुण ण जं भणिओ ।। ७१० ।। विहरंताणं पायं, समत्तकज्जाण जेण गामेसुं । वासो तेसु अवसही, पिट्ठाइजुआ अओ तासि ||७११ ||" (पञ्चवस्तु० ) ભાવા—એ પ્રમાણે ચતુઃશાલાદિમાં પણ (મૂળ-ઉત્તર ગુણુના) વિભાગ સ્વયં સમજી લેવા. અહીં તેને સાક્ષાત્ નહિ કહેવાનું કારણુ સાંભળ ! (૭૧૦). પ્રાયઃ (પોતાના ગચ્છમાં જ શ્રુતજ્ઞાનાદિ કાર્યો સિદ્ધ થઈ શકે તેમ હેાવાથી) અન્યત્ર જવાનું જેને પ્રત્યેાજન નથી તેવા વિચરતા સાધુઓને પ્રાયઃ નાનાં ગામડાંમાં રહેવાનુ હોય છે અને ત્યાં મકાને ઉપર જણાવ્યાં તેવાં ‘માલ” વિગેરેથી યુક્ત (ન્હાનાં) હોય છે, માટે તેના વિશેષ ઉપયોગ થવા સવિત હોઇ અહીં તેવાં મકાનાનું વર્ણન કર્યું. (૭૧૧)” ૧૧૫-àાળેલા ચુના વિગેરે ઉતરી જવાથી, ધૂપની ગન્ધ કે પુષ્પા વિગેરેની સુવાસ નીકળી જવાથી, પ્રકાશ બન્ધ કરવાથી, ખલી ઉઠાવી લેવાથી, લીંપણ જીનું થવાથી, છાંટેલું પાણી સુકાઈ જવાથી, અને સાધુએ પુનઃ સ્વયં પ્રમંજન કરવાથી તે તે લગાડેલા દેષા ટળી જાય માટે તે વિશોધિકાટી’ કહેવાય. Page #197 -------------------------------------------------------------------------- ________________ ધ સં॰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ આવી નિર્દોષ વસતિ પણ ‘નગર–ગામ' વિગેરેમાં જ્યાં રહેવાનું થાય તે ગામ અથવા નગરની સ્વબુદ્ધિથી ‘એક આગળના પગ લાંબા કરીને પૂર્વીસન્મુખ ડાબા પડખે બેઠેલા વૃષભ જેવી કલ્પના કરીને કલ્પેલા તે વૃષભરૂપ નગર–ગામના પ્રશસ્ત પ્રદેશોમાંથી મેળવવી. કહ્યુ` છે કેनगराइएस घिप्पर, वहीं पुव्वामुहं ठविअ वसहं । 66 वाकडी निवि, दीहीकयं अग्गिमिकपयं ॥” यतिदिनचर्या - १९५॥ ૧૩૬ ભાવા—“ આગળના એક પગ લાંખા કરીને, ડાબા પડખે, પૂર્વ દિશા સન્મુખ, બેઠેલા આકારવાળા વૃષભ જેવી નગર-ગામ વિગેરેની કલ્પના કરીને તેના પ્રશસ્ત પ્રદેશે જ્યાં આવે તે પ્રદેશમાંથી વસતિ ગ્રહણ કરવી.” દુષ્ટ પ્રદેશમાં રહેલી વસતિ મેળવી તેમાં વાસ (ઉતારા) કરવાથી દુ:ખ આવી પડે છે, માટે તે તે પ્રદેશમાં રહેલું મકાન સાધુએ વવું. કહ્યું છે કે “ વિવવારે તો, ઢાળ પુળ હોર્ નૈવ રત્નોનું । પ્રાણિ પુન્નુ(ટ) તેનો, પુōમિ ય જ્ડળ નાળ II9દ્દા मूहमूलमि य चारी, सिरे य कउहे य पूयसकारो । વષે વિટી માટે, પેટ્ટમિ ય થાયબો વસદ્દો ગા” કોષનિ માધ્ય॰ || ભાવાર્થ-ગામ કે નગરના કલ્પેલા તે વૃષભરૂપના શીંગડાંના પ્રદેશમાંની વસતિ મેળવી તેમાં રહેવાથી કલહ થાય, પગના પ્રદેશની વસતિમાં સ્થાન સ્થિરતા ન થાય (વિહાર તુત કરવા પડે), અધિસ્થાન (અપાન) પ્રદેશની વસતિમાં રહેનાર સાધુઓને પેટના રોગ થાય, પુચ્છન પ્રદેશમાંની વસતિમાં રહેવાથી તે વસતિના નાશ થાય, (અર્થાત્ બીજા મનુષ્યા કબજે કરે.) મુખના પ્રદેશમાંની વસતિમાં રહેવાથી ભાજનની પ્રાપ્તિ સારી થાય, એ શિંગડાં વચ્ચે મસ્તક ઉપરના તથા કકુદ (ખભાની ખાંધના) પ્રદેશમાં રહેલી વસતિમાં ઉતરવાથી લોકો તરફથી શ્રેષ્ઠ વસ્ત્રપાત્રાદિ મળવારૂપ પૂજા તથા માન-સન્માન—વિનયાદિ સત્કાર થાય, ખાંધ કે પીઠ (વાંસા)ના પ્રદેશમાં આવેલી વસતિમાં રહેવાથી ભાર વધે, (અર્થાત્ અન્યાન્ય ગામેાથી આવેલા સાધુએથી મકાન ભરાઈ જાય) અને પેટના પ્રદેશમાં રહેલી વસતિમાં વાસ કરવાથી તેમાં રહેલો સાધુવ ધરાય—તૃપ્ત થાય. (અર્થાત્ સંયમપયોગી સર્વ સામગ્રી મળે)૧૧૬ ૧૧૬-જૈન શાસ્ત્રામાં કહેલેા દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની સાથે ભાવના કૅવેશ સમ્બન્ધ છે તે આહિકકતથી પણ સમજાય તેવું છે. માત્ર જૈનદન નહિ, અન્યદનાએ પણ આ માન્યતા સ્વીકારેલી છે. અષ્ટાઙ્ગ નિમિત્તશાસ્ત્રની મહત્તાને સર્વાં કાઇએ કબૂલ રાખી ઢાય તે તેમાં નિમિત્તો ભાવનું કારણ બને છે એ જ એક હેતુ રહેલેા છે. આજે શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા નહિ ધરાવનારા વ પણ શત્રુનનાં, શરીર પરની રેખાએ-મસ કે તલ વિગેરેનાં અને જ્યાતિષચક્રના ગ્રહ-નક્ષત્રાદિ ચારના (મુહૂતના) બળાબળનાં, એમ વિવિધ ફળાને પેાતાના ઐહિક સુખના ઉપાય રૂપે સ્વીકારે છે, તે એ વાતને માન્ય રાખે જ છે. જયાં સુધી જીવને જડ શરીર કે તેના કારણ ભૂત કાઁના સબન્ધ છે ત્યાં સુધી જડનિમિત્તોની શુભાશુભ અસર તેના આત્મા ઉપર થાય એ વાત શ્રીસ જ્ઞભગવંતાએ પેાતાના નિર્માળ જ્ઞાનથી જોઇને જગતની સામે તેનું નિરૂપણ કરેલું છે. ગૃહસ્થજીવનમાં કે સાધુ જીવનમાં સુખના અર્થી આત્મા તેના આદર કરે તે Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રય આપનારને ફળ તથા વશુદ્ધિ અને તેના ગુણ-દેાષ] ૧૩૭ સાધુઓને રહેવાનુ સ્થાન સંયમમાં અતિઉપકારક હોવાથી તેઓને રહેવા માટે સ્થાન આપનાર દાતારને પણ મેાટુ ફળ મળે છે. કહ્યુ` છે કે 46 जो देइ उवस्यं मुणि- वराण तवनाणजेागधारीणं । ते दिणा विच्छिण - पायसयणासणविगप्पा ॥१॥ जं तत्थ ठिआण भवे, सव्वेसिं तेण तेसिमुवओगो । रक्खण परिपालना विअ, ओदिना एव ते सव्वे ॥२॥ सीआयवचाराणं, दसाणं तहय वालमसगाणं । રાવતો વિસ,, મુઝો મુદ્દે સર્જળ 'ફી' ભાવા તપ અને જ્ઞાન વિગેરે સંયમ ચાગાના સાધક એવા મુનિવરને જે ગૃહસ્થ રહેવા માટે ઉપાશ્રય (મકાન) આપે, તેણે વસ્તુતઃ પાત્ર, શયન, આસન, (આહાર–પાણી,) વિગેરે સઘળું સમ્પૂર્ણ આખ્ખું સમજવું. (૧) કારણ કે–તે સઘળી વસ્તુ સાધુએ બીજેથી માગીને લાવે તે પણ તેનું રક્ષણ, સંભાળ, કે ઉપયાગ તે મકાનમાં રહેવાથી (મકાનની સહાયથી) કરી શકે, માટે મકાન આપનારે સઘળું આપ્યું સમજવું. (૨) ઠંડી, તાપ, ચાર, ડાંસ, સર્પ, મચ્છર વિગેરે ઉપદ્રવકારી પ્રસંગોથી પણ (આશ્રય આપીને) મુનિવરાતું રક્ષણ કરતા ગૃહસ્થ વસતિ (રહેઠાણ) આપવાથી તેના ફળરૂપે દેવલોકનાં સુખાને પ્રાપ્ત કરે છે.” (૩) એ શય્યાની (ઉપાશ્રય-મકાનની) શુદ્ધિ કહી. હવે વસ્રની વિશુદ્ધિ કહેવાય છે. વસ્ત્રના ૧--એકેન્દ્રિય, ર-વિકલેન્દ્રિય(બે–ત્રણ-ચાર ઇન્દ્રિયવાળા)અને ૩-૫ક્સ્ચેન્દ્રિય, એમ ત્રણ પ્રકારના જીવેાના શરીરના અવયવાદિથી બનેલું વસ્ત્ર પણ ત્રણ પ્રકારનું કહ્યું છે. તેમાં કપાસ (રૂ), શણુ, વિગેરેથી અનેલું સૂત્રાઉ કે શણીયુ વિગેરે પહેલા પ્રકારમાં, કેશેટા વિગેરેના અવયવાનું બનેલું (સાધુને કાઈ વિશેષ કારણે જ લઈ શકાય તે) રેશમી વસ્ત્ર ખીજા પ્રકારમાં અને ઘેટાં વિગેરેની ઊન-વાળ વિગેરેથી બનેલુ કામળી, આસન, વિગેરે ત્રીજા પ્રકારમાં સમજવું. એ ત્રણેના પણ ૧–યથાકૃત, ૨-અલ્પપરિક અને ૩-બહુપરિક, એમ ત્રણ ત્રણ ભેદો થાય છે. જે સીવણુ વિગેરે કંઈ પણ ક્રિયા કર્યા વિનાનું સળંગ એક પટ્ટરૂપ મળે તે યથાકૃત, એકવાર ફાડેલુંસીવેલું હેાય તે અલ્પપરિકમ અને ઘણી ક્રિયાવાળુ-અનેક કકડાથી સાંધેલુ વિગેરે બહુ પરિક જાણવું. એ ત્રણેમાં ઉત્તરોત્તર અડુંપરિક થી અલ્પપરિક, અને અલ્પપરિકમથી યથાકૃત શુદ્ધ છે, તેથી પૂર્વ પૂર્વનું ન મળે તેા જ ઉત્તરનું લેવું. આવું પણ જે વસ્ત્ર સાધુને માટે ખરીદ કર્યુ કરાવ્યું ન હોય, કે બનાવ્યું–અનાવરાવ્યું ન હોય, તેવું નિર્દોષ લેવું. કહ્યું છે કેજ ઈષ્ટ સુખને મેળવી શકે. ઐહિક સુખને ગૌણુ માનનારા આત્મશુદ્ધિના એક લક્ષ્યવાળા સાધુ જીવનમાં પણ ભાવધ રૂપ આત્મશુદ્ધિ માટે એની આવશ્યકતા કેટલી છે ? તે ઉપર્યુક્ત શાસ્ત્રીય વચનાથી સમજાય છે. પૂવષ એએ અતિ પ્રયત્ન પૂર્વક પાલન કરેલા અને વારસામાં આપેલા સાધુજીવનની પવિત્રતા અબાધિત રહે તે માટે સ્વ-૫૨ કલ્યાણના અથી એ આ વિધાના પ્રત્યે આદર કેળવીને યથાશકય પાલન કરવું, તેમાં પેાતાની જ નહિ, શાસનની અને શાસનના આરાધકાની પણ સેવા છે, ઉપરાન્ત શ્રીતી*કરદેવેાની પણ સેવા છે. આગળ કહેવાશે તે વસ્ત્ર-પાત્ર વિગેરેનાં શુભાશુભ લક્ષણું અને તેનાં ફળેને અગે પણ આ ન્યાયને સમજી તેની મહત્તાના ખ્યાલ કરવા, તે સંયમ માટે હિતકર છે, ૧૮ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૦ સ૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ 46 जं न तयट्ठा कीअं, नेअ वुअं जं न गहिअमन्नेसिं । બાદ્દવામિજ્યું ચિત્ર, ” સાદુળો થૈ ।।” પ્રવચનસારોદ્વા૨-૮૪૧૫ ભાવા—જે વસ્ત્ર સાધુને માટે ખરીદ્યું ન હેાય, વણ્યુ કે ગુછ્યું ન હેાય, અને દાતાએ પુત્રાદિનું બલાત્કારે લીધેલુ કે બીજાઓનું ચારી વિગેરેથી લાવેલું ન હેાય, તે સાધુને લેવું કì, પણ જે બીજેથી (પરગામથી) વહેારાવવા માટે સામે લાવેલું, કે દુકાન વિગેરે અન્ય સ્થાનેથી લાવતાં સાધુ જોઈ શક્યા ન હોય તેવું લેવુંન ક૨ે, લાવતાં જોઈ શકાયુ હાય તા ક૨ે, સાધુને વહેારાવવા માટે બીજું તેવું પાછું આપવાની કબૂલાતથી બીજાનું ઉધાર લાવેલુ ન હોય તે પણ લેવું ક૨ે. વસ્ત્રમાં પણ અવિશેાધિકાટી અને વિશેાધિકાટી એ એ કોટી જાણવી જોઇએ. તેમાં જે મૂળથી સાધુ માટે વણ્યુ કે વણાવ્યુ` હાય, ઇત્યાદિ અવિશેાધિકાટી દોષવાળુ ગણાય, માટે તેવુ વસ્ત્ર ન લેવાય. સાધુને વહેારાવવા માટે ધેાએલું-૨ ગેલ વિગેરે વિશેાધિકાટી કહેવાય, (નિર્દોષ ન મળે તેા તે લઈ શકાય.) એમ પહેલાં વસ્ત્ર જાણવુ જોઇએ અને કલ્પ્ય હોય તા પણ લેતાં પહેલાં તેને બે હાથે બે છેડા (ખૂણા) પકડીને જોઈ લેવું જોઇએ. કારણ કે કદાચ છેડે ગૃહસ્થે મણિ-મુદ્રાદિક કંઈ માંધ્યુ' હાય તા ચારી વિગેરેનુ કલક આવે. માટે સ્વયં જોઇને ગૃહસ્થને પણ ખરાખર દેખાડીને લેવુ જોઇએ. તે પછી તે વસ્ત્ર ‘અજન-ખજ્જન અને લિપ્ત' વિગેરે વિભાગવાળુ હાય તે તે લેવામાં શુભાશુભ પરિણામ (ફળ)ના વિચાર કરવા જોઇએ. કહ્યુ છે કે“ અંઞળવગળ [દ્દન] હિત્તે, મૂળમવિત્ર શિવઢો એ ! तुन्नि कुट्ट पज्जवलीढे (ढो) होइ विवागो सुह असुहो वा ॥ ८५०|| नवभाग वत्थे, चउरो कोणा य दुन्नि अंता य । दो कनावट्टीओ, मज्झे वत्थस्स एगं तु ॥ ८५१ ॥ चत्तारी देवया भागा, दुवे भागा य माणुसा । आसुरा य दुवे भागा, एगो पुण जाण रक्खसो ||८५२॥ देवे उत्तम लाभो, माणुसेसु अ मज्झिमो । आसुरेस अ गेलन्नं, मरणं जाण रक्खसे ||८५३ || ” ( प्रवचनसारोद्वार ) ભાવા આંખના સુરમેા કે તેલનું કાજળ વિગેરે અજ્જનવાળું, દીવાની મેંશ કે કાજળ વિગેરે ખન્જનવાળું અને પક એટલે કાદવ ઇત્યાદિથી વસ્ત્ર ખરડાયેલુ' હાય, ઉંદર–કંસારી, વિગેરેએ ખાધેલુ (કરડેલુ) હોય, અગ્નિથી મળેલુ હોય, તુણનારે તુણેલુ હોય, ધેાઞીચે ધેાતાં ફૂટવાથી છિદ્રો પડેલુ હોય અને અતિજીણુ થવાથી બીજા બીજા (ખરામ) વર્ણના ટુકડાએથી સાંધેલુ હોય, એવુ વસ્ર લેવાથી શુભ-અશુભ ફળ આપે છે. અર્થાત્ વજ્રના નવ ભાગ કલ્પીને જોતાં તેના અમુક ભાગેામાં એ દોષા હોય તેા શુભ અને અમુક ભાગેામાં હોય તેા અશુભ ફળ આપે છે. એ ભાગા વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે–વસ્ત્રના સ્વકલ્પનાથી ચાર ખૂણાના ચાર ભાગા, છેડાના બે ભાગેા, કીનારીના મધ્યના એ ભાગા, અને એક વસ્રને મધ્ય ભાગ, એમ કુલ નવ ભાગે કલ્પવા, તેમાં ખૂણાના ચાર ભાગોને ફ્રીય, છેડાના (દશીએના) Page #200 -------------------------------------------------------------------------- ________________ વજ્ર કેટલા મૂલ્યનું વપરાય ? તથા પાત્રશુદ્ધિ અને તેના ગુણદા] ૧૩૯ દીવ્ય આસુરી દીવ્ય મધ્યના એ ભાગાને માનુષ્ય, કીનારીના મધ્યના એ ભાગાને આસુરી અને મધ્યના એક ભાગને રાક્ષસ કહ્યો છે. (જીએ સ્થાપના આજુમાં). એ ભાગોમાં અનુક્રમે દીવ્ય ભાગમાં અřનાદિ ડાઘ (લેપ) વિગેરે ઉપર જણાવેલાં પૈકીનુ કાઈ દૂષણ હોય તે તે વસ્ત્ર લેવાથી સાધુને વસ્ર-પાત્રાદિને સુન્દર (ઉત્તમ) લાભ થાય, માનુષ્ય માનુષ્ય ભાગમાં દૂષિત હોય તેા મધ્યમ લાભ થાય, આસુરી ભાગમાં દૂષિત હોય તેા મુનિઓને બીમારી થાય અને રાક્ષસ ભાગ(મધ્ય)માં કૃષિત હાય તા મરણ થાય. ’ માનુષ્ય | રાક્ષસ દીવ્ય આસુરી દીવ્ય એમ શુભાશુભ ફળના વિચાર કરીને શુભફળવાળું વસ્ત્ર લેવું. મૂલ્યની અપેક્ષાએ અઢાર રૂપીથી ઓછા મૂલ્યવાળુ' લેવુ'. પચકલ્પબૃહદ્ભાષ્યમાં (સ્થવિરકલ્પના અસ્થિતકલ્પમાં) કહ્યુ છે કેऊण अट्ठारसगं, वत्थं पुण साहुणो अणुष्णायं । 66 રૂત્તો વ(૪)ત્તિ પુળ, નાળુળચં(ત) મને વહ્યું ” માકૂ-૨૦૬૬॥ ભાવા—“ સાધુને અઢાર રૂપીયાથી ન્યૂન મૂલ્યવાળુ વસ્ર લેવાની અનુજ્ઞા છે, તેનાથી ભિન્ન(અધિક) મૂલ્યવાળું વસ્ત્ર લેવાની આજ્ઞા નથી ’” અહીં રૂપીયેા કોને કહેવા ? તેનું પ્રમાણ અન્ય ગ્રન્થામાંથી૧૧૭જાણી લેવું. એ વઅશુદ્ધિ કહી. હવે પાશુદ્ધિ કહીએ છીએ. પાત્ર તુંબડાનું, લાકડાનું અને માટીનું, એમ ત્રણ પ્રકારનું સાધુને કલ્પનીય છે, તે પણ ‘આધાકર્મ’ આદિ દોષોથી રહિત-નિર્દોષ હાવું જોઇએ. કહ્યું છે કેતંત્રયવાબદિાપાં મ્માલોતમુિનું। 66 उत्तमम[ज्झ] ज्झिमजहन्नं, जईण भणियं जिणिदेहिं ॥२०४॥ दारुमयं लाघुमयं, अहवा गिण्हिज्ज मट्टियामइअं । कंसमयं तं मयं, पत्तं वज्जे अकप्पं ति || २०५ || ” ( यतिदिनचर्या) ભાવા – સાધુને શ્રીજિનેશ્વરાએ ‘આધાકમ’વિગેરે દોષાથી રહિત તુંબડાનું, લાકડાનું અને માટીનું પાત્ર અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય કહ્યું છે. માટે તુમડાનું, લાકડાનુ' અથવા માટીનુ પાત્ર ગ્રહણ કરવું, કાંસાનું અને તાંમાનું (વિગેરે) અકલ્પ્ય હાવાથી વવું.” તે પણ સારા લક્ષણવાળું લેવું, લક્ષણ વિનાનું નહિ. કહ્યુ છે કે [" पायरस लक्खणमलक्खणं च भुज्जेो इमं विआणित्ता । लक्खणजुत्तस्स गुणा, दोसा य अलक्खणस्स इमे ॥" ६८५॥ ] व समचउरंसं, होइ थिरं थावरं च वण्णं च । કુંટું થાયાદ્ધ, નિમ્ન = બધાગ્ગિારૂં ૬૮દ્દા (કોનિયુત્તિ) ભાવા—પાત્રનાં લક્ષણા અને અલક્ષણાને પુનઃ પુનઃ જોઇને લક્ષણવાળું હોય તે ગ્રહણ કરવું. સલ્લક્ષણુના ગુણા અને અલક્ષણના દોષા આ પ્રમાણે છે (૬૮૫). ચારે બાજુ સરખુ' ગાળ, ૧૧૭-દીવના બે રૂપીયાના ઉત્તરાપથના એક રૂપીયેા, તેવા બે રૂપીયાના પાટલીપુત્ર (પટના)ના એક પીએ. અથવા દક્ષિણાથના બે રૂપીયાના કાચીપુરીના એક, અને તેવા બે રૂપીયાના પાટલીપુત્રના એક રૂપીયા, એવા અઢાર રૂપીયા સમજવા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૩૯ તે પણ સ્થિર સારી બેઠક(પડઘી)વાળું, તે પણ કાયમી, અર્થાત્ પારકું અમુક કાળ પછી પાછું આપવાનું હોય તેવું નહિ અને સ્નિગ્ધ (ટકાઉ) વર્ણવાળું, એવું પાત્ર સુલક્ષણ હોવાથી લેવું. જે અમુક ભાગમાં ઉચું, અકાળે (કાચું સુકાયેલું હોવાથી વળીયાં પડેલું અને ભાગેલું– રાજી(તરડ)વાળું કે છિદ્રોવાળું–કાણું હોય, એવું પાત્ર ગ્રહણ કરવું નહિ.” (૬૮૬). લક્ષણવન્ત પાત્રનું ફળ આ પ્રમાણે કહેલું છે કે “સંકિમિ મ અમો, પટ્ટા સુપટ્ટા નિધ્યને ઉત્તમ , વMદ્દે નારંપવા ” (નિ. ૬૮૭) ભાવાર્થ—“ચારે બાજુ સરખું ગેળ પાત્ર રાખવાથી લાભ થાય છે, સારી બેઠક(પડઘી)વાળા પાત્રથી ગચ્છમાં પ્રતિષ્ઠા વધે છે, નખ વિગેરેથી ત્રણ (ઘા વિગેરે) ન લાગ્યા હોય તેવા પાત્રથી કીર્તિ અને આરોગ્ય વધે છે, અને સારા રગવાળા પાત્રથી જ્ઞાનરૂપી સંપત્તિ વધે છે.” અલક્ષણવાળા પાત્રનું ફળ કહેલું છે કે " हुंडे चरित्तभेदो, सबलंमि य चित्तविन्भमं जाण । સુ(પુ)વસંદા, જળ પર ૨ નો ટાઇi ૬૮૮ पउमुप्पले अकुसलं, सवणे वणमादिसे । अंतो बहिं च दड्डंमि(इढे), मरणं तत्थ निदिसे ॥६८९॥ (ओघनियुक्ति) ભાવાર્થ–“નીચા ઉંચા પાત્રથી ચારિત્રનો વિનાશ થાય, એક પાત્રના (કાષ્ઠાદિમાં) ભિન્ન ભિન્ન વર્ણ હોય છે તેવાથી ચિત્તવિભ્રમ થાય, નીચે બેઠક(પડઘી) વિનાનું તથા ખીલાની જેમ ઉંચા ઘાટ વાળું હોય તે તે પાત્રવાળા સાધુની ગચ્છમાં અને ચારિત્રમાં સ્થિરતા ન થાય. વળી પાત્રની નીચે પદ્મ-કમળનો આકાર હોય તે અકુશળ, ચાંદાં-ડાઘ(ક્ષત)વાળું હોય તે વાપરનાર સાધુને પણ ત્રણ (ક્ષત) થાય અને અન્દર કે બહાર દગ્ધ (બળેલું) હોય તે મરણ થાય. એમ જાણવું.” એ પાત્રશુદ્ધિ કહી. લેપની (પાત્રના રંગની) એષણા તે પાત્રની એષણામાં (શુદ્ધિમાં) જ આવી જાય છે, એથી જુદી જણાવી નથી. કહ્યું છે કે "पायग्गहणंमि देसिअंमि, लेवेसणावि खलु वुत्ता । तम्हा आणयणा लिंपणा य पायस्स जयणाए ॥१॥” (ओघनियुक्ति-३७५) ભાવાર્થ–પાત્રને ગ્રહણ કરવાના ઉપદેશની સાથે લેપ લાવવો, પાત્રને લગાડ, ઈત્યાદિ પણ કહ્યું જ સમજવું માટે લેપ જયણાથી લાવવો અને પાત્રને વિધિથી લીંપવાં.તેને વિધિ આ પ્રમાણે છે “તુવિદ્દ હૃતિ Hiા, ગુન્નાર પવા ૩ વિંતિ. जुन्ने दाएऊणं, लिंपइ पुच्छा य इयरेसिं ॥१॥" (ओघनियुक्ति-३७७) ભાવાર્થ–“રંગવાનાં પાત્રો જુના અને નવાં એમ બે પ્રકારનાં હોય, તેમાં જુનાં ગુરુને “આ રંગવા ગ્ય છે કે નહિ?” એમ બતાવીને તેઓની અનુમતિથી રંગવાં, અને નવાં માટે “આ રંગવાનાં છે કે રાખી મૂકવાનાં’ એમ પૂછવું. (આદેશ મળે તે જ રંગવાં).” રંગવાનું કાર્ય સવારે જ કરવું કે જેથી જલદી સુકાય. લેપ (માટે ગાડાની મળી) વસ્ત્રથી સારી રીતે બાંધેલા શરાવ(કડીયાં)ના સમ્પટમાં લાવ. કહ્યું છે કે Jain Education Interational Page #202 -------------------------------------------------------------------------- ________________ પાત્રને રંગવાને તથા સાંધવાને વિધિ ૧૪ "पुषण्हे लेवदाणं, लेवग्गहणं सुसंवरं काउं। लेवस्स आणणा लिंपणा य जयणाविहिं वोच्छं ॥" ओघनि०३७९॥ ભાવાર્થ–“લેપ (રંગ) પૂર્વાને (સવારે) કર, લેપ વચથી સારી રીતે બાંધેલા, ઉપર નીચે ઢાંકેલા શરાવ સમ્પટમાં ગ્રહણ કરે. હવે લેપને લાવવાનો તથા પાત્રને લેપવાને વિધિ કહીશું” તે વિધિ આ પ્રમાણે છે-પાત્રને લેપ કરવા ઈચ્છતે સાધુ તે દિવસે ઉપવાસ કરે, કે જેથી પાત્રની જરૂર ન રહેવાથી લેપ સારી રીતે કરી શકાય. તેવી શક્તિ ન હોય તે સવારે જ (આહારનું કામ પતાવવા પૂર્વના દિવસની કમ્ય વસ્તુ લાવીને) ભજન કરી લે, (એમ સવારે આહાર ન મળે તે બીજા સાધુઓ લાવી આપે તે વાપરે.) પછી લેપ લેવા માટે જતાં પહેલાં ગુરૂને વાંચીને અનુજ્ઞા માગે, ગુરૂ અનુશા આપે ત્યારે પૂછે કે હું લેપ લાવીશ તેનું આપને પણ પ્રજન છે? એમ બીજા સર્વ સાધુઓને પણ પૂછે. તેઓ પિતાની આવશ્યકતા પ્રમાણે મંગાવે તેટલા પ્રમાણમાં લાવવાનું કબૂલ કરે, પછી ઉપયોગને એક નવકારને કાઉસ્સગ્ગ, ઉપર પ્રગટ નવકાર, વિગેરે ઉપગની વિધિ કરીને તે વસ્ત્ર–પાત્રાદિ લાવવાના વિધિને જાણુ-ગીતાર્થ હેય તે લેપ લેવા માટે શરાવસપુટ (બે કડીયાં) અને લેપને ઢાંકવા માટે રૂ ગૃહસ્થને ત્યાંથી મેળવે, સ્વયં તે મેળવવામાં અનુભવી-ગીતાર્થ ન હોય તે બીજા ગીતાર્થ લાવી આપે તે લઈને તેમાં છાર (ભસ્મ) ભરીને જાય, (જ્યાં) શરાવમાં લે૫ લે, ત્યાં લેય ઉપર એક કપડાને ચીરે (ટુકડો) મૂકીને તેમાં ત્રસ જીવે ન ચઢે (મરે તે માટે રૂ મૂકી ઉપર ભમ (રક્ષા) નાખે. એ રીતે લેપ લેવાની બધી સામગ્રી લઈને જાય, ગાડાની પાસે જઈને જે ગાડામાંથી લેપ (પૈડાંની મળી) લેવાનું હોય, તેના માલીકની અનુજ્ઞા મેળવે, (લેપ શય્યાતરના ગાડાને પણ લઈ શકાય,) કડવો મીઠે લેપ જાણવા માટે નાકથી સુંઘીને ગન્ધથી કડવી-મીઠી મળીને નિર્ણય કરે, કડવા તેલને (ક) લેપ પાત્ર ઉપર ટકે નહિ, ઉતરી જાય, માટે તે નહિ લેતાં મીઠા તેલને લે. ગાડું પણ લીલી વનસ્પતિ કે સચિત્ત બીજ વિગેરે ઉપર ન હોય, ત્યાં ભમતાઉડતા જી (મરવાનો ભય) ન હય, મહાવાયુ ન હય, કે આકાશમાંથી ધુમ્મસ ન પડતી હોય, તે લેપ લેવાય. તે પણ જરૂર જેટલો લે–વધારે નહિ, એ રીતે એગ્ય સ્થળેથી ગાડાને લેપ લઈને ઉપર વસ્ત્રને ટુકડે, પછી રૂ, અને રૂની ઉપર ભસ્મ દાબીને (ઉપર બીજું શરાવ ઢાંકીને) વસ્ત્રથી તે સંપુટને બાંધીને ગુરૂ પાસે આવી ઈરિ પ્રતિક્રમણ કરીને લેપની આલોચના કરે. (કેવી રીતે ક્યાંથી લાવ્યા વિગેરે ગુરૂને જણાવે.) પછી ગુરૂને વિનંતિ કરીને પિતાનું પાત્ર લીંપે. પાત્ર લીંપવાને વિધિ આ પ્રમાણે છે–(લેપની પટ્ટલી બનાવવા માટે) પાત્ર ઉંધું કરીને તેની ઉપર વસ્ત્રને એક કકડે પાથરી, તેમાં રૂનું પડ પાથરી પછી તેમાં લેપ નાખીને તેની પિટ્ટલી બનાવીને તે પિટ્ટલીને અગુઠો, તર્જની અને મધ્યમાં, એ ત્રણ આંગળાંથી પકડે, એ રીતે પકડેલી પટ્ટલીના જાડા વસ્ત્રના ટુકડામાંથી નીકલતા લેપના રસથી પાત્રને લેપ કરે. લીંપવાનાં એક, બે કે ત્રણ પાત્રોને લીપીને આંગળીથી ઘસીને કમળ (સુંવાળાં) કરે, તેમાં પણ એક પાત્રને ખોળામાં મૂકીને બીજાને આંગળીથી ઘસે, એમ વાર વાર એક કે બે પાત્રોને ખેાળામાં મૂકીને એક પાત્રને લઈને ઘસે, પાછું તેને ખોળામાં મૂકીને બીજું ખેળામાંથી લઈ તેને ઘસે, Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ એમ ઘસાએલું ખેાળામાં મૂકી ખીજું ઘસવા લે, વારા પ્રમાણે બદલીને દરેકને આંગળીથી ઘસતા રહે. જો એક જ પાત્ર ઉત્કૃષ્ટ (તલના તેલની ગાડાની મળીના) લેપથી લેખ્યું હોય તે તે સુકાય ત્યારે તે જ દિવસે પણ તેમાં પાણી લાવી શકાય. પાત્ર રગનાર ઉપવાસી હાય તેના આ વિધિ કહ્યો. હવે જે સ્વયં ઉપવાસી છતાં ગ્લાન વિગેરે બીજા સાધુઓની વૈયાવચ્ચ કરનારા (તેવા અભિગ્રહવાળા) હેાય ત્યારે તેનું રંગેલું પાત્ર નહિ સુકાવાથી તેને સુનું મૂકીને મહાર જવાય નહિ અને તે ગ્લાનાદિ સાધુએ આહાર પાણીના અભાવે સીાય ત્યારે, અથવા સ્વય ઉપવાસ કરવા અશક્ત હેાય ત્યારે શું કરે ? તે કહે છે કે--બીજા ઉપવાસી સાધુઓને, કે ઉપવાસી નહિ એવા પણ ગોચરી નહિ જનારા ખીજા સાધુઓને લીંપેલું પાત્ર ભળાવીને ખીજાતું તે દિવસે લેપ કર્યાં ન હેાય તેવું પાત્ર લઇને ગેાચરી જાય, જો એ રીતે તેનું પાત્ર સ ંભાળે તેવા બીજો સાધુ ન હોય અને ૧-લીંપેલ ર-વહેારવાનું, અને ૩-નાનુ (માત્રક), એમ ત્રણ પાત્રો સાથે લઈ જવા સમર્થ ન હોય તે કીડી આદિના ઉપદ્રવ (વિરાધના–હિંસા) ન થાય તે માટે ર ંગેલા પાત્રને અને લેપથી ખરડાયેલાં પાઠ્ઠલીનું કાપડ, (રૂ) તથા શરાવસપુટ’ વિગેરેને બીજી ભસ્મથી મિશ્રિત કરીને (રગદોળીને કેાઈ જીવ ન મરે તેમ) નિર્જન સ્થાને મૂકીને ગેાચરી જાય, પાણી તે તેને માટે બીજા સાધુ લાવે. એ લેપ લેવાનો, લાવવાનો અને પાત્ર લેપવાનો વિધિ (તથા) જયણા કહી. હવે તેના પરિકના (તપાવવાને) વિધિ કહે છે-લીંપેલા પાત્રને છાણુ, ભસ્મ ઘસીને (ચાપડીને) જેળી સહિત રજસ્રાણુમાં વીંટીને કુતરાં, ખીલાડાં, વિગેરે ખેંચી ન જાય માટે ગાંઠ દીધા વિના જ ફૂટેલા ઘડાના પડિલેહેલા કાંઠલા વિગેરે ઉપર તાપમાં મૂકે. તાપ (તડકા) ફરે તેમ પાત્રને પણ પડખું બદલીને તાપમાં ફેરવે (મૂકે). રાત્રે તે પેાતાની સમીપમાં જ મૂકી રાખે. પરિગ્રહ દોષને ટાળવા માટે તે દિવસે વાપરેલા ઘડાના કાંઠલા વિગેરેને ‘કાલે જા મળશે’ એમ માની પરઠવી દે, બાકી રૂ સહિત વધેલા લેપને (ક્દાચિત્ તે પાત્રને કે બીજા પાત્રને અષ્ટક (કૂટા) દેવાના હોય તેા હાથ વડે ચૂરી–મસળીને અષ્ટક (ફૂટ) અનાવે, અને પ્રચાજન ન હેાય તે ભસ્મ મેળવીને પરવે. એમ લેપ જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી પાંચ વાર કરી શકાય. પાત્ર તાપમાં મૂકવામાં શિશિર (શીત) કાળમાં પહેલા અને છેલ્લા પ્રહર સપૂર્ણ અને ગ્રીષ્મ (ઉષ્ણુ) કાળમાં પહેલા પ્રહરનું પૂર્વાદ્ધ અને છેલ્લા પ્રહરતુ ઉત્તરાદ્ધ, એમ અડધા અડધા પ્રહર તજવા. કારણ કે તે કાળ સ્નિગ્ધ (હુવાવાળા) હાવાથી લેપના નાશ થવાના ભય રહે, માટે તે સમયે પાત્રાને તાપમાં ન મૂકવાં, વર્ષા તથા કુતરાં વિગેરેથી રક્ષણ કરવા માટે સુકાતા પાત્રને વારવાર જોતા રહે, અથવા પોતે ગ્લાન વિગેરેના કામમાં રોકાય તા ખીજા સાધુને પાત્ર સંભાળવાની ભલામણ કરે. એ ગાડાની મળીના લેપના વિધિ કહ્યો. બીજો લેપ ‘તાત' નામના કહ્યો છે. તંત્ર જ્ઞાત કૃતિ તન્ત્રાન્ત' એ વ્યુત્પત્તિથી ગૃહસ્થના ચાપડ ભરવાના વાસણ ઉપર ચીકાશમાં લાગેલી ઘટ્ટ બની ગયેલી (તેલના કુડલા વિગેરે ઉપરની) મળીને ‘તાત' લેપ કહેલા છે. આ લેપથી લીંપેલા પાત્રને ઘુંટાથી ઘસીને (ઘુંટીને) સુંવાળું મનાવી કાંજીથી ધાવું, એ તેના વિધિ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ચતુવિદ્રષ્ડિની શુદ્ધિનુ મહત્ત્વ અને ગાચરી લઇને આવવાના વિધિ] ૧૪૩ ત્રીજા લેપનું નામ યુક્તિાત’ છે, ‘યોગન યુન્તિઃ' એવી વ્યુત્પત્તિથી તે લેપ પત્થર વિગેરેના કકડાઓના ચૂરા કરીને તેમાં (રૂ-તેલ વિગેરેની) મેળવણી કરીને બનાવેલો જાણવા. આ લેપને સ ંનિધિ (સંગ્રહ) કરવા પડે માટે તેને નિષેધ કરેલો છે. એમ લેપ ત્રણ પ્રકારને જાણવા. ભાંગેલા પાત્રને બાંધવાના (સાંધવાના) અન્ધના પણ મુદ્રિકામન્ય, નાવામન્ય અને ચારઅન્ય, એમ ત્રણ પ્રકારે છે. તેમાં પાત્રની ફાટની અને માજી સામસામા છિદ્રો કરી તેમાં દેશ નાખી સામસામા દ્વારાના બે છેડાઓને પ્રતિ છિદ્ર ગાંઠ વાળવાથી પહેલો ‘મુદ્રિકાબન્ધ’ થાય. બીજા નાવામન્યમાં એક ગામૂત્રિકાના આકારે અને બીજો ચાકડીના આકારે દોરી નાખવાથી, એમ એ પ્રકારે થાય છે. ત્રીજો ચારબન્ધ તેને કહેલો છે કે જેમાં સાંધેલો દ્વારા ગુપ્ત રહે, અર્થાત્ ફાટની માજુમાં પાત્રના કાષ્ઠને કાતરીને તેમાં એવી રીતે દ્વારા નાખે કે દ્વારા મહાર દેખાય નહિ. એમ ચારબન્ધ કરવામાં પાત્રના કાને ખેાઢવાથી જર્જરિત થઈ જાય, માટે આ ચારબન્ધ કરવાનો નિષેધ કર્યો છે. ઉપરના ત્રણે અન્યની સ્થાપના કોષ્ટક પ્રમાણે સમજવી. કહ્યું છે કે 'तज्जायजुत्तिलेवो, खंजणलेवो य होइ बोधव्वो । AAA * ' મુનિાવાવધો, તેળવવયેળ હિટ્ટો ।।” (પ્રોનિ॰ ૪૦૨) ભાવા. તજાત લેપ, યુક્તિલેપ અને ગાડાની મળીનેા (ખજ્જન)લેપ, એમ લેપ ત્રિવિધ જાણવા તથા મુદ્રિકાબન્ધ, નાવામન્ય અને સ્પેન(ચાર)અન્ય, એમ અન્ય પણ ત્રિવિધ જાણવા, તેમાં સ્પેનબન્ધના નિષેધ કરેલો છે. ’ લેપના ઉત્તમ, મધ્યમ અને જઘન્ય, એમ પણ ત્રણ પ્રકારો કહ્યા છે. તેમાં તલના તેલને ઉત્કૃષ્ટ, અળસીના તેલના મધ્યમ અને સપના તેલના અનેલો જધન્ય જાણવા. ઘી-ગેાળ વિગેરેથી અનેલા લેપને નિષેધ કરેલો છે. રત્ન વિગેરેથી માંધેલી જમીનની ફરસબંધી જેમ સરખી હોય, તેમ લેપ (જાડા-પાતળો નહિ, પણ) સર્વત્ર સરખા કરવા. કહ્યું છે કે कुट्टिमतलसंकासो, भिसिणीपुक्खरपलाससरिसो वा । 66 સામાસયુગમુદ્રા ધા ય સુહરિને હોર્ ॥?॥” (ATHS T૦) ભાવા પાત્રલેપ સરખા, રત્નથી બાંધેલા ભૂમિતળ જેવો, અથવા કમલિની કે પુષ્કર નામના કમળના પાંદડા જેવા સુંવાળેા કરવો. કારણ કે એ રીતે લીંપેલા પાત્રમાંથી જો કાઇ દાણેા લેપમાં ભળી ગયેા હાય, કે કચરા વિગેરે હોય તેા તે સહેલાઇથી ‘સામાસ (પ્+ગા+ અનનન) એટલે શાસ્ત્રવિધિ પ્રમાણે સમ્પૂર્ણ દૂર કરી શકાય અને તેથી પાત્ર ત્રણ પાણીથી સારી રીતે ધેાઇ શકાય અને સુકાવી શકાય. એ લેપની એષણા (સમ્યગ્ વિધિ) કહી. લેપની આ એષણા પાત્રને અગે જ છે, માટે પાત્રએષણામાં તેને સમાવેશ થાય છે. (જુદી ગણવી નહિ.) એ રીતે પિણ્ડ એટલે આહાર, વસતિ, વજ્ર અને પાત્ર, એ ચારની વિશુદ્ધિ જણાવી. આ ચારની વિશુદ્ધિથી જ સાધુ સંયમના નિર્વાહ કરી શકે છે, તેમાં દોષ સેવનારા દીક્ષાનું સાચુ` પાલન કરી શકતા નથી. કહ્યું છે કે— Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ * વિષ્ણુ સોયતો. રત્તી હત્ય સંતો ય । चारितंमि असंते, सव्वा दिक्खा निरत्थया || २१०॥ सिज्जं असोहयंतो, अचरित्ती इत्थ संसओ नत्थि० ॥२११॥ वत्थं असोहयंतो, अचरित्ती इत्थ संसओ नत्थि० ॥२१२ ॥ . पत्तं असोहतो, अचरिती इत्थ संसओ नत्यि० || २१३|| ” ( यतिदिनचर्या) ભાવાથ અશન-પાન વિગેરે પિણ્ડની, શય્યા એટલે વસતિની (મકાનની), વસ્ત્રની અને પાત્રની શુદ્ધિને નહિ સાચવતા (નિષ્કારણ દોષ લગાડતા) સાધુ ચારિત્ર રહિત છે, એમાં સંશય નથી, અને ચારિત્રના અભાવે તેણે લીધેલી દીક્ષા સર્વથા નિરર્થક છે. (૨૧૦ થી ૨૧૩)” આ કથન ઉત્સથી સંયમને નિર્વાહ થઈ શકે તેમ હોય તેને માટે સમજવું. સંયમનિર્વાહ ન થાય ત્યારે તે અશુદ્ધ અશનાદિ લેવા છતાં દોષ નથી.૧૧૮કહ્યુ` છે કે~~ संरम अर्द्ध, दुहषि गिण्हंतदितयाण हियं । 44 ધ॰ સ૦ ભાવ ર્ વિ૦૩–ગા૦ ૯૩ આપનવિદ્યુતાં, તે ચેવ ચિં સંચરણે શા” (તિવિનચર્યા–૨૩૧) C ભાવા “સંયમનો નિર્વાહ થઈ શકે તેમ હેાય ત્યારે પણ અશુદ્ધ અશનાદિને લેવાથી લેનાર-દેનાર અનેનું ‘રાગી કુપથ્ય સેવે તે મરણુ નીપજે અને વૈદ્ય કુપથ્ય કરાવે તેા તેની આજીવિકા તૂટે તેમ’ અહિત થાય છે અને સંયમના નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે અશુદ્ધઆહારાદિને પણ આપનાર લેનાર બન્નેનું સંયમની રક્ષા તથા તેમાં સહાય કરવારૂપે’ હિત થાય છે. આ હકિકત (પહેલા ભાગમાં) ગૃહસ્થના મધ્યાહ્ને સુપાત્રદાનના વિધિમાં પણ કહેલી છે.” હવે એ રીતે સાધુ પૂવે જણાવ્યા તે ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬ અને એષણાના ૧૦, મળી બેતાલીસ દોષ રહિત પૂ ભિક્ષા લઇને અને શુદ્ધ કરીને વસતિમાં આવે. તે આવવાને અને ભિક્ષા શુદ્ધ કરવાના વિધિ આ પ્રમાણે છે-વસતિ તરફ જતા સાધુ મામાં મળે તે કાઈ ખાલી પડેલા ઘરમાં, દેવમન્દિરમાં અને તેવું સ્થાન ન મળે તેા ઉપાશ્રયના મારણે આવીને પણ આહાર પાણીને તપાસે. તપાસીને ભિક્ષા લેતાં નહિ દેખેલું, અથવા દેખવા છતાં પણ તે વેળા ગૃહસ્થ (અધર્મ-પામે વિગેરે) ભયથી ન તજી શકાય તેવું કાઈ કાંટો કે મરેલી માખી (કાંકરે કસ્તર આદિ હોય તે તેને) ત્યાં તજે-પરવી દે, જો તે અશન-પાણી જીવયુક્ત હેાય તે તેને પરવીને પુનઃ બીજી લઈ આવે. એમ લાવેલા અસનાદિને શુદ્ધ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે, કહ્યુ છે કે— ૧૧૮–સ્યમ મોહના નાશ કરવા માટે છે, માટે નિષ્કપટભાવ સેવવેા તે સંયમના પ્રાણ છે, વસ્તુત: આ કથન ક્રેાષિત સેવવાની છૂટ નથી આપતું, પણું નિષ્કપટ ભાવે એક સંયમની રક્ષાના ધ્યેયથી તેવા ગાઢ કારણે સંચમની રક્ષાના માર્ગ સૂચવે છે. એવું ષિત કારણે લીધા પછી પણ પ્રાયશ્ચિત્ત અવશ્ય કરવું, નહિ તે! આત્મા શલ્યવાળો રહે છે. વાસ્તવમાં તે ત્રણવાર પટન કર્યા પછી શુદ્ધ ન મળે તે તદ્દન ઓછા દેષવાળું, તેવું ન મળે તેા તેથી વધારે દેખવાળું, તેવું પણ ન મળે તેા તેનાથી વધારે દેખવાળું, એમ ક્રમશ: તેવું પણુ ન મળે ત્યારે જ અશુદ્ધ લેનારને પ્રાયશ્ચિત્ત પ્રાય: હૈં।તું નથી. તેવો પ્રયત્ન કર્યાં વિના ન મળવાનું માત્ર મનઃ ફપિત નિમિત્ત તેા આત્માને માયા દ્વેષથી દૂષિત કરે છે, વિગેરે આત્મા એ સ્વયં વિચારવું, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગોચરી લઈને આવ્યા પછી ઉપાશ્રયમાં પેસવાનો વિધિ. “सुन्नघरदेउले वा, असई अ उवस्सयस्स वा दारे । સંપત્તાંટારૂં, સોહેમુવયં વિષે ” (કોનિ પ૦રૂા) ભાવાર્થ–“શૂન્યઘર કે શૂન્યદેવકુલમાં, તેના અભાવે ઉપાશ્રયના બારણે આવીને ત્રસાદિ જીવ કે કોટ વિગેરે હોય તેને દૂર કરીને અથવા લાવેલું ભોજનાદિ સચિત્ત હોય તે તેને પરઠવીને, બીજું લાવીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે.” પ્રથમ વહોરેલું અશનાદિ સચિત્ત હોય તો પરાવીને બીજું લાવે તેના ગામ–પાત્ર અને કાળની અપેક્ષાએ આઠ ભાંગા થાય. તેમાંના કાળ પહોંચતું હોય તે ચાર (૧–ર–પ-૬) ભાંગાથી જ બીજું લાવે, નહિ તે લીધા વિના ઉપાશ્રયમાં પ્રવેશ કરે. (આઠ ભાંગાનું કોષ્ટક બાજુમાં જુઓ.) તેમાં જઘન્ય સમય આ પ્રમાણે જાણો–ગોચરી લાવીને, વાપરીને ડિલ || તે ગામમાં | સમય પૂરો | મૂળ પાત્રમાં લેવાયા (બહાર) ભૂમિએ જઈ પાછા આવી સ્થન્ડિમળે. હાય. તેમ હોય. લનું પાત્ર (સૂર્યાસ્ત પહેલાં સુકાવા માટે અન્ય પાત્રની જરૂર લૂછીને) સૂકવે, તે સુકાયા પછી ર૭ માંડલાં હાય.. કરે ૧૯ ત્યારે સુર્યાસ્ત થાય, એટલો વખત પુરે સમય ન મૂળ પાત્રમાં લેવાય હેય. " તેમ હેાય. ઓછામાં ઓછો પહોંચે તેમ હોય તે બીજી અન્ય પાત્રની જરૂર વાર વહોરીને આવે. એ જઘન્ય સમય હાય. જાણો. અને આહાર લાવી, વાપરીને સ્થબીજા ગામે સમય પૂર્ણ મૂળ પાત્રમાં લેવાય | ડિલ ભૂમિએ જઈને પાછો આવે ત્યારે ચોથી જવું પડે. | હેાય. તેમ હાય. પિરિસી (પ્રહર) શરૂ થાય, તેટલો સમય અન્ય પાત્રની જરૂર | ઉત્કૃષ્ટ જાણો. હાય, વસતિમાં પ્રવેશ કરતાં પગપ્રમાર્જન, | સમય પુરો | મૂળ પાત્રમાં લેવાય હાય. તેમ હાય. ત્રણવાર નિસાહિ અને બે હાથે અન્જલી, અન્ય પાત્રની જરૂર (કરી ગુરૂને “નમે ખમાસમણાણું કહેવું) 5 | * | હાય. | વિગેરે વિધિ કરે. પ્રવેશ કરીને દો, તથા (ઝોળી, પડલા, અને સાથે રાખી હોય તે) ઉપધિને મૂકવાનું સ્થાન શુદ્ધ કરે, પ્રમાજે કહ્યું છે કે પાપમના(વાર્દિ) નિતીદિાય)તિન ૩ વરે સંમિ. ___ अंजलिठाणविसोही, दंडगउवहिस्स निक्खेवो ॥" (ओपनि० ५०९।।) ભાવાર્થ–ઉપાશ્રયમાં પેસતાં પહેલાં બહાર (સચિત્ત-અચિત્ત રજનું મિશ્રણ ન થાય તે માટે) પગ પ્રમાર્જન કરીને વસતિમાં પેસતાં ત્રણ નિશીહિ કહે અને અન્જલી જોડીને ગુરૂને “નમો ખમાસમણાણું કહે, પ્રવેશ પછી દંડે-ઉપાધિ મૂકવાના સ્થાનની શુદ્ધિ (પ્રમાર્જના) કરે.” તેમાં ત્રણ નિશીહિ અનુક્રમે બહાર મુખ્ય દ્વારે (વરડા વિગેરેના બહારના દ્વારે), બીજી મધ્યમાં (વરપ્પા વિગેરે મર્યાદાની અન્દર) અને ત્રીજી મૂળા (ઉપાશ્રયના) બારણે કરે. પગ પ્રમાર્જન જે ૧૧૯–સ્થડિલ માત્રા માટે ચોવીશ અને ફાળગ્રહણ માટે ત્રણ, એમ સત્તાવીશ માંડલાં જાણવાં. -l Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [ધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગ ૦૩ ત્યાં ગૃહસ્થ ન હોય તે (વરપ્પાદિની) બહાર જ કરે અને ગૃહસ્થ દેખે તેમ હોય તે અન્દર આવીને કરે. ત્યાં પણ ગૃહસ્થ હોય તે મધ્ય નિશીહિ કહેવાના સ્થાને અને ત્યાં પણ ગૃહ સ્થ દેખે તેમ હોય તો ઉપાશ્રયમાં પ્રવેશ કરીને કરે. આ કારણે જ ઘનિર્યુક્તિમાં ભાગ્યકારે નિસાહિદ્વારની પછી પગપ્રમાર્જનદ્વારનું વર્ણન કરેલું છે. તે ગાથા આ પ્રમાણે છે "एवं पडुपन्ने पविसओ उ, तिनि य निसीहिया होति । - अग्गद्दारे मझे, पवेस पाए य सागरिए ॥" (ओघनि० भा० २६२।।) ભાવાર્થ-એમ પૂર્ણ અશનાદિ પ્રાપ્ત થયા પછી પ્રવેશ કરતાં ત્રણ નિશીહિ ક્રમશઃ અઢારે, મધ્યમાં અને પ્રવેશદ્વારે કરે, અને પાદપ્રમાર્જન તે ગૃહસ્થની હાજરી ન હોય ત્યાં, છેવટે ઉપાશ્રયમાં પ્રવેશ પછી પણ કરે, એમ પાદપ્રમાર્જન અનિયત સ્થળે કરવાનું હોવાથી તેનું વર્ણન પછી કર્યું. અન્યથા પહેલાં પાદપ્રમાર્જન કરી પછી પેસતાં અગ્રકારે નિસાહિ કહેવાનું સમજવું.” તથા અન્જલિ એટલે ગુરૂની સન્મુખ બે હાથ ઉંચા કરી મસ્તક નમાવે, તથા વચનથી નમે ખમાસમણાનું કહે. જે હાથમાં પાત્ર ભારે હેય તે અન્જલિ વિના જ મસ્તક નમાવી માત્ર વચનથી “નમો ખમાસમણાનું કહે. ભારે પાત્ર પડી જવાના ભયે હાથ ઉંચા ન કરે. કહ્યું છે કે " हत्थुस्सेहो सीसप्पणामणं वाइओ नमोकारो। गुरुभायणे पणामो, वायाएँ नमो न उस्सेहो ॥" (ओपनि० भाष्य २६३) ભાવાર્થ–નમસ્કાર માટે બેહાથ ઉંચા (અન્જલિબદ્ધ) કરે, મસ્તક નમાવે અને “નમે ખમાસમણાણું કહી વાચિક નમસ્કાર કરે. પણ ગોચરીનું ભાજન ભારે હોય તે માત્ર મસ્તકથી પ્રણામ અને વચનથી “નમે ખમાસમણાણું” કહે, હાથથી અન્જલિ ન કરે, પ્રવેશ પછી ઉપર ભીંતનું અને નીચે ભૂમિનું પ્રમાર્જન કરી ત્યાં દો મૂકે, ચલપટ્ટાને ઉપધિ ઉપર ૨°અને પડલાને પાત્ર ઉપર મૂકે. કહ્યું છે કે – “હરિ ા જ પબ્લિક ર્દિ ન સદા पर्ट उवहिस्सुवरिं, भायणवत्थाणि भाणेसु ॥" (ओपनि० भाष्य २६४) ભાવાર્થ–દણ્ડ મૂકવાના સ્થાનને ઉપર નીચેથી પ્રમાઈને ત્યાં દર્પે મૂકે, એલપટ્ટો ઉપધિ ઉપર અને પાત્રનાં વસ્ત્રોને પાત્ર ઉપર મૂકે. - જે માત્રાદિની બાધા હોય તે પહેલા સહિત આહારનું પાત્ર અન્ય સાધુને આપીને પહેલાં તે બાધા ટાળે. કહ્યું છે કે – ___“जइ पुण पासवणं से, हवेज्ज तो उग्गहं सपच्छागं । दाउ अन्नस्स सचोल-पट्टओ काइअंनिसिरे ॥" (ओपनि० भाष्य २६५) ભાવાર્થ-જે ગોચરી લઈને આવ્યા પછી પ્રશ્રવણ(માત્રા)ની બાધા થઈ હોય તે પડેલા સહિતપાત્ર બીજા સાધુને સેંપીને ચલપટ્ટો રાખીને તે બધા ટાળે. ( ૧૨૦-કાચીન સામાચારી પ્રમાણે તે કાળના મુનિઓ ચલપટ્ટો પાસે લઈને બેસતા, બહાર જતાં કે ગૃહસ્થનું આગમન વિગેરે કારણે પહેરતા, જેમ તદન વસ્ત્રરહિત રહેવું એ અવ્યવહારૂ-લોકવિરૂદ્ધ છે, તેમ વસને શરીર સુખાકારી માટે ઉપયોગ કરે તે અસંયમરૂપ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ગોચરીને આલેચવાને વિધિ] ૧૪૭ એ પ્રમાણે ભિક્ષા માટે ફરવા વિગેરેના વિધિ વિસ્તારથી કહ્યો. હવે વસતિમાં આવ્યા પછીનું કર્તવ્ય કહે છે-મૂલ ૯૩મા શ્લોકમાં કહેલા “માર્ચ વિગેરે શબ્દોથી ઉપર કહ્યું તેમ વિધિ પૂર્વક આવીને વસતિમાં પેસીને ગુરૂની સન્મુખ “આલોચના કરે, અર્થાત્ ભિક્ષા લેવામાં લાગેલા અતિચારે યથારૂપે કહી જણાવે, તે સાપેક્ષ યતિધર્મ છે. તેમાં કમ આ પ્રમાણે છે–વસતિમાં પિઠા પછી આવેલ સાધુ માત્રાની બાધા ટાળીને ભજનની માંડલી બેસવાની હોય તે ભૂમિને પ્રમાજીને ત્યાં જ ઈરિ પ્રતિકમે. કહ્યું છે કે – “सिज्जामज्झे पविसइ, पडिलेहह मंडलीइ जं ठाणं । बच्चइ गुस्स्स पासे, इरियावहियं पडिक्कमइ ॥" (यतिदिनचर्या-२२७) ભાવાર્થ–વસતિમાં પ્રવેશ કરે, જ્યાં ભોજનની માંડલી બેસવાની હોય તે ભૂમિને પડિલેહે (ચક્ષુથી જોઈ દસ્કાસણથી પ્રમાજે), પછી ગુરૂ પાસે જાય અને ત્યાં ઇરિયાવહિ પ્રતિક્રમે. તેમાં કાર્યોત્સર્ગ કરતાં નીચે ઢીંચણથી ચાર આંગળ ઉંચે અને ઉપર નાભિથી ચાર આગળ નીચે રહે તેમ બે બાજુએ કોણીઓથી લપટ્ટાને ધારી (દબાવી) રાખે, જે ચેલપદાને છિદ્ર હોય તે ત્યાં પડલાને રાખે. એમ ઉભા ઉભા કાઉસ્સગ્નમાં જ ગોચરી જવા મકાનમાંથી નીક ત્યાંથી માંડીને પુનઃ વહોરીને મકાનમાં પ્રવેશ કરવા સુધી જે કઈ અતિચારો લાગ્યા હોય તેનું ગુરૂને જણાવવા માટે મનમાં અવધારણ કરે. ઘનિયુક્તિ અને પચવસ્તકમાં કહ્યું છે-કે "काउस्सग्गंमि ठिओ, चिंते समुयाणिए अईआरे । વા નિજાગપણ, તી ૩ો wiફુ(ના)NI( નવપ૨) ભાવાર્થ-કાઉસગ્ગમાં સાધુ વસતિથી નીકળ્યો ત્યારથી પ્રવેશ કરતાં સુધી ભિક્ષા લેવા વિગેરેમાં લાગેલા અતિચારોને ચિન્ત (યાદ કરે) અને તેમાં લાગેલા દેનું મનમાં અવધારણ કરે. આચિન્તન ( પિતે પ્રાયશ્ચિત્તના કમને જાણ ગીતાર્થ ન હોય તો) જે ક્રમે અતિચારે લાગ્યા હોય તે કર્મ કરે અને ગીતાર્થ હોય તે (પહેલાં થોડા પ્રાયશ્ચિત્તવાળા ન્હાના, પછી ઉત્તરોત્તર વધુ પ્રાયશ્ચિત્તવાળા મેટા, એમ) પ્રાયશ્ચિત્તના કમથી ચિન્તવી તે ક્રમે જ મનમાં અવધારણ કરે. એ બે પદની (૧-વાદ કરે લાગેલા કર્મ અને ધારી રાખે પ્રાયશ્ચિત્ત કમે, ૨-ચાદ કરે લાગેલા ક્રમે અને ધારે પણ તે જ કમે, ૩યાદ કરે પ્રાયશ્ચિત્તના કમે ધારી રાખે લાગેલા ક્રમે, અને વ્યાદ કરે પ્રાયશ્ચિત્ત કર્મ અને ધારે પણ તે જ કમે, એમ) ચતુર્ભગી થાય, એ રીતે સકળ દોષનું ચિન્તન કરીને (અવધારીને) “નમો અરિહંતાણું કહી કાઉસગ્ગ પારીને ઉપર પ્રગટ લોગસ કહીને લાગેલા દેશે ગુરૂની સમક્ષ આલોચે (પ્રગટ કહે). કહ્યું છે કે – __ "चिंतित्तु जोगमखिलं, नवकारेणं तओ अ पारित्ता।। - વઢિક થયં તા, સાદૂ શાકોણ વિધિ '' (પુસ્ત્રવતું–રૂર૬). ભાવાર્થગોચરી લાવનાર સાધુ મન-વચન-કાયાના સકળ વ્યાપારને ચિન્તવીને (યાદ કરીને), નવકારથી કાયેત્સર્ગ પારીને, ચતુર્વિશતિસ્તવ કહીને, વિધિપૂર્વક આલોચે, (ગુરૂને કહે). ૧૨૧-પહેલાં માંડલીમાં ઇરિ પ્રતિક્રમણ કહ્યું અને અહીં ગુરૂ સમક્ષ કહ્યું તે મતાન્તર સમજાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ આલોચનાનો વિધિ આ પ્રમાણે છે-ગુરૂ ધર્મકથાદિમાં રોકાયેલા ન હોય ત્યારે, ઈરિટ પ્રતિકમણ કરીને ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ભાત પાણી આલોઉં એમ પૂછીને મનમાં ધાર્યા હોય તે પ્રમાણે “કયા ઘરમાંથી કોના હાથે શું શું લીધું વિગેરે સઘળું કહી જણાવે. ગુરૂ બીજા કાર્યમાં રોકાયેલા હોય ત્યારે નહિ. કહ્યું છે કે – વળાવિવë, દુર્વસંતુફ્રિકવરે . संदिसहत्ति अणुण्णं, काऊण विदिनआलोए ॥३३०॥" “वक्खित्तपराहुत्ते, पमत्ते मा कयाइ आलोए । બજાર ર તે, જીલ્લા વા વરુ જે રૂરગા” (વચ્ચવતું) ભાવાર્થ–ગુરૂ ધર્મકથા વિગેરેમાં રોકાયેલા ન હોય, ક્રોધ વિગેરેથી રહિત-શાન્ત હેય, (કેઈ શાસનના પ્રત્યેનીકના પરાભવ માટે આચાર્યને પ્રશસ્ત કેધ કરવાને પણ પ્રસર્ગ આવે માટે તેવા વ્યગ્ર ન હોય અને આલોચના સાંભળવા માટે ઉપગવાળા હોય ત્યારે “આજ્ઞા આપો” એમ કહી તેઓની આજ્ઞા માગીને આજ્ઞા આપે ત્યારે આલોચના કરે. (૧) ધર્મકથાદિમાં કાયેલા હોય, અવળા મુખે બેઠેલા હોય, નિદ્રાદિ પ્રમાદમાં હોય, આહાર કરતા હોય, કે નિહાર કરવા ઈચ્છતા હોય ત્યારે કદી આલોચના નહિ કરવી. (૨) આહાર કરતાં આલોચના કરવાથી તે સાંભળવામાં ઉપયોગ આપવો પડે તેથી આહારાદિ કરવામાં અન્તરાય થાય, બાકીનાં કારણે તે સમજાય તેવાં છે. આલોચના કરતાં નાચવું, શરીર નમાવવું, હાથ પગ હલાવવા, ગૃહસ્થની ભાષામાં, મુંગાની જેમ, કે અતિ મોટા અવાજે બોલવું, વિગેરે કુચેષ્ટાઓ ન કરવી, ઉપરાન્ત વહોરાવનાર સ્ત્રી (આદિ)ને હાથ, વહેરાવવાનું પાત્ર, વિગેરે ભીંજાએલું હતું કે નહિ, ઈત્યાદિ વહોરાવનારે કેવી રીતે આપ્યું હતું, તે સર્વ ગુરૂને જણાવવું. કહ્યું છે કે – "नर्स्ट २२वलं चलं भासं, मृ तह ढड्ढरं च वज्जेज्जा।। ગારો સુવિદિ, ટુર્ઘ મ વાવાર ” (શોનિ પ૨૬) ભાવાર્થ–નાચવું, વાંકા વળવું, અો વિગેરેને જેમ તેમ હલાવવાં, (પચ્ચવસ્તુ-ગા ૩૩૨ માં તે કાયાથી અને મનથી ચલાયમાન થવું એમ કહ્યું છે. ગૃહસ્થની ભાષામાં, અવ્યક્ત (અસ્પષ્ટ), કે મોટા અવાજે બોલવું, વિગેરે કુચેષ્ટાઓને તજીને સુવિહિત સાધુ દેનારને હાથ, પાત્ર તથા તેની વહેરાવવાની પ્રવૃત્તિ, વિગેરે કેવું હતું ? તે સઘળું કહે. તેમાં–હાથ, પગ, ભ્રકુટી, મસ્તક, નેત્રો, હોઠ, વિગેરેને વિકારી કરી નચાવવાં તે નૃત્ય, હાથ કે શરીરના ચાળા કરવા (નમાવવું) તે વિલન, દ્રવ્યથી કાયાને મરડવી અને ભાવથી મળેલી સારી ભિક્ષાને છૂપાવવી (ન જણાવવી) તે કાયાનું અને ભાવનું ચલન, ગૃહસ્થની ભાષાએ બોલવું તે દુર્ભાષા (એવું નહિ બેલતાં સાધુની ભાષામાં બોલવું), અસ્પષ્ટ બોલવું તે મુંગાપણું, ૧૨૨-પચવતુ ગા. ૩૩૧માં “ન વરું મારું એવું પ્રથમ ચરણ છે, અને ત્યાં ગા. ૩૩રની ટીકામાં “હાથ-પગ-ભ્રકુટી વિગેરેના ચાળાને “ત્ય, અફગોપાદૂગ જેમ તેમ ચલાવવાં તેને “કાયાનું ચલન, અને શ્રેષ્ઠ આહારાદિને ગુરૂથી છૂપાવવાના અધ્યવસાય કરવા તેને “ભાવ ચલન” કહેલું છે. એ ભેદ સમજ. Page #210 -------------------------------------------------------------------------- ________________ ગોચરીને આલેચવાને વિધિ તથા ભેજનપૂર્વેનું કર્તવ્ય] ૧૪૯ અને મોટા અવાજે બોલવું તે તદ્દર દેવ છે, માટે એ દેને તજીને જે વસ્તુ જે ક્રમથી જે જે રીતે લીધી હોય તે સઘળું તેવી રીતે કહેવું.એ ઉત્સર્ગથી આલોચનાને વિધિ જાણો. અપવાદથી તે સમય ન પહોંચતે હેય ત્યારે, ભિક્ષામાં ફરવાથી પિતે, કે શાસ્ત્રાદિના ચિન્તનથી ગુરૂ શ્રમિત થયા-હેય ત્યારે, અથવા બીમાર સાધુને ભજનની વેળા વ્યતીત થતી હોય ત્યારે, ઈત્યાદિ કારણે સામાન્ય રૂપમાં પણ આલોચના કરે. કહ્યું છે કે – “જા , ૩ળ્યા વા વિ ગોદમાોણા वेला गिलाणगस्स व, अइगच्छह गुरु व उव्वाओ ॥"३३५।। (पञ्चवस्तु) ભાવાર્થ–સમય પહોંચતું ન હોય, પોતે ભિક્ષા ફરતાં થાક્યો હોય, બીમારને ભેજનમાં વિલમ્બ થતું હોય, કે ગુરૂ કૃતચિન્તાદિથી શ્રમિત હોય, ત્યારે સામાન્યથી (ટુંકમાં) આલી. આઘે (સામાન્ય) આલોચના કરવામાં બધું વર્ણન નહિ કરતાં માત્ર પુરકમ–પશ્ચાત્ કર્મ વિગેરે દોષ લાગ્યા નથી, આહાર “આધાકમ” વિગેરે દેશવાળ નથી, વિગેરે ટૂંકાણમાં જણાવવું, અથવા કેઈ ઉતાવળનું કાર્ય કરવાનું હોય ત્યારે જે જે શુદ્ધ ન હોય તે તેટલું જ ગુરૂને કહી જણાવવું. કહ્યું છે કે – "पुरकम्मपच्छकम्मे, अप्पेऽसुद्धे अ ओहमालोए । વિMમિ છે, ન મુ તત્તિ , " (gષ્યવહુ-રૂ૩૬) ભાવાર્થ–પુર કર્મ–પશ્ચાતકર્મ ” (આદિ) દેશે લાગ્યા નથી અને અહીં “અલ્પ શબ્દ અભાવ અર્થમાં હોવાથી આધાર્મિકાદિ દોષવાળું નથી, વિગેરે ઓઘથી આલોચના કરે, એથી પણ વધારે ત્વરા કરવાની હોય તે જે શુદ્ધ ન હોય તેટલું જ કહી સંભળાવે. ” એમ આ વાચિકી, માનસિકી આલોચના કહી, કાયિકી આલોચના તે ગુરૂને ભિક્ષા દેખાડવાથી થાય, માટે એ રીતે મન-વચનથી આલોચના કરીને, પોતે મુહપત્તિથી મસ્તકને અને પડલા સહિત પાત્રને પ્રમાજીને પિતે ઉદ્યાન વિગેરેમાં રહેલા હોય તે ઉંચે પુષ્પ-ફળાદિને સંઘટ્ટ વિગેરે કે ગીરેલી આદિનો ઉપદ્રવ ન થાય (આહારમાં તેનું થુંક વિગેરે ન પડે) તેને ખ્યાલ રાખીને, નીચે નીચે-ઉંચે ભૂમિપ્રદેશ જેઈને અને બાજુમાંથી બિલાડા-કુતરાદિને ઉપદ્રવ ન થાય તેનું ધ્યાન આપીને પાત્ર હાથમાં લઈને અડધી કાયાથી નમીને ભિક્ષા ગુરૂને દેખાડે. એ ઘનિ, પચ્ચવસ્તુ બનેમાં કહ્યું છે કે "आलोइत्ता सव्वं, सीसं सपडिग्गहं पमन्जित्ता। ૩૪મધે તિરિબંમિશ, પતિ તો શા” (વસ્ત્રાહુ-રૂ૩૭) "काउं पडिग्गहं कर-यलंमि अद्धं च ओणमित्ता गं । ૧ર૩ નિષ્કપટભાવે વિધિ પૂર્વક આલેચવાથી અતિચારે લાગ્યા હોય તે પણ ટળી જાય છે, વળી અક૯ય, અભક્ષ્ય, વિગેરે સંયમને હાનિકારક વસ્તુ આવી હોય તે ગુરૂ તેને ત્યાગ કરાવી બચાવી લે છે અને એ રીતે સંયમની રક્ષા થાય છે. ઉપરાન્ત ગુરૂને નિષ્કપટ ભાવે જણાવ્યા પછી તેઓના આદેશ પૂર્વક સદેષ વાપરે તે પણ વાપરનારને દોષ લાગતો નથી, કારણ કે ગુરૂ આજ્ઞાનું પાલન કરવા ૩૫ મુખ્ય આરાધના થાય છે, ઈત્યાદિ આલોચનાથી ઘણું લાભ થાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ [ધવ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ भत्तं वा पाणं वा, पडिदंसिजा गुरुसगासे || २ ||" ( पञ्चवस्तु ३४० ) ભાવા —“ (મનથી વચનથી) સર્વ આલોચના કરીને મસ્તક અને પાત્રનું પ્રમાન કરે, ઉપર–નીચે અને બાજુમાં પણ સર્વ દિશામાં સર્વ રીતે પડિલેહણ કરે, (અર્થાત્ ઉપરથી કઈ પડે નહિ, નીચે ખીલો વિગેરે વાગે નહિ, અને બાજુથી કુતરા ખિલાડા આહારને લઇ જાય નહિ તેના ખ્યાલ કરે.) (૧) તે પછી હાથમાં પાત્રને લઇને અ કાયાથી નમીને ગુરૂને પ્રત્યક્ષ આહાર કે પાણી બધું પ્રગટ રીતે દેખાડે. (૨)” ૧૫૦ મસ્તક પ્રમાર્જવામાં એ હેતુ છે કે દેખાડવા માટે પાત્ર હાથમાં લઈ નીચે નમતાં મરતક ઉપરથી (પસીનાનાં ખિન્તુ કે કસ્તર-કચરા વિગેરે) પાત્રમાં ન પડે. પડેલા તથા પાત્ર પ્રમાર્જવાનું કારણ એ છે કે-પાત્ર ઉઘાડતાં ઉપરના પડલા અને ઝોળી સંકોચવાથી (વળી જવાથી) તેની ઉપર ત્રસાદિ જીવા હોય તે તેની હિંસા ન થાય. પછી તુ પૂર્વ જણાવ્યા તે ‘નૃત્ય-વલન-ચલન’ વિગેરે દોષો સેવીને આહાર પાણી દોષપૂર્વક આલોચ્યાં હોય, અથવા વહેારવામાં શુદ્ધિ-અશુદ્ધિના ઉપયાગ ન રહેતાં દોષ રહી ગયા હાય, તે દૂર કરવા નિમિત્તે ‘ માતપાળી ઘુરાજોબ તુહિતા ક્રુષ્ણાવાયેળ સંવિસદ્. મવદ્ ગોબરી ડિમ્મર ? ફર્સ્ટ કહી ‘ફ્છામિ પદ્ધિમિક રોબરિ ઇત્યાદિ સૂત્રપાઠ એલીને કાઉસ્સગ્ગ કરે, તેમાં ‘ બન્ને નિદ્િગસાવગ્ના॰' ઇત્યાદિ ગાથા ચિન્તવે. કહ્યું છે કે—— जं किंचि दुरालाइअ - मणेसणिज्जं भविज्ञ भत्ताई । तप्पडिक्कमणनिमित्तं, उस्सग्गं कुणइ इअ विहिणा || २३१ ॥ ફામિ હિમિડ, જોગરરિયા' થમારેલ उच्चरिऊ सुत्तं, कउस्सग्गे विचितेइ || २३२ ॥ 66 સદ્દા ! લિોäિ બસાવઝા, વિત્તી સામૂળ ટ્રેમિકા । મુવશાળહેમ, સાદુંવેદસ ધારા ।।૨૨।।’’ (તિવિનચર્યા) ભાવા- જે કઈ દુષ્ટ આલોચું હોય અને અશનાદિ અનેષણીય (અશુદ્ધ) આવ્યું હોય, તેના પ્રતિક્રમણ નિમિત્તે આગળની વિધિએ કાયાત્સગ કરે. (૧) રૂઋામિદ્ધિમિક ગોબરપરિવાર્ ' ઇત્યાદિ સૂત્ર ખેાલીને કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેલો આ રીતે વિચારે. (૨) અહા ! શ્રી જિનેશ્વરાએ મેાક્ષની સાધનામાં હેતુભૂત સાધુના શરીરને ટકાવવા માટે સાધુઓને નિષ્પાપ જીવિકા (નિર્દોષ ભિક્ષા) જણાવી છે. (૩)’ આધનિયુક્તિમાં તે આ કાઉસ્સગ્ગમાં શ્રી નમસ્કારમહામન્ત્રનું કે રૂ મે અનુ ાદ્જ્ના, સાદૂ, દુગ્ગામિ તાોિ।।' ઇત્યાદિ એ ગાથાનું ચિન્તન૧૨૪૩૨, એમ કહેલું છે. તે ગાથા આ પ્રમાણે છે— ૧૨૪–અહીં જણાવ્યા પ્રમાણે ‘નદ્દ મૈં અનુતૢ વુન્ના' પદથી શરૂ થતી એ ગાથાઓ જોવામાં આવતી નથી, સંભવ છે કે દશવૈકાલિકના પાંચમા અધ્યયનની પહેલા ઉદ્દેશાની નીચેની બે ગાથાએનું ધ્યાન અહી' અભિપ્રેત હૈાય. ૮ ગોઽિળેન્દ્િ ભાવપ્ના, વિત્તી સાદૂન ફેસિઞા । मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ||१२|| Page #212 -------------------------------------------------------------------------- ________________ ભેાજનની પૂર્વ-પછીનું કવ્યુ અને એકલભાજી સાધુએનું સ્વરૂ] 66 તરો (તાહે બ) ટુરાહોલ, મન્નાÇનમળેલાર્ હૈં । અક્સાસે બહવા, અનુહારીક જ્ઞાના ” (લોનિ॰ ૨૭૪) ભાવા અને તે વેળા આલોચનામાં દોષ સેવ્યા હાય, કે આહારપાણી નિર્દોષ-સાષ લેવામાં ઉપયાગ ન રહ્યો હોય, તે દોષને ટાળવા આઠ શ્વાસેાાસના કાર્યાત્સગ કરે. તેમાં શ્રીનવકારમન્ત્ર કે ‘નર્ ને અનુદું હ્રષ્ના ' ઇત્યાદિ એ ગાથાઓનું ધ્યાન કરે. પછી ‘ નમો અરિહંતાણં' કહીને પારીને ઉપર પ્રગટ લોગસ્સ કહે. પછી ભૂમિને પ્રમાઈને આહાર-પાણી (નાં પાત્ર) ત્યાં મૂકે. એનિયુક્તિમાં તે તે પછી (ચેાવિધિની જેમ) સજ્ઝાય પઢાવીને (જઘન્યથી ત્રણ ગાથાનો અથવા લબ્ધિવન્ત હોય તે ઉત્કૃષ્ટથી ચૌદપૂવના) સ્વાધ્યાય અન્તર્મુહૂત સુધી કરે એમ કહ્યું છે. એ રીતે ગેાચરીને આલોચવાના વિધિ કહ્યો, હવે તે પછીનુ કર્તવ્ય કહે છે— ૧ આલોચના કર્યા પછી ચૈત્યવન્તનાદિ વિધિ કરે, (તે પણ પૂર્વ કહ્યા પ્રમાણે સાપેક્ષ યતિધમ જાણવો ) તેમાં ‘આદિ' શબ્દથી પહેલાં કરેલા પચ્ચક્ખાણને પારે, એમ સમજવું. એને વિધિ પ્રસિદ્ધ છે. યતિદિનચર્યામાં જે કાર્યાત્સગ પછી તુ પચ્ચક્ખાણ પારવાનું જણાવ્યું છે તે પણ ‘ચૈત્યવન્દનપૂર્વક પારે’ એમ સમજી લેવું. કારણ કે--પચ્ચક્ખાણ પારવાના વિધિ ચૈત્યવન્દન સાથે સબન્ધવાળા છે. (ચૈત્યવન્દન વિના પચ્ચક્ખાણ પરાય નહિ, એવું વિધાન છે.) ચૈત્ય૦ ભાષ્યમાં કહેલાં દરરાજ સાત ચૈત્યવન્દન પૈકી આ ભાજનનું ચૈત્યવન્દન જાણવું. ભાષ્યની ગાથા આ પ્રમાણે છે. " पडिकमणे चेइअ जिमण, चरिम पडिकमण सुअण पडिवोहे | . चिइवंदण इअ जइणो, सत्त उ वेला अहारते ।। " ( चैत्य० भाष्य ५९ ) ભાવા—૧-પ્રભાતના પ્રતિક્રમણમાં, ૨-જિનમન્દિરમાં, ૩-ભેજન પૂર્વે, ૪-ભાજન પછી દિવસચરમ' પચ્ચક્રૃખાણ કરતાં, ૫–સાંજે પ્રતિક્રમણમાં, ૬-શયન કરતાં પેરિસીનું અને છ– જાગતાં જગચિન્તામણીનું, એમ સાધુને એક અહારાત્રમાં સાત વાર ચૈત્યવન્દન કરવાના વિધિ છે. ચૈત્યવન્દન કર્યાં (પચ્ચક્ખાણુ પાર્યા) પછી જધન્યથી પણ સેાળ શ્લોક જેટલો સ્વાધ્યાય કરવા, એમ શ્રીદેવસૂરિકૃતયતિદિનચર્યામાં કહ્યુ છે. તે ગાથા—— “ મુન્નરૂ મત્ત વાળ, મમ્મ નિનાદવંતાં કુળદ્ । સોમસિન્ડ્રોમમાાં, નન્નો ળટ્ સન્નારું રદ્દ’ (તિવિનની) वीसमंतो इमं चिंते, हियमट्ठ लाभमट्ठिओ । जइ मे अणुग्गहं कुज्जा, साहू हुज्जामि तारिओ || ९३ || ભાવા -અહૈ। ! શ્રીજિનેશ્વરાએ મેાક્ષની સાધનામાં હેતુભૂત એવા સાધુના શરીરની રક્ષા (ટકાવ) માટે સાધુઓને અસાવદ્ય (નિષ્પાપ) આજીવિકા કહેલી છે. (૯૨) વિશ્રામ લેતા લાભના અર્થી સાધુ પેાતાના આ હિતકર અને ચિન્તવે કે-જે સાધુએ મારા ઉપર અનુગ્રહ કરે (મારા લાવેલા આહારમાંથી કંઇ સ્વીકારે), તે! હું સંસાર સમુદ્રથી તર્ફે !' અર્થાત્ આમાંથી કંઇ પશુ આહાર લઈને સાધુએ મને તારે તેા સારૂં. ” (૯૩) Page #213 -------------------------------------------------------------------------- ________________ [ સં૰ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૪ ભાવા–આહાર પાણી નીચે મૂકે, શ્રીજિનેશ્વરને વન્દન (ચૈત્યવન્દન) કરે અને જન્યથી સાળશ્લોક પ્રમાણુ(દશવૈકાલિકના પહેલા બીજા અધ્યયનના) સ્વાધ્યાય કરે. પચવસ્તુમાં તા કહ્યું છે કે" धम्मं कहण्णु कुज्जं, संयमगाहं च नियमओ सव्वे । દમિત્તે વડળ, સિદ્ધ નં નમિ તિર્થંમિ ॥' (॰ રૂપર) ભાવા—ધર્માં' એટલે દશવૈકાલિકનું પહેલું અધ્યયન, બ્લુ લુખ્ખું' એટલે બીજું અધ્યયન અને ‘સંયમરૂં' એટલે ત્રીજા અધ્યયનની ‘સંગમે સુપિાળ’૦ ગાથા, એટલો સ્વાધ્યાય સર્વ સાધુએ અવશ્ય કરે, અથવા એટલો શ્રીઋષભદેવાદિના તીર્થમાં જે જે સિદ્ધ હોય તે ખીો કરે. હવે તે પછીનું સાધુનું કર્તવ્ય કહે છે. મૂક્—“ પુર્વાલિચ્છન્દનાપૂર્વે, વિધિના મોગનઝિયા । યતના પાત્રચતી જ, પુનચૈત્યનનયિા ।।૧૪।।”, મૂળના અથ –ગુર્વાદિકને લેાજન માટે નિમન્ત્રણ કરીને વિધિ પૂર્વક લેાજન કરે, પાત્રને શુદ્ધ કરવામાં જયણા સાચવે, અને પુનઃ ચૈત્યવન્દન કરે. ૧૫૨ ટીકાના ભાવા-ગુરૂ એટલે આચાયને અને આદિ શબ્દથી પ્રાભ્રૂણૂંક (બીજા સમુદાયના આવેલા) વિગેરે સાધુઓને, લાવેલા આહારનું નિમન્ત્રણુ કરવા પૂર્વક આગળ કહીશું તે વિધિ પૂર્વક ભાજન કરવું તે પણ સાપેક્ષયતિધમ છે. તેમાં પ્રથમ નિમન્ત્રણને વિધિ એવા છે કે—સાધુએમાં એક માંડલીમાં (સર્વ સાધુએની સાથે) ભાજન કરનાર અને ખીજા કારણ વશાત્ એકલા ભાજન કરનાર, એમ બે પ્રકાર હાય, તેમાં બીજા પ્રકારના એકલ ભાજી આવા હેાય– “ બાળાજનવાદી, નિઝ્ત્તક્રિયા ન વાદુળ | સેહા સાયછિત્તા, વાજા યુદ્ધેનમાTM n'' (કોષનિ ૧૪૮) ભાવાર્થ –ગણિપદવીના યાગવાળા, અસુન્દર (સ્વભાવથી કે શરીરથી માંડલીમાં સાથે નહિ જમાડવા ચાગ્ય) અને આત્માથી (સ્વલબ્ધિથી જીવનાર) હોય તે જુદુ ભાજન કરે, તથા પ્રાક્રૂ ક (હેમાન આવેલા) તેએને પહેલાંથી પૂર્ણ આહાર આપવા જોઇએ માટે તે પણ જુદા ભેાજન કરે, નવદીક્ષિત ઉપસ્થાપના ન થાય ત્યાં સુધી ગૃહસ્થ (તુલ્ય) હેાવાથી તે પ્રાયશ્ચિત્તવાળા—દૂષિત ચારિત્રવાળા માંડલીથી અહાર કરેલા, પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરે ત્યાં સુધી એ પણ માંડલીથી ભિન્ન વાપરે, બાળ અને વૃદ્ધો તે અસહિષ્ણુ હેાવાથી તે પણ પહેલાં ભાજન કરે અને આદિ શબ્દથી એ સિવાયના કાઢ’ વિગેરે ચેપી રેાગવાળા, એ માંડલીમાં ભેાજન નહિ કરનારા–એકલ ભાજી જાણવા. તેમાં માંડલીમાં ભાજન કરનારા સાધુ મણ્ડલભાજી ખીજા સ મુનિએ ભેગા થાય ત્યાં સુધી તેઓની રાહ જુએ અને બધા ભેગા થયે તેની સાથે ભેાજન કરે. આ પણ સહિષ્ણુને ઉદ્દેશીને જાણવું, અસહિષ્ણુ તે પહેલાં જણાવેલાં (ઉપવાસી હાય, પોતે કે સંઘાટકસાધુ ગેાચરી ભ્રમણથી થાકો હાય, અથવા ઉષ્ણુકાળને ચેાગે પિપાસાદિથી પરાભવ પામેલે હોય એ) ત્રણ કારણે વહેલું લેાજન કરવા ઈચ્છે તે ન્હાના પાત્રમાં કાઢીને તેને પહેલાં આપી શકાય. જો એવા અસહિષ્ણુ ઘણા હેાય તે તેને લેાજન આપવા માઢું પાત્ર પણ આપવું. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ભજન કરવાને વિધિ જે એકલ ભોજી હેય તે તે ગુરૂની સામે આહાર ધરીને “હે ભગવન્ત ! પ્રાપૂર્ણક-ઉપવાસી, અશક્ત, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત, વિગેરે સાધુઓને આ (આહાર-પાણ) આપ આપો એમ કહે. માંડલીભાજી પણ એ જ રીતે ગુરૂને પૂછે (કહે). પચ્ચવસ્તુઓઘનિર્યુક્તિમાં પણ કહ્યું છે કે " दुविहो य होइ साहू, मंडलिउवजीवओ य इयरो य । મંgિ(૩)વવંતો, વચ્છ કા ઉંડિયા સવે પરશા इयरो वि गुरुसगासं, गंतूण भणइ संदिसह भंते !। पाहुणगरखवगअतरंत-बालवुड्ढाणसेहाणं ॥५२३॥" (ओघनियुक्ति) ભાવાર્થ–સાધુઓમાં માંડલીભોજી અને એકલોજી એમ બે પ્રકારના સાધુઓ હોય, તેમાં માંડલીભોજી ગોચરી લાવ્યા પછી પણ ભેજન કરનાર સર્વ સાધુઓ માંડલીમાં આવે ત્યાં સુધી ભજન ન કરે. (૧) એકલોજી ગોચરી લાવ્યા પછી ગુરૂ પાસે જઈને “હે ભગવન્ત ! પ્રાપૂર્ણક-તપસ્વી-અસમર્થઆળ-વૃદ્ધ અને નવદીક્ષિતને આ આહારાદિ આપ આપે ! ” એમ કહે. (૨) એમ કહ્યા પછી ગુરૂ સ્વયં, કે તેઓની આજ્ઞાથી પિતે પ્રાપૂર્ણકાદિને નિમન્ત્રણ કરે, બીજાઓ ન ઈચ્છે (લે) તે પણ નિમન્ત્રણ કરનારને પરિણામની શુદ્ધિ હોવાથી નિર્જરા થાય જ. કારણ કે વૈયાવચ્ચનું ફળ મહાન છે. અહીં સુધી ગ્રહણષણા કહી. હવે ગ્રાસષણા કહીએ છીએ. તેમાં ગોચરી ગએલા સાધુ એની ઉપાધિ આદિની તથા વસતિની રક્ષા કરનાર સાધુ ગોચરી આવતા પહેલાં દરેકનાં પાત્ર ઉઘરાવીને (ભેગાં કરીને) તૈયાર રહે, જ્યારે ગોચરીવાળા સાધુઓ આવે ત્યારે તેઓનું લાવેલું પાણી આચાર્ય વિગેરેને માટે નન્દીપાત્રમાં ૨૫નીતારી સ્વચ્છ કરીને ગાળી લે. ગાળીને ગચ્છમાં સાધુઓની સંખ્યાના અનુસાર એક—બે—કે—ત્રણ પાત્રમાં ભરે. કારણ કે તે આચાર્ય વિગેરેને પીવામાં વિગેરે ઘણા કાર્યોમાં ઉપયોગી બને છે. કહ્યું છે કે – નીયરિઝમાવેશ–વાણા પયપોસયુવા ! होइ अ सुहं विवेगो, सुह आयमणं च सागरिए ॥" (ओपनि० ५५६) ભાવાર્થ-આચાર્ય અને (ધાવણ વિગેરેના મલિન પાણીને પીવામાં નહિ ટેવાએલા) અભાવિત સાધુઓને પીવામાં તથા પગ દેવામાં તથા ડિલશૌચમાં ઉપયોગી થઈ શકે, વધ્યું હોય તે સુખ પૂર્વક (જાહેર માર્ગમાં) પરઠવી પણ શકાય, અને નિર્મળ હોવાથી ગૃહસ્થની હાજરીમાં સંકેચ વિના શૌચ (હાથ વિગેરે સાફ) કરી શકાય, માટે પાણી સ્વચ્છ કરીને ગાળવું જોઈએ. તે પછી (ગ્ય આહાર આપવા દ્વારા) બાળક વિગેરેના ચિત્તને પ્રસન્ન કરીને ગુરૂને પૂછીને ગીતાર્થ, દીર્ધ પર્યાયવાળા અને અલોલુપી એવા માંડલીના વૃદ્ધ (વડીલ) માડલીમાં હાજર થાય અને તે પછી આગળ કહીશું તે વિધિ પૂર્વક બીજા પણ સાધુઓ માંડલીમાં આવે. વસ્તુતઃ માંડલી ગ્લાન વિગેરે પરાશ્રિત સાધુઓ માટે ઉપકારક છે, કારણ કે તે દરેકને જુદા જુદા વિયાવચ્ચકારક સેંપવાનું અશક્ય બને, અથવા સોંપવાથી દરેકને સૂત્ર-અર્થમાં (સ્વાધ્યા ૧૨૫-ઘણા સાધુઓ માટેનું એક મોટું પાત્ર. ૨૦. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ [ધ સં॰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૪ યમાં) પણ હાનિ થાય, માંડલીમાં તે ઘણા સભાળનારા હોય એટલે એવી અગવડ ન પડે અને સહુની વૈયાવચ્ચ સુખ પૂર્વક થઈ શકે. કહ્યુ` છે કે 66 . अतरंतबालबुड्ढा, सेहाएसा गुरू असहुवग्गो । साहारा गहालद्धिकारणा मण्डली होइ ||" (ओघनि० ५५३) ભાવા -અસમર્થ એવા ગ્લાન, ખાળ, વૃદ્ધ, નવદીક્ષિત તથા પ્રાક્રૂર્ણાંક, ગુરૂ અને અસહિષ્ણુ રાજપુત્રાદિ વિગેરે સુકામળ કાયાવાળા, એ સર્વના અનુગ્રહ (ઉપકાર) માટે તથા જે સાધુ લાભાન્તરાયના ઉદયે આહાર મેળવવાની લબ્ધિ વિનાના હોય તેના અનુગ્રહ માટે મણ્ડલી છે. ભોજન કરવા બેઠેલે સાધુ પ્રથમ પોતાના આત્માને આ પ્રમાણે હિતશિક્ષા આપે— “ વાયાહીનેમળતંજ્ડમિ ગદ્દાંમિ નીવ ! નટુ ઇજિયો । ફર્દૂિ ર્ (૪) ન જિન્નતિ, મુગતો રાખોસેăિ !” (લોનિ॰ ૧૪) ભાવા—હે જીવ! બેંતાલીસ એષણાના દોષોથી ગહન અટવી જેવી ગ્રહણૈષણામાં તું ત્યારે ઢગાયા ન કહેવાય, કે હવે રાગ-દ્વેષથી ભોજન કરતા તું ન ઠગાય. (અર્થાત્ નિર્દોષ આહારાદિ વાપરતાં પણ તું રાગ-દ્વેષથી જેમ ન ઢગાય તેમ હવે ત્યારે ભોજન કરવું જોઇએ.) તે પછી શ્રીપ ંચપરમેષ્ઠિ નમસ્કાર મન્ત્ર ભણીને ગુરૂ પાસે ભાજનને આદેશ માગીને તેમની અનુજ્ઞા મળે ત્યારે, ક્ષત-ચાંદાં ઉપર લેપ (ઔષધ) લગાડવાની રીતિએ ભાજન કરે,૧૨૬શ્લોકમાં ૧૨૬–‘ભાજનનું દ્રવ્ય, દાતાર, લાવનાર, પીરસનાર અને વાપરનાર,' એ સર્વાંની શુદ્ધિ આહારના પરિણમનમાં નિમિત્ત ખને છે. કારણ કે અધ્યવસાયાનું ખળ ઘણું હેાય છે. તેની નિર્મળતા-અનિમ ળતા ઉપર મુખ્યતયા કાનું શુભાશુભ ફળ અવલંબે છે. એથી પૂર્વે જણાવ્યું તેમ આહાર, દાતાર, લાવનાર સાધુ, અને માંડલીના નાયક, એ બધા પવિત્ર જોઇએ. એમ ખધેા યેાગ મળવા છતાં એવા પવિત્ર આહારને પણ ભેાજન કરનારા ભેાજન વખતે શુદ્ધ અધ્યવસાય ન સાચવે તેા અશુદ્ધ બનાવે છે. એમ આ કિકતથી પણ પુરવાર થાય છે. એ કારણે જ અહીં કહેવામાં આવ્યું કે ખેંતાલીસ દ્વેષરૂપી મહાઅટવીમાં લુંટાયા વિના આહાર લાવનાર ભાજન કરતાં ન લુંટાય ત્યારે અા ગણાય. અનાદિ આહારસજ્ઞા અને રસલેાલુપતાનું આત્મા ઉપર જબ્બર આક્રમણ છે, માટે તે ભલભલા યાગીને પણ ભૂલાવે છે, એમ આ સિદ્ધાન્તથી પણ સમજાય છે. ખશ-કુશીલ ચારિત્રવાળા વમાનકાલીન સાધુએમાં એવાં દૂષ્ણેાના અભાવ ઢુવા અશકય છે તે પણ આત્માથી ને જાગૃતિ રાખવા માટે શાસ્ત્રકારાના આ ઉપદેશ નિષ્ફળ નથી, જાગ્રત આત્મા શક્તિ પ્રમાણે દેèામાંથી બચી શકે છે, અને દરેક પ્રવૃત્તિમાં એ જ ખ્યાલ એને મુખ્યપણે રાખવાના છે. ભેાજન કરતાં અનાદિ સ`જ્ઞાના આક્રમણુથી જીવને અઢારે પાપસ્થાનકા લાગવાના સંભવ છે. ‘આધાર્મિક’ આદિ ઢાષિત આહાર લેવામાં હિંસા, રસની લેાલુપતાથી જુદૃઢ, ગુરૂ આદિથી છૂપાવવામાં કે વિધિપૂર્વક આય઼ાચના નહિ કરવામાં અદત્ત, રસાસક્તિ પૂર્વક લેવાથી મૈથુન, ખીજાએ એમાં ભાગ ન પડાવે વિગેરે મમત્વ ભાવથી પરિગ્રહ, સ`કલેશ પૂર્ણાંક ખાવાથી દ્વેષ, રસગારવ સેવવાથી માન, ખાટી રીતે શારીરિક વિગેરે નિમિત્તો આગળ કરવાથી માયા, અતિ આહારથી àાભ, ઈષ્ટ વસ્તુ પ્રત્યે રાગ કરવાથી રાગ, અનિષ્ટ વસ્તુ પ્રત્યે નારાજ થવાથી દ્વેષ, પરસ્પર ભાજન નિમિત્તે ઝઘડવાથી કલહ, પેાતે કરેલી ભૂલને બચાવ કરવા માટે બીજાને કારણે ભૂલ જણાવવાથી અભ્યાખ્યાન, પેાતાની ભૂલના ખચાવરૂપે ખીજાની ભૂàાને ખુલ્લી કરવાથી વૈશુન્ય, ભાજન પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ કરવાથી રતિ–અરતિ, પાતે ત્યાગી છતાં ખીજા તપ-ત્યાગ નહિ કરનારાઓની હલકાઇ કરવાથી પરપરિવાદ, ભૂલ છૂપાવવા Page #216 -------------------------------------------------------------------------- ________________ ભાજનમાં ગ્રાસેષણાના દાષા, અને ભેાજનનાં કારણા] ૧૫૫ ‘વિધિપૂર્વક ભાજન કરવું' એમ કહેલું હોવાથી એધનિયુક્તિમાં ખતાવેલો ભેાજનના સઘળે વિધિ સાત દ્વારાથી અહીં જણાવવો જરૂરી છે. તે આ પ્રમાણે द्वारगाथा - " मंडलि भायण भोयण, गहणं सोही उ कारणुव्त्ररिए । માયવિદ્દી ન તો, માળો તેહુદ્ધનીતૢિ '' (બોનિથુત્તિ-૧૬૬) વ્યાખ્યા—૧-માંડલી-વડીલના (યથારત્નાધિકના) ક્રમે પ્રકાશવાળા સ્થળે આ પ્રમાણે કરવી-નીકળવા પેસવાના માર્ગ મૂકીને રત્નાધિક (સ્થવિર) પૂર્વાભિમુખ બેસે, એક સાધુ માંડલીના સ્થવિરે આપેલા અશનાદિ બીજા સાધુઓને આપવા તથા વધારાનું લેવા ગુરૂની સન્મુખ બેસે, બીજાએ ગુરૂની તદ્દન સન્મુખ, પાછળ કે માજીમાં નહિ બેસતાં સન્મુખ કંઇક બાજુમાં અગ્નિકાણુ કે ઇશાન કોણમાં બેસે, લેાજન ગુરૂની સન્મુખ બેસીને કરવું કે જેથી કુપથ્ય વિગેરેમાંથી તેએ સરળતાથી ખચાવી શકે. ર-ભાજન-પહોળા મુખનું લેવું, સાંકડા મુખનું નહિ. કારણ કે તેમાં માખી વિગેરે દેખી ન શકાય. પ્રત્યેક સાધુ પાસે ૧–શ્ર્લેષ્મની, ૨-આહારમાંથી નીકળેલા કાંટા કંકર વિગેરે અખાદ્ય વસ્તુ નાખવા માટે એમ એ એ કુRsિએ રાખવી. માંડલીની બહાર કાઢ ગૃહસ્થ વિગેરે આવી ઉભે। ન રહે તેની રક્ષા માટે ઉપવાસી વિગેરે ભેાજન નહિ કરનાર સાધુને રાકવા. કારણ કે સાધુને પ્રચ્છન્ન (ગુપ્ત) ભોજન કરવાની આજ્ઞા છે. કહ્યું છે કે~~ " पच्छन्ने भत्तव्यं, जइणा दाणाउ पडिनिअत्तेणं । તુચ્છ નાગો, ચંધો હતા ગોસારૂં ?' (વસ્તુ-રૂ॰૧) ભાવા દાનધર્મથી નિવૃત્ત થએલા સાધુએ ગુપ્ત ભાજન કરવું, કારણ કે દેખીને દીન દુ:ખીઆએ તેની યાચના કરે અને સાધુ આપે તે અનુકમ્પાદાનથી પુણ્યકર્મના બન્ધ થાય, એ પુણ્યઅન્ય સાધુજીવનમાં નિષેધ્યેા છે, કારણ કે સેાનાની ખેડીની જેમ તે પણ અન્ધન છે. ખીજી ખાજુ માગવા છતાં ન આપે તે યાચકને પ્રદ્વેષ (અપ્રીતિ) વિગેરે થવાથી તેને મિથ્યાત્વમાહનીય કર્મીના અન્ય થાય, તેથી તે દુર્લભમાધિ થાય. (એક અન્યમાં સાધુને પ્રમાદ નિમિત્ત બનવાથી સાધુને પણ મિથ્યાત્વ વિગેરે કર્મના અન્ય થાય.) ભાજના ૧-‘યથાજાત’=એટલે ગૃહસ્થ પાસેથી લીધા પછી તેની ઉપર કોઇ પણ ક્રિયા કર્યા વિના જ વાપરી શકાય તેવું પાત્ર, ૨-અલ્પપરિકમ’=લીધા પછી તેની ઉપર અલ્પ ક્રિયા (રંગ વિગેરે) કરવું પડ્યુ. હાય તેવુ' પાત્ર, અને ૩-અહુરિકમ’=જેમાં (સાંધવું-રંગવું) વિગેરે અહુ ક્રિયા કરવી પડી હોય તેવું પાત્ર, એમ પાત્ર ત્રણ પ્રકારનાં હોય, તેમાંથી આહાર માટે ઈરાદા પૂર્ણાંક અસત્ય ખેાલવાથી માયામૃષાવાદ, અણુાહારીપદની ઉપાદેયતાને બદલે આહારને ઉપાદેય માનવાથી મિથ્યાત્વ, એમ વિવિધ રીતે પાપનું સેવન સવિત છે, એથી એ આહાર તેવા તેવા ઢાષાના જનક ખને છે, જો કે તથા તથા પ્રકારનાં કર્માંના દલિકાના ઉદયથી તે દાષા તે આત્મામાં પ્રગટે છે તે! પણુ કમનાં દલિકા નિમિત્ત વિના ફળ આપી શકતાં નથી. શુભાશુભ પુદ્દગલાના બળને પામીને કર્યાં પેાતાના વિપાક ખતાવી શકે છે, એથી જ આહાર શુદ્ધિ માટે આટલા ભાર શાસ્ત્રકારોએ આપ્યા છે, એ કારણે જ તેમાંથી ખચવા માટે અહીં ‘ક્ષત ઉપર ઔષધ લગાડવાની જેમ ભેાજન લેવું' એમ કહ્યુ છે તે ખૂબ વિચારણીય અને આદરણીય છે. વીતરાગ પ્રરૂપિત શાસ્ત્રોનું જેમ જેમ સૂક્ષ્મ અવલેાકન કરવામાં આવે તેમ તેમ તેના પરમેાપકારીપણાની સિદ્ધિ પ્રત્યક્ષ થતી જાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ધ સં૦ ભા૨ વિ. ૩-ગા૦ ૯૪ વહેંચવા માટે પહેલાં (યથા જાત) પરિકર્મ વિનાનાં પાત્ર ફેરવવાં, તે પૂર્ણ થયા પછી અલ્પપરિકર્મવાળાં અને તે પછી બહુપરિકર્મવાળાં પાત્ર ફેરવવાં જોઈએ. ૩–જન પણ પિત્ત વિગેરે વિકારની શાતિ માટે અને બળ બુદ્ધિ વિગેરેની વૃદ્ધિ માટે સ્નિગ્ધ તથા મધુર આહાર પહેલાં વાપર, એવાં દ્રવ્ય પાછળ વાપરવાનું રાખવાથી વધી પડે તે ઘી વિગેરેને પાઠવવામાં પણ અસંયમ થાય. જે તેવાં દ્રવ્ય અલ્પ કે બહુ પરિકર્મવાળાં પાત્રોમાં હોય તે પણ તેને પહેલાં તે પાત્રોમાં વાપરીને હાથ સાફ કરીને યથાજાત પાત્ર ભોજન માટે મૂકવાં. ૪–ગ્રહણ-પાત્રમાંથી આહાર કેળીઓ કુકડીના ઈંડા જેટલે લે કે જે મુખમાં મૂકતાં (કે ચાવતાં) મુખ બહુ પહોળું (વાંકુ) ન કરવું પડે, અથવા હળવા હાથે (ન્હાના કળીયાથી) જમનાર જેટલા લે તેટલો કળીઓ લે. અહીં પાત્રમાંથી લેવું અને મુખમાં મૂકવું, એમ ગ્રહણ બે પ્રકારે જાણવું. તેમાં ૧-કટક છેદ, ૨-પ્રતરછેદ અને ૩–સિંહભક્ષિત, એ ત્રણ પૈકી કઈ એક વિધિએ પાત્રમાંથી લેવું. તેમાં વૃદ્ધપરંપરાએ ૧-કટકછેદ-એટલે જે એક બાજુથી કકડે કકડે ખાવા માંડે તે યાવત્ પૂર્ણ થાય ત્યાં સુધી તે જ બાજુથી ખાય, જેમકે સાદડીને કક્કડે કકડે કાપી ફેંકી દેતાં બધી પૂર્ણ થાય.” તેમ બધી રેલીઓ વિગેરેને સાથે એક બાજુથી કાપી કાપીને ખાતાં બધી પૂર્ણ થાય તે કટકચ્છેદ. ર–પ્રતરછેદ-એટલે એક એક પડ પૂર્ણ કરેત યાવત્ બધી રોટલીઓ વિગેરે પૂર્ણ કરે, ૩-સિંહભક્ષિત-એટલે સિંહની જેમ જે બાજુથી પ્રારંભ કરે તે બાજુએ જ પૂર્ણ કરે. એ પાત્રમાંથી લેવાનાં પ્રકારે કહ્યા. મુખમાં કવલ નાખવા માટે તે કહ્યું છે કે " असुरसुरं अचवचवं, अदुअमविलंबिअं अपरिसाडि । मणवयणकायगुत्तो, मुंजे अह पक्खिवणसोही ॥" (ओघनियुक्ति २८९) ભાવાર્થ-સરડ-સરડ અવાજ થાય તેમ સડાકા લીધા વિના, “ચબચબ અવાજ કર્યા વિના, ત્વરાથી નહિ તેમ અતિવિલમ્બથી પણ નહિ, દાણે છોટે વિગેરે નીચે ન પડે તેમ, મન વચન કાયાથી ગુપ્ત (મનથી રાગ-દ્વેષાદિ વિના, વચનથી પ્રશંસા કે નિન્દા વિના, અને કાયાથી–રોમાન્શિત, મુખથી પ્રફુલ્લિત, કે મુખ કટાણું કર્યા વિના) ભજન કરે, એ પ્રક્ષેપણની (કવલ મુખમાં મૂકવાની) શુદ્ધિ સમજવી. જે ભોજન કરતી વેળા દરેક સાધુઓને ભોજન વહેંચવા માટે ફેરવવાનું પાત્ર અડધા સાધુઓને ભોજન આપતાં જ ખાલી થાય તો તેમાં બીજું ભોજન નાખીને બાકીના સાધુઓને આપે, તેમાં એ વિશેષ છે કે બાળ વિગેરે સાધુઓનું વધેલું એંઠું ન થયું હોય તે તે ફેરવવાના પાત્રમાં લઈને બાકીના સાધુઓને આપે અને ગુરૂનું વધેલું તે એંઠું થએલું પણ વહેંચવાના પાત્રમાં લઈને બાળ વિગેરે સાધુઓને આપે. (ગુરૂ સિવાયના) બીજાઓનું વધેલું એંઠું હોય તે વહેંચવાના પાત્રમાં નહિ નાખવું વિગેરે. પ-શુદિ-ભોજનની શુદ્ધિ તે સંયમ ૧૨૭-કટક છેદમાં–ગમે ત્યાંથી ટુકડે ટુકડે લઈ બધું પૂર્ણ કરે, પ્રતરછેદમાં–એક એક પડ પુરૂં કરતે વાપરે અને સિંહભક્ષિતમાં-ટુકડા કર્યા વિના પાત્રની જે બાજુથી ખાવાની શરૂઆત કરે ત્યાંથી કમશઃ ફરતાં ફરતાં જ્યાં પ્રારમ્ભ કર્યો છે, ત્યાં ભેજન પૂર્ણ કરે. એમ ભેદ સમજ. Page #218 -------------------------------------------------------------------------- ________________ સાધુના આહારનું પ્રમાણુ-અને પાત્ર છેવાને વિધિ]. ૧૫૭ યાત્રારૂપ ધર્મના સાધનભૂત શરીરના નિભાવ માટે જ બેંતાલીસ દોષ રહિત આહાર લેવાથી થાય છે. જો કે અહીં પહેલાં ૪૨ દે કહ્યા તેમાં ગ્રામૈષણાના પાંચ મેળવતાં ૪૭ થાય, તે પણ ગ્રાસષણના પાંચ પૈકી “કારણ અભાવ” નામને છેલ્લો દોષ ચાલુ વિષયના સાતમા (છઠા) દ્વારમાં અહીં સ્વતન્ને જણાવવાનું હોવાથી શેષ ચાર ભેદે મેળવીને ૪૬ કહ્યા તે બરાબર છે. શાસષણના દે ૧–સચેજના, ર–પ્રમાણથી અધિક, ૩-અજ્ઞાર, ૪-ધૂમ્ર અને પ-કારણભાવ, એમ પાંચ છે. કહ્યું છે કે – "संजोअणा पमाणे, इंगाले धूम कारणे चेव । उवगरण भत्तपाणे, सबाहिरभन्तरा पढमा ॥१॥" (प्रवचनसारो० ७३४) ભાવાર્થ–“ગ્રાસેષણદોષો–૧– સંજના, ર–પ્રમાણાધિજ્ય, ૩–અગાર, ૪-ધૂમ્ર, અને પ-કારણભાવ, એ પાંચ છે, તેમાં પહેલી સંજનાના ૧-ઉપકરણવિષયા અને ર–ભક્ત પાનવિષયા, એમ બે અને તે બેના પણ બાહ્ય-અભ્યન્તર એમ બે બે ભેદે છે. ” તેમાં– ૧-સાજના-નરસ વિગેરેના) લોભથી જેટલી વિગેરેમાં ‘ખાંડ-ઘી વિગેરે બીજા દ્રવ્ય મેળવવાં તે ભક્તપાનવિષયા સંજના કહેવાય, તે ઉપાશ્રયની બહાર મેળવે તે બાહ્ય અને અન્દર આવીને મેળવે તે અભ્યન્તર સંયેજના થાય, સાધુએ તે નહિ કરવી. (ઉપકરણસંચોજનામાં પણ કઈ સ્થળેથી સુન્દર ચળપટ્ટો વિગેરે મળે તેને અનુરૂપ બીજેથી કમળ સુંવાળો કપડે વિગેરે મેળવીને ઉપાશ્રયની બહાર પહેરે તે બાહ્ય અને ઉપાશ્રયમાં પહેરે તે અભ્યન્તર સમજવી.) ર–પ્રમાણાધિચ-ધીરજ-શરીરબળ–અને સંયમનાં અનુષ્ઠાનમાં ન્યૂનતા ન થાય તેટલો આહાર પ્રમાણભૂત કહેવાય, અધિક આહારથી તે વમન, મરણ, કે રેગો પણ થાય, માટે આહાર પ્રમાણુથી વધારે લે તે દોષ છે. ૩-અલ્ગાર–સ્વાદિષ્ટ અન્નની કે તેના દાતારની પ્રશંસા કરતે વાપરે તે સાધુને રાગરૂપી અગ્નિથી સંયમરૂપ કાષ્ટના અલ્ગારા થાય, માટે તે અાર દોષ નહિ સેવ. ૪-ધૂમ્ર-અનિષ્ટ અન્ન કે તેના દાતારની નિન્દા કરતે વાપરે તે સાધુ શ્રેષરૂપ અગ્નિથી ચારિત્રરૂપી ઈન્જનને બાળ ચારિત્રને ધૂમાડાથી મલિન–કાળું કરે, માટે ધૂમ્ર દોષ પણ નહિ સેવ. ૫-કારણુભાવ- નીચે કહીશું તે છ કારણે વિના ભેજન કરનારને “કારણાભાવ” દોષ લાગે છે, માટે વિના કારણે ભજન ન કરવું. ભજનનાં કારણે ૧–સુધાની વેદના સહન ન થાય, ૨-આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય, ૩–નેત્રનું તેજ ઓછું થતાં ઈર્યાસમિતિના પાલનમાં અશુદ્ધિ થાય, કપ્રતિલેખના–પ્રમાજના વિગેરે સંયમનું પાલન ન થઈ શકે, પ–સુધાની પીડા વધી જવાથી મરણને સમ્ભવ થાય અને ૬-આરૌદ્ર ધ્યાનથી બચીને ધર્મ ધ્યાનમાં સ્થિર ન થવાય, એ કારણે તે ભેજન કરવું, એ ભજન કરવાનાં કારણે છ છે. કહ્યું છે કે – "वेअणवेयावच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए। तह पाणवत्तिआए. छद्रं पुण धम्मचिंताए॥" (ओपनियुक्ति-५८०) ભાવાર્થ–સુધાની વેદના સહન ન થવાથી, વૈયાવચ્ચ માટે, રિયાસમિતિના પાલન માટે, પ્રમાર્જનાપડિલેહણાદિ સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે, અને છઠું ધર્મધ્યાનના ચિન્તન માટે, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધ॰ સં૰ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૯૪ એમ છ કારણે મુનિને આહાર-પાણી લેવાનાં છે. એવા કારણે પણ ભાજન કરતા સાધુ આહારાદિના છ ભાગા ક૨ે. કહ્યું છે કે— 'अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भाए । 66 વાયવયાદા, છમ્માર્થ ળયું દુર્ ।।'' (તિવિનચર્યા–૨૪૪) ભાવા —સાધુ (ભૂખના) અડધા (ત્રણ) ભાગે! શાક વગેરે બધા ય ભેાજન માટે અને એ ભાગેા પાણી માટે કરે (કલ્યે), અર્થાત્ પાંચ ભાગે આહાર-પાણી વાપરે અને વાયુના સંચાર માટે છટ્ઠો ભાગ ઉણાદરી કરે. આહારનું' પ્રમાણ(સામાન્યતયા)પુરૂષને ૩૨ અને સ્ત્રીને ૨૮ કવળા કહ્યા છે. કહ્યું છે કે" बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ । પુસિસ ય મÊિહિયાળુ, બઠ્ઠાવીસું મવે વળા' (વિજનિયુક્ત્તિ–૬૪૨) ભાવાથ—પુરૂષને સામાન્યતયા ઉદરપૂરક આહાર ત્રીસ કવળ કહ્યો છે અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવળ હોય છે. ગેારસ (દહી-દૂધ આદિ)ના ભાજનના વિધિ તા આ પ્રમાણે કહેલે विदलं जिमिय पच्छा, मुहं च पत्तं च दोवि धोएजा । 46 ગાવિ અન્નત્તે, મુનિના પોસં યિમા !” (તિનિષા-૨૪૬) ભાવાર્થ વિદલ (કઢાળ) જમીને પછી સુખ અને પાત્ર બન્ને ધેાવાં, અથવા નિશ્ચે વિઠ્ઠલના સ્પર્શી વિનાના બીજા પાત્રમાં ગારસનું ભાજન કરવું (મુખ, હાથ વિગેરે તા ખીજા પાત્રમાં જમે તે પણ ધાવાં જ.) તે પછી ત્રણકવળ જેટલું ભેાજન ખાકી રહે ત્યારે તેનાથી ખરડાએલાં પાત્રાંની ચીકાશને હાથની અંગુલીથી લુછવી, (પછી તે ત્રણ કવળ વાપરીને)ડાળાયેલા (ધાવણ વિગેરેના) પાણીથી પહેલી વાર પાત્રને ધાઇને તે પાણી પી જાય, અને પછી મુખશુદ્ધિ કરીને નિર્મળ (નીતરેલું) પાણી લઈને ખીજીવાર પાત્રને ધાવા મણ્ડલીની બહાર જાય. કહ્યું છે કે— 44 पत्ताणं पक्खालण-सलिलं पढमं पिबंति नियमेणं । સોહતિ મુદ્દે તો, માતૢિ જ્ઞાળિ ધોવતિ ' (તિદ્દિનચર્યાં-૨૯૦) ભાવાથ–પાત્રાના ધાવણનું પહેલું પાણી નિયમા પીવું, તે પછી મુખશુદ્ધિ કરવી અને પછી પાત્રાંને ખીજીવાર માંડલી અહાર ધાવાં. ૧૨૮-કુકડીના ઇંડા પ્રમાણુ આહારને એક કવળ કહ્યો છે, તેમાં કુકડીના ઉપચારથી દ્રવ્ય અને ભાવ બે પ્રકારેા છે, દ્રવ્ય ક્રુકડીના પણ ઉત્તર અને ગળું એમ બે પ્રકારે છે તેમાં જેનું ઉત્તર જેટલા આહારથી મધ્યમ રીતે ભરાય તેને તેના ખત્રીસમે। ભાગ ઉદર કુકડી કવળ અને ગળામાં સુખપૂર્વક ઉતારાય તે ગલકુકડી કવળ જાણુવે. અથવા શરીર એ જ કુકડી અને તેનું મુખ તે અણ્ડક સમજવું. એ વ્યાખ્યાથી મુખમાં વિના મુશ્કેલીએ મૂકાય તે શરીર કુકડી કવળ, અથવા કુકડીના ઈંડા જેટલેા આહાર તે કવળ સમજવે. ભાવથી જેટલેા આહાર લેતાં ધૈય રહે, સંયમ સધાય અને જ્ઞાનાદિની વૃદ્ધિ થાય તે આહાર ભાવકુકડી અને તેના ખત્રીસમેા ભાગ તે કવળ, એ ન્યાયે સ્ત્રીને માટે પણ સમજવું(પિણ્ડનિયુક્તિટીકા) Page #220 -------------------------------------------------------------------------- ________________ પાત્ર છેવાને વિધિ-લેપ-અલેપકૃત દ્રવ્યો] ભજન કરતાં આહાર વધે તે ગુરૂ આજ્ઞાથી આયંબિલ કે ઉપવાસના તપવાળો સાધુ તે વધ્યો હેય તેટલે જ આહાર વાપરે, અથવા (સચિત્ત-જીવાકુલ ન હોય તેવી) નિરવદ્ય ભૂમિમાં પરઠવે. અહીં ૧-વિધિથી લીધેલું અને ૨-વિધિથી પરઠવણ (ભજન), એ બે પદની ચતુર્ભગી જાણવી. (તેમાં વિધિગ્રહીત અને વિધિમુક્ત” એ પહેલા શુદ્ધભાંગાવાળું તથા “અવિધિગ્રહીત અને વિધિમુક્ત” એ ત્રીજા ભાંગાવાળું પણ ગુરૂ આજ્ઞાથી કપે, શેષ ભાગે ન ક૨૯)એ ગ્રાસષણાનો વિધિ કહ્યો. હવે ભજન પછીનું કર્તવ્ય કહે છે કે “પાત્રશુદ્ધિ જયણાથી કરવી તે પણ સાપેક્ષ યતિધર્મ છે. તેમાં પાત્રને પહેલીવાર ધવાને વિધિ કહી આવ્યા, બીજીવાર માંડલીમાંથી સાથે લાવેલા નિર્મળ પાણીથી બધા સાધુઓ બહાર ધુ, ધોવા માટે ધવાની જગ્યાએ સર્વ સાધુઓ માંડલીના આકારે બેસે અને નિર્મળ જળ લઈને વચ્ચે ઉભેલો સાધુ ત્રીજી વાર પાત્ર ધોવા માટે દરેકને નિર્મળ પાણી આપે તેનાથી ત્રીજી વાર ધુવે. ગુરૂનું પાત્ર તે પહેલાં જ જુદું ધુ અને બાકીના સાધુઓનાં પાત્રમાં જે યથાકૃત(પરિકર્મ વિનાનું) પહેલાં, પછી સહુથી ઓછા (અલ્પ) પરિકર્મવાળું અને પછી તેથી વધારે(બહુ)પરિકર્મવાળું, એમ ક્રમશઃ ધુવે. કહ્યું છે કે – "गुरुणो पत्तं भिन्नं, कप्पिज्ज अहागड तु सेसेसु । પઢમં પવરવાજિબ્બા, નાવિયુદ્ધ , સેસા ” (યતિદિનચર્યા-રપ૨) ભાવાર્થ-ગુરૂનું પાત્ર પહેલાં જુદું દેવું, શેષ સાધુઓનાં પાત્રોમાં “યથાકૃતીને પહેલાં દેવો અને શેષપાત્રોમાં અલ્પપરિકર્મવાળાં-વિશુદ્ધ પાત્રો પહેલાં અને બહુપરિકર્મવાળાં પછી, એમ વિશુદ્ધિના કેમે દેવાં. તે પછી શુદ્ધિ(સ્થડિલ શૌચ)માટે બે બે સાધુઓને પાત્રમાં ભેગું પાણી આપે. કહ્યું છે કે "दाऊण बितियकप्पं, बहिया मज्झट्टिओ उ दवहारी। ___ तो दिति तइअकप्पं, दोण्हं दोण्हं तु आयमणं ॥” (ओघनियुक्ति० ५८६) ભાવાર્થ-બીજી વાર પાત્ર ધેયા પછી વચ્ચે ઉભેલો પાછું આપનાર સાધુ ત્રીજી વાર પાત્ર દેવા માટે શુદ્ધ પાણી આપે અને છેલ્લે આચમન (સ્થષ્ઠિલ શૌચ) માટે બે બે સાધુઓને તેઓનાં પાત્રમાં ભેગું પાણી આપે. આ વિધિ પણ ગૃહસ્થના અભાવે સમજ, જે ત્યાં કોઈ ગૃહસ્થ દેખે તેમ હોય ત્યારે તે પાત્રોને ભોજન માંડલીમાં જ ધુવે. કહ્યું છે કે મુવિઝા પછી, નાળા પદે તા. જે ઘુવંતિ , નાગરિ નવરમ વિ .” (પન્નવસ્તુ રૂ૮૮) ભાવાર્થ-એમ ભોજન કરીને પછી હાથ-મુખ વિગેરેની શુદ્ધિ કરીને તે વેળા નિર્મળ પાણીથી પાત્રોને બહાર ધુવે. ગૃહસ્થ હોય તે તેનાથી પરાભવ હલકાઈ વિગેરે થવાના કારણે) અંદર (માંડલીમાં) પણ ધુવે. જાણવામાં આવ્યું હોય કે આહારાદિમાં આધાર્મિકાદિ દેષવાળાં પણ આહારાદિ હતાં, તે પાત્રને વધારે વાર પણ ધુવે. કહ્યું છે કે – ૧૨૯-વિશેષ માટે જુઓ એ ઘનિર્વક્તિ ગા, પ૩ ઉપરનું ભાષ્ય, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ 46 'अच्छद वेणुवउत्ता, णिरवयवे दिति तेसु कप्पतिअं । णाऊण व परिभोगं, कप्पं ताहे पवडूढंति ||" (पञ्चवस्तु० ३८९ ) ભાવાર્થ –નિર્મળ પાણીથી શુદ્ધ થઈને (આહારના અંશ વિગેરેને પાત્ર, હાથ, વિગેરેમાંથી ઉપયાગપૂર્વક ધાઈ નાખીને) આહારના અંશ વિગેરેથી શુદ્ધ થએલાં તે પાત્રાંને ત્રણ કલ્પથી વે અને આધાક આદિ દોષવાળું ભાજન વપરાયાનું જાણે તે વધારે વાર પણ વે. (કે જેથી દોષની વૃદ્ધિ (નિ:શુકતા) ન થાય.) ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૪ તેમજ પીજી-ત્રીજી વાર ધાવા છતાં બહાર જો આહારના કોઈ અશ રહી ગયેલા દેખાય તા પૂર્વે ધાવા માટે લીધેલા પાણીથી જ તેને દૂર કરે, પણ ત્રણવાર ધોવાના વિધિને ભગ થવાના ભચે નવું પાણી ન લે. કહ્યુ છે કે " अंतोणिरवयवि च्चिय, बिअतिअकप्पेऽवि बाहि जइ पेहे । અવયવમંતનહેાં, તેવ —િ તે જવું ” (પદ્મવસ્તુ–૩૧૦) —માંડલીમાં પાત્રને ધાતાં આહારના અંશ દૂર કર્યા પછી બહાર બેસીને તે પાત્રને ખીજી ત્રીજીવાર ધાવા છતાં કાઇ અંશ દેખાય તે તે (ત્રીજીવાર) લીધેલા પાણીથી જ તે અંશને દૂર (સા) કરે. ભાવા તેમાં આ પ્રમાણે વિવેક કરવા–જેમાં અલેપકૃત અશનાદિ દ્રવ્ય લીધેલું હેાય તેને નહિ૧૭૦ ધાતુ, પણ જે પાત્રમાં લેપકૃત દ્રવ્ય લીધું હોય તેને તે અવશ્ય ધાવું. બૃહત્કલ્પમાં કહ્યું છે કે‘ માળસ વારો, અહેવળે નચિ દિત્તિ હાયવું । तम्हा लेवकडस उ, कायव्या मग्गणा होइ ||" १७०५ ।। ભાવાપાત્ર ધાવામાં એ વિવેક કરવા કે–જેમાં અલેપકૃત દ્રવ્ય લીધું હોય તેને કઈ કરવાનું (ધાવાનું) નથી, લેપકૃતથી ખરડાએલાને અવશ્ય ધાવું જોઇએ. એ કારણે અહીં તેની વિચારણા (પ્રરૂપણા) કરવાની છે. એ ઉદ્દેશથી અહી' પ્રસજ્જ્ઞાનુસાર અલેપકૃત દ્રવ્યો કહે છેकंजुणिचाउलोदे (क), संसद्वाया मकट्टमूलरसे । कंजियकढिए लोणे, कुट्टा पिज्जा य नित्तुप्पा ||१७०६ ॥ कंजियउदगविलेवी, ओदणकुम्मास सत्तु पिट्ठे । 46 મંડલમિડસિને, નિયત્તે અહેવૐ ।।'' ૨૭૦૭ II (વ્રુત્ત્તત્ત્વમા॰) વ્યાખ્યા કાંજી=સાબુદાણાની રાખ, ઉષ્ણ ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી ઉકાળેલું પાણી, ચાઉલાદગ=ચાખાના ધાવણુનું પાણી, સંઘ્ર=ગેારસથી ખરડાએલા પાત્રમાં નાખેલું દહીં દૂધના રસવાળું (મિશ્ર) થએલું અચિત્ત પાણી, આયામ=ઓસામણ, કાષ્ઠમૂળચણા, ચાળા, વિગેરે કઠોળ (દ્વિદળ) દ્રવ્યા અને તેના રસ=અંશેાથી મિશ્ર (અચિત્ત) થએલું હોય તે ‘કાષ્ઠમૂળરસ’ ૧૩૦-છાપેલી પ્રતમાં ‘વિધેય:’ પાડે છે ત્યાં ‘ન” રહી ગયા છે, અમદાવાદના સંવેગીના ઉપાશ્રયના ભડારની ધર્મ સંગ્રહની લખેલી પ્રત નં. ૧૬૮૮ માં ‘ન વિધેય’ પાડે છે અને તે અથી સફ્ગત હાવાથી તે પ્રમાણે અ કર્યાં છે, Page #222 -------------------------------------------------------------------------- ________________ સરસવન્યા અને ભાજન પછીનું કવ્ય] ૧૬૧ પાણી, કાંજીવથિત=કાંજીમાં ઉકાળેલું પાણી, લેાણુ–લવણુથી(મીઠાથી)મિશ્ર (અચિત્ત) થએલું પાણી, કુટ્ટા=અમ્બલી (આમલી) તેનું પાણી પેયા=ઉકાળા વિગેરે અને તિસ્તુખ્યા=ચાપડ કે વઘાર વિનાની રામ (ગળમાણું) વિગેરે, (૧૭૦૬) તથા કાંજીયુક્ત અને પાણીયુક્ત બે પ્રકારની વિલેપિકા (પીવાનું દ્રવ્ય વિશેષ), એદન=ચાખા વિગેરે રૂક્ષ આહાર, કુમાષ=અડદ કે ચાળા, સતુ=સેકેલા જવના (અને ચણાને) લેટ, પિષ્ટ=કાચા મગ વિગેરેના લેાટ, મણ્ડકરેાટલા-રેટલી વિગેરે, સમિત= આટા (ઘઉંના લેટનું મણ્ડક વિગેરે પકાવેલું દ્રવ્ય વિશેષ), ઉત્સ્વિન્ન=મુદ્ગરક વિગેરે (મુગડી આદિ સમ્ભવે છે) અને કાર્જિંકપત્ર=અરણીકાષ્ઠનાં પાન વિગેરેનું પાણીમાં ખાફેલું શાક, એ સ દ્રવ્યો અલેપકૃત જાણવાં. (૧૭૦૭) હવે લેપકૃત દ્રવ્યો કહે છે કે विगई विग अवयवा, अविगइपिंडरसएहिं जं मीसं । 66 ગુરુદ્રદ્દિતળાવથયે, વિશમ્મિ ય સેક્ષનું ૨ ॥” વૃદ્દ૫મા૦ ૫૭૦૮૫ ભાવા —વિગઈએ, વિગઈઓના અવયવેા, અર્થાત્ મન્થુ (દહીંમાંથી માખણ જુદુ પડ્યું ન હેાય તેવું વલેાણું કરેલું દહીં-મઠા), વિગ’એનાં નીવિતાં વિગેરેથી મિશ્રદ્રવ્ય અને અવિગઈરૂપ (ખજૂ રાદિ) સરસ દ્રબ્યાના રસેાથી મિશ્ર વસ્તુ, એ સદ્રવ્યેા લેપકૃત સમજવાં. અહીં ગાળ, દહીં કે તેલના અવયવા, મદ્યના અ ંશા, અને શેષ ઘી વિગઈ વિગેરેના અવયવે, ઈત્યાદિ જે કાઈ વિગઈરૂપ અને અવિગઇરૂપ (વિગઇએનાં નીવિઆતાં) હાય તે સર્વ દ્રવ્યે લેપકૃત સમજવાં. (૧૭૦૮) હવે એ જ પિણ્ડરસા(સરસદ્રબ્યા)નાં નામ કહે છે કે “ જીવવાહવિત્ઝ, મુદ્બિા માર્જિન જ્યરે ગ । વર્ગીનારેિ, જાહે વિષા ય વાધવા ” ધૃત્વ મા॰ ||૭|| વ્યાખ્યા—આમ્ર(દરેક જાતિની કેરી), આમળાં, કાડાનુ ફળ (કા ં), દ્રાક્ષા, બીજોરાનુ ફળ, કેળાં, ખજૂ ર, નાલિએર, કાલ એટલે ખેરના ચૂરો, અને આમલી વિગેરે પિણ્ડરસ (સરસ) દ્રવ્યેા જાણવાં. વિગઇએ નથી પણ સરસ દ્રબ્યા તરીકે લેપકૃત છે. એ લેપ-અલેપકૃત દ્રબ્યાનું સ્વરૂપ અહીં પ્રસજ્જ્ઞાપાત કહ્યું] હવે ઉપર પાત્ર ધાવાને વિધિ કહ્યો તે (કર્યા) પછી રિયાવહિ॰ પ્રતિક્રમણ કરીને શક્રસ્તવ ૧૩૧કહેવા રૂપ ચૈત્યવન્દન કરવુ તે પણ સાપેક્ષ યતિધમ છે. એમ મૂળ ૯૪મા શ્ર્લાકના અથ કહ્યો. હવે તે પછીનું કર્તવ્ય કહે છે. મૂ—“ગુરુવન્તનપૂર્વે ચ, શ્યાવ્યાનસ્થ તિા । आवश्यक्या बहिर्गत्वा स्थण्डिले विविसर्जनम् ॥९५॥ " મૂળના અ–ભાજન પછી ગુરૂવન્દન પૂર્વક ‘દિવસ રિમ’ પચ્ચક્ખાણુ કરવું અને ‘આવસ્સહી' કહી બહાર ભૂમિએ જઇને શુદ્ધ(શાસ્ત્રાકત)ભૂમિમાં વડીનીતિની બધા ટાળવી. ટીકાના ભાવા–ગુરૂને દ્વાદશાવતા વન્દન કરવા પૂર્વક બાકી રહેલા દિવસનું તિવિહાર ૧૩૧–વમાનમાં ભાજન પછી ‘દિવસર્રિમ” પચ્ચક્ખાણુ માટે ‘જચિંતામણી’ આદિનું ‘જયવીયરાય॰' સુધીનું કરાતું આ ચૈત્યવન્દન સાત પૈકી ચેાથું સમજવું, ૨૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૫ કે ચવિહાર પચ્ચક્ખાણુ કરવું તે સાપેક્ષ યતિધમ છે. જો કે એકાશન પચ્ચક્ખાણુ કરતી વેળા પ્રથમથી જ તિવિહાર કે ચષ્વિહાર પચ્ચક્ખાણ કરેલું હોય છે, તેા પણુ અપ્રમાદ૧૭૨ ( સ્મરણુ ) માટે ભાજન પછી પુનઃ તે કરવુ હિતકર છે. તેમાં ગુરૂવન્દન કરતાં પહેલાં મુખવકિા પડિલેહવી, કહ્યું છે કે 44 'विहिणा जेमिअ उडिअ, इरिअं पडिक्कमिअ भणिअ सक्कथय । पुति पेहिअ वंदण - मिह दाउ कुणइ संवरणं ।" यतिदिनचर्या - २५६ ॥ ભાવાથ વિધિથી ભાજન કરીને, ઉઠીને, ઇરિયાવહિ॰ પ્રતિક્રમીને, શક્રસ્તવ કહીને, મુહપત્તિ પડિલેહીને, ગુરૂને વન્દન કરીને, (દિવસચરમ) પચ્ચક્ખાણુ કરવુ” ત્યાં આ વિષયમાં આટલું વિશેષ જણાવેલું છે કે " सोहिअ पत्ताबंध, सम्मं निम्मज्जिआणि पत्ताणि । કૃષિનુ તે વિાિ, વિઘ્ન ના[હિ]òદુળસમજો ।।રપા कह विहु पत्ताबंधो, पमायवसओ खरंटिओ हुज्जा । पडलाई अहव कप्पो, कप्पिज्जसु ताणि जयणाए || २५८ || पढमं लूहिज्जंते, चीवरखंडेण जेण पत्ताणि । तं निच्चं धोविज्जइ, अन्नह कुच्छाइआ दोसा || २५९ ॥ " यतिदिनचर्या ॥ ભાવા -પાત્રબન્ધનને (ઝોળીને) ચક્ષુથી જોઇને, સારી રીતે શુદ્ધ કરેલા પાત્રાંને તેનાથી વિધિ પૂર્વક આંધીને પ્રતિલેખનના સમય થતા સુધી મૂકી રાખવાં. (૨૫૭) જે પ્રમાદ વિગેરે કાઈ કારણે ખેાળી ખરડાયેલી હોય અથવા પડલા કે કપડા ખરડાયેલાં હોય તેા તેને જયણાથી ધોવાં. (૨૫૮) વળી જે વખણ્ડથી પાત્રને પહેલી વાર લૂછ્યાં હોય તેને (પહેલા વ્યૂહણાને) તે દરરોજ ધાવું, કારણ કે નહિ ધાવાથી જુગુપ્સા (સંમૂર્છિમ જીવાત્પત્તિશાસનની અપભ્રા જના) વિગેરે દોષો લાગે.” તે પછી બહાર જવામાં હેતુભૂત ‘આવસહિયા’ જેનુ લક્ષણ પહેલાં જણાવ્યું છે તે કહીને બહાર ભૂમિએ જાય, કારણ કે–વિના કારણે સાધુને બહાર જવું કલ્પતું નથી. ગામશહેરની બહાર ભૂમિએ જઈ ત્યાં શુદ્ધ-નિર્જીવ સ્થળે વડીનીતિ કરે-બાધા ટાળે. અહી સ્થણ્ડિલ જતા સાધુઓની મર્યાદા એવી છે કે-વડીનીતિની ખાધા કાળે અને અકાળે એમ એ સમયે થાય, તેમાં સવારની સૂત્ર અને અર્થ પેરિસી પૂર્ણ કરીને કાળનુ પડિલેહણ કર્યાં પછી થાય તે અથવા ભાજન પછી થાય તે અન્ને કાળસંજ્ઞા' કહેવાય અને તે સિવાયના કાઈ સમયે થાય તે અકાળસંજ્ઞા' કહેવાય. આ અકાળસંજ્ઞા જો પહેલી(સૂત્ર)પરિસિમાં થાય તે તે સાધુ અન્ય સાધુએને પૂછે કેતમારામાંથી કોઈ સ્થલિ ભૂમિએ જવાના છે કે નહિ? જો કાઈને જવાનુ હેાય તે તેને અનુરૂપ (તેટલું) પાણી (કાંજી) લાવે, એ પાણી તર વિનાનુ, ૧૩૨–સવારે તિવિહાર–ચઉવ્યિહાર વિગેરે પચ્ચકખાણ કરવા છતાં તેમાં ‘રિટ્ઠાવિણુઆ’ આગાર રામેàા હૈાય છે તેનું ભેાજન સમાપ્ત થયા પછી પ્રયેાજન ટળી જવાથી ભેાજન પછી કરાતા આ પૃચ્ચ ક્રૂખાણુમાં એ આગારના ત્યાગ કરાય છે એ કારણે પણ પુન: આ ‘દિવસરિમ” પચ્ચક્ખાણુ સાર્થક છે, www.jaineljbrary.org Page #224 -------------------------------------------------------------------------- ________________ કાળ–અકાળસંજ્ઞા, સ્થડિલ જવાને વિધિ અને ભૂમિશુદ્ધિ ] ૧૬૩ ગન્ધ વિનાનું અને ખાટું (ખાટી છાશની આશ) સ્થષ્ઠિલભૂમિએ જવાની દિશા સિવાયની બીજી કઈ દિશાએથી વહોરી લાવે, એથી ગૃહસ્થને એવી શકી ન થાય કે સાધુઓ કાંજીથી (છાશની આશથી) શૌચ કરે છે, કારણ કે ધર્મની હલકાઈ થાય. કહ્યું છે કે "कालमकाले सण्णा, कालो तइआइ सेसयमकालो। पढमा पोरिसि आपुच्छ, पाणगमपुफियऽन्नदिसि ॥" ओपनियुक्ति-३०९॥ ભાવાર્થ–સંજ્ઞા કાળે અને અકાળે બે સમયે થાય, તેમાં ત્રીજી પિરિસીમાં થાય તે કાળ અને શેષસમયે થાય તે અકાળ કહ્યો છે. જે પહેલી પિરિસીમાં થાય તે સાધુઓને પૂછે અને બીજી દિશાએથી તર વિનાનું પાણી તેટલું (તેવું) લાવે કે જેનારને તે નિર્મળ પાણી જેવું સમજાય. આ પાણી ઉપલક્ષણથી “ગન્ધ રહિત લેવું વિગેરે પણ સમજી લેવું. વળી “બારેજાભાMિ, ગાઢો પુછવું છે. एसा उ अकालंमी, अणहिंडिअ हिंड(डि)आ कालो॥" ओघनियुक्ति० ३१०॥ ભાવાર્થ-ળીમાં પાત્ર રાખીને તેમાં પાણી જરૂર કરતાં વધારે લાવવું, કારણ કેકદાચ અન્ય સાધુને ઉપયોગમાં આવે, અથવા ગૃહસ્થના દેખવાથી શૌચ કે પાદપ્રક્ષાલન કરવાં પડે છે તેમાં વાપરી શકાય. લાવેલું પાણી ગુપ્ત રીતે ગુરૂ સમક્ષ આલોચવું અને તેઓને પૂછીને સ્થષ્ઠિલ ભૂમિએ જવું. આ અકાળસંજ્ઞાને વિધિ કહ્યો તે ચરી જનારને ગોચરી જતાં પહેલાં થાય તેથી “અકાળ” સમજ, ગેચરી જઈને આવ્યા પછી અથવા ભેજન પછી ત્રીજી પિરિસીમાં સંજ્ઞા થાય તે તે કાળ જાણ. (અન્ય આચાર્યોના મતે ગોચરી નહિ જનારને અર્થ પિરિસી પછી (ભજન પહેલાં) સંજ્ઞા થાય તે પણ કાળસંજ્ઞા અને ગોચરી જનારને ત્રીજી પરિસીમાં બાધા થાય તે કાળસંજ્ઞા મનાય છે.) હવે કાળસંજ્ઞાએ બાહિરભૂમિએ (સ્થડિલે) જવાને વિધિ કહે છે કે – "कप्पेणं पाए, एक्केक्कस्स उ दुवे पडिग्गहिए । તારં તે છે, વિદ તરં તુ ઘર્f ” ગોવેનિત્તિ-રૂશા વ્યાખ્યા–ભેજન પછી ધાએલાં પાત્રો બે સાધુના સંઘાટકમાંથી જે બહાર જવાને ન હેય તેને એક તેનું અને બીજું બહાર જનારનું, એમ બે બે પાત્ર આપીને બહાર જનારા બે બે સાધુ ત્રણને પહોંચે તેટલું પાણી લઈને બીજા સંઘાટકના સાધુ) સાથે જાય. કહ્યું છે કે "कप्पेऊणं पाए, संघाडइलो उ एगु दोण्हं पि । पाए धरेइ विइओ, वच्चइ एवं तु अन्नसमं ॥" पश्चवस्तु-३९६॥ વ્યાખ્યા–પાત્રો ઈને પિતાના સંઘાટકના એક સાધુને બન્નેનાં પાત્ર સોંપીને બીજે સાધુ અન્યસંઘાટકના સાધુ સાથે (સ્થડિલે) જાય. જવાને વિધિ કહ્યો છે કે – "अजुगलिआ अतुरंता, विगहारहिआ वयंति पढमं तु । નિસિફ ડા , કાવે વશમાઝ '' વચ્ચવરતુ-૩૧૮ વ્યાખ્યા–બાજુમાં નહિ પણ આગળ પાછળ ચાલે, જલ્દી ન ચાલે, વાર્તાલાપ વિના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધ સં૰ ભા૦ ર્ વિ૦ ૩ગા૦ ૯૫ (ઇર્યાસમિતિ પાળતા) ચાલે, એમ ગામાદિની બહાર (પહેલી ભૂમિએ, તેના અભાવે ત્રીજી) ભૂમિએ જાય, ત્યાં પહેાંચી પ્રથમ ઉભા ઉભા લેતાં પડી જવાના સંભવ હાવાથી નીચે બેસીને ‘ડગલ’ (શુદ્ધિ માટે ઉપયાગી પત્થર-માટી–ઇંટ વિગેરેના કકડા) ગ્રહણ કરે. તે પણ નરમ કે કઠિન સ્થણ્ડિલના અનુસારે બે અથવા ત્રણ ગ્રહણ કરે. ડગલ લઈને ઉભા થઈને વડીનીતિ માટે બીજે બેસે, સ્થણ્ડિલભૂમિનું સ્વરૂપ કહ્યું છે કે 'अणावायमसंलोए, परस्सणुवघाइए । 66 समे असिरे आ वि, अचिरकालकमि अ ॥ ३९९॥ विच्छिन्ने दूरमोगाढे, णासण्णे बिलवज्जिए । તમવાળથીબહિ, ચાળિ યોતિરે '૪૦૦૫ ચવસ્તુ II વ્યાખ્યા−૧-અનાપાત=ખીજાનું અનાગમન, અર્થાત્ જ્યાં બીજું કાઈ આવે નહિ, અસં હેન્ના=અન્ય કઈ જ્યાં દેખે નહિ, અર્થાત્ જ્યાં કાઈ આવે નહિ અને દેખે નહિ તેવી ભૂમિએ બેસવુ. કારણ કે સાધુને નિહાર ગુપ્ત રીતે કરવાના વિધિ છે. હવે અન્યનુ` આગમન ઘણા પ્રકારે સ’ભવિત છે માટે કહે છે કે-તિય ચ કે મનુષ્ય કાઇનું પણ આગમન થાય, મનુષ્યમાં પણ સ્વપક્ષનુ (સંયમીનુ) અને પરપક્ષનું (ગૃહસ્થનું), સ્વપક્ષમાં પણ સાધુનું કે સાધ્વીનું, સાધુમાં પણ સંવેગીનુ' અને અસંવેગીનું (શિથિલાચારીનુ), પણ મનેાજ્ઞનું સ ંવેગીમાં (એક આચારવાળાનુ) અને અમનેાનનું (ભિન્ન આચારવાળાનું), મનેાજ્ઞમાં પણ સવેગીના પક્ષકારનુ' અને અસ'વેગીના પક્ષકારનુ, તેમાં પણ પુરૂષનુ–સ્રીનું કે નપુંસકનું, પુરૂષમાં પણ દણ્વિકનું' (રાજાનું કે રાજ્યાધિકારીનુ) અથવા કૌટુમ્બિકતુ (ગૃહસ્થનુ કે ગામધણીનુ), તે એમાં પણ શૌચધર્મવાળાનું કે અશૌચધમવાળાનું, વિગેરે અનેકનુ આગમન થવાના સ ́ભવ રહે, તેમાં સ્વપક્ષી-સંયમી—સવેગી-મનાજ્ઞ આવે તે નિષેધ નથી, અમનેાન આવે તે તેના આચાર ોઇને નવદીક્ષિત સાધુઓને કદાચ પરિણામ બદલાઈ જાય, માટે તેવા સ્થળે નહિ બેસવું. સાધુએ સાધ્વીના (કે સાધ્વીએ સાધુના) આગમનવાળું સ્થળ તે અવશ્ય તજવું. પરપક્ષીય (ગૃહસ્થ) આવે ત્યારે જો તે શૌચવાદી હાય તા પગ ધોવા અને શુદ્ધિ કરવામાં પણ પાણી વધારે વાપરવું એ માટે દરેક સાધુએ જુદા પાત્રમાં પાણી પણ જુદું જુદું રાખવુ, ઈત્યાદિ વિવેક (જયણા) કરવા. એ ‘આપાતનુ’ સ્વરૂપે કહ્યું ‘અસલાક’માટે તા કહ્યું છે કે તિર્યંચા દેખે ત્યાં બેસવામાં દોષ નથી, મનુષ્ય દેખે તેમ હોય તે આપાતમાં કહ્યો તેમ વિવેક કરવા. આ અનાપાત અને અસલાક’ એ બે પદાની ચતુ ગી થાય,તેમાં પહેલો ‘અનાપાત-અસ લેાક’ભાંગે શુદ્ધ સમજવા ૨-અનુષષાત’ એટલે માલિકી વિનાની ભૂમિમાં પણ ખીજા મનુષ્યેા શાસનની હલકાઈ વિગેરે ન કરે (અને માલિકીવાળી ભૂમિમાં તેના માલિક તરફથી પરાભવ ન થાય) ત્યાં બેસવું. ૩-‘સમ’ એટલે સરખી (ખાડા કે ઢાળ વગેરેથી રહિત) ભૂમિમાં બેસવું–ઢાળ કે ખાડા 66 ૧૩૩-ભૂમિમાં ચોંટેલાં ડગલ નહિ લેવાં, છૂટાં પડેલાં પણ પત્થરનાં ઉત્કૃષ્ટ, ઇંટ વિગેરેનાં મધ્યમ અને માટીનુ... ઢેકું જન્ય કહેલું છે. માટે જે ઉત્કૃષ્ટ, કમળ અને સમ હૈાય તે પ્રમાઈને લેવાં. તે નરમ સ્થડિલ વાળાએ ત્રણ, કઠિન આવતા ડૅાય તેણે એ લેવાં અને ભગન્દર વિગેરે ગુદાના દવાળાએ નહિ લેવાં. Page #226 -------------------------------------------------------------------------- ________________ સ્થણ્ડિલ ભૂમિની શુદ્ધિ અને તેના ભાંગાનું ગણિત] ૧૬૫ ટેકરાવાળી ભૂમિમાં બેસવાથી પડી જવાય તેા શરીરે નુકસાન થાય, વિષ્ટાથી ખરડાય, (વિરાધના થાય) અને કીડી આદિ જીવાની હિંસા થાય. ૪--‘અ’િ=ઘાસ-તૃણ-પાંદડાં વિગેરેથી નહિ ઢંકાએલી પ્રગટ ભૂમિમાં બેસવું, એ ઉપર ઘાસ વિગેરે હાવાથી જમીન ઢંકાએલી હેાય તે ત્યાં બેસવાથી નીચે વિંછી, કીડા, કીડીઓ વિગેરે હાય. તે તેના કરડવા વિગેરેથી શરીરની અને તેના મરણથી સંયમની વિરાધના થાય. ૫‘વિરાયત’–જેને અચિત્ત થયા પછી બહુ સમય ન થયેા હાય, તે જ ઋતુમાં (બે મહિનામાં) અગ્નિ આદિથી અચિત્ત થયેલા સ્થળમાં બેસવું. એ મહિનાથી વધારે વખત જતાં (ઋતુ બદલાવાથી) અચિત્ત સ્થળ પણ મિશ્ર થઈ જવાથી અચેાગ્ય મને છે. ૬-‘વિસ્તીર્થં’=જધન્યથી ચેારસ એકહાથ અને ઉત્કૃષ્ટથી ખરચેાજન પહેાળા સ્થળમાં બેસવું. –‘દૂરયાદ”નીચે દૂર સુધી અર્થાત્ અગ્નિ (સૂર્ય) આદિના તાપથી જન્યથી ચાર આંગળ સુધી અચિત્ત થએલી ભૂમિમાં બેસવું. ૮-‘બનાસ’=નજીકના સ્થળમાં નહિ પણ દૂર પ્રદેશમાં. આ નજીકના બે પ્રકારા થાય છે, એક દ્રવ્યથી અને બીજો ભાવથી, દ્રવ્યથી નજીક=કાઈના ઘર કે ખગીચા-કુવા વિગેરેની પાસેનું સ્થળ અને ભાવથી નજીક=જ્યાં સુધી વડીનીતિને શકી શકાય, બધા સખ્ત થવાથી દૂર જતાં રોકી શકાય નહિ, એથી જ્યાં નજીકમાં એસવુ જ પડે તે ભાવ નજીક, આ બે પ્રકારનું નજીક ટાળવુ, અર્થાત્ બહુ ખાધા ન થાય અને પહેલાં દૂર પ્રદેશમાં જઈ શકાય તેવા સમયે નીકળી (સામાન્યજનાપયેાગી ભૂમિથી) દૂર જંગલમાં જવુ'. ૯–‘વિવનિંત’—જે ભૂમિમાં નીચે દરા (છિદ્રો) ન હોય ત્યાં બેસવુ, અને ૧૦-‘ત્રણમાળવી ગતિ’સ્થાવર-વસ જીવાથી રહિત-નિર્જીવ ભૂમિમાં બેસવું. તાત્પર્ય કે એ દશ દોષરહિત શુદ્ધ ભૂમિમાં વડીનીતિ–લઘુનીતિ વિગેરે પરઠવવું. આ દશ દાષાના એકસયાગી, દ્વિકસયાગી, યાવત્ દશસયાગી ભાંગા કરવાથી એક હજાર ચાવીશ ભાંગા થાય છે, કહ્યું છે કે 46 'एक्कं दुगतिगचउपंच- छकस तट्ठनव गदसहिं । संजोगा कायव्वा, भंगसहस्सं चउव्वीसं || " पञ्चवस्तु० ४०१ ॥ ભાવાથ –એક –એ–ત્રણ–ચાર-પાંચ-છ–સાત-આઠ-નવ અને દશના આંકના સચેગા કરવા, એથી એક હજારને ચાવીશ સ'ચાગી ભાંગા થાય. તેમાં દ્વિકસયાગી ચાર, ત્રિકસ ચેાગી આઠ, એમ ઉત્તરોત્તર અમણા કરતાં ચતુઃસંચાગી સેાળ, વિગેરે દશસુધીના સંચાગી ભાંગા ૧૦૨૪ થાય, તેનું ગણિત આ પ્રમાણે છે. '; उभयमुहं रासिदुगं, हिट्टिल्लाणंतरेण भय पढमं । लद्धहरासिविहतं, तस्सुवरिगुणं तु संजोगा || ४०३||" (पञ्चवस्तु) વ્યાખ્યા-જેટલા અકના સયેાગી ભાંગા કાઢવા હોય તેટલા અણૂકની સંખ્યા ‘ઉભયસુખ’ એટલે જમણી તથા ડાબી તરફથી ઉપર નીચે લખવી. પછી નીચેના ડાબી તરફના પ્રથમ અક્કથી અનન્તર એટલે તેની પાસેના અકથી ઉપરની રાશીના ડામી બાજુના પહેલા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૫ અંકને ભાગ દેવા, જવાબ આવે તેનાથી તેની અનન્તર (બાજુના) ઉપરના અણૂકને ગુણતાં સયાગાના અક આવે. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ આ હકિકત સ્થાપનાથી સમજાવે છે કે અહીં દશસ યાગી ભાંગા કાઢવાના છે, માટે આ પ્રમાણે એ રાશી લખવી. પછી ૧૦૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ નીચેની રાશીના ડાખા છેડે એકનેા આંક છે તેની પાસેના એના આંકથી ઉપરની રાશીના છેલ્લા દશના આંકને ભાગ દેતાં પાંચ જવાબ આવે, તેનાથી ઉપરના તે દેશની પાસેના નવના આં કને ગુણતાં ૪૫ જવાબ આવે, એટલા દ્વિકસયાગી ભાંગા જાણવા, પછી ત્રિકસચેાગી ભાંગા કાઢવા માટે એ ૪૫ના આંકને નીચેની રાશીના બેની પાસેના ત્રણના આંકથી ભાગી તેની ઉપરના આઠના આંકથી ગુણતાં એકસેસ વીસ ભાંગા આવે, તેટલા ત્રિકસ યાગી ભાંગા જાણવા. પછી ચતુઃસ ંચાગી ભાંગા નિપજાવવા માટે ૧૨૦ને નીચેની રાશીના ચારના આંકથી ભાગી તેની ઉપરના સાતના આંકથી ગુણતાં ખસેાને દશ ભાંગા ચતુઃસ ંયોગી થાય, તે પછી પચ્સયાગી ભાંગા માટે ખસેાદશને નીચેની રાશીના પાંચના આંકથી ભાગ આપી ઉપરના છ ના આંકથી ગુણતાં મસાને ખાવન આવે, તેટલા ભાંગા પશ્ચસચેાગી જાણવા. છસંચાગી ભાંગા માટે પચસંચાગી ભાંગાના ૨૫૨ના આંકને નીચેની રાશીના છ ના આંકથી ભાગ દઈ તેની ઉપરના પાંચના આંકથી ગુણતાં અસાને દશ જવાબ આવે, તેટલા ભાંગા છસયાગી થયા. સાતસ યાગી ભાંગા માટે એ અસાદસના આંકને સાતથી ભાગ દઈ તેની ઉપરના ચારના આંકથી ગુણતાં એકસા વીશની સંખ્યા આવે, તેટલા સમસયેાગી જાણવા. આઠસ`યેાગી ભાંગા માટે એ ૧૨૦ની સંખ્યાને નીચેની રાશીના આઠના આંકથી ભાગ દઈ તેની ઉપરના ત્રણના આંકથી ગુણતાં પીસતાલીસ જવાબ આવે તેટલા આઠ સંચાગી ભાંગા થાય, નવસંચાગી ભાંગા માટે આઠસયાગીની ૪૫ની સંખ્યાને નીચેની રાશીના નવના અકથી ભાગ દઈ ઉપરના એના અથી ગુણતાં દસ આવે તેટલા ભાંગા નવસંચાગી જાણવા અને શસંચાગી માટે નવસંચાગી દશ ભાંગાને નીચેની રાશીના દેશના આંકથી ભાગી ઉપરના એકના આંકથી ગુણતાં એક જવાબ આવે, તે ભાંગેા દશસયાગી જાણવો, અર્થાત્ દર્શને સ ંચાગી ભાંગા એક જ થાય. એમ જેટલી સંખ્યાના સ ંચાગી ભાંગા કાઢવા હેાય તે માટે એ રીતે ગણિત કરવુ. સ્થલિભૂમિના દેશ પર્યન્તની સંખ્યાના સ ંચાગી ભાંગા કેટલા થાય ? તે જણાવતાં કહ્યું છે કે " दस पणयाल वीसुत्तर - सयं च दोसय दसुत्तरा दो य । બાવન તો મુત્તા, વીમુત્તર પંચવત્તાવા दस एगो अ कमेणं, भंगा एगाइ चारणाए उ । सुद्वेण समं मिलिआ, भंगसहस्सं चउव्वीस ||४०५ ||" (पञ्चवस्तु) ભાવા—દશ, પીસતાલીસ, એકસે વીશ, ખસેાને દશ, ખસાને ખાવન, ખસાને દશ, એકસે વીશ, પીસતાલીસ, દશ અને એક, એમ અનુક્રમે એકસચેાગી-કિસ યાગી યાવત્ દશ સ ંચાગી ભાંગા જાણવા. એ બધાના સરવાળા કરતાં ૧૦૨૩ થાય, તે સઘળા દોષવાળા હાવાથી અશુદ્ધ છે, તેમાં એક શુદ્ધ (દશ પૈકી કાઈપણુ દોષ વિનાના) મળે ત્યારે ૧૦૨૪ થાય, તે છેલ્લા ભાંગે શુદ્ધ જાણવા. Page #228 -------------------------------------------------------------------------- ________________ વડીનીતિ માટે એસવાના, શૌચના અને પાછા આવવાને વિધિ] સ્થાપના ખાજુમાં છે. આ એક હજાર ચાવીસમા ૩ ८ ૯ ૧૦ સયાગ ૧ ૨ ભાંગા ૧૦ ૪૫ ૪ ૫ ૬ ૭ ૧૨૦૨૧૦ ૨૫ર | ૨૧૦ ૧૨૦ ૪૫ ૧૦ ૧ કુલ ૧૦૨૩ અશુદ્ધ અને એક શુદ્ધ સાથે ૧૦૨૪. 46 ભાંગે ૧૬૭ શુદ્ધ પ્રદેશ (ભૂમી) પ્રાપ્ત થાય ત્યાં બેસતાં પહેલાં કરવાના વિધિ આ પ્રમાણે છે. दिसिपवण गामसू रिअ - छायाऍ पमज्जिऊण तिक्खुत्तो । નમ્મુદ્દોત્તિ ાઝળ, વોસિરે બાયમેન્ના વા રૂક્શા'-(કોષનિયુક્ત્તિ) વ્યાખ્યા સ્થણ્ડિલ બેસવામાં સાધુએ પૂર્વ અને ઉત્તરદેિશામાં પીઠ નહિ કરવી, કારણ કે તે એ દિશાઓ લેાકમાં પૂજ્ય હાવાથી પુંઠ કરતાં લેાક વિરાધ થાય. રાત્રે દક્ષિણ દિશામાં પુંડ નહિ કરવી, કારણ કે રાત્રે દેવે દક્ષિણમાંથી ઉત્તરદિશામાં જાય છે એવી લેાકશ્રુતિ છે. એ રીતે લેાકમાં સૂર્ય દેવ તરીકે પૂજ્ય મનાતા હોવાથી સૂર્ય સન્મુખ પુંઠ કરીને અને (ગામમાં દેવમન્દિરાદિ હેાવાથી) ગામ તરફ પુંઠ કરીને પણ નહિ બેસવું. તેમ બેસવાથી પણ લેાકવિરોધ થાય. પવન જે દિશામાંથી આવતા હેાય તે તરફ પુંઠ કરીને નહિ બેસવું, કારણ કે વડીનીતિને સ્પર્શિને આવેલા પવનથી શ્વાસેાચ્છવાસ લેતાં નાકમાં મસા થાય. માટે એટલી દિશાએ વજીને (વૃક્ષાદિની) છાયા હોય ત્યાં ભૂમિને ત્રણવાર (દૃષ્ટિથી) પ્રમાઈને અણુનાદ્ નસ્સુમા’ અર્થાત્ આ ભૂમિ જેની સત્તામાં હોય તે મને અનુમતિ આપેા' એમ કહીને સ્થણ્ડિલ વાસિરાવે, વૃક્ષાદ્રિની છાયા ન હોય તેા વાસિરાવ્યા પછી એક મુહૂર્ત સુધી વડીનીતિ ઉપર સ્વશરીરની છાયા પડે તેમ ઉભું રહે, એથી છાયામાં કૃમીયા (જીવા હાય તેને તાપના ઉપદ્રવ ન થતાં આયુઃ પૂર્ણ થતાં સ્વયમેવ પરિણામ પામે. કહ્યું છે કે— 66 'संसत्तगहणी पुण, छायाए निग्गयाए वो सिरs | छायाsसइ उहमि वि, वोसिरिय मुहुत्तयं चिठे || १८५|| ( ओघनि० भाष्य ) ભાવા—જેની વિષ્ટામાં કૃમીયા નીકળતા હોય તે વૃક્ષાદિની છાયા હેાય ત્યાં બેસે, છાયાના અભાવે તાપમાં પણ બેસે અને વાસિરાવીને એક સુહૂત (ઉપર છાયા કરીને) ઉભું રહે. એસતી વેળા રજોહરણ, ઈંડા, વિગેરે ઉપકરણા (કટી ભાગના દૃમાણુથી) ડાખી સાથળ ઉપર રાખે અને પાણીનું પાત્ર જમણા હાથમાં રાખે, અપાનની શુદ્ધિ તે ત્યાં જ, કે ત્યાંથી ખસીને ખીજે પણ કરે. અર્થાત્ વિષ્ટા કઠિન (બંધાએલી) હેાય તે ત્યાં અને નરમ હાય તા ખીજે, અને શૌચ નજીકની ભૂમીમાં જ કરે અને તેમાં ત્રણ ચેાગળાં પાણી વાપરે. કહ્યું છે કે “ વાળું વામે ગંમિ, માં ૨ વાદ્દિ થે । तत्थऽन्नत्थ व पुंछे, तिहि आयमणं अदूरंमि ||३१७ || ” ( ओघनि० भाष्य ० ) ભાવારોહરણ, ઈંડા, આદિ ઉપકરણેા ડાખી સાથળ ઉપર અને પાત્ર જમણા હાથમાં રાખે, શુદ્ધિ ત્યાં કે બેઠા હોય તેની નજીકમાં જ કરે. અને શૌચ ત્રણ ચાગળાં પાણીથી (ત્રણ વાર) કરે. ગૃહસ્થાદિના દેખતાં તે વધારે પાણી પણ વાપરે, ઇત્યાદિ જયણા પહેલાં કહી. કહ્યું છે કેजड़ पिच्छंति गिहत्था, पत्ते मत्तगाणि गिव्हित्ता | 66 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ तो कुज्जा आयमणं, कुरुकुअगे भूरिसलिलेणं || यतिदिनचर्या - २७५ ॥ ભાવા - જો ગૃહસ્થા દેખે તા પ્રત્યેક સાધુએ ભિન્ન ભિન્ન પાત્ર લઇને શુદ્ધિ કરવી 66 જોઇએ અને પાદપ્રક્ષાલન પણ ઘણા પાણીથી કરવું જોઇએ.’’ ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૫ જો શુદ્ધ ભૂમિ ન મળે તે। અધ્યવસાયની રક્ષા માટે ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યોના આધાર ચિન્તવવેા. અર્થાત્ ધર્માસ્તિકાયાદિ ઉપર બેઠે છુ' એમ માનવું. કહ્યુ` છે કે— 'जइ थंडिलं न लग्भइ, तत्तो धम्मादन्नसंघायं । 66 બાધાર વિતતો, રન્ન ચામાનિ તિનિષા-૨૭૪ા ભાવાથ— જો સ્થણ્ડિલ (નિરવદ્ય ભૂમિ) ન મળે તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના સમૂહને આધાર (તેની ઉપર વાસિરાવુ છુ. એમ) ચિન્તવતા વિષ્ટા, માત્રુ, પાણી, ડગલ, વિગેરે ત્યાં વાસિરાવે.” તે પછી ત્રણવાર ‘વાસિરે’ કહીને ઉઠે. કહ્યુ છે કે— का असन्नाडगलं, तिखुत्तो वो सिरितु मगंमी । સમળીળ વિદ્વતા, વત્તા તો નિસ્ક્રૃતિ ારા” (તિવિનચર્યા) ભાવા—“ લઘુનીતિ, વડીનીતિ અને ડગલ (પાણી વિગેરેને) ત્રણવાર (વૈસિ' કહી) વેાસિરાવીને માર્ગમાં (સાધ્વીની સાથે ચાલવાના પ્રસઙ્ગ ન આવે તેમ) સાધ્વીના ત્યાગ કરતા ઉપયાગ પૂર્વક ત્યાંથી (વસતિ તરફ) પાછા કું.” એ પ્રમાણે ટુકમાં સ્થઝિલભૂમિએ જવાને, બેસવાના, વેસિરાવવાના, વિગેરે વિધિ કહ્યો. (વિસ્તૃત અર્થ આધનિયુક્તિ, પશ્ચવસ્તુ, આદિ ગ્રન્થામાંથી જાણી લેવા.) હવે ત્યાંથી પાછા વળેલા સાધુ ગામમાં પ્રવેશ કરતાં ઋતુખદ્ધકાળમાં (વર્ષા સિવાયના આઠ મહિનાએમાં) રજોહરણ વડે અને વર્ષાકાળમાં પાદલેખનિકા (પગથી કાદવ દૂર કરવાની કાષ્ઠની પટ્ટી) વડે પગાને પ્રમા, કારણ કે—સ્થùિલમાંથી (શુદ્ધ અચિત્ત ભૂમિમાંથી) અસ્થણ્ડિલમાં (કાદવ વિગેરે વાળી કે જંગલની મિશ્ર રજવાળી વિગેરે ભૂમિમાં) કે અસ્થRsિલમાંથી સ્થણ્ડિલમાં પ્રવેશ કરતાં સાધુઓને પગ પ્રમાવાનું વિધાન છે. આઘનિયુક્તિમાં કહ્યું છે કે— “ ૩૩મતું ચાળ, વાસનાસામુ જાયછેળિયા । वडउंबरे पिलंखू, तस्स अलंभंमि चिंचिणिया ||२६|| बारसअंगुलदीहा, अंगुलमेगं तु होइ विच्छिन्ना । सनिव्वणा विअ, पुरिसे पुरिसे अ पत्तेअं ||२७|| उभओ नहसंठाणा, सच्चित्ताचित्तकारणा मसिणा ||२८|| पूर्वार्द्ध || ભાવાર્થ –શીત–ઉષ્ણકાળમાં રજોહરણથી અને વર્ષાકાળમાં વર્ષાના કારણે કાદવ હોય ત્યારે પાદલેખનિકાથી પાઇપ્રમાર્જન કરીને ગમન કરવું. એ પાદલેખનિકા વડની પીંપળીની કે પીપળાની અને તેના અભાવે આંબલીની કરવી. તે લાંબી બાર આંગળ, પહેાળી એક આંગળ, મજબૂત (ભાંગી જાય નહિ તેવી), સુંવાળી અને છિદ્રવગરની, પ્રત્યેક સાધુએ એક એક રાખવી, Page #230 -------------------------------------------------------------------------- ________________ ચોથા પ્રહરનું કર્તવ્ય અને સાંજના પડિલેહણનો વિધિ]. ૧૬૯ બે છેડેથી નખ જેવી પાતળી કરવી, તેના એક છેડાથી સચિત્ત પૃથ્વીકાયને અને બીજા છેડાથી અચિત્ત પૃથ્વીકાયને ઉખેડવી, (અર્થાત્ અચિત્ત ભૂમિમાંથી સચિત્તમાં જતાં અચિત્ત અને સચિત્તમાંથી અચિત્તમાં આવતાં સચિત્ત માટી વિગેરેથી લેપાએલા પગને તેનાથી સાફ કરવા કે જેથી સચિત્ત અચિત્ત પૃથ્વીકાયનું મિશ્રણ થવાથી પરસ્પર શસ્ત્રરૂપે તેને ઉપઘાત ન થાય.) તે પણ સુંવાળી રાખવી, અતિ તીણ નહિ રાખવી, કારણ કે પગને નુકસાન ન થાય.” એ પ્રમાણે જયણાથી વસતિના બારણા પાસે આવીને મેટા શબ્દથી “નિસીહિ' ત્રણવાર કહીને પાદપ્રમાર્જન વિગેરે વિધિ કરવા પૂર્વક મકાનમાં પ્રવેશ કરે, એ ત્રીજી પરિસીનું કર્તવ્ય જણાવ્યું. હવે મકાનમાં આવીને શું કરવું તે કહે છે – मूलम् "आगत्य वसतो गत्या-गत्योरालोचनं स्फुटम् । शेषेऽथ पश्चिमे याम, उपधिप्रतिलेखना ॥९६॥" મૂળને અથ–“ઉપાશ્રયે આવીને પ્રગટ રીતે ગમનાગમનની આલોચના કરવી, અને પછી છેલો પ્રહર બાકી રહે (શરૂ થાય) ત્યારે ઉપધિનું પડિલેહણ કરવું.” ટીકાને ભાવાર્થ-ઉપાશ્રયે આવીને ઉપર જણાવેલા વિધિ પૂર્વક પ્રવેશ કરીને ગુરૂની સમક્ષ ગમનાગમન આલેચ, જવા-આવવામાં જે કંઈ અનુચિત વર્તન થયું હોય કે થયાનું અનુમાન હોય તે કહી સંભળાવે,) તે પણ જેમ તેમ નહિ, ગુરૂ સમજે તેમ સ્પષ્ટ–જે જેવી રીતે બન્યું હોય તે તે રીતે જણાવે. અર્થાત્ ઉપાશ્રયમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરીને જવાઆવવામાં થએલી (કે સંભવિત) વિરાધનાની આલોચના કરે. કહ્યું છે કે "गंतूण वसहिदारे, उदारसद्दे निसीहि का। इरियापडिकमणेणं, गमणागमणाइ विअडंति ॥२७७॥" (यतिदिनचर्या) ભાવાર્થ-ઉપાશ્રયના દ્વાર પાસે જઈને મોટા શબ્દથી ‘નિસાહિ’ કહી પ્રવેશ કરીને ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ પૂર્વક ગમનાગમનાદિની વિરાધના આલેચે, તે પછી જે ત્રીજી પિરિસી પૂર્ણ ન થઈ હોય તે પૂર્ણ થતાં સુધી સ્વાધ્યાય કરે. કહ્યું છે કે__सन्नातो आगओ चरम-पोरिसिं जाणिऊण ओगाढं । पडिलेहणम(हेइ अ) पत्तं, नाऊण करेइ सज्झायं ।।" ओघनि० ६२६॥ ભાવાર્થ-સ્થહિડલ ભૂમિથી આવેલ સાધુ “થા પ્રહરની શરૂઆત થઈ છે એમ જાણીને પડિલેહણ કરે, અને “શરૂ થવાને વાર છે એમ જાણે તે ત્યાં સુધી સ્વાધ્યાય કરે. સાધુને તે તે સમયે કરવાનાં કાર્યો કરતાં વચ્ચે સમય બચે ત્યારે ત્યારે સ્વાધ્યાય કરે તે જ ઉચિત છે. કહ્યું છે કે— “कजस्स य कन्जस्स य, समए समएअ कज्जमाणस्स । जइ हुज्ज समयसेसं, तत्थ करिज्जा य सज्झायं ॥" यतिदिनचर्या-२७९॥ ભાવાર્થ–તે તે સમયે કરવાનાં કાર્યો કરનારે વચ્ચે સમય વધે તેમાં સ્વાધ્યાય કર. હવે ચરમ પિરિસી શરૂ થાય ત્યારે શું કરવું તે કહે છે-“ગથ' એટલે ત્રીજી પિરિસી પૂર્ણ ૨૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ [ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ થયા પછી–દિવસના છેલ્લા પ્રહર બાકી રહે ત્યારે ઔધિક અને ઔપચહિક પ્રકારનાં ઉપકરણેા વસ્ત્ર—પાત્ર, વગેરે સંયમ સામગ્રી)રૂપ ઉપધિનું પ્રતિલેખન કરવું તે સાપેક્ષ યતિધર્મ સમજવા. મધ્યાહ્ન પછીની પ્રતિલેખનામાં સઘળાં ઉપકરણેાનું પડિલેહણ કરવું જોઇએ, કારણ આગમમાં કહ્યું છે કે ‘સવ્વ પુળ પધ્ધિને નામે' અર્થાત્ છેલ્લા પ્રહરે સર્વ વસ્તુનું પડિલેહણ કરવું. આ પડિલેહણુના વિધિમાં સવારના પડિલેહણુના વિધિમાં કહી આવ્યા તેમાં જે કઈ વિશેષ કરવાનુ છે તે જ અહીં કહીએ છીએ કે છેલ્લી પેરિસીના પ્રારમ્ભ થાય ત્યારે એક (વડીલ) સાધુ ખમાસમણુ દઇને ગુરૂને તેના સમયનું નિવેદન કરવા માટે કહે કે “માવન્ ! મદ્દુહિપુન્ના પેગરિણી' અર્થાત્ ‘ત્રીજી પારસી સથા પરિપૂર્ણ થઈ.' તે સાંભળીને સર્વ સાધુએ ગુરૂ સમક્ષ એકત્ર મળીને ઇરિયાવહી પ્રતિક્રમણ પૂર્વક એક ખમાસમણુ આપીને (છા૦ સંવિ॰) મવન્ ! દિòળ મે' અર્થાત્ હે ભગવન્ ! (આપની ઈચ્છાનુસાર) પડિલેહણ કરીએ છીએ, એમ જણાવીને બીજું ખમાસમણ દઈ (ફેચ્છા. સંવિ॰) મવન્ ! વસતિ મન્નેમે અર્થાત્ ‘હે ભગવન્ત ! (આપની ઈચ્છાનુસાર) વસતિનું પ્રમાન કરીએ છીએ’ એમ કહીને મુહપત્તિ અને શરીરનું (૨૫-૨૫ એલથી) પડિલેહણ કરે. કહ્યુ છે કે— “ ઇિમગામ સેસ, સમ્મ નાળિજી સમયતત્તમ્ન ચારૂ વમાનમળી, પત્તો વહેળાસનો ૨૮૦ના पभांति खमासमणं, गुरुं तओ : साहुणोवि पढमंमी । ડિહેઠળ રેમો, વિ” વરૢિ વમન્ગેમો ।।” ૨૮।। યતિવિનચર્યા ।। ભાવાથ-સમયને જાણવામાં કુશળ સાધુ ‘ હવે દિવસના છેલ્લા પ્રહર બાકી રહ્યો–ત્રણ પ્રહર પૂર્ણ થયા' એમ બરાબર જાણીને ખમાસમણ દઈને ગુરૂને ‘ભગવત્ પડિલેહણાને સમય આવ્યો (થયા)” એમ કહે, તે પછી ખીજા સાધુએ પણ એકત્ર થઇને પહેલું ખમાસમણ દઈને રૂ∞ા સંતિ મા॰ પવિòળ મેન' અર્થાત્ હે ભગવન્ત ! આપની ઈચ્છાનુસાર અમે ડિલેહણા કરીએ છીએ અને બીજી ખમાસમણુ દઇને ઘૃચ્છા મંત્રિ મા॰ વદ્િવધ્નેને અર્થાત્ હે ભગવન્ત ! આપની ઈચ્છાનુસાર વસતિનું પ્રમાર્જન કરીએ છીએ, એમ કહે. આ પ્રતિલેખના કરનારા બે પ્રકારના સાધુ હાય, એક ભેાજન કરેલા અને બીજા ઉપવાસી, તે એને પણ ઉપર જણાવ્યો ત્યાં સુધીના વિધિ તુલ્ય છે. કહ્યુ` છે કે— “ હિòતના ૩ ત્રુવિદ્યા, મઠ્ઠિલ થરા ૩ ળાયત્રી | दोहवि अ आइपडलेहणाउ मुहणंतगसकायं ||" ओघनियुक्ति - ६२८ ॥ ભાવાથ–પ્રતિલેખના કરનારા ઉપવાસી અને ભોજનવાળા એમ બે પ્રકારના હોય, તે બન્નેને પ્રારમ્ભમાં મુહપત્તિ અને કાયાની પડિલેહણા સુધી (સાંજની) પડિલેહણાના વિધિ તુલ્ય છે. તે પછી જે ઉપવાસી હોય તેએ ‘હિ«ા હિલેાવસ’ અર્થાત્ ‘હે ભગવન્ત ! પ્રસાદ કરીને અન્ય સાધુઓની પડિલેહણા કરવાની અમને અનુમતિ આપે !’ એમ કહી પૂર્વે (સવારના વિધિમાં પૃ૦ ૬૭ માં) જણાવેલા ક્રમ પ્રમાણે ગુર્વાદિની ઉપધિનું પડિલેહણ કરે પછી ગુરૂની અનુમતિ મેળવીને ‘સંસિદ્દ ! ફ્ાાળ ઓાિ òિદ્દો' અર્થાત્ ‘અનુમતિ આપે! ! આપની Page #232 -------------------------------------------------------------------------- ________________ સાંજના પડિલેહણને વિધિ] ઈચ્છાનુસાર ઔધિક ઉપધિને પડિલેહીએ ? એમ પૂછીને પહેલાં પિતાનું પાત્ર, માત્રક(નાનું પાત્ર) અને પછી પિતાની સઘળી ઉપધિનું પડિલેહણ કરે, ચલપટ્ટો છેલ્લે પડિલેહે કહ્યું છે કે – " तत्तो गुरू परिणा, गिलाण सेहाइ जे अभत्तट्ठी। संदिसह पायमत्ते य, अप्पणो पट्टगं चरिमं ॥"६२९ ओघनियुक्ति ॥ ભાવાર્થ-મુખવસ્ત્રિકા અને શરીરનું પડિલેહણ કરીને ગુરૂની, તે પછી પરિજ્ઞા એટલે આહારનું પચ્ચખાણ કરનારા અનશનવાળાની, પછી ગ્લાનની, પછી નવદીક્ષિત (જેને સંયમની શિક્ષા માટે સ્થવિરેને સોંપ્યા હેય તે) સાધુની અને આદિ શબ્દથી વૃદ્ધો વિગેરેની, એ દરેકની ઉપધિનું ઉપવાસી પડિલેહણ કરે, પછી ગુરૂને જણાવીને ઔધિક ઉપધિના પડિલેહણની અનુમતિ મેળવીને પિતાનું પાત્ર, માત્રક, શેષઉપાધિ અને તેમાં છેલ્લે ચોલપદો પડિલેહે. આ ઉપવાસીને પડિલેહણનો વિધિ કહ્યો, ભોજન કરનારે તે મુખત્રિકા અને શરીરનું પડિલેહણ કરીને ચલપટ્ટાનું, પછી વધેલો) કોઈ આહારાદિ (મૂકેલો) ન હોય તે નાના માત્રકનું અને તે ખાલી ન હોય તે તેને પાછળથી પડિલેહવાનું બાકી રાખીને પડલા, ઝોળી, ગુચ્છા, વિગેરે પાત્રોના ઉપકરણે સહિત મોટા પાત્રનું પડિલેહણ કરે. તેમાં પણ કમ આ રીતે જાણ–પહેલાં (ઉપરનો) ગુઓ, પછી ચરવળી (પાત્ર કેસરિકા), પછી ઝેળી, પછી પડલા, પછી રજસ્ત્રાણ, પછી પાત્રસ્થાપન (નીચેને ગુચ્છ), પછી મુખ્ય પાત્ર અને પછી ખાલી ન હોવાથી બાકી રાખ્યું હોય તે તેમાંની વસ્તુ (મોટા) પાત્રમાં નાખીને છેલ્લે માત્રક (નાનું પાત્રક), એ કેમે પાત્રોની ઉપધિ સહિત પાત્રાં પડિલેહે, પછી ગુરૂ વિગેરેની ઉપધિનું પડિલેહણ કરીને ગુરૂની અનુજ્ઞા માગે કે-સંસિદ! ગોબિં હિસ્ટેમ” અર્થાત્ “આપ અનુમતિ આપે, હવે ઔધિક ઉપધિનું પડિલેહણ કરીએ ?” એમ પૂછીને આજ્ઞા મેળવીને બાકી રહેલાં ગચ્છસાધારણ (સર્વ સાધુઓને ઉપયોગી) જે જે વાપર્યા વગરનાં હોય તે તે પાત્રોને અને વસ્ત્રને પડિલેહે, પછી પિતાના (એક કામળી અને બે સૂત્રાઉ એમ) ત્રણ કપડા અને વાપરવાની શેષ ઉપધિને પણ પડિલેહે, યાવત્ છેલ્લે પાદચ્છન(દસ્કાસન)નું અને રજોહરણ (ઘા)નું પડિલેહણ કરે. એ પ્રમાણે ભોજનવાળા સાધુનો સાંજની પડિલેહણને વિધિ સમજે. કહ્યું છે કે "पट्टगमत्तय सग(य)मोग्गहो अ गुरुमाइया अणुनवणा। तो सेस भाणवत्थे, पाउंछणगं च भत्तट्ठी ॥६३०॥ जस्स जहा पडिलेहा, होइ कया सो तहा पढइ साहू । परिअट्टेइ व पयओ, करेइ वा अन्नवावारं ॥६३१॥" ओघनियुक्ति । ભાવાર્થ-(મુહપત્તિ અને કાયાની પડિલેહણા પછી)એલપટ્ટો, પછી(પાત્રાદિના પડિલેહણમાં) ઉપરને ગુચ્છ, પછી ઝેળી, પછી પહેલા, પછી રજસ્ત્રાણ અને પછી મુખ્ય પાત્ર પડિલેહવું. માત્રક ખાલી ન હોય તે આ વિધિ જાણવો અને ખાલી હોય તે લપટ્ટા પછી સહુથી પહેલાં માત્રક પડિલેહીને પછી પિતાના પાત્રોના પરિકરમાં ગુર છો, ઝોળી, પડલા, રજસ્ત્રાણ, અને મુખ્ય પાત્રને પડિલેહવું. તે પછી ગુરૂ વિગેરેની ઉપધિનું પડિલેહણ કરીને તેઓની અનુજ્ઞા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ [૧૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૬ મેળવી જે વપરાતાં ન હોય તે ગચ્છસાધારણ પાત્રો, વસ્ત્ર, વિગેરેને પડિલેહે, પછી પિતાના કપડા વિગેરે યાવત્ છેલ્લે પાદચ્છન અને રજોહરણ૩૪ પડિલેહે. આ વિધિ જેણે ભોજન કર્યું હોય તે સાધુને જાણવો. (૬૩૦) એમ બન્ને પ્રકારના સાધુઓમાં જેને જે રીતે પ્રતિલેખના કરવાની કહી તે રીતે તે પૂર્ણ થાય ત્યારે ત્યારે તે સાધુ સૂત્રાદિ ભણે, પરાવર્તન કરે, પૂર્વનું ભણેલું ગણે, અથવા કેઈ અન્ય સાધુ કંઈ કામ કરી આપવા વિનંતિ કરે તે સ્વાધ્યાય છેડીને તેનું તે કામ આદરથી કરી આપે. અગર બીજું કંઈ સાંધવાનું, તુણવાનું, વિગેરે કાર્ય હેય તે તે કરે. (૬૩૧) યતિદિનચર્યામાં તે આ પ્રમાણે કહેલું છે કે "पुत्तिं पहिअ तो लहु-वंदणजुअलेण अंग पडिलेहे । इक्केण संदिसावइ, जंपइ बिइए करेमि त्ति ॥२८२॥ उक्बासी सव्वोवहि-पज्जते चोलपट्टगं पेहे । इअरो पढमं पह, रयहरणं सबओ पच्छा ॥२८३।। वसहिं पमज्जिऊणं, ठवणायरियं तहेव पेहिता । काऊण खमासमणं, पुत्ति पेहंति उवउत्ता ॥२८४॥ अह लहुअवंदणेणं, सम्म कुव्यंति तयणु सज्झायं । सुत्तत्थगाहिणो जे, तेसिं सो चेव सज्झाओ॥२८५।। चत्तारि खमासमणा, दो उवहीथंडिलाण पेहाए । दुन्नि अ गोअरचरिआ-पडिक्कमणे काउस्सग्गे अ॥२८६।। तह पक्विआइदिअहे, तयाइ(महया)सद्देहिं लहुअ वंदणए । काऊण दुभि पुत्ति, पेहिअ पेहिज्ज उवहिं च ॥२८८॥ अह पत्ताणुवगरणं, पडिलेहिअ निक्खिवंति तो उवहिं । पेहंति गुरूण पुरो, गिलाणसेहाइ अप्पस्स ॥२८९॥ (यतिदिनचर्या) ભાવાર્થ-ખમાસમણ પૂર્વક મુહપત્તિ પડિલેહીને અત્રેનું પડિલેહણ કરે, તેમાં બે ખમાસમણ દઈ એકથી અલ્ગપડિલેહણાને સંદિસાવે (ઈચ્છા જણાવે) અને બીજાથી અનુજ્ઞા માગી અગેનું પડિલેહણ કરે. (૨૮૨) ઉપવાસી સાધુ ચોલપટ્ટાને સર્વ ઉપધિની પછી પડિલેહીને પહેરે અને ખાનારો પહેલાં મુહપત્તિ, પછી ચલપટ્ટો અને છેલ્લો રજોહરણ પડિલેહે. (૨૮૩) તે પછી ઉપાશ્રયની પ્રાર્થના કરીને એ જ રીતે સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને માત્ર દઈને ઉપયોગ પૂર્વક ઉપાધિમુહપત્તિ પડિલેહે. (૨૮૪) તે પછી ખમા દઈ સમ્યક્ સ્વાધ્યાય કરે, જેઓ સૂત્ર–અર્થને ભણતા હોય તેઓને તે જ સ્વાધ્યાય જાણ, બીજે જુદે નહિ. (૨૮૫) તે પછી ચાર ખમાસમણ દેવાં, તેમાં એક માત્ર “ઉપધિ સંદિસામિ કહેવા માટેનું અને ૧૩૪-ઘનિર્યુક્તિની ટીકાના પાઠથી પાદપૃષ્ણન અને રજોહરણ બેને એક જ માનેલાં સમજાય છે, તે પણ ધર્મસંગ્રહના (પૃ. ૬૨)પાઠના આધારે અહીં બે જુદાં કહ્યાં છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપધિમાં ઓધિક-ઔપગ્રહિક ભેદે અને જિન-સ્થવિર કલ્પમાં તેની સંખ્યા અને મા૫] - ૧૭૩ બીજું ‘ઉપધિ પડિલેહેમિ કહેવા માટેનું સમજવું, ત્રીજું સ્થડિલ પડિલેહવા માટેનું અને શું ગોચરી પ્રતિક્રમણને કાઉસગ્ન કરવાના અવસરે સમજવું. (આ ખમાસમણું આ ક્રમે નહિ પણ જે જે વખતે તે ક્રિયા કરાય તે તે વખતે દેવાનાં સમજવાં. અર્થાત્ કુલ ચાર ખમા દેવાનાં હેય) (૨૮૬). પાક્ષિકાદિ એટલે પાણી વિગેરે પર્વના દિવસે પડિલેહણમાં તેની પૂર્વે બેલવાને પાઠ બોલીને (મોટા શબ્દથી) એક ખમા દઈને પહેલાં પડિલેહણની મુહપત્તિનું, બીજું ખમા દઈને ઉપાધિમુહપત્તિનું અને ત્રીજું ખમા દઈને ઉપધિનું પડિલેહણ કરે. (૨૮૮) પહેલાં પડિલેહણની મુહપત્તિ પડિલેહીને પાત્રોનાં ઉપકરણને (ગુર છો-ચરવળી-ઝોળી-પડલારજસ્ત્રાણને) પડિલેહે, તે પછી વિધિથી પાત્ર પડિલેહીને એક બાજુ નિરુપદ્રવ સ્થાને મૂકે, પછી ગુરૂની સમક્ષ અનુક્રમે ગ્લાનની, નવદીક્ષિતની અને પિતાની ઉપધિનું પડિલેહણ કરે.૧૩૫(૨૮૯) તે પછી પાટ, પાટલા, માત્રાદિની કુંડીઓ, વિગેરે શેષ વસ્તુઓનું પડિલેહણ કરે, એ સાંજના પડિલેહણને વિધિ જણાવ્યું. હવે પ્રતિલેખના ઉપધિની કરવાની હોવાથી પ્રસંગોપાત ઉપધિનું સ્વરૂપ કહીયે છીએ. ઉપધિના ૧–ઔઘિક અને ૨–ઔપગ્રહિક, એમ બે પ્રકારો છે, તે દરેકના પણ સંખ્યાથી અને માપથી એમ બે બે પ્રકારો છે. કહ્યું છે કે – “ગોરે ૩૦મ જ, કુવિ ડી૩ હો જાય ! एकेकोवि य दुविहो, गणणाए पमाणतो चेव ॥” ओघ नियुक्ति ६६७॥ ભાવાર્થ–ઘઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ, એમ ઉપધિના બે પ્રકારો છે, તે એક એક પણ ગણનાથી અને પ્રમાણથી એમ બે બે પ્રકારે છે. તેમાં જે ઉપધિ નિત્ય પાસે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે “ઔધિક અને કારણે રાખી શકાય અને કારણે વાપરી શકાય તે “ઔપગ્રહિક એમ ભેદ સમજ. કહ્યું છે કે __ "ओहेण जस्स गहणं, भोगो पुण कारणा स ओहोही। વસ ૩ સુવિ ળિયા, રાજયો સો વાહિશો ”પન્નવસ્તુ–૮રૂદ્રા ભાવાર્થ-જે પાત્ર-વઆદિ વસ્તુ સામાન્યતયા હંમેશાં પાસે રાખીને ગોચરીભ્રમણાદિ તે તે કાર્ય પ્રસગે વાપરવામાં આવે તે ઘઉપાધિ અને જેને રાખવાનું વાપરવાનું અને બને ધુમસ, ઠાર, વિગેરે વિશિષ્ટ કારણે જ કરી શકાય તે પાટ-પાટલા વિગેરે ઔપગ્રહિક ઉપાધિ કહી છે. તે બેનું એક, બે, વિગેરે સંખ્યાથી પ્રમાણ તે “ગણના પ્રમાણ અને લમ્બાઈ, પહોળાઈ ન્હાનું, મોટું વિગેરે માપથી પ્રમાણ તે “પ્રમાણ પ્રમાણ જાણવું. તેમાં ગણના પ્રમાણથી જિન કપિઓને ઘઉપધિ બાર પ્રકારની, સ્થવિરેને ચૌદ પ્રકારની અને સાધ્વીઓને પચીસ પ્રકારની કહી છે, એથી વધારે જે કાળે જરૂરી કારણે જે જે રાખે-વાપરે તે ઔપગ્રહિક ઉપાધિ કહેવાય છે. કહ્યું છે કે ૧૩૫-આ ગાથાઓમાં બતાવેલ ઢમ વર્તમાનમાં તેવા રૂપમાં જોવામાં આવતા નથી. સામાચારીના બેને ગે કે પરાવર્તનને વેગે ભિન્નતા જોવામાં આવે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ [॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૬ “ નિળા વારસ વાળિ, ઘેરા અસવિળો । अज्जाणं पणवीसं तु, अओ उडूढं उग्गहो ||६७१||" (पञ्चवस्तु) ભાવાર્થ-જિનકલ્પિક ખાર પ્રકારના (ઉપધિવાળા),સ્થવિરકલ્પિકા ચૌદ પ્રકારના (ઉપધિવાળા)અને આર્યાને પચીસ પ્રકારે (આઘઉપધિ) હોય છે, તેથી વધારે હોય તે ઔપગ્રહિક જાણવી. તેમાં જિનકલ્પિકાની ખાર પ્રકારની ઉપષિ આ પ્રમાણે છે— पत्तं पत्ताबंधो, पायट्टवणं च पायकेसरिया । 66 ૧૯૪ પડજા વત્તાĒ (૨), મુચ્છકો પાયનિજ્ઞો દ્દા तिन्नेव य पच्छागा, रयहरणं चैव होइ मुहपाती । एसेो दुवालसविहो, उवही जिणकप्पिआणं तु || ६६९ ||" ( ओघ नियुक्ति ) વ્યાખ્યા–૧–મુખ્યપાત્ર, ૨-પાત્ર બાંધવાની વસ્ત્રની ચેારસ ઝોળી, ૩-પાત્રસ્થાપન એટલે કામળના કકડો, જેમાં પાત્ર મૂકાય તે (નીચેને ગુચ્છ), ૪-પાત્રકેસરિકા’ જેનાથી પાત્રોનું પડિલેહણ કરાય તે વર્તમાનમાં ‘ચરવળી' નામે પ્રસિદ્ધ છે, પ−પડેલા’ ભિક્ષા ભ્રમણ વખતે પાત્રા ઉપર ઢાંકવાના વસ્ત્રના કકડા, (તે ત્રણથી સાત સુધી હાય તેની બધાની અહીં એકમાં ગણના કરી છે,) ૬–‘રજસ્રાણુ’ પાત્રને વીંટવાના કામળ સુત્રાઉ વસ્ત્રના કકડા, (તે દરેકને પણ પ્રાકૃત ભાષાના નિયમથી એકમાં ગણ્યા છે,) છ—ગુમ્હે' ઊનના કામલીના કકડા પાત્રાંની ઉપર આંધવામાં આવે છે તે (ઉપરના ગુચ્છા), એમ પાત્ર સહિત તેના પરિવાર કુલ સાત પ્રકારના તથા ૮થી ૧૦-એક ઊનનેા (કામળી) અને એ સૂત્રાઉ એમ ત્રણ કપડા, ૧૧-રજોહરણ અને ૧૨-મુ હપત્તિ, આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકાને ઉત્કૃષ્ટથી જાણવી, જઘન્યથી તેા તેને માત્ર એ પણ હાય, તેથી તેને ઉપધિના બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દેશ, અગીયાર અને ખાર, એમ આઠ પ્રકારા થાય છે, તે આ રીતે-જે જિનકલ્પી સાધુ પાણીપાત્રી (ભેાજન માટે પાત્રની જરૂર વિનાના હાથમાં ગમે તેટલાં આહાર પાણી લેવા છતાં બિન્દુ માત્ર પણ નીચે ન પડે તેવી લબ્ધિવાળા) હોય અને વસ્ત્રને પણ જેણે ત્યાગ કરેલા હોય તેને માત્ર મુહપત્તિ અને રજોહરણ એ જ વસ્તુ હાવાથી તે બે પ્રકારની ઉપધિવાળો કહેવાય, વસ્ત્રધારી હેાય તેમાં રજોહરણ મુહપત્તિ ઉપરાંત એક કપડા રાખે તે ત્રણ પ્રકારની ઉપધિવાળેા, કપડા રાખે તે ચાર પ્રકારની અને ત્રણ કપડા રાખે તે પાંચ પ્રકારની ઉપધિવાળા જાણવો. જે વસ્ત્ર રહિત છતાં (પાણીપાત્રની લબ્ધિરહિત) પાત્ર રાખનારા હોય તેને રજોહરણ, મુહપત્તિ અને ઉપર જણાવ્યો તે સાત પ્રકારના પાત્ર પરિવાર મળી કુલ નવ પ્રકારની, પાત્રધારી અને વસ્ત્રધારી હોય તેઓ એ નવ ઉપરાન્ત એક કપડા રાખે તે ૧૦ પ્રકારની, એ કપડા રાખે તા અગીઆર પ્રકારની અને ત્રણ કપડા રાખે તે ખાર પ્રકારની ઉપધિવાળ કહેવાય. એ જિનકલ્પિકની ઉપધિ ગણના પ્રમાણથી કહી, સ્થવિરકલ્પિકાને એ ખાર પ્રકાર ઉપરાન્ત ૧-ચાલપટ્ટો અને ૧-માત્રક (નાનું પાત્ર) મળી ચૌદપ્રકારની ઉધિ હોય. કહ્યું છે કે 66 'एए चैव दुवालस, मत्तगअइरेगचोलपट्टी अ । ો અક્ષવા (વિઠ્ઠા), વદ્દી પુળ થેરશ્મિ ।।” કોષનિયુક્ત્તિ ૬૭૦ના Page #236 -------------------------------------------------------------------------- ________________ જિનકલ્પિક અને સ્થવિર કલ્પિકાની ઉપ અને સાધ્વીની ઉપધિનું સ્વરૂપ] ૧૭૫ ભાવા—જિનકલ્પિકને કહ્યા તે જ ખાર પ્રકારને માત્રક અને ચાલપટ્ટા સહિત કરતાં ચૌદપ્રકારા થાય, તેટલી ઉપધિ સ્થવિરકલ્પીએને જાણવી. અહીં ઉપધિમાં ઉત્તમ-મધ્યમ૭૬ અને જઘન્યને વિચાર કરતાં જિનકલ્પિકાને ત્રણ કપડા અને પાત્ર મળી ચાર પ્રકારે ઉત્તમ છે, કારણ તે શરીરના (અને સંયમના) નિર્વાહ માટે આવશ્યક વસ્તુઓ છે. ગુચ્છા, પાત્રસ્થાપન (નીચેનેા ગુચ્છા), મુહપત્તિ અને પાત્રકેસરિકા (ચરવળી), એ ચાર મધ્યમ કહ્યાં છે અને પાત્રબન્ધ (ઝાળી), પડલા, રજસ્રાણુ અને રજોહરણ, એ ચાર પ્રકારો જઘન્ય છે. સ્થવિરકલ્પિકાને પણ જિન કલ્પિકને કહ્યા તે જ ચાર પ્રકારો ઉત્તમ છે. પડલા, રજસ્રાણ, પાત્રબન્ધ, ચાલપટ્ટા અને નાનુ` માત્રક એ છ પ્રકારો મધ્યમ અને પાત્રસ્થાપન (નીચેને ગુચ્છો), પાત્રકેસરિકા, ઉપરના ગુમ્હે અને મુહપત્તિ, એ ચાર જઘન્ય છે. સાધ્વીઓની પચીસ પ્રકારની ઉપષિ આ પ્રમાણે કહેલી છે. 66 'उवगरणाई चउद्दस, अचोलपट्टाई कमढयजुआई | અજ્ઞાળવિ મળિગાડું, દ્બિાળિ ગ (વિ) દ્યુતિ તાળકું ખર उग्गहणंत पट्टा, अद्धोरुअ चलणिआ य बोद्धव्या । अभिंतरवाहिनिअंसणी अ तह कंचुए चैव ॥ ५३०॥ उच्छिr वेकच्छी य, संघाडी चेव खंधकरणी अ । ओहो हिंमि एए, अज्जाणं पणवीसं तु ॥ ५३१ ॥ " ( प्रवचनसारोद्धार०) વ્યાખ્યા સ્થવિરકલ્પિક સાધુને કહેલી ચૌદ પ્રકારની ઉપધિમાંથી ચેાલપટ્ટો બાદ કરીને એક કમઢક ગણતાં સાધ્વીઓને પણ સંખ્યા અને સ્વરૂપથી સ્થવિરકલ્પી તુલ્ય ઉપધિ હાય છે, આ કમક એટલે લેપ કરેલું (ર ંગેલું) તુમ્બડાનું કાંસાની મેાટી કથાટના આકારનું સ્વ-સ્વ ઉદર (આહાર) પ્રમાણ ભાજન સમજવું. સાધુની જેમ સાધ્વીને માંડલીમાં સર્વ સાધારણ માટુ' (નન્દી) પાત્ર ન હેાવાથી દરેકને જુદુ જુદુ કમક હોય છે. કારણ કે સ્ત્રીજાતિપણાને લીધે પ્રાયઃ સ્વભાવ તુચ્છ હાવાથી પાત પેાતાના જુદા કમકમાં જ તેને ભાજન કરવાનુ હોય છે. એ ચૌદ ઉપરાન્ત તેને નીચે કહ્યા પ્રમાણે ૧૧ પ્રકારે ઉપધિ વધારે હોય છે. ૧-અવગ્રહાનન્તક-અવગ્રહ એટલે અહીં જૈનપરિભાષા પ્રમાણે ચેાનિપ્રદેશ’સમજવા, તેના અનન્તકવસ્ત્રને ‘અવગ્રહાનન્તક' કહેવાય છે. નાવાના આકારે તે મધ્યમાં પહેાળુ અને બે છેડે સાંકડુ ગુહ્યપ્રદેશની (બ્રહ્મચર્યની) રક્ષા માટે લડ્યેાટીના આકારનું સમજવું. સંખ્યાથી તે એક જ હાય અને પ્રમાણથી તે સ્વસ્વ શરીરના અનુસારે લાંબુ–પહેાળું સમજવું, ઋતુધર્મ વખતે રૂધિરની રક્ષા માટે તે જાડા અને સુંવાળા વસ્ત્રનું કરવું, પુરૂષના શરીરના સ્પર્શ જેવા કશ સ્પર્શ સ્ત્રીને વિકારજનક હોવાથી તેવા કર્કશ સ્પવા નહિ કરવુ, (પરસ્પર અસમાન સ્પર્ધા વિકાર પ્રગટ કરે છે તેથી) સુંવાળા વસ્ત્રને સ્પર્શે ચેાનિના સ્પર્શ સરખા ૧૩૬--ઉપધિમાં ઉત્તમ-મધ્યમ અને જધન્ય પ્રકારના આલેચના કરવામાં અને પ્રાયશ્ચિત્ત લેવામાં ઉપયેાગી છે, ઉત્તમ--મધ્યમ-જઘન્યનું પ્રાયશ્ચિત્ત ભિન્ન ભિન્ન બતાવેલું છે, માટે ઉપધિના આ ઉત્તમાદ્િ પ્રકારાનુ જ્ઞાન આવશ્યક છે, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [૧૦ સં૦ ભાd ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ હોવાથી સમાનતાના કારણે તે વિકાર કરી શકતું નથી. કહ્યું છે કે– __“अह उग्गहणंतगं, णावसंठियं गुज्झदेसरक्वट्ठा । तं तु पमाणेणिक्कं, घणमसिणं देहमासज्ज ॥५३२॥-प्रवचनसारोद्धार० ભાવાર્થ-અવગ્રહાનન્તક નાવાના આકારનું ગુહ્યપ્રદેશ (બ્રહ્મચર્યના રક્ષણ માટે જાણવું. તે ગણનાથી એક અને પ્રમાણથી ઋતુધર્મ વખતે રૂધિરપાતના રક્ષણ માટે કટિભાગ સુધી બે છેડા પહોંચે તેવું સ્વ શરીર પ્રમાણે લાંબુ, પહોળું, જાડા અને સુંવાળા વસ્ત્રનું કરવું. ૨-પટ્ટો-કટિપ્રદેશે બાંધવાને પાટે, તેનાથી અવગ્રહાનન્તકના બે છેડા દબાવીને તે કટિએ બાંધો. સંખ્યાથી તે એક અને પ્રમાણથી ચાર અગુલ કે તેથી પણ વધારે પહોળો લખાઈમાં કટિએ બન્ધાય તેટલો લાંબે કરે. કહ્યું છે કે – "पट्टो वि हाइ एगो, देहपमाणेण सो य भइयव्यो । छायंताग्गहणंतं, कडिबद्धो मल्लकच्छो व्व ॥५३३॥" (प्रव० सारोद्धार०) ભાવાર્થ–પાટે પણ સંખ્યાથી એક અને પ્રમાણથી શરીર પ્રમાણે લાંબે જાણ, તે અવગ્રહાનન્તકના બે છેડાને દાબીને બાંધી શકાય તે મલ્લની કટિએ બાંધવાના કચ્છ જે કરે. ૩-અરૂક-ઉરૂ (સાથળ)ને અડધો ભાગ ઢાંકે તે “અદ્ધારૂક” કહેવાય. તે આકારમાં મલના ચળણું જેવો અવગ્રહાનન્તકને અને પટ્ટાને ઢાંકીને સઘળા કટિપ્રદેશને ઢાંકવા માટે હોય છે અને બને સાથળની અન્દરના પ્રદેશમાં તે કસોથી બંધાય છે. ૪-ચલનિકા-તે પણ અરૂક જેવી હોય છે, પણ તે નીચે ઢીંચણ સુધી લાંબી, સીત્યા વિનાની અને વાંસપર નાચતી નટડીના ચલણા જેવી કાંસેથી બન્ધાય છે, એ ભેદ છે. કહ્યું છે કે "अद्धोरुओवि ते दोवि, गिहिउ छायए कडीभागं । जाणुपमाणा चलणी, असीविआ लंखिआइ व ॥५३४॥" (प्रवचनसारो०) ભાવાર્થ-અદ્ધરૂક પણ ઉપર કહ્યાં તે અવગ્રહાનન્તક અને પટ્ટાને ઢાંકીને કટિભાગને ઢાંકે તેવા પ્રમાણવાળ હોય છે, અને “ચલનિકા” તેના જેવી પણ ઢીંચણ પ્રમાણ લાંબી સીવ્યા વિનાની અને નટડીના ચાળણાની જેમ કસોથી બાંધવાની હોય છે. પ-અન્તર્નિવસની–ઉપર કટિભાગથી માંડીને નીચે અડધી જઘા (સાથળ) સુધી અને તે ખેંચીને (કઠિન) પહેરવાની હોય છે. કારણ કે કોઈ પ્રસગે આકુળતાથી ચાલતાં ઉપરનાં વએ પવનાદિથી ખસી જાય તે પણ લેકહાંસી ન થાય. - -બહિર્નિવસની-કટિભાગથી ઉપર, નીચે ઘુંટી સુધી લાંબી, અને કટિભાગમાં કોરાથી બાંધવાની હોય છે. કહ્યું છે કે – “સંતનિવ(ચં)yT, હાયરી વાવ નાગો .. बाहिरगा जा खलुगा, कडीइ दोरेण पडिबद्धा ॥५३५॥" (प्रव० सारो०) ભાવાર્થ-અન્તર્નિવસની ઉપર કટિથી નીચે અદ્ધ સાથળ સુધી લાંબી, ખેંચીને પહેરાય અને બહિર્નિવસની કટિભાગથી નીચે પગની ઘુંટી સુધી કન્દોરાથી બન્યાય, એમ સમજવું. Page #238 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીની ઉપધિનું સ્વરૂપ અને પ્રમાણ]. - ૧૭૭ આ કટીભાગની નીચેના શરીરની છ પ્રકારની ઉપધિ કહી, હવે ઉપરની કહે છે. ૭–કેચુક-અઢી હાથ લાંબો, એક હાથ પહોળે, સીવ્યા વિનાને, કાપાલિકની કન્યાની જેમ (બે ખભા ઉપરથી) નાખેલો, બે બાજુ પડખામાં સ્તનભાગને ઢાંકવા માટે ઢીલા બન્ધનથી કાંસેથી બાંધવાનું હોય છે. (કઠિન બાંધતાં સ્તનભાગ સ્પષ્ટ દેખાવાને કારણે લોકેને રાગનું કારણ બને માટે બને સ્તન અન્દર છૂટા રહી શકે તે રીતે ઢીલા બન્શનથી બાંધવાનું હોય છે.) ૮ઉપકક્ષિકા–“કાખની સમીપ તે “ઉપકક્ષ અને ઉપકક્ષને ઢાંકવાનું વસ્ત્ર તે “ઉપકક્ષિકા જાણવી, એને “ઉત્કલિકા” પણ કહે છે. તે પણ કમ્યુકની જેમ સીવ્યા વિનાની, સમચોરસ દેઢ હાથ લાંબી-પહોળી હોય, તેનાથી હદયને ભાગ, જમણું પડખું અને પીઠ ઢંકાય તે રીતે ડાબા ખભે અને ડાબા પડખે (કાખમાં) બીટકબન્ધથી છેડા ભરાવીને ?) પહેરાય. કહ્યું છે કે " छायइ अणुक्कुइए, उरोरुहे कंचुओ असिव्वियओ। મેવ ચ શોકિય, સા નવરંવાદિ વારે કરૂદ્દા” (પ્રવચનસારો) ભાવાર્થ–કચુક સીવ્યા વિનાને બે સ્તન ચલાયમાન રહે તેમ ઢાંકીને બન્ધાય છે અને ઉપકક્ષિકા પણ એ જ રીતે માત્ર જમણું પડખું (હૃદય અને પીઠ) ઢાંકીને ડાબા પડખે બન્ધાય છે. ટુ-વૈકક્ષિકા-ઉપકક્ષિકાથી વિપરીત એક પાટો હોય છે, તે ડાબા પડખે કચ્ચક અને ઉપકક્ષિકાને ઢાંકીને ઉપર પહેરાય છે. કહ્યું છે કે— “वेकच्छिया उ पट्टो, कंचुअमुक्कच्छिअं च छायंतो ॥५३७ पूर्वा०॥” (प्रवचनसारो०) ભાવાર્થ–“વૈકક્ષિકા પાટાના આકારે હેય છે, તે કમ્યુક અને ઉપકક્ષિકાને ઢાંકીને ડાબે પડખે પહેરાય છે.” ૧૦-સંઘાડી-સંઘાડીઓ ઉપર ઓઢવા માટે સંખ્યાથી ચાર રાખવાની હોય છે, એક બે હાથ પહોળી, બે ત્રણ હાથ પહેળી, અને એક ચાર હાથ પહેળી. તે પ્રત્યેક જુદા જુદા પ્રસગે એક એક જ વાપરવાની હોવાથી સંખ્યાથી એક જ ગણે છે. લંબાઈમાં ચારેય સાડાત્રણ કે ચાર હાથ લાંબી હોય છે, સાધ્વીએ સંઘાડી વિનાના ખુલ્લા શરીરે કદાપિ બેસવું ન જોઈએ માટે બે હાથ પહોળી ઉપાશ્રયમાં ઓઢવા માટે, ત્રણ હાથ પહેળી બે હોય તેમાંથી એક ગોચરી ફરતાં અને એક સ્થડિલ ભૂમિએ જતાં ઓઢવા માટે અને ચાર હાથ પહોળી (સમવસરણમાં) વ્યાખ્યાન સાંભળતાં (કે સ્નાત્રાદિ પ્રસગે મન્દિરમાં) ઓઢવા માટે હોય છે. સાધ્વીને સમવસરણમાં તથા વાચનામાં ઉભા રહેવાનું હોવાથી ચાર હાથ પહોળી હોય તો જ ઉભાં રહેતાં શરીર સપૂર્ણ ઢંકાય. કહ્યું છે કે – " संघाडीओ चउरो, तत्थ दुहत्था[य] उबस्सयंमि ॥५३७॥" उत्तरार्द्ध (प्रव०सारो०) दोष्णि तिहत्थायामा, भिक्खट्टा एग एग उच्चारे । શોરવસ્થાનિન્નપછીય મણિ જરૂ૮” (પ્રવચનસા) ભાવાર્થ—ઉપર (ઓઢવા) માટે સંઘાડીઓ ચાર હોય છે, તેમાં બે હાથ પહોળી ઉપાશ્રયમાં, ત્રણ હાથ પહોળી એક ગોચરી જતાં અને એક ડિલે જતાં અને ચાર હાથ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ પહોળી સમવસરણ (વ્યાખ્યાન)માં ઉભા રહી માથાથી પગ સુધીના શરીરને આચ્છાદન માટે સુંવાળા સ્પર્શ વાળી સાધ્વીને હોય છે. ૧૧–સ્કન્ધકરણી-લાંબીપહોળી ચાર હાથ સમચોરસ ઉપર ઓઢેલી સંઘાડી પવનથી ખસી જતાં રક્ષણ માટે ચાર ૫ડ કરીને ખભા ઉપર નાખવાની હોય છે. રૂપવતી સાધ્વીને પિતાનું શરીર બેડેળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોવાથી એને “કુમ્ભકરણું” પણ કહે છે, તેને પીઠના ભાગમાં ખભાની નીચે ડુચો-(વીંટલો) કરીને કે મળવસના કકડાથી ઉત્કંક્ષિકા અને વૈકક્ષિકા સાથે બાંધીને રાખવાથી શરીર ખુંધાની જેમ બેડોળ દેખાય. કહ્યું છે કે "खंधकरणी उ चउहत्थ-वित्थडा वायविहुयरक्वट्ठा। खुज्जकरणी उ कीरइ, रूववईणं कुडहहेऊ ॥५३९॥" (प्रवचनसारो०) ભાવાર્થ–સ્કન્ધકરણ ચાર હાથ લાંબી) પહોળી (ચાર-આઠ ૫ડ કરીને) પવનથી ઉડતા કપડાની રક્ષા માટે ખભે રાખવામાં આવે છે તે રૂપવતીસાવીને ખભા નીચે પીઠના ભાગમાં વિરૂપ કરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાથી “કુમ્ભકરણી પણ કહેવાય છે. એસ ચૌદ અને અગીયાર મળી પચીસ પ્રકારે સાધ્વીઓની ઉપધિના જાણવા, તે પણ પૂર્વે (સાધુને કહ્યા તેમ જઘન્યાદિ ત્રણ પ્રકારે છે, તેમાં મુખ્ય પાત્રક, ત્રણ કપડા, ચાર સંઘાડીઓ મળીને એક, સ્કન્ધકરણ, અન્તર્નિવસની અને બહર્નિવસની, એ આઠ ઉત્કૃષ્ટ પાત્રબન્ધ ઝેળી), પડલા, રજસાણ, રજોહરણ, માત્રક, અવગ્રહાનન્તક, પાટે, અરૂક, ચલની, કમ્બુક, ઉત્કક્ષિકા, વૈકલિકા અને કમઢક, એ તેર મધ્યમ અને પાત્રસ્થાપન (નીચેને ગુચ્છ), પાત્રકેસરિકા, ઉપર ગુચ્છ અને મુહપત્તી, એ ચાર પ્રકારે જઘન્ય સમજવા. ઉપધિમાં આ ઉત્કૃષ્ટ-મધ્યમ અને જઘન્ય પ્રકારે જણાવ્યા તે પ્રાયશ્ચિત્ત વિગેરેમાં વિભાગ કરવા માટે ઉપયોગી છે. એ રીતે “ગણના પ્રમાણ કહ્યું, હવે સર્વનું પ્રમાણ પ્રમાણ (માપ) કહીએ છીએ. તેમાં– ૧-પાત્રનું પ્રમાણપત્રની પરિધિ ત્રણત અને ચાર આંગળ થાય તેટલું (એક વેંત પહોળું) હોય તે મધ્યમ, તેથી ઓછું જઘન્ય અને વધારે હોય તે ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. કહ્યું છે કે "तिणि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं । ___ एत्तो हीण जहन्नं, अइरेगयरं तु उक्कोस ॥५०॥" (प्रवचनसारो०) ભાવાર્થ–ત્રણ વેંત અને ચાર અશુલનું (પરિધિ)માન થાય તે પાત્રનું માધ્યમ પ્રમાણ, એથી ઓછું હોય તે જઘન્ય અને અધિક હોય તે ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. બીજાં (ઓઘનિટ વિગેરે)શામાં બીજી રીતે સાધુને સ્વ-સ્વ આહારને અનુસારે પણ પાત્રનું બીજું પ્રમાણ કહેલું છે. એ રીતે સર્વ સાધુઓને પ્રમાણે પેત જ પાત્ર હોય છે, પણ વૈયાવચકાર હોય તેને તે ગુરૂએ આપેલું તેનું પિતાનું કે નન્દીપાત્ર તરીકે મોટું હોય, તે ઔધિકમાં નહિ પણ ઔપગ્રહિક ઉપધિમાં સમજવું. કહ્યું છે કે – "वेयावञ्चकरो वा, गंदीभाणं धरे उवग्गहिरं। सो खलु तस्स विसेसो, पमाणजुत्तं तु सेसाणं ॥३२१॥" (ओघनि० भाष्य) Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપકરાની સંખ્યા, માપ અને પ્રયાજન] ૧૯૯ ભાવા—વૈયાવચ્ચકાર સાધુ ગુરૂએ આપેલું પેાતાનું માઢું. (ગચ્છસાધારણ) નન્હીપાત્ર રાખે તે તેની ઔપગ્રહિક ઉપધિરૂપ સમજવું. એટલું અન્ય સાધુની અપેક્ષાએ તેને વિશેષ છે, બાકીનાને તે દરેકને ઉપયુક્ત પ્રમાણવાળુ જ હાય. આ નન્દી(મેાડુ)પાત્ર રાખવાતુ પ્રયેાજન એ કહ્યું છે કે— “ ફૈજ્ઞાતૢિ માળપૂર તુ, રિદ્ઘિમ જોર રામાનું । तहियं तस्वओगो, सेसं कालं तु पडिकुट्टो ||६२४|| ” ( ओघनिर्युक्ति) ભાવા અન્ય રાજાએ નગરાદિકને ઘેરા ઘાલ્યા હોય, ઈત્યાદિ સડ્કટ પ્રસન્ગે સાધુએ મહાર જઈ શકે નહિ ત્યારે કાઈ ઋદ્ધિમન્ત પાત્ર ભરીને વહોરાવે ત્યારે નન્હીપાત્રના ઉપયાગ થાય, એવાં કારણેા વિના તેના ઉપયોગ કરવાનો નિષેધ કરેલા છે. ભાજનના મુખપ્રમાણ માટે કહ્યુ છે કે— “ અવનમિ માળે, થો બોઢ' ના ન થટેડ્ । Ë નભયમુદું, વળું વળ્યા વિસારું તુ ।।” લોનિયુક્ત્તિ-૬૬૦ના ભાવાર્થ-ગાળ-સમર્ચારસ પાત્રમાં હાથ નાખતાં કાનાના સ્પર્શ ન થાય એટલું પહોળુ સુખ તે જધન્ય સમજવું અને મેટી વસ્તુ પણ ગૃહસ્થ સુખપૂર્વક પાત્રમાં વહોરાવી શકે, વિગેરે કારણેાને આશ્રીને એથી વિશાળ મુખવાળુ તે ઉત્કૃષ્ટ પ્રમાણુ સમજવું.” પાત્ર રાખવાના પ્રયાજન માટે કહ્યુ છે કેछक्कायरक्खडा, पायग्गहणं जिणेहिं पन्नत्तं । 44 ને ય શુળા સમોળું, હતિ તે પાયદળે વિ ।।'' લોનિયુક્તિ-૬૬॥ ભાવાભાજન કરતાં છ કાય જીવેાની વિરાધના ન થાય, તે ઉદ્દેશથી જિનેશ્વરાએ સાધુને પાત્ર રાખવાનું કહેલું છે. જે ગુણા માંડલીમાં (સહુ સાથે) ભેાજન કરવાથી થાય તે ગુણા પાત્ર રાખવાથી થાય, માટે પાત્ર સાધુએ રાખવું જોઇએ. તે ગુણા આ પ્રમાણે છે. अतरंतवाल बुड्ढा - सेहाएसा गुरू असहुवग्गे । 46 साहारणोग्गहालद्धिकारणा पायगहणं तु ।” ओघनिर्युक्ति - ६९२ ।। ભાવાથ—ગ્લાન, માળ, વૃદ્ધ, નવદીક્ષિત, પ્રાભ્રૂણક, ગુરૂ, અને (કેાઈ રાજપુત્રાદિ સાધુ થયા હોય તેવા) અસહિષ્ણુ, એ દરેકને સર્વ સાધારણ મોટા પાત્રદ્વારા અવષ્ટમ્સ (પાત્રમાં આહાર લાવીને સહાય) આપી શકાય, તથા કાઇ અલબ્ધિમાન (લાભાન્તરાયના ઉદ્દયવાળો) સાધુ ગેાચરી ન મેળવી શકે તેને પણ લાવીને આપી શકાય, એ કારણે નન્હીપાત્ર રાખવુ જોઇએ. ર-પાત્રબન્ધ-(ઝોળી) છેડાને ગાંઠ વાળતાં ખૂણા (ખૂંપડા) ચાર અડ્યુલ વધે, તેટલા પ્રમાણવાળું પાત્રન્ધન જોઇએ. કહ્યું છે કે— ‘ વત્તાવધવમાળ, મળવમાોળ, હોર્ ાથતું | जह गठिमि कमि, कोणा चउरंगुला हुंति ||" ओघनियुक्ति - ६९३ ।। ભાવા -પાત્રમન્ધનું (ઝોળીનું) પ્રમાણુ પાત્રપ્રમાણને અનુસારે (અન્દર પાત્ર રાખી) ગાંઠ વાળતાં ખૂણા ચાર આંગળ વધે તેટલું કરવું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [ધવ સંવ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૬ સૂત્ર ત્રિકાળ વિષયક હોવાથી આ વર્ણન અપવાદપદે સમજવું, કારણ કે હંમેશાં ગાંઠ બાંધવાની હોતી નથી. અર્થાત્ ગાંઠ બાંધવાના પ્રસગે ખૂણા ચાર આંગળ વધે તેવું રાખવું. ૩-પાવસ્થાપન ૪-ગુચ્છો અને પ-પાત્રપ્રતિલેખનિકા તે ત્રણેનું પ્રમાણ એક વેંત ઉપર ચાર આંગળનું સેળ આંગળનું) કરવું. કહ્યું છે કે – "पत्तट्ठवणं तह गुच्छओ अ पायपडिलेहणीआ य । तिहंपि य पमाणं, विहत्थि चउरंगुलं चेव ॥" ओघनियुक्ति-६९४।। ભાવાથ–પાત્રસ્થાપન (નીચેને ગુચ્છો), ગુચ્છો (ઉપર), તથા પાત્રપ્રતિલેખનિકા (ચરવળી), એ પ્રત્યેકનું પ્રમાણ એક વેંત ઉપર ચાર (સેલ) અગુલનું જાણવું. તેમાં નીચે-ઉપરના ગુચ્છાઓ ઉનના અને પાત્રનીમુખવસ્ત્રિકા (પૂર્વે જેનાથી પાત્ર પડિલેહણ કરાતું હતું તે) ક્ષૌમિક (સૂત્રાઉ) કરવી. " रयमादिरक्वणट्ठा, पत्तट्ठवणं जिणेहिं पन्नत्तं । होइ पमजणहेउं, तु गोच्छओ भाणवत्थाणं ॥६९५।। पायपमज्जणहेडं, केसरिआ पाए पाए एकेक्का । गोच्छगपत्तट्ठवणं, एक्केक्कं गणणमाणेणं ॥" ओघनियुक्ति-६९६ ભાવાર્થ–પાત્રની રજઆદિથી રક્ષા કરવા માટે નીચે પાત્રસ્થાપન રાખવાનું શ્રીજિનેશ્વરેએ જણાવેલું છે, ઉપરનો ગુચ્છ પાત્રનાં વસ્ત્રોનું (પડલા) પ્રમાર્જન કરવા માટે અને પાત્રકેસરિકા ૧૩૭(સૂત્રાઉ વસ્ત્ર) પાત્રના પ્રમાર્જન માટે પાત્રે પાત્ર એકેક રાખવાનું છે, છતાં સંખ્યાથી તેને એક ગણેલું છે, ગુચ્છ તથા પાત્રત્રસ્થાપન પણ સંખ્યાથી એક એક રાખવાનું કહ્યું છે. ૬-૫ડલા-એટલે પાત્ર ઢાંકવા માટે કપડાના કકડા. તેના માટે કહ્યું છે કે "जेहिं सविआ न दीसइ, अंतरिओ तारिसा भवे पडला । तिन्नि व पंच व सत्त व, कयलीगब्भावमा मसिणा ॥६९७॥ गिम्हासु तिन्नि पडला, चउरो हेमंत पंच वासासु । उक्कोसगा उ एए, एत्तो पुण मज्झिमे वोच्छे (वुच्छं) ॥६९८॥ गिम्हासु हुंति चउरो, पंच य हेमंति छच्च वासासु । एए खलु मज्झिमया, एत्तो उ जहन्नओ वाच्छ ॥६९९।। गिम्हासु पंच पडला, छप्पुण हेमंति सत्त वासासु । तिविहंमि कालछेए, पायावरणा भवे पडला ॥७००॥" (ओपनियुक्ति) ભાવાર્થ–પડયા ભેગા કર્યા પછી તેના અન્તરે રહેલો સૂર્ય દેખાય નહિ તેવા જાડા અને કેળના ગર્ભ જેવા કે મળ (સુંવાળા) ત્રણ, પાંચ અથવા સાત રાખવા. ગ્રીષ્મઋતુને કાળ અતિ રૂક્ષ હેવાથી થોડા જ કાળમાં સચિત્ત રજ-પાણી વિગેરે અચિત્ત (નિર્જીવ) થઈ જવાનો ૧૩૭–વર્તમાનમાં પાત્ર કેસરિકાને સ્થાને એક ચરવળી રાખવામાં આવે છે, પૂર્વકાળે પાત્રમાં વસ્ત્રને એક એક કકડો રાખવામાં આવતો અને તેનાથી પાત્ર પ્રમાર્જન થતું. Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપકાની સંખ્યા, માપ અને પ્રયાજન] ૧૮૧ સંભવ હાવાથી પડલાને ભેદીને રજ વિગેરે પાત્રમાં દાખલ થઇ શકે નહિ માટે ગ્રીષ્મૠતુમાં ત્રણ, હેમન્તઋતુ સ્નિગ્ધ હાવાથી પૃથ્વીની રજ વિગેરે ચૂરાયા વિના અચિત્ત ન થાય માટે તે કાળે પડલા ભેદાવાને સંભવ હાવાથી ચાર અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ હાવાથી ઘણા લાંબા સમયે પૃથ્વીરજ (અચિત્તરૂપે) પરિણમે માટે તે ઋતુમાં પડલાને ભેદીને રજને પાત્રમાં પેસવાને વધુ સંભવ હાવાથી પાંચ પડલા રાખવા. તે પણ જો ઉત્કૃષ્ટ-અતિસુંદર (જુના ન) હોય તે આ પ્રમાણ સમજવું, અદ્ધ જીણું થએલા (મધ્યમ) હાય તા ગ્રીષ્મઋતુમાં ચાર, હેમતમાં પાંચ અને વર્ષાઋતુમાં છ રાખવા, એ મધ્યમ પડલાની સંખ્યા જાણવી, કારણ કે-મધ્યમ વધારે ભેગા થાય ત્યારે કાર્ય સાધી શકે. એથી પણ અતિ જીણું (જઘન્ય) હેાય તે ગ્રીષ્મકાળમાં પાંચ, હેમન્તમાં છ અને વર્ષાકાળમાં સાત રાખવા, એમ ત્રણ કાલના વિભાગથી પાત્રનાં આવરણાનુ' (પડેલાનુ) ઉપર જણાવ્યું તે સંખ્યા પ્રમાણ જાણવુ. તેનું માપ કહ્યું છે કે~~~ 66 'अडूढाइज्जा हत्था, दीहा छत्तीस अंगुले रुंदा । વિકા નહિ પાત્રો, સમરીત્રો આ વિજ્જળ ॥” ૭૦૫ (લોનિયુ)િ ભાવા—પડલાનું એક માપ અહી હાથ લાંબા અને છત્રીસ આંગળ પહેાળા' એટલું અને બીજી' માપ (ખભા અને પાત્ર ઢંકાય તેટલું) પાત્રના અનુસારે અને સ્વ-સ્વ શરીરની ઉંચાઇ-જાડાઇને અનુસારે જોઇએ તેટલું કરવાનુ કહ્યુ છે. પડલા રાખવાનુ પ્રયેાજન જણાવ્યું છે કે— CC 'पुप्फफलोदयरज रेणु - सउणपरिहारपायरक्खड्डा । लिंगस्स य संवरणे, वेओदयरक्खणे पडला || ७०२ ||" ( ओघ निर्युक्ति) ભાવા ઢાંક્યા વિનાના પાત્રમાં પુષ્પ, ફળ, પાણીના છાંટા, સચિત્ત પૃથ્વીકાય, અચિત્ત રેતી, કે કાઇવાર આકાશમાંથી (પક્ષી આદિની) વિષ્ટા વિગેરે પડે ત્યારે તેનાથી પાત્રની (અને આહારની)રક્ષા કરી શકાય, તેમજ લજ્જા ઢાંકવા અને કોઇવાર વેદના તીવ્ર ઉદયથી પુરૂષચિન્હ સ્તબ્ધ થાય તે ઢાંકવા માટે પડલાના ઉપયાગ કરી શકાય છે. ૭–૨જરસ્ત્રાણ-પાત્રને વીંટવાનું વસ્ત્ર, તેનુ પ્રમાણ કહ્યુ' છે કે— “ માળ તુ ચત્તા, માળવમાળ àાર નિનું | पायाहिणं करेंतं, मज्झे चउरंगुलं कमइ ॥७०३ || ” ( ओघनियुक्ति) ભાવા -પાત્રને બહારથી ચારે બાજુ વીંટતાં નીચે પડધીથી માંડીને અન્દર ચાર આંગળ પહોળુ વધે (પહેાંચે), એ રીતે રજસ્રાણુનું માપ રાખવું. પ્રયાજ ન માટે કહ્યું છે કે'मूसगरयउक्केरे, वासे सिन्हा रए य रक्खट्ठा । 46 સ્ક્રુતિ મુળા યતાળ, વાળુ વાળુ હૈં (૬)વિ ં ૭૦૪ (બ્રોયનિğત્તિ) ભાવા -ઉષ્ણાદિ કાળમાં ઉંદરે રાત્રે જમીનમાંથી રજના ઉત્કર (ઢગલે!) પાત્રમાં ન ભરે ૧૩૮–પૂ કાળે ચાલપટ્ટો ટુંકા, કંઢેરા વિના કાણીથી દખાવીને કારણે પહેરવામાં આવતા ત્યારે ગાચરી જતાં સાધુને પડલાથી લજજાનું રક્ષણ થતું, વમાનમાં વસતિમાં જ રહેવાનું હેાવાથી ચાલપટ્ટો કાયમ પહેરી રાખવામાં આવે છે. એથી પડલા પણ પાત્રને ઢાંકવા પૂરતા ટુંકા વપરાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ 1 . 1 કરોડ ' નt 0.011 . . . . . . . . - - - [ધર સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ તથા વર્ષાકાળમાં ઠાર (ધુમસ) તથા સચિત્ત રજથી પાત્રનું રક્ષણ થાય, ઈત્યાદિ ગુણે રજસ્રાણ રાખવાથી થાય છે અને તે પ્રતિ પાત્રે એક એક રાખવાનું કહ્યું છે. ૮-૯-૧૦-ત્રણ કપડા-(એક ઉનને અને બે સૂત્રાઉ એમ ત્રણ) કપડાનું પ્રમાણ કહ્યું છે કે M વાપમાળા, ગાફના વાગવા (વિસ્થા) ટ્રસ્થા . दा चेव सुत्तिआ उ, उण्णिउ तइओ मुणेयव्वा ॥७०५॥" (ओघनियुक्ति) ભાવાર્થ-કપડા શરીર પ્રમાણે, અર્થાત્ શરીરે ઓઢીને ખભા ઉપર નાખેલો છેડો રહી શકે તેટલા-સાડા ત્રણ હાથ લાંબા અને અઢી હાથ (પનામાં) પહોળા રાખવા. તે પણ બે સૂત્રાઉ અને ત્રીજે ઉનને (કામળી), એમ ત્રણ સમજવા. કપડા વિર-કલ્પિક સાધુને તે શરીર પ્રમાણ કે એથી કંઈક મોટા તથા જિનકલ્પિકને અઢી હાથ લાંબા હોય, એમ પચવસ્તુની ટીકામાં જણાવેલું છે. પ્રજન માટે જણાવ્યું છે કે " तणगहणाऽनलसेवा-निवारणा धम्मसुक्कझाणट्ठा। વિ qહ, ત્રિામરવા જેવી છા(નિ%િ) ભાવાર્થકપડા હોય તે ઠંડીથી બચવા ઘાસ ન લેવું પડે, અને અગ્નિની ઉપાસના ન કરવી પડે માટે, તેવા (નિર્બળ) સઘયણવાળાઓને ધર્મ–શુક્લધ્યાનમાં સ્થિર થવા) માટે, બીમારના રક્ષણ (ઓઢાડવા) માટે અને મૃતકને ઢાંકવા માટે સાધુને શ્રીજિનેશ્વરેએ કપડા રાખવાનું ઉપદેશ્ય છે. ઉનની કામળીને (કપડાનો ઉપયોગ વર્ષાઋતુમાં બહાર ગએલા સાધુને એકાએક વર્ષો પડે તો અપકાયનું રક્ષણ કરવા માટે કરવાનું છે, કારણ કે-બાળ-વૃદ્ધ-બીમાર વિગેરેને માટે વરસતા વરસાદમાં પણ ભિક્ષા માટે અને અસહ્ય લઘુ-વડીનીતિની બાધા ટાળવા માટે ઉપાશ્રયથી નીકળેલા સાધુનું શરીર કામળીથી આચ્છાદિત હોય તે તેની સહાયથી અપકાયની વિરાધનાથી બચી શકાય. ૧૧–રજોહરણ– જૈન સાધુનું મુખ્ય ચિન્હ), એનું સ્વરૂપ જણાવ્યું છે કે “ઘof પૂછે યાં,મ, અને મદ્યગુરથા .. एगंगियं अझुसिरं, पारायाम तिपासियं ॥१७०७॥ (ओपनियुक्ति) વ્યાખ્યા-રજોહરણ “મૂત્રદંડાના છેડે ધનં=દઢ (મજબૂત), “ષેિત્રમધ્યમાં “રિ= સ્થિર (નિશ્ચળ) અને “ =દસિઓના છેડે કોમળ કરે. ‘rifizતે કામળીને કકડામાંથી જ દસી બનાવીને કરે (પૂર્વે પાટે–દી જુદી નહિ, પણ દસવાળી કામળીના છેડામાંથી પાટા તરીકે કામળીને અમુક ભાગ અને તેના જ છેડાની (આંતરીની) દસ કરવામાં આવતી હતી.) “બલિર'=સીઓ અને નિશથિયું અને ગાંઠ વિનાનાં જોઈએ, (વર્તમાનમાં પણ ખરતરાદિ અન્ય ગચ્છામાં દસને ગાંઠ પાડવામાં આવતી નથી,) બોરીયામં=અગુઠાના મધ્યપર્વમાં તર્જની આંગલી રાખતાં વચ્ચેના પિલાણમાં આવી શકે તેટલો જાડે, અર્થાત્ દાંડી અને બે નિશથિયાં (એટલે સુત્રાઉ નિશથિયું અને ઉનનું ધારીયું) એ ત્રણ વિંટતાં તેટલો જાડો થાય તે અને “તિપાસિંચ=દરાના ત્રણ પાશ (આંટાથી) બાંધેલું જોઈએ. એ જ અર્થને ભાષ્યકાર કહે છે કે – Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણેની સંખ્યા, માપ અને પ્રજન] ૧૮૩ “વા મિડ ઉર્દૂ ર, પfપુને હત્યgri. रयणीपमाणमित्तं, कुज्जा पारपरिग्गरं ॥३२२॥" (ओपनियुक्तिभाष्य) ભાવાર્થ—દઢ-મજબૂત વીંટવાથી પિલાણ રહિતઘન, દસીના છેડા મૃદુ-કમળ, અશુઠામાં જોડેલી તર્જની આંગળી વચ્ચે જે પિલાણ રહે તે (દાંડી તથા બે નિશથિયાથી). પૂરાય તેટલો જાડે અને એક હાથ લાંબી દાંડી વાળે, એ રજોહરણ કરે. તેનું એકંદર પ્રમાણુ કહે છે કે " बत्तीसंगुलदीहं, चउवीसं अंगुलाइ दंडा से । अहंगुला दसाओ, एगयरं हीणमहियं वा ॥७०८॥" (ओधनियुक्ति) ભાવાર્થ-રજોહરણ બત્રીસ આગળ લાંબે કરે, તેમાં પણ તેને દષ્ઠ વીસ અડ્યુલ અને દસીઓ આઠ અગુલ લાંબી કરવી, દસીઓ ટુંકી હોય તે દષ્ઠ લાંબો અને દસ્ડ ટુકે હોય તે દસ લાંબી એમ બન્ને મળી બત્રીસ અશુલ લાંબો કરે. રજોહરણ કેવા દ્રવ્યોને કરે ? તે માટે કહ્યું છે કે – “ાિ વદિ વાવિ, સંવર્ક પયપુછf I તિરિઝમrf()É, રથf ધાએ g I૭૦SI” (લોનિક્સિ) ભાવાર્થ-જયપુછi=રહરણ ઉનને, ઉંટના મને અથવા કમ્બલને બનાવો, દોરાના ત્રણ આંટા વીંટવા, કમળ બનાવવો. તથા પ્રત્યેક સાધુએ એક રાખ. પ્રોજન માટે કહ્યું છે કે ___ "आयाणे निक्खेवे, ठाणनिसीअणतुअट्टसंकोए। પુલ્વે મન્નાટ્ટ, &િાટ્ટા વેવ રદof I૭” (કોનિક્રિ) ભાવાર્થ-કઈ વસ્તુ લેતાં–મૂકતાં ભુમિનું અને તે વસ્તુનું પ્રમાર્જન કરવા માટે, કાયત્સર્ગ (વિગેરે) માટે ઉભા રહેતાં પહેલાં, નીચે બેસતાં પહેલાં અને શયન કરતી વેળા શરીરને સકેચતાં પહેલાં પ્રમાર્જન કરવા માટે રજોહરણ ઉપયોગી છે તથા સાધુનું મુખ્ય લિન્ગ (ચિન્હ) હોવાથી (નિત્ય પાસે રાખવા માટે) રજોહરણ ઉપયોગી છે. ૩૯ ૧૩૯-રહરણ સાધુનાં બીજાં ઉપકરણોની અપેક્ષાએ મહત્ત્વનું ઉપકરણ છે, તેનું પ્રયોજન પણ ઘણું મહત્ત્વનું છે. પૂર્વે ગૃહસ્થાવસ્થામાં સાવધ પ્રવૃત્તિ કરતાં જે સંસ્કારે દૃઢ થયા હોય છે તેમાંથી બચાવીને નિષ્પા૫ જીવન જીવવામાં રજોહરણ આત્માને સખ્ત જાગ્રતિ આપે છે, માટે પ્રાયઃ તેને ક્ષણ પણ દૂર કરવામાં અતિચાર માન્ય છે, બહુધા તે શરીરને સ્પર્શીને જ તેને રાખવાનું વિધાન છે. વિજળીના કરંટની જેમ રજોહરણને સ્પર્શ થતાં જ આત્માને સખ્ત જાગ્રતિ મળે છે, આ હકિકત સાધચર્યાનું આંતર નિરીક્ષણ કરતાં સ્પષ્ટ સમજાય તેવી છે. રજોહ૨ણુ પાસે હોય તે પાપ પ્રવૃત્તિ થઇ શકતી નથી, માત્ર વેશધારી બની ગએલા જતિઓ વિગેરે જે સાવધ પ્રવૃત્તિ કરી શકે છે તેનું એ પણ કારણ છે કે તેઓ તે પ્રવૃતિ કરતાં પહેલાં પ્રાયઃ રજોહરણને દૂર-ઉંચે મૂકી તેનાથી છૂટા થાય છે, જ્યારે આહારાદિ લેવા નીકળે છે ત્યારે સાધુવૃત્તિ કરવાની હોવાથી ૨હરણ લઈને નીકળે છે, અને તેના બળે તેઓ સાધુતાનું અનુકરણ કરી શકે છે. એમ રજોહરણ પાસે રાખવાથી મહાવ્રતોના પાલન માટેનું આંતરિક બળ ક્રૂરે છે, માટે જ દીક્ષા આપતાં રજોહરણ મુહપત્તિ આપવાનું–લેવાનું કાર્ય વિશિષ્ટ ગણાય છે. બીજા ઉપકરણ માટે તેટલું વૈશિષ્ટય નથી. ગૃહસ્થાને પણું સાધુ પ્રત્યે પૂજ્યભાવ કે સન્માન પેદા કરાવવામાં રજોહરણ મુખ્ય ભાગ ભજવે છે, ઈત્યાદિ તેનું રહસ્ય ઘણું મામિક છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [ધર સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૬ ૧૨-મુખવસ્ત્રિકા-મુહપત્તિ (બેલવા વિગેરે પ્રસંગે મુખ આગળ રાખવાનું વસ્ત્ર.) તેનું પ્રમાણ કહ્યું છે કે – "चउरंगुलं विहत्थी, एयं मुहणंतगस्स उ पमाणं । વિવુિં મુળમાાં, જપમાળા વિજf I૭૨ શ” (નિવૃત્તિ) ભાવાર્થ-મુહપત્તિનું એક પ્રમાણુ એકવેંત ચાર આંગળનું અને બીજું પ્રમાણ મુખ પ્રમાણે કરવું. સંખ્યાથી દરેક સાધુને મુહપત્તિ એક એક રાખવી. અહીં મુખ પ્રમાણુ એ માટે કહ્યું કે વસતિ (મકાન) આદિની પ્રમાર્જના કરતાં નાક અને મુખમાં રજ પ્રવેશ ન કરે, તે ઉદ્દેશથી મુહપત્તિને મુખ અને નાક ઉપર રાખવાની હોય છે, તે ત્રિકોણ કરીને બે ખુણા પકડી તેનાથી પાછળ ગરદન ઉપર ગાંઠ દઈ શકાય માટે સ્વ સ્વ શરીરના અનુસાર ગ્ય માપની રાખવી. મુહપત્તિનું પ્રયોજન જણાવ્યું છે કે – ___ “संपातिमरयरेणू-पमज्जणवा वयंति मुहपत्तिं । नासं मुहं च बंधइ, तीए वसहिं पमज्जंतो ॥७१२॥” (ओघनियुक्ति) ભાવાર્થ–બોલતાં ઉડતા જીવ (શ્વાસેવાસથી ખેંચાઈને) મુખમાં પ્રવેશ ન કરી જાય માટે મુખ સામે મુહપત્તિ રાખવાની છે, સચિત્ત રજનું પ્રમાર્જન કરવા માટે તથા (અચિત્ત) ધૂળનું પ્રમાર્જન કરવા માટે મુખે મુહપત્તિ રાખવાનું પૂર્વ મહર્ષિઓએ કહેલું છે અને વસતિ પ્રમાર્જતાં મુખ-નાક બાંધવા માટે મુહપત્તિ કહી છે. ૧૪૦ ૧૩-માત્રક-(લઘુપાત્ર), તેનું પ્રમાણ કહ્યું છે કે – જે માનો પત્થા, સવિશેષ તુ મત્તાવાળું . दोसु वि दव्वग्गहणं, वासावासे अहिगारो ॥७१३॥" (ओघनियुक्ति) ભાવાર્થ–મગધ દેશમાં જે પ્રસ્થ (નામનું માપુ) હોય છે, તેનાથી માત્રકનું પ્રમાણ કંઈક મોટું કહ્યું છે. અહીં બે અસતિની (હથેળીઓની) એક પસતિ (પસલી), બે પતિની એક સેતિકા (ખોબો), અને ચાર સેતિકાને મગધ દેશને એક પ્રસ્થ થાય છે. તેનાથી માત્રક કંઈક મોટું રાખવું. વર્ષ અને ઋતુબદ્ધ બને કાળમાં (હંમેશાં) તેમાં ગુર્નાદિને ચગ્ય આહારાદિ વસ્તુ વહોરવાને અધિકાર છે. તથા– ૧૪૦-મુહપત્તિનું ઉપર જણાવ્યું તે બાહ્ય પ્રયોજન છે, તે ઉપરાત અન્તરદૃગ પ્રોજન એ છે કે બેલતી વેળા મુખ આગળ મુહપત્તિ રાખવાથી બેલનાર પ્રાયઃ ક્રોધાદિથી યુક્ત કઠોર વચન બોલી શકતું નથી, અસત્ય કે અયોગ્ય બાલાતું નથી, કારણ કે મુહપત્તિ હાથમાં લઈ મુખ આગળ ધરતાં જ આવેશ ઉતરી જાય છે. કાયમ મુહપતિ મુખ ઉપર બાંધી રાખવાથી પણ એ કાર્ય સરતું નથી. અને મહ૫ત્તિને બેલાતી વેળા ઉપયોગ નહિ કરવાથી પણ એ લાભ થતા નથી. એમ કહી શકાય કે નિરવદ્ય અને શાસ્ત્રોક્ત ભાષા બોલવામાં મુહપત્તિ મહત્ત્વ ભરી સહાય કરે છે. કાયમ બાંધી રાખવાથી બેલતી વેળા તેનું બળ મળતું નથી, બેલતી વેળાએ જ ઉપયોગ કરવાથી એ લાભ મળે છે. આ રહસ્ય અનુભવથી સમજાય તેવું સિદ્ધ છે અને તેથી મુખે મુહપત્તિ રાખ્યા વિના બેલનારની ભાષાને સાવધભાષા કહી છે તે યથાર્થ છે. પ્રાય: જન સાધુનાં પ્રત્યેક અનુષ્ઠાનમાં બાહ્ય અને અન્તરફગ ઉભય લાભ રહેલો છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પીની ઉપધિનું પ્રયોજન, માપ અને પ્રમાણ "आयरिए य गिलाणे, पाहुणए दुल्लहे सहसदाणे । संसत्तभत्तपाणे. मत्तगपरिभोगणुन्नाओ ॥७१६॥ एक्कंमि उ पाउग्गं, गुरुणो बितिओग्गहे अ पडिकुठं । गिण्हइ संघाडेगो, धुवलंभे सेस उभयं पि ॥७१७॥ असई लाभे पुण मत्तएसु सव्वे गुरूण गेण्हंति । एसेव कमो नियमा, गिलाणसेहाइएसुं पि ॥७१८॥" (ओघनियुक्ति) વ્યાખ્યા-જ્યાં “ગુરૂગલાન–પ્રાપૂર્ણક વિગેરેને એગ્ય અશનાદિ વસ્તુ અવશ્ય મળે તેમ હોય ત્યાં એક જ સંઘાટક તેઓને વસ્તુઓ માત્રકમાં વહારે, સર્વે નહિ. વળી ઘી વિગેરે દુર્લભ વસ્તુ મળે તે તે લેવા, કેઈ ગૃહસ્થ સહસા ઘણું દાન આપે છે તે લેવા, કે કઈ કાળે કઈ ક્ષેત્રમાં ક્ષેત્રસ્વભાવે જ વસ્તુ જીવસંસક્ત મળે તેમ હોય તે તેને પ્રથમ માત્રકમાં લઈ શુદ્ધ કરીને બીજા પાત્રમાં નાખવી પડે ત્યારે, એમ) જીવસંસક્ત વસ્તુ લેવામાં પણ પાત્રને ઉપયોગ કરવાની અનુજ્ઞા છે. (૭૧૬). ગુર્નાદિ પ્રાગ્ય વસ્તુ લેવાની વિધિ કહે છે કે એક પાત્રમાં ગુર્નાદિને ચગ્ય (વિશિષ્ટ) અને બીજામાં પ્રતિકુષ્ટ એટલે જીવસંસક્ત વિગેરે પ્રતિષિદ્ધ, અથવા કાંજી વિગેરે ગુર્નાદિને નિરૂપયેગી (તુચ્છ) વસ્તુઓ લેવી, એમ ગુર્નાદિને પ્રાયોગ્ય વિશિષ્ટ વસ્તુ અવશ્ય મળવાને સમ્ભવ હોય ત્યાં એક સંઘાટક બે પાત્રોમાં ભિન્ન ભિન્ન વસ્તુઓ વહોરે અને બીજા એક પાત્રમાં પોતાને માટે આહાર અને બીજામાં પાણી એમ બે ભિન્ન વહોરે. (૭૧૭) પણ જ્યાં ગુર્નાદિને ગ્ય વસ્તુ દુર્લભ હોય ત્યાં તો સર્વ સંઘાટક માત્રકમાં ગુર્નાદિકને એગ્ય જુદું વહેરે અને બીજા પાત્રમાં પોતાને ચગ્ય વહોરે, ન માલુમ ગુર્નાદિ માટે વહોરેલું તેઓને અનુકૂળ રહેશે કે નહિ? માટે જુદું વહોરે. એ જ ક્રમ પ્લાન, નવદીક્ષિત આદિને ઉપયોગી વસ્તુ માટે પણ સમજ. માત્રકનું બીજું પ્રમાણ કહ્યું છે કે– “સુદાસ મરિયું, કુવાડવા માગો સાદૂ. भुंजइ एगट्ठाणे, एयं किर मत्तयपमाणं ॥७१४॥" (ओघनियुक्ति) ભાવાર્થ–સૂપ–દન (દાળ-ભાત)થી ભરેલું માત્રક લઈને બે ગાઉને પલ્થ કાપીને આવેલો સાધુ એક સ્થળે બેસીને વાપરી શકે તેટલું અશન લઈ શકાય તેટલું માત્રકનું બીજું પ્રમાણ જાણવું.(અર્થાત્ ગોચરી ઉપાડીને બે ગાઉ ચાલેલો-થાકેલે સાધુ જેટલું વાપરી શકે, તેટલું જેમાં સમાય તેવડું માત્રકનું બીજું પ્રમાણ જાણવું.) ૧૪-ચોલપટ્ટી=(અધોવસ્ત્ર) તેનું પ્રમાણ કહ્યું છે કે “હુાળો વાળો વા, ટૂથો વાંસ ચોસ્ટ ૪ (૩) थेर जुवाणाणट्ठा, सण्हे थूलंमि अ विभासा ॥७२१॥" (ओपनियुक्ति) વ્યાખ્યાબે પડ કે ચાર પડ કરતાં એક હાથ સમરસ થાય તેટલું ચલપટ્ટાનું પ્રમાણ ક્રમશઃ વૃદ્ધ અને યુવાન સાધુ માટે જાણવું. અર્થાત્ વૃદ્ધ માટે બે હાથ લાંબો એક હાથ પહોળો અને યુવાન માટે બે હાથ લાંબા-પહોળે સમજ. પાતળા જાડાની અપેક્ષાએ વૃદ્ધ માટે + ૨૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ પાતળો અને યુવાનને જાડે, એમ વિકલ્પ સમજવે. તેનું પ્રયોજન કર્યું છે કે " वेउव्वऽवाउडे वातिए हिए खद्वपजणणे चेव । तेसिं अणुग्गहट्टा, लिंगुदयट्ठा य पट्टो उ ॥७२२॥" (ओघनियुक्ति) ભાવાર્થ-કોઈ સાધુને દક્ષિણના લોકોને બેન્ટ માટે (૨) વિંધેલું પુત્રચિન્હ જેમ વિકારી થાય છે તેમ લિફગ વિકારી થતું હોય, કેઈ સાધુ સ્વાભાવિક અગ્રભાગની ચામડી ઉતરી જવાથી ખુલ્લા લિંગવાળે હેય, કેઈને વાયુના વિકારથી ઉન્નત રહેતું હોય, કેઈ પ્રકૃતિએ લજજાળુ હોય, કેઈને કુદરતે તે મોટું હોય, તેઓના ઉપકાર માટે તથા કેઈને પ્રકૃતિએ સ્ત્રીને લેવાથી લિગને ઉદય થતું હોય ત્યારે કોઈ દેખે નહિ તે માટે “ચલ=પુરૂષચિન્હ, તેને ઢાંકવાનું “પટ્ટ=વસ્ત્ર રાખવાનું છે. ઈત્યાદિ ચોલપટ્ટો રાખવાનું પ્રયજન સમજવું. અહીં પ્રસગને અનુસરીને સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધની ઉપધિને વિભાગ (ભેદ) જણાવવા માટે તેઓનું સ્વરૂપ વિગેરે કહે છે કે – "अवरेवि सयंबुद्धा, हवंति पत्तेयबुद्धमुणिणोऽवि । पढमा दुविहा एगे, तित्थयरा तदियरा अवरे ॥५२०॥ तित्थयरवजिआणं, बोही उवही सुअंच लिंगं च । णेयाई तेसि बोही, जाइस्सरणाइणा होइ ॥५२१॥ मुहपत्ती रयहरणं, कप्पतिगं सत्त पायनिज्जोगी। इअ बारसहा. उवही, होइ सयंबुद्धसाहणं ॥५२२।। हवइ इमेसि मुणीणं, पुव्वाहीअं सुअं अहव नेव (नत्थि)। जइ होइ देवया से, लिंगं अप्पइ अहव गुरुणो ॥५२३॥" (प्रवचनसारो०) ભાવાર્થ—(જિનકપીવિકલ્પી ઉપરાન્ત) બીજા પણ “સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ મુનિઓ હોય છે, તેમાં સ્વયંબુદ્ધ બે પ્રકારે છે–એક તીર્થ કરે અને બીજા તે સિવાયના, આ બીજા પ્રકારના સ્વયં બુદ્ધમાં અને પ્રત્યેકબુદ્ધમાં બધિપ્રાપ્તિ, ઉપધિ, શ્રુત અને લિગની અપેક્ષાએ આ પ્રમાણે ભેદ હોય છે બીજા પ્રકારના સ્વયંબુદ્ધોને ૧-સમ્યકૂવની (બોધિની) પ્રાપ્તિ-બાહ્ય કેઈ નિમિત્ત વિના જ પોતાના જાતિસ્મરણજ્ઞાન આદિથી થાય, ૨-ઉપધિ-મુહપત્તિ, રજોહરણું, ત્રણ કપડા અને સાત પ્રકારને (પાત્ર, પડલા, ઝોળી, રજસ્ત્રાણ, ચરવલી અને બે ગુચ્છા, એ) પાત્ર નિયોગ મળી બાર પ્રકારની હોય, ૩-શ્રત–તેઓને પૂર્વ જન્મમાં ભણેલું શ્રત (જાતિસ્મરણથી) હોય અથવા ન પણ હોય (ન હોય તે ગચ્છવાસમાં રહીને ગુરૂપાસે નવું ભણે), જે પૂર્વજન્મનું કૃત હોય તે તેને ૪ત્સાધુવેષ-દેવતા-(શાસનઅધિષ્ઠાયકદેવ) આપે (ગુરૂની નિશ્રા ન સ્વીકારે), અથવા દેવ ન આપે તો ગુરૂ પણ આપે. પૂર્વજન્મનું શ્રુત ના હોય તેને તે સાધુવેષ ગુરૂ જ આપે. વળી “gam વિદુ વિણવરવમો તારિણી વિ(વ) સે રૂ I तो कुणइ तमनह गच्छ-वासमणुसरइ नियमेणं ॥५२४।। Page #248 -------------------------------------------------------------------------- ________________ સ્વયંબુદ્ધ-પ્રત્યેકબુદ્ધમાં ભેદ અને ઔપહિક ઉપધિનુ' સ્વરૂપ, પ્રયેાજન, વિગેરે] पत्यबुद्धसाहूण, होइ वसहाइदंसणे बोही । જોત્તિયથ પેäિ, તેત્તિ ન(મત્રો)નો ઢુદ્દા વદ્દી ખરા मुहपोती रहरणं, तह सत्त य पत्तयाइणिज्जोगो । कोसोव नवविहो, सुअं पुणो पुव्वभवपढिअं ॥ ५२६॥ एक्कारस अंगाई, जहन्नओ होइ तं तहुक्कोसं । देसेण असं पुन्नाई, हुंति पुव्वाई दस तस्स || ५२७ ॥ लिंगं तु देवया देइ, होइ कइयावि लिंगरहिओ कि જ્ઞાની વિય વિહરફ, નાનટ્ ચ્છવાસે સો ખ૨૮।। (વનલા॰) ભાવા—જે આ બીજા પ્રકારના સ્વયં બુદ્ધ એકાકી વિહાર માટે સમથ (ગીતા) હોય અને તેની તેવી ઈચ્છા હોય તેા એકાકી વિચરે, અન્યથા નિયમા ગચ્છવાસને સ્વીકારે, પ્રત્યેકબુદ્ધ સાધુને કાઈ વૃષભાદિ બાહ્ય નિમિત્તને જોઇને જ એષિ (સમકિત) પ્રગટ થાય, તેએની ઉષિ જઘન્ય-ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની હોય, તેમાં જઘન્યથી મુહપત્તિ અને રજોહરણ એમ બે, અને ઉત્કૃષ્ટથી તે ઉપરાન્ત પાત્ર વિગેરે સાત પ્રકારના પાત્રાંનેા નિયેાગ, એમ કુલ નવ પ્રકારની હોય, શ્રુત તેઓને નિયમા પૂર્વ જન્મમાં ભળેલું હોય જ, તે પણ જન્યથી ‘આચારાગ’ વિગેરે અગીઆર અણ્ણાનું અને ઉત્કૃષ્ટથી દેશેન્યૂનઃશપૂર્વનું હોય, લિઙ્ગસાધુવેષ તેને નિયમા દેવતા જ આપે, કાઈ પ્રસન્ગે (દેવના ઉપયાગ ન રહે તે) લિગ વિના પણ વિચરે, વિહાર એકલા જ કરે પણ ગચ્છવાસને સ્વીકાર ન જ કરે. એમ સ્વયં યુદ્ધમાં અને પ્રત્યેકયુદ્ધમાં ચાર ખાખતામાં અન્તર (ભેદ) હોય. પ્રતિમાધારી સાધુને પણ (જિનકલ્પિકની જેમ) ખાર પ્રકારની ઉપધિ જાણવી. અહીં સુધી ઔધિક ઉપધિનું વર્ણન કર્યું, હવે ઔપગ્રહિકનું સ્વરૂપ કહીએ છીએ. ઔપગ્રહિકઉપધિ–સંથારા, ઉત્તરપટ્ટા, દડા વિગેરે અનેક પ્રકારની હોય છે. કહ્યુ` છે કેलट्ठ विट्ठी दंड, विदंडओ नालिआ य पंचमिआ । સંથાત્તરપટ્ટો, રૂચારૂ વદ્દો(દિ) વદ્દી રૂાા' (તિનિની) ૧૮૭ ભાવા—લાડી, વિલી, દણ્ડ, વિણ્ડ, અને પાંચમી નાલિકા (નળી), એ પાંચ પ્રકારના દણ્ડા તથા સંથારા, ઉત્તરપટ્ટો, વિગેરે ઔપહિક ઉપધિ છે. સંથારા ઉત્તરપટ્ટાનું પ્રમાણ કહ્યું છે કે संथारुत्तरपट्टो, अड्ढाइजा य आयया हत्था । 46 दो पि अ वित्थारो, हत्थो चउरंगुलं चैव ॥ ५१४ || ” ( प्रवचनसारोद्धार) ભાવા-સંથારા અને ઉત્તરપટ્ટો લાંખા અઢી હાથ અને બન્નેની પહોળાઈ એક હાથ ચાર આંગળ રાખવી. એ એનુ પ્રયેાજન કહ્યું છે કે— 46 'पाणादिरेणुसंरक्खणडया हुंति पट्टया चउरो । અવારનવળદા, તત્યુને વોમિયં છુગ્ગા II૭૨૪' (કોષનિયુક્ત્તિ) Page #249 -------------------------------------------------------------------------- ________________ [ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ વ્યાખ્યા–પૃથ્વીકાયાદિ જીવેાના રક્ષણ માટે અને (સંથારા વિના) શયન કરતાં શરીરે ધૂળ લાગે તેથી ખચવા માટે ઉપર કહ્યા તે ૧-ઊનના સંથારા, ૨-સૂત્રાઉ ઉત્તરપટ્ટો, ૩–રજો—– હરણનું ઉપરનું ઊનનુ નિશૈથિયું (આધારીયું) અને ૪-અંદરનું સૂત્રાઉ નિશેથિયું, એ ચાર પટ્ટ કહેલા છે. તેમાં ઊનની કામળી સાથે શરીરનું સંઘર્ષણ થવાથી એ મરી જાય માટે જાનુ રક્ષણ કરવા માટે સંથારા ઉપર ઉત્તરપટ્ટો સૂત્રાઉ અને કામળ રાખવે, હવે રજોહરણના અંદરના સૂત્રાઉ નિશેથિયાનું પ્રમાણ કહે છે કે ૧૮૮ ‘‘ચવટ્ટમેત્તા, બ્રહ્માના વિષિ વા સમયે । एकगुणा उनिसेज्जा, हत्थपमाणा सपच्छागा || ७२५ ||" ( ओघनिर्युक्ति) વ્યાખ્યા—જેની સાથે દસીયા ન હોય તેવા રોહરણના પાટા જેવડું કે તેથી ક ંઇક માટુ સૂત્રાઉ નિશેથિયું રજોહરણની અંદર હોય. તે સંખ્યામાં એક, અને પ્રમાણથી એક હાથ લાંબુ, અને તે બહારના ઊનના એક હાથના નિશેથિઆ (આઘારીયા) સહિત હાય, એમાં બહારના નિશેથિયાનું પણ પ્રમાણુ જણાવ્યું સમજવું. વળી– 44 'वासोवग्गहिओ पुण, दुगुणो उबही उ वासक पाई । બાયાસંગમહેલું, મુળો તેતો àફ ।।૨દ્દા” (ગોનિથુત્તિ) વ્યાખ્યા—વર્ષાકાળમાં ઔપહિક ઉપધિ બમણી હોય છે, તેમાં વર્ષાઋતુના કપડા (આઢણુ) અને આદિશબ્દથી પડલા વિગેરે. જે સાધુને ગેાચરી આદિ પ્રસગે બહાર જવાનું હોય તેને જે જે વર્ષાથી ભિજાય તે તે ઉપધિ ખમણી રાખવી, કારણ કે એક ભિજાતાં બીજી બદલી શકાય. ખમણી રાખવામાં પેાતાનુ અને સયમનું અન્નેનુ રક્ષણ કરવાના ઉદ્દેશ છે, જેમકે વર્ષાનું એઢણ વિગેરે એક જ હોય અને બહાર જનાર વર્ષોથી ભિજાય ત્યારે ખીજું ન બદલવાથી શરદીથી પેટમાં શૂળ વિગેરે રોગ થતાં મરણ પણ થાય અને જો એક જ હોય તે તે અતિમલિન થએલું એઢીને નીકળે ત્યારે તેની ઉપર વર્ષાનું પાણી પડતાં અકાયની વિરાધના (હિંસા) પણ થાય, માટે શરીરના અને સંયમના રક્ષણ માટે ખમણી રાખે, ભિજાય નહિ તે એક એક રાખે. વળી “ નં પુળ સપમાળાઓ, કૃમૈિં ફીળાયિ ય હંમેગ્ગા । उभयंपि अहाकडयं, न संघणा तस्स छेदावा || ७२७|| ” ( ओघनिर्युक्ति) વ્યાખ્યા--ઔધિક કે ઔપગ્રહિક ઉપકરણેા પેાતાના (શરીરાદિના) માપથી ક ંઇક ન્હાનાં કે મેટાં જે યથાકૃત એટલે જેવાં મળે તે તેવાં જ વાપરવાં, સાંધવાં કે ફ઼ાડવાં નહિ. (અર્થાત્ શસ્ત્ર હોય ત્યાં સુધી સાય વિગેરે શસ્રના ઉપયોગ ન કરવા પડે તેમ જેવાં મળે તેવાં ઘેાડાં ન્હાનાં મેટાંથી નિર્વાહ કરવા.) તથા [‘કુંડ” હ્રદિના ચેવ, ધમ્મ સમજોતમ્ । चम्मच्छेद पट्टे अ, चिलिमिली धारए गुरू || ७२८ || ” ( ओघनिर्युक्ति) વ્યાખ્યા—ઉપર કહ્યા ઉપરાન્ત આ પણ ઔપહિક ઉપધિ કહી છે—એક દણ્ડા અને લાઠી, એ એ પ્રત્યેક સાધુને ભિન્ન ભિન્ન ઔપહિક તરીકે રાખવાના કહ્યા છે, એ સિવાયની વસ્તુઓ Page #250 -------------------------------------------------------------------------- ________________ ચર્મચક, વર્ષાવ્યાણપરચક અને દપક] ૧૮૯ સર્વ સાધુઓને માટે માત્ર ગુરૂને જ રાખવાની હોય છે, તેમાં ૧-ચમકૃત્તિ-માર્ગમાં દાવાનલને ઉપદ્રવ હોય, જમીન છથી યુક્ત હોય ત્યારે પાથરીને ઉભા રહી શકાય, કે ચેારાદિથી વસ્ત્ર લુંટાયાં હોય ત્યારે અધેવસ્ત્રના સ્થાને પહેરી (રાખી) શકાય એવું ચર્મનું આસન વિશેષ. ૨ ચમકેષ ચામડાની કોથળી, જેમાં નખરદની વિગેરે શ રાખી શકાય, અથવા પત્થરવાળી ભૂમિમાં ઠેક લાગવાથી પગના નખ ઉખડી જાય, આ વિગેરે પ્રસન્ને પગની આંગળીઓ ઉપર પહેરી (ચઢાવી શકાય. ૩-ચર્મદ ચામડાની વાધરી (દોરી), કોઈ પ્રસર્ગે ચાલવાથી પગ નીચેની ચામડીને નુકસાન થયું હોય ત્યારે ચામડાનાં તળીયાં બાંધવામાં ઉપયોગી થાય, અથવા “ચછેદન” એટલે મુસ્કન માટે અ, ૪–ગપટ્ટ=(ાગ માટે ઉપયોગી) પાટલી દાંડીઓ વિગેરે અને પ-ચિલિમિલીગ(આહાર કરતાં બાંધવાનો) વસ્ત્રને પડદે. એટલી વસ્તુ ઔપગ્રહિક ઉપધિ તરીકે ગુરૂને રાખવાની હોય છે. વળી "जं चण्ण एवमाई, तवसंजमसाहगं जइजणस्स । શામદિવં, ગોવાહિયં વિદ્યારિ II૭૨” (નિ%િ) વ્યાખ્યા-જે એવું બીજું પણ સાધુઓને તપ અને સંયમની સાધનામાં ઉપયોગી ઘઉપાધિ સિવાયનું રાખેલું હોય તેને ઔપગ્રહિક જાણવું. એમ ઉપર જણાવ્યા સિવાયની પણ ઔપગ્રહિક ઉપધિ હોય છે, એમ સમજવું. ઔપગ્રહિકમાં પણ ઔધિકની જેમ ઉત્કૃષ્ટાદિ ભેદે છે, તે કહે છે – " पीढग निसिज्ज दंडग, पमज्जणी घट्टग डगलमाई । पिप्पलग सुई नहरणि, सोहणगदुगं जहण्णो उ ॥८३४॥" (पञ्चवस्तु) વ્યાખ્યા–૧–પીઠક કાઈ કે છાણની બનાવેલી પીઠિકા, જેને સાધુઓ ભેજવાળા મકાનમાં અથવા વર્ષાકાળમાં બેસવા માટે અને સાથ્વીવર્ગ (કેઈ આવશ્યક કારણે) તેઓના ઉપાશ્રયમાં આવેલા સાધુને વિનય કરવા-આસન માટે રાખે છે. ર–નિષઘા=પાદછિન (બેસવા માટેનું ઊનનું આસન), જિનકલ્પી સાધુને બેસવાનું નહિ હોવાથી તે ન હોય, ૩-દણ્ડક–દડો, તે પણ જિનકલ્પવાળાને ઉપદ્રવ કરનારને પણ શેકવા નહિ હોવાથી ન હોય, સ્થવિર કલ્પિકોને હોય, ૪-પ્રમાજની વસતિ પ્રમાર્જવા માટે (દડાસણ) રખાય છે તે, ૫-ઘટ્ટક=ઘુટે, પાત્રોને લેપ ઘુંટવા માટે ઉપયોગી પત્થરને કકડે વિશેષ, દડગલાદિ=શરીરશુદ્ધિ માટે ઉપયોગી પત્થરના, ઈંટના કે માટીના કકડા, ૭–પિમ્પલક=પાત્રાનું મુખ વિગેરે કરવા માટે ઉપયોગી લહનું શસ્ત્ર (અથવા મુસ્કન માટે અો) વિશેષ ૮-સેય કપડાં વિગેરેને સીવવાની સેય, ૯-નખરદની=નખ કાપવા માટે ઉપયેગી નરણ અને ૧૦–૧૧–રોધનક દ્રય કાનને અને દાંતને મેલ ખોતરવા માટેની બે સળીઓ, એટલાં ઔપગ્રહિક ઉપધિમાં જઘન્ય ઉપકરણો કહ્યાં છે. હવે મધ્યમ કહે છે કે “वासत्ताणे पणगं, चिलिमिलिपणगं दुगं च संथारे । હિંયાપા gur, મત્તાત્તિ પાળિયા ૮રૂ” (ઝવ7) વ્યાખ્યા-વર્ષોથી રક્ષણ કરવાનાં પાંચ સાધને, તેમાં ૧-ઊનનું, ૨-સૂવાઉ, ૩-તાડપત્રનું, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધ સ૦ ભા૦ ૨ વિ૦-૩-ગા૦ ૯૬ ૪–પલાશ (ખાખરા)ના વૃક્ષનાં પત્રોનું (ખુમ્પક વિશેષ) અને ૫–છત્ર, તે પાંચને વર્ષોત્રાણુ ૫-૨૧૪૧ સમજવુ, એનું માપ લેાકેામાં પ્રસિદ્ધ છે. ‘ચિલિમિલિપ-ચક' એટલે પાંચ પ્રકારના પડદા, તેમાં ૧-સૂત્રાઉ, ૨-ઘાસના, ૩-વાડ્મય (એટલે અગલાં વિગેરેનાં પીછાંને કે ઝાડની છાલને ગુંથીને બનાવેલેા), ૪-૬ષ્ટમય (વાંસને દોરીથી ગુંથીને બનાવેલે) અને ૫-કટકમય ૧૪૨(વાંસ વિગેરેની બનાવેલી સાદડી), એ પાંચેનું માપ (સાધુની સંખ્યાના અનુસારે) ન્હાના માટા ગચ્છને અનુસરીને કરવું. અર્થાત્ જેવડા રાખવાથી ગૃહસ્થાથી ગુપ્ત રીતે ભેાજન કરી શકાય તેટલા માપના રાખવા. એ સંથારા એક પોલાણવાળા, બીજો પેાલાણ રહિત તેમાં તૃણ (ઘાસ) વિગેરેને પેાલાણવાળા (અને કાષ્ઠાદિને પોલાણ વિનાના) સમજવા. તે ઉપરાન્ત પાંચ જાતનાં તૃણુ (ઘાસ) સાધુને ઉપયાગી છે, તે આ પ્રમાણે કહેલાં છે— ‘‘ તાવળાં પુળ માત્ર, નિર્દિ નિગાહે સોહે હૈં । साली वही कोदव, रालय रन्नेतणाई च ॥ ६७५॥ " ( प्रवचनसारो ० ) ભાવાર્થ-રાગ, દ્વેષ અને માહના વિજેતા શ્રીજિનેશ્વરોએ સાધુને પાંચ પ્રકારનાં ઘાસ (તૃણુ) ઉપચાગી કહ્યાં છે, ૧-કલમ, કમેાદ, વિગેરે ડાંગરનાં, ર-સાઠી વિગેરે ડાંગરનાં, ૩–કાદ્રવાનાં, ૪-કાંગ(અનાજ વિશેષ), એ ચારનાં ફોતરાં અને ૫–જગલમાં ઉગેલુ ઘાસ, દડપ-ચક= પાંચ પ્રકારના દૃશ્યા, તેમાં ૧-૪šા, ૨-વિણ્ડા ૩-લાઠી, ૪-વિલી અને ૫-નાલિકા જાણવા. કહ્યું છે કે 44 लट्ठी हा विलट्ठी, दंडा अ विदंडओ अ नालीओ ( अ ) । भणिअं दंडगपणगं, वक्खाणमिणं भवे तस्स || ६६९॥ રુટ્ઠી બાયપમાળા, વિટ્ટી ષઙરંતુàળ વીખા | दंडो बाहुपमाणो, त्रिदंडओ कक्खमित्त अ ( उ ) ||६७०॥ लट्ठीए चउरंगुल - समूसिआ दंडपंचगे नाली । નવમુદ્દનનુત્તારે, તીવ્ર (િf)ઽન્ સહિનું દ્દશા बद्ध लट्ठी जवणिया, विलट्ठीइ अ कत्थइ दुवारं । ટિમ્ન, વાય—ત્તાય તેળવવદા ।૬૭રા (વચનારો) ભાવાથ –લાઠી, વિલી, દણ્ડા, વિણ્ડા, અને નાલિકા, એમ પાંચ દણ્ડાએ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે ‘લાઠી’ શરીર પ્રમાણે લાંખી, ‘વિલઠ્ઠી' એથી ચાર આંગળ ટુંકી, ‘ન્રુણ્ડા' ખભા જેટલા લાંખા, ‘વિણ્ડ’ કક્ષા (બગલ) જેટલેા ઉંચા અને ‘નાલિકા’ લાઠીથી (સ્વશરીરથી) પણ ચાર આંગળ વધારે લાંખી હાય, તેમાં નદી, દ્રહ વિગેરે જળાશયાને આળગતાં ૧૪૧–નવ્યયતિજિતકલ્પમાં પાંચ વષઁત્રાણુ–૧–ઔર્ણિક (ઊનનું), ર–સૂત્રાઉ, ૩-તાડપત્રની સળીએ આદિના ખુમ્પક, ૪-ખાખરાના પાંદડાંના ખુમ્પક અને પ-વાંસનું છત્ર, આ પ્રમાણે છે. ૧૪૨-કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં સૂત્ર ૭૧માં પાંચ પડદાઓ ૧-ઊનના, ૨-ઊંટના વાળને વર્ચુલા, ૩–ઘાસના ગુથીને ખનાવેàા, ૪-સૂત્રાઉ કપડાના અને પ-તાડપત્રનાં અથવા પલાશ (ખાખરા)ન પત્રોના ગુંથીને બનાવેલા, એમ કહેલા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯ી ચર્મચક આદિનું સ્વરૂપ અને પ્રજન તથા પુસ્તકપચક] પાણીની ઉંડાઈ માપવા માટે નાલિકાને ઉપયોગ કરાય છે. ભજન કરતાં ગૃહસ્થ દેખે નહિ તે માટે તેના દાંડા સાથે પડદે બાંધવામાં લાઠીને ઉપયોગ કરાય છે, “વિલદ્ધ કે ગામમાં ઉપાશ્રય ગામના છેડે હોય તે અંદરથી બારણું ખખડાવવા માટે ઉપયોગી છે કે જેથી તેનો અવાજ સાંભળીને બહારથી ચાર-કુતરાં વિગેરે નાસી જાય, વળી– " उउबद्धंमि उ दंडो, विदंडो धिप्पए वरिसयाले । - ૬ સે કુશો નિષફ, ધ્વંતરિબો કમ ફરૂા” (પ્રવચનમા ) વ્યાખ્યા-ઋતુબદ્ધ કાળમાં ભિક્ષાદિ માટે જતાં દડો લઈ જવાય છે, ગુસે (ઢષી) થયેલા બે પગવાળા (મનુષ્યાદિ), ચાર પગવાળાં (પશુએ), તથા ઘણા પગવાળા શરભાદિ એટલે અષ્ટાપદ (પશુ વિશેષ), વિગેરેના ઉપદ્રવને તેનાથી અટકાવી શકાય, અથવા કોઈ વિષમ-કઠિન માગે ચાલતાં ચેર–વાઘ વિગેરેથી રક્ષણ કરી શકાય, વૃદ્ધ સાધુને ચાલવામાં ટેકે (આધાર) લઈ શકાય. વર્ષાકાળે તે દર્ડને બદલે વિદણ્ડને લઈ જવાય છે, કારણ કે-તે ટુંકે હેવાથી કપડામાં ઢાંકીને લઈ જતાં તેને અપકાયને સંઘટ્ટ (કાવાથી હિંસા) ન થાય. લાઠી નવ પર્વ સુધીની એકી (૩-૫-૭–૯) પર્વવાળી અને દશાર્વવાળી પણ શુભ છે, સમપર્વવાળી અશુભ છે, તેમાં “એકી પર્વવાળી૧૪ પ્રશંસનીય છે વિગેરે યતિદિન ચર્યાથી તેનું સ્વરૂપ જાણવું. માત્રકaણુ એક વડીનીતિ માટે, બીજું લઘુનીતિ માટે અને ત્રીજું શ્લેષ્મ માટે, એમ કુડિઓ વિગેરે ત્રણ, પાદલેખનિકા=પગેથી કાદવ દૂર કરવાની (પહેલાં કહી તે) પીપળા–પીપળ વિગેરે વૃક્ષના કાષ્ઠની પટ્ટી, એ ઉપરાન્ત– "चम्मति पदुगं, णायव्वा मज्झिमा उवही एसो। अज्जाण वारओ पुण, मज्झिमओ होइ अइरित्तो ॥८३६॥" (पञ्चवस्तु) વ્યાખ્યા–ચર્મત્રિક-એક વાધરી, બીજું તળીયું, ત્રીજું કૃત્તિ, (એનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ કહેવાશે) બીજા શાસ્ત્રોમાં તે “ચપચ્ચક આ પ્રમાણે કહ્યું છે– “વા દવિ (વ) મહિલી, મિાકિ જ પંચમ . તાિ રવજ વઢે, વેલા જિરા ય વીય તુ સદ્દા ” (ગ્રવચનસાર) ભાવાર્થ–બકરાં-ઘેટાં-ગા-ભેંસો અને મૃગલાં, એ પાંચનું ચર્મ તે “ચર્મપચ્ચક જાણવું, અથવા બીજી રીતે તલિકા, ખલગ, વાધરી, કેષ, અને કૃત્તિ એ “ચર્મ પચ્ચક જાણવું. તેમાં ૧–તલિકા=પગે બાંધવાનું ચામડાનું માત્ર તળીયું, તે કઈ વિષમ પ્રસંગે રાત્રિના અન્ધકારમાં કે દિવસે પણ સાર્થની સાથે ચાલતાં ઉભાગે ચાલવું પડે ત્યારે પગના તળીએ બન્ધાય છે. ૨-અલગ =પગરખાં, તે ખસથી ખરજવાદિથી કે વાયુગથી જેના પગ ફાટેલા હોય તે સાધુને પહેરવા માટે હોય છે, ૩–વાધરી ચામડાની દોરી, તલ્લિકા (તૂટી ગઈ હોય તે તેને) બાં(સા)ધવામાં ઉપયોગી છે, ૪-કોષ કોથળી, તે નખરદની વિગેરે શસ્ત્રોને રાખવા માટે કે ડુંગરાઉ પત્થરના રસ્તે ચાલતાં જેના નખ ભાગે તેવા હોય તેના પગના આંગળાંમાં બાંધવા માટે ઉપગી છે. ૧૪૩-એક પર્વવાળી લાઠી પ્રશંસનીય, બે વાળી કલહકારક, ત્રણ પર્વ લાભપ્રદ, ચાર પર્વ મરણપ્રદ, પાંચ પર્વા પન્થમાં કલહનાશક, છ પર્વ આતક(પીડા)કારી, સાત પર્વ આરોગ્યપ્રદ, આઠ પર્વ સંપત્તિનાશક, નવ પર્વા ચશકારક, અને દશાર્વા સર્વ સંપત્તિકારક જાણવી, યતિદિનચર્યા ગા. ૩૧થી૩૧૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ અને ૫–કૃત્તિ=માર્ગમાં દાવાનળના (અગ્નિ હોવાના) ભય હોય ત્યારે, કે ભૂમિ સચિત્ત અથવા જીવાકુળ હાવાથી ઉભા રહેવાનું નિર્દોષ સ્થળ ન મળે ત્યારે પાથરીને ઉભા રહેવા માટે, અથવા ચારથી કદાચ લુંટાયા હોય તે અધાવસ્ત્રના અભાવે તેના સ્થાને પહેરવા માટે, એમ અનેક રીતે ઉપયાગી છે, એમ બીજા પ્રકારે સાધુઓને ઉપયોગી ચ પચક કહ્યું. તે ઉપરાન્ત એ પટ્ટગ=સથાશ અને ઉત્તરપટ્ટા, એટલી ઔપહિક ઉપધિ મધ્યમ પ્રકારની કહી છે. ઔપહિક ઉપધિના આ મધ્યમ પ્રકારોમાં સાધ્વીઓને વાર-લઘુનીતિ માટે ઉપયોગી પાત્ર વિશેષ વધારે હાય છે, કારણ કે તેઓને સદા ગૃહસ્થાની વચ્ચે રહેવાનું હાવાથી તે આવશ્યક છે. હવે ઔપહિકના ઉત્કૃષ્ટ પ્રકારનું વર્ણન કરે છે કે— अक्खा संथारो वा, एगमणेगंगिओ अ उक्कोसो । વોત્થાવાનું જળ, જોમાહા સો ૫૮રૂણા’” (પશ્ચવસ્તુ) 66 વ્યાખ્યા અક્ષા સ્થાપનાચાર્ય માટે ઉપયેગી ચન્તનકનાં શરીર વિગેરે, સથારા=(પૂર્વે વર્ષાકાળમાં પાટને બદલે રખાતું) એક સળગ કાષ્ઠનું પાટીઉં, અથવા તેવું ન મળે તે (પાટીઆં, લાકડીઓ કે વાંસ વિગેરે) અનેક અવયવેાને જોડીને (બાંધીને) બનાવેલા અનેકાજ્ઞિક સથારા, એમ બે પ્રકારના સંથારા રાખી શકાય, પુસ્તકપ-ચકુ=પાંચ પ્રકારનાં પુસ્તકો, ૧-ગણ્ડિકા, ર–છિવાડી, ૩-કચ્છવી, ૪-મુષ્ટિ અને ૫-સપુટ. ઉપરાન્ત આગળ કહીશું તે ફ્લેક, એ સ ઔપહિક ઉપધિના ઉત્કૃષ્ટ પ્રકાર છે. ‘પુસ્તકપચક’ માટે કહ્યુ છે કે— “ નંદી જાવ મુઠ્ઠી, સંપુર ૪૬ તદ્દા છિન્નારી ૬ । ä(૨) મેચિયાનું, વધવાળમિાં મને તફ્સ ૬૬॥ बाहल्लपुहुत्तेर्हि, गंडीपात्थो उ तुल्लगेो दीहो । कच्छवि अंते तणुओ, मज्झे पिहुलो मुणेयव्त्रो ||६६५॥ चउरंगुलदीहो वा वागि मुट्ठित्थगो अहवा । चउरंगुलदीहोच्चि, चउरंसा होइ विन्नेओ ||६६६ || संगो दुगमाई, फलया वोच्छं छिवाडिमित्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ॥ ३६७॥ दीहो वा हसो वा, जो पिहुलो होइ अप्पबाहल्लो । તેં મુળિયસમયસારા, વિહિપેારૂં મનંતીઃ ૬૬૮। (પ્રવચનસારો॰) ભાવા—ગણ્ડિકા, કચ્છપી, મુષ્ટિકા, સમ્પુટલક અને છેદપાટી-છેવાડી, એમ પાંચ પ્રકારનાં પુસ્તકો છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેને—જાડાઇ પહેાળાઇમાં સમાન-સમચારસ અને લાંખા-લખચારસ આકાર હાય તે ૧--ડિકા કહી છે, બે બાજુ છેડે પાતળો, વચ્ચે પહેાળા અને જાડાઇમાં એછે. હાય તેવા આકારવાળાને ર-કચ્છપી, ચાર આંગળ લાંખા કે ગાળ આકારવાળા હોય અથવા જે ચારે બાજુ ચાર આંગળ પ્રમાણના (ચારસ) હોય તે ૩–મુષ્ટિકા, જેને એ આજુ કાગળની કે લાકડાની પાટલીઓ હાય તે વેપારીઓને ઉધાર લખવાની પાટી Page #254 -------------------------------------------------------------------------- ________________ એરિંગણમાં અપવાદ, લાઠીનું પ્રયાજન અને ઔહિકમાં અપવાદ] ૧૯૩ જેવા આકારના ૪–સપુટલક. અને જે થાડા પાનાં હાવાથી કંઇક ઉંચાઇવાળા હોય, અથવા લાંધે, અથવા ટુકા, જાડાઇમાં અલ્પ અને પહેાળા હોય તેને આગમનપુરૂષો પછીવાડી છેદપાટી કહે છે. લલખવાનું પાટીયું, જેમાં લખીને ગેાખી--ભણી શકાય તે, અથવા કારણે જે ટેકો (આર્કિંગણુ) લેવા માટે હોય છે વ્યાખ્યાનનું પાટીયું ફલક કહેવાય છે. ઉત્સથી તે સાધુને આહિંગણ (ટેકો લેવા) ચેગ્ય નથી, કારણ કે—પડિલેહવા–પ્રમાર્જવા છતાં થાંભલા વિગેરે આઠગણુ દેવાનાં સાધના કે સ્થાનામાં થતા કુન્ધુઆ, કીડીઓ, વિગેરે જીવાના સંચાર રાકવા દુષ્કર છે. [કહ્યું છે કે— " अव्वच्छिन्ना तसा पाणा, पडिलेहा न सुज्झई તદ્દા નૈધ્રુવટ્ટમ્સ, બદુંમો ન ર્ફે ॥૩૨૨૫” (બોષનિયુક્તિ) ભાવા-થાંભલા વિગેરે આર્ડિંગણુ દેવાના સ્થાનને પડિલેહવા છતાં (ત્યાં ક્રતા) ત્રસ જીવાને રાકી ન શકાવાથી પડિલેહણા શુદ્ધ થતી નથી, તેથી નિરાગી એવા સશક્ત સાધુને એડિંગણુ લેવું કલ્પતું નથી.] માંદગી આદિ કારણે તે મજબૂત અને સુંવાળા પાટીયાનું, પત્થરના થાંભલાનુ, ચૂનાથી ધોળેલી ભીંતનુ, કે તેને આધારે મૂકેલા ઉપધિના વિટીયાનુ એડિંગણ નિષેધ્યું નથી. કહ્યું છે કે ‘“ ગતાંતત ૩ પાતા, ગાઢું તુöતિ તેળવતૢમે સંગચપટી થમે, સેટે છુ(મુદ્દાx વિહ્રિ(વેંટિ), ૫રૂરા”(કોષનિવૃત્તિ) ભાવાર્થ –અશક્તને (ગ્લાન વિગેરેને) તે પાસાં (પડખાં) અતિદુઃખે, એ કારણે સાધુની પીઠના, થાંભલાના, પત્થર (ના થાંભલા)ના, ધાળેલી ભીંતનેા કે ઉપધિના વિટીયાના ટેકા લેવાને નિષેધ નથી, આ ‘અક્ષ’ વિગેરે સર્વ વસ્તુ ઔપહિકના ‘ઉત્કૃષ્ટ’ વિભાગમાં જાણવી. આ દૃણ્ડા વિગેરે સંયમનાં ઉપકરાને રાખવાનાં કારણેા કહ્યાં છે કે— 46 ૩૬મુસાળતાવય, વિવવિસમેનુ મારે(મો)મુ । लट्ठी सरीररक्खा, तवसंजमसाहिया भणिया ||७३९|| मोक्खट्टा नाणाई, तणू तयट्ठा तयट्ठिआ लट्ठी । दिट्ठो जहोवयारो, कारण तकारणेसु तहा ||७४० ||" ( ओघनिर्युक्ति) ભાવા-દુષ્ટ પશુ, કુતરાં અને શિકારી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે, કાદવવાળા કે ઉંચા નીચા સ્થળે (ચાલતાં કે ઉભા રહેતાં) આધાર માટે, તથા પાણીમાં ચાલતાં શરીરની રક્ષા માટે પણ લાઠી ઉપકારક છે, તેથી લાડીને તપ સયમમાં સહાયક કહી છે. કહ્યું છે કે મેાક્ષ માટે જ્ઞાનાદિ ગુણૢા, જ્ઞાનાદિ માટે શરીર, અને શરીર માટે લાઠી ઉપયોગી (સાધન) છે, કાના કારણમાં અને તે કારના પણ અન્ય કારણમાં ઉપચાર કરીને લેાકોમાં ખેલાય છે કે-આકાશ ઘીને વરસાવે છે તેમાં વર્ષાદનું પાણી ઘાસનું, ઘાસ દૂધનુ અને દૂધ ઘીનું કારણ છતાં પાણીને ઉપચારથી ઘી કહેવામાં આવે છે, તેમ લાફીને પણ ઉપચારથી તે તપ-સંયમમાં સાધનભૂતઉપકારક હાવાથી ઉપકરણમાં ગણી છે. ૨૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ કેવળ લાઠી જ નહિ, કિન્તુ જ્ઞાનાદિ ગુણાની સાધનામાં જે જે ઉપકારક હોય તે દરેકને ઉપકરણ કહેવાય છે. કહ્યું છે કે— 66 जं जुज्जइ उवकरणे (गारे), उवगरणं तं सि होइ उवगरणं । ', अइरेगं अहिगरणं, अजओ अजयं परिहरतो || ७४१ | ” ( ओघनिर्युक्ति) ભાવા—જે જે પાત્રાદિ વસ્તુ જ્ઞાનાદિની સાધનામાં ઉપયેગી થાય તે તે સાધુને ઉપકરણ છે, તે સિવાયનું જે જ્ઞાનાદિ માટે ઉપયાગી ન અને, કે ઉપકરણ છતાં અયતનાવન્ત સાધુ તેને અયતનાથી વાપરે, તે (સ) તેને માટે અધિકરણ (દુર્ગતિનું કારણ) છે. તથા— “ મુછારઢિયાળો, સમં ચરસ સાળો ત્રિો । ૧૯૪ जुत्तीए इहरा पुन, दोसा इत्यपि आणाई || ८३९ ||" (पञ्चवस्तु) ભાવા-મૂર્છા રહિત સાધુઓને આ (બે પ્રકારની ઔધિક-ઔપહિક) ઉપધિ માપથી સપ્રયેાજને રાખે અને યતના પૂર્વક વાપરે તે સમ્યક્ ચારિત્રને સાધનારી કહી છે, અન્યથા (પ્રમાણ રહિત, નિષ્પ્રયેાજન રાખે કે અયતનાએ વાપરે) તેા ઉપધિ રાખવામાં અને વાપરવામાં પણ આજ્ઞાભડ્ઝ (અનવસ્થા, મિથ્યાત્વ, ચારિત્રની વિરાધના) વિગેરે દાષા લાગે છે. એ રીતે ઔપહિક ઉપધિનું વર્ણન કર્યું. [અહીં એટલું વિશેષ સમજવાનું છે કે-પહેલાં સ્થવિરકલ્પિકાને જે ત્રણ કપડા વિગેરે ઉપકરણેા કહ્યાં તે સર્વસામાન્ય અપેક્ષાએ સમજવાં, વિશેષ અપેક્ષાયે તે અધિક પણ રાખવામાં દોષ નથી. બૃહત્કલ્પની ટીકામાં કહ્યું છે કે–સાધુ કેવી (કેટલી) ઉપધિ રાખે ? ત્યાં જ ઉત્તર તરીકે કહ્યું છે કે— << भिन्नं गणणा जुत्तं, पमाणइंगालधूमपरिशुद्धं । Bai धारइ भिक्खू, जो गणर्चितं न चिंतेइ ॥ ३९८७|| ” (बृहत्कल्पभा० ) ભાવાર્થ-સામાન્ય સાધુ જેને ગચ્છની ચિન્તા કરવાની ન હેાય તે દીયા અથવા ઉપધિ (ચિત્ર--રગ વિગેરે) શાભા વિનાની, શાસ્ત્રોક્ત સંખ્યાથી વધારે નહિ, લંબાઈ પહેાળાઇમાં પણ શાસ્ત્રાક્ત માપવાળી, અને અગાર તથા ધૂમ્રદોષ રહિત (રાગ-દ્વેષ કર્યા વિના) રાખે, પણ ગચ્છની ચિન્તા કરનારા હોય તેને ઉપધિનું પ્રમાણ નિયત નથી. કહ્યું છે કે— * ગળચિંતામ્ય દ્દો, ધોતો માિમો નશો ય । सो वि होइ उही, उवग्गहकरो महाणस्स ।। ३९८८ ||" (बृहत्कल्पभाष्य) ભાવાર્થ-ગચ્છની ચિન્તા કરનારા ગણાવચ્છેદ્યકવિગેરેની પાસે તા ઉપર જણાવેલા પ્રમાણથી વધારે હાય તે પણ ઉત્કૃષ્ટ, મધ્યમ કે જધન્ય, ત્રણે પ્રકારની ઔધિક અને ઔપકિ ઉપધિ ગચ્છને ઉપકાર કરે છે. કહ્યું છે કે— 66 आलंबणे विसुद्धे, दुगुणो तिगुणो चउग्गुणो वा वि । सव्यो वि होइ उवही, उग्गहकरो महाणस्स || ३९८९ || ” (बृहत्कल्पभाष्य) ભાવા-આલમ્બન (કારણ) શુદ્ધ (સખળ) હેાય તેા ખમણી, ત્રણ ગુણી, કે ચાર ગુણી હાય તા પણ તે ઉપષિ ગચ્છના મુનિઓને ઉપકારક થાય છે. આલમ્બના બે પ્રકારનાં છે, Page #256 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રો ધેવાનું વિધાન, તેની વિધિ, ક્રમ અને જ્યણા] ૧૯૫ એક દ્રવ્ય અને બીજું ભાવ. તેમાં ખાડા વિગેરેમાં પડતાને દેરડા વિગેરેનો આધાર તે દ્રવ્ય આલખન અને સંસારરૂપ ખાડામાં પડતાને આધારભૂત જ્ઞાનાદિગુણે તે ભાવ આલમ્બન સમજવું. અહીં જે ક્ષેત્રમાં અથવા જે કાળમાં વસ્ત્ર (વિગેરે મળવું) દુર્લભ હોય તે ક્ષેત્ર-કાળ વિગેરેને આલમ્બન તરિકે સમજવું, તે પ્રશસ્ત (રાગ-દ્વેષ-મૂછ-માયાદિ દૂષણવાળું ન) હેવું જોઈએ, અર્થાત્ જે કાળે જે ક્ષેત્રમાં સંયમ યોગ્ય સામગ્રી દુર્લભ હોય, ત્યાં તે કાળે સંયમ રક્ષાના માત્ર ઉદ્દેશથી ગણાવચ્છેદકાદિ મુનિઓ વધારે પણ ઉપધિ રાખે તો તે સાધુઓને ઉપકારક હોવાથી રાખી શકે.] વસ્ત્ર વિગેરે સર્વ ઉપધિ વર્ષાકાળને અડધે મહિને બાકી હોય ત્યારે જયણાપૂર્વક જેવી જોઈએ. પૂર્ણ પ્રમાણમાં પાણી ન મળે તે પાત્રના પડલા-ળી વિગેરે જ ધોવું. કહ્યું છે કે "अप्पत्ते चिअ वासे, सव्वं उवहिं धुवंति जयणाए। વ તાર ૩, વસ્ત્રો પથનિન્નો રૂપ” (નિ૪િ) ભાવાર્થ–વર્ષાકાળ આવતાં પહેલાં જ સાધુઓ સર્વ ઉપધિને યતનાપૂર્વક દેવે અને પાણી પૂર્ણ ન મળે તે જઘન્યથી પાત્રની ઉપાધિને જ જયણાથી ધવે. આચાર્ય, ગ્લાન વિગેરેની ઉપધિને તે વારંવાર દેવી જોઈએ. કહ્યું છે કે "आयरियगिलाणाणं, मइला मइला पुणो वि धोवंति । मा हु गुरूण अवण्णो, लोगंमि अजीरणं इयरे ॥३५१॥" (ओघनियुक्ति) ભાવાર્થ-ગુરૂની લોકમાં હલકાઈ (અપકીર્તિ) ન થાય અને બીમારને મેલાં કપડાંથી (શરદી થતાં) અજીર્ણ ન થાય, એ ઉદ્દેશથી આચાર્યની (ગુરૂની) અને બીમારીની ઉપધિ(વસ્ત્રોને જ્યારે જ્યારે મલિન થાય ત્યારે ત્યારે અન્ય સાધુઓ વારંવાર ધોવે. વસ્ત્રાદિ દેવામાં પડલા, ઝેળી વિગેરે પાત્રની ઉપધિ, રજોહરણનાં બહારનું-ઊનનું અને અંદરનું-સૂત્રાઉ” એ બે નિશૈથિયાં, “સંથારીયું, ઉત્તરપટ્ટો અને ચોલપટ્ટો એ ત્રણ પટ્ટા, તથા મુહપત્તિ અને રજોહરણ, એટલી વસ્તુમાં બહુ વિલમ્બ નહિ કર, અર્થાત્ જૂઓ ઉતારવા માટે બે ત્રણ દિવસ રાખી મૂકવી નહિ, કારણ કે તેને બદલે વાપરવા માટે બીજાં વસ્ત્રો હતાં નથી. જો તેમાં જૂઓ દેખાય તો તેને જોતાં પહેલાં હાથના અંતરે બીજું વસ્ત્ર રાખીને તેમાં (બીજું વસ્ત્ર પકડીને તે વસ્ત્રદ્વારા) જયણાથી ઉતારે, પછી દેવે કહ્યું છે કે “વાસ પહોળાઈ, નિસ(sa)તિપત્તિ થઈ .. एते ण उ विसामे, जयणा संकामणा धुवणा ॥३५२॥' (ओपनियुक्ति) ભાવાર્થ–પાત્રોને પરિકર (વ), બે નિશથિયાં, ત્રણ પટ્ટા અને રજોહરણ તથા મુહપત્તિ, એટલી વસ્તુઓને બેતાં પહેલાં જુઓ ઉતારવા માટે બે ત્રણ દિવસ વાપર્યા વિનાની રાખી ન મૂકતાં તેમાં જૂઓ દેખાય તો જયણાથી એટલે સીધી હાથથી નહિ પકડતાં અન્ય વસ્ત્રના આંતરે હાથથી (વઅથી) પકડીને તે બીજા વસ્ત્રમાં ઉતારે અને પછી ધવે. બાકીની ઉપધિની વિશ્રામણા કરે-વિસામે આપે. અર્થાત્ અમુક દિવસ વાપરવાનું બન્ય કરી તેમાં થીજૂઓ ઉતરી ગયા પછી છે. તે માટે કહ્યું છે કે – Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ अब्भिंतरपरिभोगं, उवरि पाउण णातिदूरे य । तिनि यतिभि य एक्कं, निसिं तु काउं पडिच्छेजा || ३५३||” (ओघ निर्युक्ति) ભાવા–શરીરે અંદરના ભાગમાં પહેરવાના કપડામાં એને સંભવ છે, માટે તેને ત્રણ રાત્રિ સુધી એ કપડાની ઉપર આઢ, (એથી તેમાં જૂએ હાય તે ઉતરીને નીચેના--અંદરના એ કપડાઓમાં જાય,) પછી ત્રણ રાત્રિ સુધી પેાતાના આસનથી બહુ દૂર કે બહુ નજીક નહિ, પણ કંઇક દૂર ભૂમિ ઉપર મૂકી રાખે, (એથી જૂએ બાકી રહી હેાય તે તે સ્વયં ઉતરીને અન્ય વસ્ત્રમાં ચઢી જાય,) પછી એક રાત્રિ આસન પાસે ઉંચે ખીલી (ખીંટી) વિગેરેના આધારે લમ્બાવી રાખે, (એથી કોઈ ઝૂ બાકી હોય તેા તે પણ ઉતરી જાય,) એમ સાત ૪૪ દિવસરાત્રિ પછી પુનઃ શરીરે ઓઢીને નિર્ણય કરે, જો તેમાંથી આ શરીરે લાગે તે ન ધાવે અને ન લાગે તે એ નથી એમ સમજીને ધેાવે. ધ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ 46 વસ્ત્રો ધાવા માટે પહેલા વરસાદનુ પડેલું પાણી ગૃહસ્થના પાત્રમાં ઝીલેલું (લીધેલું) વાપરવાની સાધુને અનુમતિ છે. કહ્યું છે કે 46 निवोदगस्स गहणं, केई भाणेसु असुइपडिसेहो । નિમિયામુ હાં, દિવાને મિસયં છારા રૂ” (લોનિયુક્ત્તિ) ભાવા–પહેલા વરસાદનુ છાપરામાં પડેલું પાણી (છાપરાનાં નળીયાં અતિ તપેલાં હોવાથી અથવા રસાઇની ધૂણીનું કાજલ લાગેલું હાવાથી) અચિત્ત થવાના સમ્ભવ છે, તેથી) સાધુને ઉધિ ધાવા માટે તે ઉપયાગી જણાવેલું છે, તેને કોઈ આચાર્ય સાધુના પાત્રમાં લેવાનું કહે છે, પણ તેના શાસ્ત્રજ્ઞ આચાર્ય નિષેધ કરે છે, કારણ કે તે પાણી અતિ મેલુ (અશુચિવાળુ) હોવાથી સાધુ તેને પેાતાના પાત્રમાં લે તે લેાકો સાધુએ મેલા છે' એમ હલકાઈ કરે, તેથી શાસનની પણ અપભ્રાજના (હલકાઇ) થાય, વળી ચાલુ વરસાદે આકાશમાંથી પડતું પાણી ચિત્ત હાવાથી પડ્યા પછી પણ મિશ્ર હાય, તેને સાધુથી સ્પર્શી શકાય નહિ માટે તે ગૃહસ્થના ભાજનમાં (કુડા વિગેરેમાં) લેવું, તે પણ વરસાદ બન્ધ થયા પછી લેવું, કારણ કે– ત્યારે અચિત્ત થએલુ હાય, અને પુન: સચિત્ત ન થાય માટે તેમાં ક્ષાર (ચૂના વિગેરે)નાખવા. ઉપધિને ધાવાના ક્રમ કહ્યો છે કે— 66 ‘ગુણચરવાળિ(ય) નિઝાળ-મેમાળ ધોત્રનું પુધિ । तो अपणो पुव्वमहागडे अ इअरे दुवे पच्छा ||३५६ || ” ( ओघनिर्युक्ति) ભાવા—પહેલાં (વિનય માટે) ગુરૂની, પછી પ્રત્યાખ્યાનીની (તેને સમાધિ રહે માટે ૧૪૪–જૂએને વીણી લીધા પછી પણ તેની લીખા (કે યેનેિ) વજ્રમાં ાય, તે તેની સાત અહેારાત્રમાં જૂએ બની જાય અને ઉપરના વિધિથી તે બીજાં વસ્ત્રોમાં ઉતરી જાય. જો એમ ન કરે તે। લીખા (જૂઓની યાનિએ) સજીવ હાવાથી તેની હિંસા થાય. સાધુધ માં અહિંસાની સાધના મુખ્ય છે, કારણ કે તે વિના આત્માની હિંસા અટકી નથી, માટે આવે! પ્રયત્ન આવશ્યક છે. પૂર્વકાળે વજ્રોને વારંવાર ધેાતા નહિ તેથી લીખે-જૂએના સંભવ રહેતેા, વમાનમાં ધોવા છતાં અષ્ટ વિગેરે રાગના પસીનાના યેાગે એના સંભવ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ - a st? દિવસના છેલા પ્રહરનું, છેલા મુહૂર્તનું કર્તવ્ય અને માંડલાને વિધિ]. ૧૯૭ ઉપવાસીની) પછી ગ્લાનની, પછી નવદીક્ષિતની (તેઓ અભાવિત હોવાથી મલપરીષહથી તેઓના ચિત્તને ભગ થાય માટે) અને પછી પિતાની ઉપધિનું પ્રક્ષાલન કરે. તેમાં પણ સહુથી પ્રથમ યથાકૃતનું (તુણ્યા-સાંધ્યા વિનાનાં જે જેવાં પહેર્યા હોય તેવાં જ વપરાતાં હોય તેનું), તે પછી અલ્પપરિકર્મવાળાનું (જે કોઈ કોઈ સ્થળે ત્યાં હોય તેનું) તે પછી બહુપરિકર્મવાળાનું (જે સાંધ્યાં હોય અને તુણ્યાં હોય તે વસ્ત્રોનું પ્રક્ષાલન કરે. વસ્ત્રો ધેવામાં આ પ્રમાણે પુરૂષને અને વસ્ત્રને ક્રમ કહ્યો. ધોવામાં જયણા માટે કહ્યું છે કે “કચ્છદિશાસુ , ધુવે ધોવે વથાવ ન રે ! પરિમો .પરિમોળ, છાત વેટ્ટ વરાળ રૂપળા” (નિત્તિ) ભાવાર્થ–વસોને જોતાં સાધુ પત્થરાદિ ઉપર બેબીની જેમ ઝકે નહિ, લાકડાના ધેકાથી ફૂટે નહિ, કિન્તુ હાથથી જયણ પૂર્વક મસળીને પેવે. ધેએલાં વસ્ત્રને તાપમાં સુકવે નહિ, તેમાં એ વિવેક છે કે જે વસ્ત્રો વપરાતાં હોય તેમાં જૂઓને સંભવ હોવાથી છાયામાં સુકવે, વપરાતાં ન હોય તેને તાપમાં (પણ) સુકવે અને સુકાય ત્યાં સુધી કોઈ લઈ ન જાય તે માટે જોયા કરે. એ પ્રમાણે જયણાથી ધોયા પછી તેને ગુરૂ “એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આપે. (‘કલ્યાણક પ્રાયશ્ચિત્તનું એક પારિભાષિક પ્રમાણ છે.) એમ ઉપધિનું પડિલેહણ અને પ્રસન્ગાનુસાર તેનું સ્વરૂપ વિગેરે કહ્યું. હવે સર્વ ઉપકરણોના પડિલેહણ પછીનું (ચેથા પ્રહરનું) શેષ કર્તવ્ય જણાવે છે કે – मूलम्-"ततः स्वाध्यायकरणं, मुहूर्त यावदंतिमम् । तत्रोच्चारप्रश्रवण-कालभूमिप्रमार्जनम् ॥९७॥" મૂળને અર્થ-તે પછી છેલ્લું મુહૂર્ત (બે ઘડી દિવસો બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરે અને છેલ્લા મુહૂર્તમાં સ્થષ્ઠિલ, માત્રુ અને કાળગ્રહણ માટેની ભૂમિઓનું પ્રમાર્જન-માંડલાં કરે. ટીકાને ભાવાર્થ–સર્વ ઉપધિની પ્રતિલેખના કર્યા પછી દિવસના સેળમા ભાગરૂપ છેલ્લે અન્તર્મુહૂર્ત દિવસ બાકી રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરે, એ સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યને સંબન્ધ સમજ. કહ્યું છે કે “બ પુછાવિ ઉજ્ઞા, સુરં વાઇ મુત્તi . ___ अत्थत्थीणं गुरुणो, कहंति तह चेव अत्थं पि ॥" यतिदिनचर्या-३२०॥ ભાવાર્થ...તે પછી (પૂર્વાહ્નની અપેક્ષાએ) બીજી વાર ઉપાધ્યાય સૂત્રગ્રાહી સાધુને સૂત્રની અને તેવી રીતે ગુરૂ (આચાર્ય) અર્થશાહીને અર્થની વાચના પણ આપે. છેલ્લું મુહૂર્ત આવે ત્યારે રાત્રિએ ડિલ-માત્રુ પરઠવવા માટે અને કાળગ્રહણ માટે સ્થાનની ભૂમિઓની) પ્રમાર્જના કરે, અર્થાત્ દિવસ બે ઘડી બાકી રહે ત્યારે સ્વાધ્યાયમાંથી ઉઠીને સાધુ બાર ભૂમિઓ રાત્રિએ ડિલને અને બાર માત્રાને પાઠવવા માટે પડિલેહે કહ્યું છે કે "चउभागवसेसाए, चरिमाए पडिक्कमित्तु कालस्स । उच्चारे पासवणे, ठाणे चउवीसई पेहे।।६३२॥" ओघनियुक्ति ભાવાર્થ–દિવસના છેલ્લા (થા) પ્રહરને ચે ભાગ બાકી રહે ત્યારે કાલનું પ્રતિ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ધ॰ સંભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૯૭–૯૮ ક્રમણ કરીને (કાલગ્રહણ માટે નેતરાં દઇને) ખાર વડીનીતિ માટે અને ખાર લઘુનીતિ માટે, એમ ચાવીસ ણ્ડિલનુ' (ભૂમીઓનુ) પ્રતિલેખન કરે. ખાર ભૂમીએ આ પ્રમાણે કહી છે, ‘ ાિનિયા ૩ અંતો, ગામને માિ તય મૂરે ય । તિન્નેવ બળાિતી, બંતો છે છઠ્ય વાોિ દ્દર્શ’’ (કોષનિવૃત્તિ) વ્યાખ્યાાિસિયા=સ્થણ્ડિલ માત્રાના વેગથી અતિ પીડિત ન હોય, સુખપૂર્વક દૂર જઇ શકે તેમ હાય, ત્યારે વ્રતો ઉપાશ્રયના આંગણામાં ત્રણ ભૂમિએ મકાનની નજીક, મધ્યમાં અને દૂર પડિલેહવી. તથા અદ્બિાસી=સંજ્ઞાના વેગથી અતિ ખાધા થવાથી દૂર ન જઈ શકાય તેવા પ્રસઙ્ગ માટે એક ઉપાશ્રયની અતિ નજીક, બીજી મધ્યમાં અને ત્રીજી કાંઈક દૂર એમ ત્રણ ભૂમિ પડિલેહે, એમ આંગણામાં છ તથા આંગણાની બહાર છ મળી કુલ ખાર ઉચ્ચાર (વડીનીતિ) માટે અને એ રીતે ખાર પ્રશ્રવણ (માત્ર) માટે પડિલેહવાની કહી છે. કહ્યું છે કે'एमेव य पासवणे, बारस चउवीसयं तु पेहिता । ઃઃ વ્હાલ વિ તિત્રિ મવે, ગરૂ ને બથમ્રુવયાતિ રૂાા” (લોનિયુક્ત્તિ) ભાવા —એ પ્રમાણે ખાર પ્રશ્રવણ માટે, કુલ ચાવીસનું પડિલેહણ કરીને પુનઃ કાળગ્રહણની ત્રણ ભૂમિએ પડિલેહવાની હોય છે. તે જધન્યથી હાથ હાથને આંતરે પડિલેહી શકાય છે. એ સર્વ ભૂમિઓનું પડિલેહણ કરતાં સૂર્ય અસ્ત થાય તેવા સમયે પડિલેહવી, યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે— ૮ ૨૩માવસેતાઇ, શરમાળ પોસીફ વાલ્લ पडिक्कमिऊण कुणते, थंडिलपडिलेहणं तत्तो ॥ ३२९॥ असि हिसि अ, बहिरंतो दूर मज्झ आसन्ने । મુત્તુવારે બારત, ચારણ જામિ ભૂમિતિ† ફ૨ર” ભાવાથ છેલ્લી પેરિસીના ચેાથે ભાગ બાકી રહે ત્યારે કાલગ્રાહી સાધુ કાળનું પ્રતિકમણુ કરીને (નેાતરાં દઈને) તે પછી (સત્તાવીસ) સ્થણ્ડિલનુ (ભૂમિએનુ) પડિલેહણ કરે. તેમાં સજ્ઞાની હળવી ખાધાના પ્રસંગે ક્રૂર અને વિશેષ માધા થતાં દૂર ન જઈ શકાય ત્યારે નજીક, એમ ઉપાશ્રયના આંગણામાં બે સ્થાને દૂર, વચ્ચે અને નજીક' મળીને છ આગાઢ કારણે અને આંગણાની બહાર (સે પગલાં સુધીમાં) નજીક, વચ્ચે અને દૂર ત્રણ ત્રણ મળીને છ અનાગાઢ કારણે, એમ ખાર વડીનીતિ માટે અને ખાર લઘુનીતિ માટે તથા ત્રણ કાલગ્રહણ માટે એમ કુલ સત્તાવીશ ભૂમિએનુ પડિલેહણ કરે. હવે તે પછી શું કરવું તે ગ્રન્થકાર મૂળ શ્લેાકથી જણાવે છે કે— મૂક્—“ આવશ્યકૃતિ:, ા—ચન્દ્વત્તારાત્રયેલો | ततः कालिकसूत्राद्य-ध्ययनादि यथाविधि ॥९८॥ મૂળના અથ–પ્રતિક્રમણ કરવું, ત્રણ તારા દેખાય ત્યારે કાલગ્રહણ લેવું અને તે પછી વિધિ પ્રમાણે કાલિકસૂત્ર વિગેરેનું અધ્યયનાદિ કરવું. Page #260 -------------------------------------------------------------------------- ________________ સાધુને પ્રતિક્રમણની માંડલીનું સ્વરૂપ અને રોષ હેતુઓ] ૧૯૯ ટીકાના ભાવા—આવશ્યક' શબ્દથી અહિં ‘પ્રતિક્રમણ’ સમજવુ. તેના અથૅ પહેલા ભાગમાં--ગૃહસ્થધર્મના અધિકારમાં જણાવ્યા પ્રમાણે સમજવા સાધુઓને તે માંડલીમાં (સાથે) કરવાનુ' હાવાથી પચવસ્તુમાં કહેલા તેનેા ક્રમ (વિધિ) આ પ્રમાણે છે— 'इत्थेव पत्थवंमी, गीओ गच्छंमि घोसणं कुणइ । 44 સન્માયાતુવઽત્તાળ, નાળજ્જા મુસાફૂળ ૫૪૪રૂ।” (વસ્ત્રવસ્તુ) ભાવા—આ (સૂર્યાસ્ત) વેળાએ જ ગીતા (અવસરના જાણુ) સાધુ સ્વાધ્યાયાદિમાં એકાગ્ર બનેલા ઉત્તમ સાધુને જણાવવા માટે ઘાષણા કરે. (અર્થાત્ સૂર્યાસ્ત સમય થયે છે, જેને જે કંઇ દિવસનુ કાર્ય—ગાચરી, પ્રતિલેખન, સ્થણ્ડિલ પડિલેહણ, આદિ ખાકી હાય તેઓ તે માટે સાવધ થાઓ ! વિગેરે ઉપયોગ આપે.) સાધુએ પ્રતિક્રમણની જગ્યાએ ભેગા થાય (આવે), ત્યાં બેસવામાં મહુડલીની વ્યવસ્થા માટે યતિદિનચર્યામાં કહ્યુ` છે કે— તે પછી સર્વ * पुव्वाभिमुहा उत्तर- मुहा व आवस्तयं पकुव्वंति । सिविच्छाकाराए, आगमविहिआ ठवणाए || ३२९॥ आयरिया इह पुरओ, दो पच्छा तिष्णि तयणु दो तत्तो । તેદૃિવિ તયજી (પુળો) જો, નવપગમાળા માયરા ||૨૩૦||” ભાવા-આગમમાં જણાવેલા શ્રીવત્સના આકારે મણ્ડલી સ્થાપીને (તે આકારે બેસીને) પ્રતિક્રમણ પૂર્વ સન્મુખ કે ઉત્તરસન્મુખ કરે, શ્રીવત્સના આકાર એ રીતે થાય કે સની આગળ મધ્યમાં આચાર્ય બેસે, તેની પાછળ એ, તે એની પાછળ ત્રણ, તે ત્રણની પાછળ છે અને એ એની પાછળ એક, એમ નવ સાધુઓના મણ્ડલથી શ્રીવત્સના આકારે એક માંડલી થાય, એવા વિધિ છે. (સ્થાપના આ પ્રમાણે સમજવી.) આ પ્રતિક્રમણના પ્રારમ્ભમાં દેવસિક પ્રાયશ્ચિત્તના વિશેાધન માટે એકસે શ્વાસે શ્ર્વાસ પ્રમાણુ કાઉસ્સગ્ગ કરે. યતિદિનચર્યામાં કહ્યું છે કે— 16 'देवसिअं पच्छित्तं, विसोहयंता कुणंति उस्सग्गं । 0 0 0 0 0 0 . 0 0 સામતથપમાળ, વિાિ વિપત્તિવમા(મા)મે રૂરૂશ” ભાવાથ દેવસિક પ્રાયશ્ચિત્ત વિશેાધનાથે (સાધુએ) સે। શ્વાસેાાસ પ્રમાણ કાચાત્સગ દેવસિક પ્રતિક્રમણના પ્રારમ્ભમાં વિધિ પૂર્વક કરે છે. વ માનમાં તે આચરણાથી પ્રતિક્રમણને અન્તે આ કાયાત્સગ કરાતા દેખાય છે. પ્રતિક્રમણના સમયે જો ગુરૂ નિવૃત્ત હાય તા બધા ય ગુરૂ આવે ત્યારે સાથે પ્રતિક્રમણ કરે, અને તેએ ફાઈ શ્રાવક વિગેરેને ધર્મ સમજાવવા વિગેરે કામાં હાય તેા માંડલીમાં પાછળથી (પણ) આવે. કહ્યુ છે કે— 66 जड़ पुण निव्वाघाओ, आवर्क्स तो करिति सव्वे वि । માળવાયાય—યાણ ના ગુરૂ ૐતિ પ્રકા’” (વસ્ત્રવસ્તુ) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ [ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગાહ ૯૮ ભાવાર્થ-જે ગુરૂ નિવૃત્ત હોય તે સર્વ સાધુઓ તે વેળાએ ગુરૂની સાથે જ પ્રતિક્રમણ કરે અને ગુરૂ કે શ્રાવકાદિને ધર્મ કહેવા વિગેરેમાં રેકાએલા હોય તે પાછળથી (પણ) આવે. ગુરૂ આવે ત્યાં સુધી બીજા સાધુઓ ગુરૂને પૂછીને પ્રતિક્રમણ માંડલીમાં રત્નાધિકના કમે પિતાના આસને સૂત્ર (અર્થ)ના મરણ માટે કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા રહે. અર્થાત્ કાઉસગ્ગ મુદ્રામાં ઉભા રહીને સૂત્રાદિનું ચિન્તન કરે. કહ્યું છે કે – " सेसा उ जहासत्ती, आपुच्छित्ताण ठंति सट्ठाणे । सुत्तत्थसरणहेडं, आयरिऍ ठिअंमि देवसि ॥४४६॥ जो हुन्ज उ असमत्थो, बालो वुड्ढो व रोगिओ वा वि । સો વાવનુત્તો, છિન્ન નિઝાદી કકળા” (પત્રવતુ) ભાવાર્થ-શેષ સાધુઓ ગુરૂને પૂછીને પ્રતિક્રમણની માંડલીમાં યથાશક્ય સૂત્ર-અર્થનું સ્મરણ કરતા સ્વ–સ્વ આસને (કાઉસગ્ગ મુદ્રામાં) ઉભા રહે અને આચાર્ય (ગુરુ) આવે ત્યારે એ મુદ્રામાં ઉભા ઉભા જ દેવસિક પ્રાયશ્ચિત્તનું (અતિચારેનું) ચિન્તન કરે (૪૪૬). એમાં અપવાદ કહે છે કે-નિર્જરાને અર્થે હોય તે અશક્ત, બાળ, વૃદ્ધ, અથવા રેગી વિગેરે ઉભા રહેવામાં અસમર્થ હોય તે (રજોહરણ—મુહપત્તિ આદિ) આવશ્યક યુક્ત થઈને શક્તિને ગોપવ્યા વિના બેઠાં બેઠાં પણ કાઉસ્સગ્ન કરે. આ વિષયમાં કેટલાક એમ કહે છે કે-તે સાધુએ “કરેમિભતે કહીને કાઉસગ્ગ મુદ્રાએ ઉભા ઉભા ગુરૂ આવે ત્યાં સુધી સૂત્ર અર્થને ચિન્તવે, તે પછી જ્યારે ગુરૂ આવીને કરેમિભંતે કહી કાઉસગ્ગ મુદ્રાએ દેવસિક અતિચારેને ચિન્તવે ત્યારે મૌનપણે કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેલા સાધુઓ પણ દેવસિક અતિચારેને ચિન્તવે. બીજાઓ વળી એમ કહે છે કે–તે સાધુએ (“કરેમિ ભંતે' કહ્યા વિના જ) ગુરૂ આવે ત્યાં સુધી કાઉસ્સગ્ગ મુદ્રાએ ઉભા રહીને સૂવાર્થને ચિન્તવે, જ્યારે ગુરૂ આવીને ‘કરેમિભંતે બોલે ત્યારે તેઓ પણ કાઉસ્સગ્ગ મુદ્રામાં જ ગુરૂની સાથે મનથી “કમિભતે બોલે-ચિન્તવે, એમ “કમિભતે ચિન્તવીને દેવસિક અતિચારેને ચિત્તવે. પ્રતિકમણની વિધિ તે પૂર્વે (પહેલા ભાગમાં ગૃહસ્થ ધર્મને અધિકારમાં) કહી તે પ્રમાણે સમજવી. જે કંઈ સાધુની પ્રતિક્રમણ વિધિમાં વિશેષતા છે તેને તે તે સ્થાને જણાવીશું. અહીં દેવસિક અતિચારના ચિન્તનમાં એટલું વિશેષ છે કે આચાર્ય તેને બે વાર ચિન્તવે, કારણ કેબીજા સાધુઓ આહાર લેવા આદિ કારણે બહાર ફરેલા હોવાથી તેઓને ચિન્તન વધારે કરવાનું હોય, તેથી આચાર્ય બે વાર ચિન્તવે તેટલા વખતમાં સાધુઓ એક વાર ચિન્તવી શકે. કહ્યું છે કે ___“जा देवसिअं दुगुणं, चिंतेइ गुरू अहिंडिओ चेहें । વાલાવાર રૂચ, Toi તાવ ચિતૈિત્તિ ૪૫.” (પૃચ્ચવરત) ભાવાર્થ–બહાર નહિ ફરેલા ગુરૂ દિવસના વ્યાપારને બે વાર ચિન્તવે તેટલા સમયમાં ગોચરી આદિ કારણે બહાર ફરેલા ઘણી પ્રવૃત્તિવાળા બીજા સાધુએ એકવાર ચિન્તવે. તેમાં દેવસિક અતિચારેને ચિન્તવવા માટે આલખનભૂત ગાથા–જેના આલમ્બનથી તે તે વિષયમાં લાગેલા અતિચારે યાદ કરી શકાય તે ગાથા આ પ્રમાણે છે – Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણનાં શેષ સૂત્રાના અ અને હેતુઓ] “ સથળામળત્રપાળ, વેડ્ઝ ન નિષ્ન જાય ચારે । समि भावण गुत्ती, विहायरणंमि अइआरो || १४९८ || ” ( आव० निर्युक्ति) વ્યાખ્યા શયનીયવસ્તુ=સ થારા વિગેરે વસ્તુને અવિધિ-અયતનાથી લેવાં, મૂકવાં, પાથરવાં, વાપરવાં, વિગેરે અનેક રીતે અતિચારો લાગે, એ રીતે આસન બેસવા માટેનાં પાટ–પાટીયા વિગેરેને પશુ અવિધિ—અયતનાથી લેવામાં, મૂકવામાં, કે વાપરવા વિગેરેમાં અતિચારો લાગે, આહારપાણી તેને અવિધએ વહેારતાં વાપરતાં અનેક જાતના અતિચારા લાગે, ‘ચૈત્ય’ એટલે જિનમન્દિર– મૂર્તિની પણ આશાતના કરતાં, અવિધિએ ચૈત્યવન્દનાદિ કરતાં અને તેને અફૂગે સાધુધમ માં કરવા ચેાગ્ય ચિન્તા, સાર–સંભાળ, વિગેરે નહિ કરવાથી એમ અનેક પ્રકારે અતિચારા લાગે, “યતિ=સાધુ સમુદાય કે સમગ્ર સાધુઓ, તેને યથાયેાગ્ય વિનય, ઔચિત્ય, વાત્સલ્ય, કે વૈયાવચ્ચાદિ, સ્વકર્તવ્ય ન કરવાથી, અવિધિ-અનાદર કે તેના પ્રત્યે દ્વેષ વિગેરે કરવાથી એમ યતિને અગે પણ અનેક રીતે અતિચારો લાગે, શય્યા વસતિ-ઉપાશ્રય, તેનું પ્રમાર્જન વિગેરે અવિધિએ કરવાથી કે તદ્દન નહિ કરવાથી તેમજ તેમાં રાગ-દ્વેષ કે મેહ કરવાથી, સ્ત્રી— પશુપણ્ડક આદિ જ્યાં હોય તે ઉપાશ્રયમાં રહેવાથી, ઇત્યાદિ ઉપાશ્રયને અગે પણ અનેક રીતે અતિચારો લાગે, કાય-લઘુનીતિ અને ઉચ્ચારવડીનીતિ, તે બેને અર્થાત્ સ્થણ્ડિલ-માત્રને અવિધિએ પરઠવવાથી, જીવસ’સક્ત ભૂમિમાં પરઠવવાથી, બીજાએને અસદ્ભાવ થાય તેવા રાજમા કે લેાકેાપયોગી કુવા-બગીચા વિગેરેના સ્થાને પરઠવવાથી, સ્થણ્ડિલના ‘આલેાક’ વિગેરે દોષા સેવવાથી, ઇત્યાદિ અનેક પ્રકારે તેમાં પણ અતિચારો લાગે, સમિતિ=ર્યા વિગેરે પાંચ સમિતિ, ભાવના=અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર, અથવા મહાવ્રતાની પચીસભાવનાઓ, તથા ગુપ્તિ=મનાગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, એ સમિતિ, ભાવનાઓ અને ગુપ્તિએના પાલનમાં અવિવિધ સેવવાથી અગર તેનુ' સર્વથા પાલન નહિ કરવાથી, વિગેરે અનેક રીતે અતિચા લાગે, એમ શયનીયથી માંડીને ગુપ્તિના પાલન સુધીમાં જે જે ‘વિતથ’ એટલે વિરૂદ્ધ આચરણ કર્યું" હોય, તે તે અતિચારાને સમજીને, મનમાં તેની સંકલના (અવધારણા) કરીને, ગુરૂએ પાર્યા પછી સાધુએ પણ કાઉસ્સગ્ગ પારે. તે પછી પહેલાં (ગૃહસ્થ ધર્મના અધિકારમાં પ્રતિક્રમણની વિધિમાં) કહેલા ક્રમ પ્રમાણે આ દૈવસિક અતિચારોની (ગુરૂ સમક્ષ) આલેચના કરીને ગુરૂ ‘ટાળે મળે ચુંમળે' ઈત્યાદિ પાઠ કહે તે પછી બીજા સાધુએ પણ તે પાઠ બોલે. તે પાઠ આ પ્રમાણે છે— (6 'ठाणे गमणे चंक्रमणे, आउत्ते अणाउत्ते, हरिअकाय संघट्टिय बीअकायसंघट्टिय तसकायसंघट्टय थावरकायसंघट्टिय छप्पईसंघट्टिय, ठाणाओ ठाणं संकामिआ, देहरे गोअरवरी बाहिर भूमि मारग जातां आवतां हरिअकाय बीअकाय नील फूल त्रस थावर जीवतणा संघ परिताप उपद्रव हुआ, माटी तणो खेरो चांप्यो, काचा पाणीतणा छांटा लागा, स्त्री तिर्यञ्चतणा संघट्ट हुआ, ओघओ मुहपुत्ती उस्संघव्यां, अणपूजइ हींड्या, ऊघाडे मुखे बोल्या, अनेरुं जि कांइ पाप लागु हुइ सवि हुं मन वचन कायाई करइ मिच्छा मि दुक्कडं ॥" વ્યાખ્યા‘ઠાણે’=કાઉસ્સગ વિગેરે કરવા માટે ઉભા રહેવામાં, ‘ગમણે’–ગેાચરીઆદિ કારણે ૨૬ ૨૦૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ * I | ૨૦૨ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ જવામાં, “ચંકમણે=આમ તેમ પરિભ્રમણ કરવામાં, ઈત્યાદિ પ્રવૃત્તિ “આઉત્તે’=ઉપગ પૂર્વક અને “અણઉત્ત–ઉપગ વિના કરવાથી, આ બે શબ્દોમાં “પછી વાં' (T. ખૂ. રૂ–૩–૧૨૧) સૂત્રથી નપુંસક લિગમાં ભાવઅર્થમાં “” પ્રત્યય આવેલો હોવાથી તેના “ઉપગ પૂર્વક અને ઉપયોગ વિના” એ બે અર્થે સમજવા. “વિચિસંદિર વિગેરે પદમાં “કાય’ શબ્દને અર્થ “પ્રાણ અથવા શરીર સમૂહ સમજ, એથી “રિવ” =વનસ્પતિ છેને કે તેઓનાં શરીરને, એ રીતે પછીનાં પદમાં “વિક–સુકા છતાં સચિત્ત અનાજના દાણા કે બીજાં પણ વૃક્ષોનાં અનેક જાતિનાં બીજેને, “=બેઈન્દ્રિય આદિ જીવને કે તેઓનાં શરીરને, “થાવર = સચિત્ત પૃથ્વી આદિના જીને કે તેના શરીરરૂપ પૃથ્વી આદિને, એ દરેકને ઉભા રહેતાં, ચાલતાં, ફરતાં, ઉપગપૂર્વક કે અનુપગપણાથી “સંપટ્ટિયર=સ્પર્શ કર્યો. તથા “છv=જૂઓને સંઘટ્ટ થયો, “કાગો સાથે સંવામિ=એક સ્થાનેથી અન્ય સ્થાને મૂક્યા, જિનમન્દિર, આહાર લેવા, બહાર ભૂમિએ, કે અન્ય પ્રજાને રસ્તે જતાં-આવતાં કઈ લીલી વનસ્પતિ, સચિત્ત બીજ (દાણ) વિગેરે તથા ત્રિ—લીલ, “કૂ =પુ કે અનન્તકાયિક પાંચ વર્ષની ફૂગ, ત્રસ અથવા સ્થાવર છે, તે દરેકમાં કઈ એકને કે અનેકને ઘણે કે છેડે સંઘટ્ટ (સામાન્ય સ્પર્શ) થયે, તેઓને “રિતા=સખ્ત પીડા થાય તે સંઘટ કર્યો, “પદ્ર=અત્યન્ત ત્રાસ આપ્યો, માટીને ખેરે ( ઢગલે સંભવે છે) ચાં (પગથી દબાવ્યું કે ઉપર ચાલ્યા), સચિત્ત પાણીના બિન્દુઓ શરીરે લાગ્યાં, સ્ત્રીને કે કુતર-કુતરી આદિ કેઈ લિન્ગવાળા તિર્યચ્ચનો સ્પર્શ થયે, એ મુહપત્તિ શરીરથી ઉત્સુઘટ્યા-એક હાથ ઉપરાન્ત દૂર રહ્યા, પૂજ્યા (ઈસમિતિના પાલન) વિના ચાલે, મુખે મુહપત્તિ રાખ્યા વિના બે, તે સિવાય બીજું પણ જે કઈ પાપ લાગ્યું હોય તે સર્વને પણ મનવચન-કાયાથી મારે “ મિચ્છામિ દુક્કડં થાઓ! અર્થાત્ મારું તે તે પાપ મિથ્યા થાઓ !! એ પાઠ બોલીને ગુરૂની સમક્ષ અતિચારેની આલોચના કરે તેઓને સંભળાવે.) ત્યારપછી વિશેષ શુદ્ધિ માટે “વ્યસ વિસિઝ” ઈત્યાદિ સૂત્ર દેવસિક પ્રતિક્રમણ કરતાં કહેવું. (એને અર્થ પહેલા ભાગમાંથી જોઈ લે) રાઈ પ્રતિકમણના અતિચારની આલોચનાને પાઠ આ પ્રમાણે છે __ "संथाराउट्टण किअ, परिअदृण किअ, आउंटण किअ, पसारण किअ, छप्पईसंघट्टण किअ, अचवखुविसय हूओ, संथारागेरिसीतणो विधि भणवो विसार्यो, कडूथलं अणपूजई हलाव्यु चलाव्यु, सउणइ स्वप्नांतरि दृष्टिविपर्यास मनोविपर्यास संकल्प कुविकल्प स्खलनादिक अतिचार लागा, मात्र अविधि परिठविउं, अनेरुं जि कांइ पाप लागुं हुइ ते सवि हुं मन वचन कायाई કાર મિચ્છામિ દુધઉં ” વ્યાખ્યા–સંથારામાં–૧–ઉદવર્તના=(એકવાર પાસું બદલવું તે) કિચ=કરી, ર–પરિવર્તના= (પુનઃ મૂળ પાસું બદલવું, તે) કિઅ કરી, ૩-આઉંટણ કિઅ પગ વિગેરેને કેચ કર્યો (ટુંકા કર્યા), ૪-પસારણ કિઅ પગ વિગેરે લાંબા કર્યા, પ-જૂઓને સંઘટ્ટો કર્યો અને ૬અંધારામાં માત્રુ કર્યું -પરાઠવ્યું, એ છે સ્થાને જે સાવદ્ય ક્રિયા કરી, તથા સંથારાપરિસી ભણાવવી ભૂલી ગયા, કડૂથલું=(મારવાડમાં તમારું કહે છે તે ) પૂજ્યા વિના હલાવ્યું-ખસેડ્યું, Page #264 -------------------------------------------------------------------------- ________________ દેસિક પ્રતિક્રમણના શેષ વિધિ અને શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર સા] ૨૦૩ ઉંઘમાં સ્વપ્નદ્વારા અનિષ્ટ દર્શન થયું, અનિષ્ટ મન થયું, અર્થાત્ ક ંઇ ખાટુ દન થયું કે દુષ્ટ વિચાર આબ્યા, મૈથુન સ ંબન્ધી સંકલ્પ, કુવિકલ્પ થયા, કે બ્રહ્મચર્ય માં સ્ખલના થઇ, ઇત્યાદિ કોઈ અતિચાર લાગ્યા, માત્રુ અવિધિથી પરઠવ્યું, એ ઉપરાન્ત પણ જે કોઈ પાપ લાગ્યું હેાય તે સઘળાં પણ પાપોના મન-વચન-કાયા દ્વારા મિથ્યાદુષ્કૃત દઉં છું, અર્થાત્ મારૂં તે પાપ મિથ્યા થાઓ ! એ પાઠ કહીને सव्वरस वि राइअ ” ઇત્યાદિ સૂત્ર ખાલે, પછી ગુરૂ ‘હિમ્મ’એમ કહીને પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત આપે, ઇત્યાદિ શેષ વિધિ પહેલા ભાગમાં (પૃ૦ ૫૮૩ માં) જણાવેલા વિધિ–ક્રમ પ્રમાણે જાણવા. પછી શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર', ખેલે. કહ્યું છે કે— आलोइऊण दोसे, गुरुओ पडिवन्नपायच्छित्ता य । 66 46 સામાબપુત્રયં તે, દ્ધતિ તો હિમાં ।।૪૬૬॥ (વૠવસ્તુ) ભાવા-દૈવસિક અતિચારાની આલેચના કરીને ગુરૂ મુખેથી અલ્ગીકાર કર્યુ છે ‘પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત’ જેએએ, એવા સાધુઓ ‘કરેમિ ભંતે’ સૂત્ર ખેલીને પ્રતિક્રમણ સૂત્રને કહે. તે ખેલતાં બેસવાની મુદ્રા આ પ્રમાણે કહી છે 64 काऊ वामजाणुं, हिट्ठा उड्ढं च दाहिणं जाणुं । सुत्तं भांति सम्मं, करजुअकयपुत्तिरयहरणा ||२१||” ( यति दिनचर्या) ભાવાડામા ઢીંચણુ નીચે ઢાળીને અને જમણેા ઢીંચણુ ઉભા કરીને બે હાથમાં આઘા મુહપત્તિ છે જેને એવા સાધુએ પ્રતિક્રમણુસૂત્રને સારી રીતે (શુદ્ધ ઉચ્ચારાદિ પૂર્વક) ખેાલે. હવે શ્રમણ પ્રતિક્રમણુસૂત્ર ‘વામ વિજ્ઞા॰' નું વિવરણુ લખીએ છીએ, તેમાં ‘પ્રતિક્રમણ’ શબ્દના અર્થ પહેલા ભાગમાં (પૃ૦ ૫૭૩ માં) જણાવ્યા છે, તે પ્રમાણે૧૪પશુભયાગામાંથી અશુભયાગમાં ગએલા આત્માનું પુનઃ શુભયાગામાં પ્રતિકૂળ (ઉલટુ) ગમન કરવું-પાછા ફરવું, તેને પ્રતિક્રમણ” કહેવાય છે, તે પ્રતિક્રમણ એ પ્રકારનુ છે એક યાવજ્રજીવ સુધીનું, ખીજું અમુક કાલ સુધીનુ’, તેમાં મહાવ્રતા આદિ ઉચ્ચરવાં તે યાવજ્રજીવ માટેનુ' અને દેવસિક-રાઇ વિગેરે પ્રતિક્રમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિક્રમણના વિષયે ૧-પ્રતિષિદ્ધ કાર્ય કરવું, ૨-કરણીય નહિ કરવું, ૩–તેમાં (જિન વચનમાં) અશ્રદ્ધા કરવી અને ૪–વિપરીત પ્રરૂપણા કરવી’ એ ચાર છે. અર્થાત્ એ ચાર વિષયનુ પ્રતિક્રમણ કરવાનુ છે. પ્રતિક્રમણુસૂત્રને પ્રારમ્ભ કરતાં શ્રી-ચપરમેષ્ઠિમહામઙ્ગલ નમસ્કાર મન્ત્ર', અને ‘કરેમિ ભંતે’૦ કહેવું, તેના અથ પહેલા ભાગમાં કહેવાઈ ગયા છે. તે પછી વિઘ્નાના નાશ માટે પ્રતિક્રમણ સૂત્ર ખેલતાં મઙ્ગલ કરવું જોઇએ, માટે સૂત્રકાર સ્વયં એ મઙ્ગલને જણાવે છે કે– “ ચાર્િમંગઢં-(f)ëતા મંગરું, સિદ્ધા મગરું, સાદૂ મા, મણિપળત્તો ધમ્મો મારું ।।” : ૧૪૫–પ્રમાદને વશ આત્મા સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં (સ્વભાવમાંથી પરભાવમાં) ગયે! હાય તેણે પુનઃ સ્વસ્થાનમાં (સ્વભાવમાં) આવવું, અથવા ક્ષાયેાપમિકાર્ત્તિ ભાવોમાંથી ઔયિકભાવમાં (કર્મીને વશ ખની) ગએલા આત્માએ જ્ઞાનાદિ ગુણેાના આશ્રયરૂપ સ્વભાવમાં સ્થિર થવું, એમ ‘પ્રતિ’=પાછા ‘મળ’= ચાલવું તેને ‘ પ્રતિક્રમણુ' કહેવાય છે. < Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ધ સં૦ ભા. ૨ વિ. ૩–ગા ૯૮ વ્યાખ્યા–સંસારથી “મને ગાળે (પાર ઉતારે) તે “મગલ અથવા જેનાથી હિતનેમ ગાય (પ્રાપ્ત કરાય) તે “મન્ગલ” અથવા “મર્ગ એટલે ધર્મને ‘લા એટલે આપે તે “મન્ગલ', એમ મન્નલ” શબ્દની ભિન્નભિન્ન વ્યુત્પત્તિ દ્વારા જુદા જુદા અર્થો થાય છે (તાત્પર્યથી બધા અર્થે એકાર્થિક છે.) આ “મગલ' તરીકે ચાર પદાર્થો છે તેને નામપૂર્વક કહે છે “અરહંતા મલ્ગલં ” વિગેરે, અર્થાત્ ૧–અરિહન્ત, ૨-સિદ્ધો, ૩-સાધુઓ અને ૪-કેવલિપ્રરૂપિત ધર્મ, એ ચાર મગૂલો છે. તેમાં આચાર્યો-ઉપાધ્યા વિગેરે પણ સાધુપણાથી યુક્ત (સાધુ) હોવાથી તેઓને સાધુએમાં સમજી લેવા, કેવલિપ્રરૂપિત ધર્મ એટલે “મૃતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા)એ બને ધર્મો સમજી લેવા. એ પદાર્થોની મશ્લતા એ કારણે છે કે હિત તેઓ દ્વારા જ મંગાય છે (મેળવાય છે), આ હેતુથી જ તેઓનું લોકત્તમપણું છે, અથવા લેકમાં તે પદાર્થોનું ઉત્તમપણું છે માટે તેઓમાં મલ્ચલતા છે, એ અર્થને જણાવવા કહે છે કે __ " चत्तारि लोगुत्तमा-अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो ઘમ્મો રોપુરો ” વ્યાખ્યા-પૂર્વે કહેલા અરિહંતાદિ ચાર પદાર્થો લેક એટલે (ક્ષાયોપથમિક આદિ ભાવ રૂ૫) ભાવક વિગેરેમાં ઉત્તમ છે માટે તે લોકોત્તમ’ છે, તેમાં પણ “અરિહન્તો ભાવલોકમાં પ્રધાન છે, કારણ કે તેઓને કમની સર્વ શુભ પ્રકૃતિઓનો ઉદય હોય છે, અર્થાત્ શુભઔદયિક ભાવે તેઓ વર્તતા હોય છે, અરિહન્તની તુલનામાં આવે તે લોકને કોઈ આત્મા શુભદયિકભાવવાળે હેતે નથી. “સિદ્ધો ચૌદરાજ લોકના છેડે–ઉપર, અર્થાત્ ત્રણ લોકને મસ્તકે રહેલા હેવાથી ક્ષેત્રલોકમાં તે ઉત્તમ છે, “સાધુઓ” સમ્યગૂ રાન, દર્શન અને ચારિત્રને આશ્રીને ભાવલોકમાં ઉત્તમ છે, અર્થાત્ જ્ઞાનાદિગુણરૂપ ભાવધર્મની પ્રાપ્તિવાળા હોવાથી ભાવકોત્તમ છે અને બે પ્રકારના ધર્મમાં “શ્રતધર્મ ક્ષાયોપથમિક ભાવલોકની અપેક્ષાએ તથા ચારિત્રધર્મ ક્ષાયિક ભાવ અને મિશ્ર (સાન્નિપાતિક) ભાવની અપેક્ષાએ ભાવલોકોત્તમ છે, એમ તેઓનું લોકોત્તમપણું હોવાથી જ તે શરણ કરવા યોગ્ય પણ છે, અથવા તેઓ શરણ કરવા ગ્ય હોવાથી તેમાં લોકોત્તમપણું છે. એ જણાવે છે કે __ “चत्तारि सरणं पवजामि-अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपण्णत्तं धम्म सरणं पवज्जामि ॥" વ્યાખ્યા ચાર શરણને હું અલગીકાર કરું છું, અર્થાત્ સાંસારિક દુખેથી મારી રક્ષા માટે હું આ ચારને આશ્રય-ભક્તિ કરું છું, ૧-અરિહતેને આશ્રય સ્વીકારું છું, ૨-સિદ્ધોને આશ્રય સ્વીકારું છું, ૩-સાધુઓને આશ્રય સ્વીકારું છું અને ૪–કેવલિપ્રરૂપિત ધર્મને આશ્રય સ્વીકારું છું. એ રીતે માર્ગલિક વ્યવહાર કરીને (લઘુ) પ્રતિક્રમણ માટે “છામિ કિમિ નો મે. ઈત્યાદિથી તરસ મિચ્છામિ દુ ” સુધી કહેવું. તેની વ્યાખ્યા પહેલા ભાગમાં (પૃ. ૪૯) માં કહી છે. એમાં સાધુઓને અગે જે જે પાઠ ભેદ છે તેની વ્યાખ્યા કરીયે છીયે. “સાવવાને બદલે સાધુએ અસમાનારો કહેવું, અને તેને અર્થ ‘શ્રમણને એગ્ય નહિ, Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘ વાલિગ્ના॰ 'અને તેને અ] ૨૦૫ અર્થાત્ સાધુઓને નહિ અચરવા લાયક’ એમ સમજવા. ‘વરત્તારિત્ત' ને બદલે ત્તિ' ખેલવું અને તેના સર્વ વિરતિ ચારિત્રમાં' એમ અર્થ સમજવા, તથા વન્ત્ સાચાળ પછીના પાડ “ વ ૢ મયાાં, ઇન્હેં નીયનિષ્ઠાવાળું, સત્તરૢ વિન્ટેતાળ, અરૃ ૢ વયળમાળ, નવદ્ યમવેનુત્તીળ, વિષે સમાયન્મે, સમળાળ ગોપાળું ' એલવે. વ્યાખ્યા-પ્રાણાતિપાત વિરમણુ આદિ ‘પાંચ મહાવ્રતામાં', પૃથ્વીકાય આદિ ‘છ જીવ નિકાયમાં”, અસંસૃષ્ટ–સંસૃષ્ટ ' વિગેરે જેનું વર્ણન ગેાચરીના દોષોમાં જણાવી ગયા તે ‘સાત પ્રકારની પિણ્ડષણામાં,' કાઈ આના સાત પાણૈષણામાં ' એમ પણ અર્થ કરે છે, પાંચ સમિતિ અને ત્રણગુતિરૂપ ‘ આઠ પ્રવચન માતાના પાલનમાં, વળી જેનું વર્ણન આગળ કહેવાશે તે ‘વસતિ-કથા’ વિગેરે ‘ બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં ’ તથા આગળ કહેવાશે તે ક્ષમાદિ ‘ દશ પ્રકારના શ્રમણ ધર્મમાં’, ઉપર જણાવ્યાં તે ત્રણ ગુપ્તિ વિગેરે ‘સમાળ ગોવાળં=સાધુના જે જે યોગા એટલે વ્યાપારામાં, અર્થાત્ એ ગુપ્તિ વિગેરેનું સમ્યક્ પાલન-શ્રદ્ધા-પ્રરૂપણા વિગેરે સાધુના આચારામાં, '=જે કંઈ ‘વ્રુત્તિમં’=દેશથી ભાગ્યું હોય, જ્ઞ વિ’િ=જે વિરાધ્યું. એટલે મહુરીતે ભાગ્યું હોય કિન્તુ એકાન્તે નાશ ન કર્યાં હાય, (એકાન્તે નાશ કર્યા પછી મિચ્છા મિ દુડ” દેવા છતાં શુદ્ધિ થતી નથી માટે અહીં ઘણી રીતે ભાગ્યું હોય તેને વિરાધ્યું સમજવું.) ‘તક્ષ્ણ’=દિવસે લાગેલા તે અતિચારાનું, અહીં સુધીના પાઠ ક્રિયાકાળના સમજવા, અર્થાત્ તે તે સમયે કરેલા તે તે અતિચારાનુ, · મિચ્છામિ તુનું ' આ વારૢ સમાપ્તિકાળનું વાચક છે, માટે એના અથ ક્રિયાકાળે કરેલા તે તે અતિચારોનું વર્તમાનકાળે ‘મિચ્છા મિ દુક્કડ' એટલે પ્રતિક્રમણ કરૂં છું એમ કરવા, અર્થાત્ મારૂં તે તે સમયે થએલું (કરેલું) તે તે પાપ વત માનમાં મિથ્યા થાઓ ! એમ ભાવ સમજવા. 6 આ અતિચારનું (નો મે લેસિકો॰ ઇત્યાદિ) સૂત્ર પ્રતિક્રમણના વિધિમાં અહીં સુધી ત્રણ વાર ખેલાય છે, તેમાં પ્રથમ વાર નિ મંતે॰ ખાલ્યા પછી અતિચારાના સ્મરણ માટે, ખીજી વાર ગુરૂવન્દન (વાંદણાં) પછી ગુરૂને અતિચાશનુ નિવેદન કરવા માટે, અહીં ત્રીજી વાર પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત્ત) માટે અને ચેાથી વખત ખેલાશે તે અતિચારાની રહી ગયેલી અશુદ્ધિના વિમલીકરણ (વિશેષ શુદ્ધિ) માટે સમજવું. એમ આ સૂત્ર ખેલવામાં ભિન્નભિન્ન ઉદ્દેશ હોવાથી પુનરૂક્તિ દોષ નથી. એમ એઘથી જ અતિચારાને જણાવીને તેનું સક્ષેપમાં પ્રતિક્રમણ જણાવ્યું. હવે તે અતિચારાને વિભાગવાર જણાવીને તેનુ' પ્રતિક્રમણ કહે છે—તેમાં પણ પ્રથમ ગમન—આગમન કરતાં લાગેલા અતિચારાના પ્રતિક્રમણ માટે ફ્છામિ પદ્ધિમિક રૂવિદ્યિા' સૂત્ર ખાલવું. એની વ્યાખ્યા પૂર્વે (પહેલા ભાગના ભાષાન્તર રૃ. ૩૯ થી) કહી છે તે પ્રમાણે સમજવી. આ ગમન—આગમનમાં લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કહ્યું, હવે બાકીના સઘળા અતિચારાના પ્રતિક્રમણ માટે મૂલપ્રતિકમણુસૂત્ર કહેતાં પ્રારમ્ભમાં શયન ક્રિયામાં લાગેલા અતિચારાના પ્રતિક્રમણ માટે કહે છે કે " इच्छामि पडिक्कमिउं पगामसिज्जाए णिगामसिज्जाए संथाराउवट्टणा (गया) ए परिअ - રૃળા(ળયા)ણ બાવંટળા(યા)દ્ નસારા(યા). ઇસંઘટ્ટળા(ળયા)દ્ પ વરાળ છીદ્ जंभाइए आमोसे ससरक्खामोसे आउलमाउलाए सु (सो) अणवत्तिआए इत्थीविप्परिआसिआए Page #267 -------------------------------------------------------------------------- ________________ २०१ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ दिट्ठीविपरिआसिआए मणविपरिआसिआए पाणभोअणविपरिआसिआए जो मे देवसिओ શરૂઝા વાળો ત મિચ્છામિ સુરીલું '” વ્યાખ્યા-રૂછામિ તિમિતુ=પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું, પ્રતિકમણને અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે કરે, હવે કોનું પ્રતિકમણ? તે કહે છે કે કમરચા=પ્રકામશષ્યા કરવાથી લાગેલા દિવસ સંબન્ધી અતિચારોનું, અહીં પણ ક્રિયાકાળ સમજ, અર્થાત્ તે તે સમયે પ્રકામશયા (વિગેરે અહીં જે જે કહીશું તે તે) કરવાથી લાગેલા અતિચારનું વર્તમાનમાં મારે મિચ્છામિ દુક્કડં” થાઓઆ “મિચ્છામિ દુક્કડ’ પાઠ સમાપ્તિકાળ (વર્તમાનકાળ) વાચક જાણો. એ રીતે પછીનાં પદોમાં પણ ક્રિયાકાળ અને સમાપ્તિકાળને વિવેક સ્વયં સમજી લે. હવે પ્રકામશાને અર્થે કહે છે કે-“શયન કરવું તે શય્યા” અને “પ્રકામ’=અતિશય-ચારે પ્રહર સુધી સુઈ રહેવું તે પ્રકામશય્યા એ એક અર્થ, બીજો અર્થ જેમાં શયન કરાય તે “સંથાવિગેરે શય્યા તે પ્રકામા=સંથારા ઉત્તરપટ્ટાથી અધિક ઉપકરણવાળી હોય તે પ્રકામ શય્યા અથવા કપડાની અપેક્ષાએ ત્રણથી વધારે કપડા(તાત્પર્ય કે જિનાજ્ઞાથી વિરૂદ્ધ વધારે વાર શયન કરવું કે વધારે ઉપકરણો)વાપરવાં તે પ્રકામશધ્યા કહેવાય, આમાંની કોઈપણ પ્રકામશચ્યા કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ કરવા ઇચ્છું છું, એમ અર્થને સંબન્ધ છે. આ પ્રકામશયાથી સ્વાધ્યાયમાં હાનિ થાય તે અહીં અતિચાર સમજે. હવે “નિવામા =ઉપર્યુક્ત પ્રકાશચ્યા પ્રતિદિન કરવી તે નિકામશા, તેનાથી પણ સ્વાધ્યાય હાનિરૂપ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું, “સંજ્ઞા વર્તનયા(તયા)=સંથારામાં ઉદ્દવર્તન=પાસું બદલી બીજા પડખે શયન કરવાથી અને પરિવર્તનયા(તા)= પુનઃ તે જ પડખે શયન કરવાથી–પુનઃ પડખું બદલવાથી, (અહીં પાઠાન્તરે “તા' પ્રત્યય છે તે સ્વાર્થમાં કરેલો છે, આગળ પણ જ્યાં જ્યાં એ પ્રત્યય છે ત્યાં સ્વાર્થમાં સમજવો) આ ઉદ્દવર્તનપરિવર્તન કરતાં (પડખું બદલતાં) સંથારે અને શરીર નહિ પ્રમાર્જ વારૂપ અતિચાર સમજે. બાઘુગ્વનયા(તથા)=પગ વિગેરે શારીરિક અવયવોને સંકોચવાથી અને પ્રસાર થા(ત)=સંકોચેલાને પહોળા-લાંબા કરવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, અહીં કુકડીની જેમ પગને ઊંચે અવકાશમાં લાંબા કરતાં કે સંકોચતાં પ્રમાર્જન નહિ કરવારૂપ અતિચાર સમજો. પીસંપથા(તા)=જૂઓનું અવિધિએ સંઘદૃણસ્પર્શ કરવાથી, દૂષિતઃખાંસી આવવાથી (મુખ આગળ મુહપત્તિ કે હાથ નહિ રાખવાથી), ચિત્તે વસતિમાં (ઉપાશ્રયમાં) “ખાડા ટેકરા કે શરદીગરમી છે” વિગેરે અરૂચિથી બલવું તે “કર્ક રાયિત કહેવાય, એવી મકાન પ્રત્યેની નારાજ આર્તધ્યાનરૂપ હેવાથી તે અતિચાર છે, તે સ્મિતે છીંક કે બગાસું આવવાથી (મુખ આગળ મુહપત્તિ કે હાથ નહિ રાખવાથી) આમળ= લેતાં મૂકતાં પ્રમાર્યા વિના) વસ્તુને સ્પર્શ કરવાથી, અને સરનામ=પૃથ્વી આદિ રજવાળી (સચિત્ત) વસ્તુને સ્પર્શ કરવાથી, એમ જે જે કારણેથી અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું, એમ અર્થને સંબન્ધ સમજ. આ જાગ્રત અવસ્થામાં સંભવિત અતિચારો કહ્યા, હવે નિદ્રા વખતે સંભવિત અતિચારોને કહે છે કે-અઢાયા–વનિમિત્તાત્રઉંઘમાં આકુળ-વ્યાકુળતાથી આવેલા સ્વપ્નને યોગે લાગેલા અતિચાર, અર્થાત્ નિદ્રામાં વિષયની આકુલતાથી સ્ત્રી-પુરૂષ આદિના ભેગ, વિવાહ, કે કેઈની Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મિતિજ્ઞાપoઅને તેને અર્થ) સાથે યુદ્ધ કરવા વિગેરેનું સ્વપ્ન આવવાથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ૦, આ આકુળવ્યાકુળતા પણ મૂળગુણ અને ઉત્તરગુણ સંબન્ધી એમ બે પ્રકારની હોય છે, તેથી તેને જુદી જુદી જણાવે છે કે-“શ્રીવૈપતિ =અબ્રહ્મસેવનની આકુળ-વ્યાકુળતાથી, “દષ્ટિપર્યાસિયા =રૂપને જેવાના અનુરાગના યોગે સ્ત્રીને જેવારૂપ દષ્ટિ વિકારથી થયેલી આકુળ-વ્યાકુળતાથી, એ પ્રમાણે મનોવૈશિ =મનમાં સ્ત્રીનું ધ્યાન કે ચિન્તન કરવા રૂપ મનેવિકારથી થએલી આકુળવ્યાકુળતાથી, તથા “નમોનનપસિચ=રાત્રે આહાર પાણી વાપરવાઈત્યાદિ વિપરીત વર્તન કરવા સંબન્ધી આકુળ-વ્યાકુળતાથી, અર્થાત્ નિદ્રામાં છે તે પ્રકારની આકુળ-વ્યાકુળતાને કારણે અબ્રહ્મ સેવનનું, સ્ત્રીના રૂપને જોવાનું, તેના ચિન્તનનું, કે આહાર પાણી વાપરવાનું, આવા સ્વપ્નો આવવાથી “યો મા વૈવસિ: તિવાર: શતઃ મેં દિવસ સંબન્ધી જે જે અતિચાર કર્યો હોય તે મિથ્યા મે સુબ્રત=મારું પાપ મિથ્યા થાઓ ! પ્રશ્ન-સાધુને દિવસે શયનને નિષેધ હોવાથી સ્વપ્ન સંબધી આવા અતિચારે દિવસે કેવી રીતે લાગે ? ઉત્તર-પ્રશ્ન બરાબર છે, પણ આ પાઠ જ એમ જણાવે છે કે વિહારથી થાક લાગ્યો હોય ઈત્યાદિ કારણે સાધુ દિવસે પણ શયન કરે તો આવા અતિચારો પણ સંભવિત છે. એમ નિદ્રાના અતિચારેનું પ્રતિક્રમણ કહીને ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ કહે છે કે "पडिक्कमामि गोअरचरिआए भिक्खायरिआए उग्घाडकवाडुग्घाडणयाए साणावच्छादारासंघट्टणयाए मंडीपाहुडिआए बलिपाहुडिआए ठवणापाहुडिआए संकिए सहसागारिए अणेसणाए पाणेसणाए पाणभोअणाए बीअभोअणाए हरिअभोअणाए पच्छेकम्मिआए पुरेकम्मिआए अदिट्ठहडाए दगसंसट्टहडाए रयसंसट्ठहडाए पारिसाडणिआए पारिठावणिआए ओहासणभिक्खाए जं उग्गमेणं उप्पायणेसणाए अपरिसुद्धं परिग्गहिरं परिभुत्तं वा, जं न परिट्ठविअं तस्स मिच्छा मि दुक्कडं ॥" વ્યાખ્યા-પ્રતિક્રિ ="પ્રતિક્રમણ કરું છું શાનું? ગોચરી કરવામાં લાગેલા અતિચારનું, એમ સર્વત્ર અર્થને સંબન્ધ સમજવો. વિરચા =ગાયનું ચરવું તે નર અને એ ગોચરની જેમ ‘ =ભ્રમણ કરવું તે ચર્ચા કહેવાય, તેમાં લાગેલા અતિચારનું પ્રતિ, કયા વિષયમાં ? “મિક્ષાચામું=આહાર માટે ભ્રમણ કરવા રૂપ ભિક્ષાચર્યામાં, અર્થાત્ આહારાદિ માટે ગોચરી ફરતાં લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું, તે અતિચારે આ પ્રમાણે છે, જરૂરી વસ્તુ મળે કે ન મળે પણ સાધુ તેની અપેક્ષા વિનાને હોવાથી ચિત્તમાં દીનતા રહિત હોય, અર્થાત્ મળે તે સંયમવૃદ્ધિ અને ન મળે તે તપવૃદ્ધિ, એમ ઉભયથા લાભને માને, માટે જ મળવા–ન મળવાની અપેક્ષાના અભાવે દીનતા વિનાને, વળી ઉત્તમ(ધનિકનાં), અધમ(દરિદ્રોના) અને મધ્યમ(સામાન્ય લોકોનાં ઘરોમાં, ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુ મળે તે પણ રાગ-દ્વેષ વિના સર્વત્ર ગોચરી ફરે, એ સાધુને આહાર લેવાનો વિધિ છે, તેમાં અતિચાર કેવી રીતે લાગે ? તે કહે છે કે પાટીદારના=‘ઉદ્દઘાટ' એટલે માત્ર સાંકળ ચઢાવેલું કે અલ્પમાત્ર બન્ધ કરેલું–અડકાવેલું, “કપાટ=કમાડ (અને ઉપલક્ષણથી જાળી–આરી-કબાટ-કોઠાર) વિગેરેને ઉદ્દઘાટનયા=સંપૂર્ણ ઉઘાડવાથી, અહીં વિના પ્રમાજે ઉઘાડવાથી અતિચાર જાણવો. શ્વાનવત્સતારસંપન=કુતરાને, વાછરડાને કે ન્હાના બાળકને, ઉપલક્ષણથી બીજા પણ તિર્યચ્ચ વિગેરેને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૮ સંઘો (સ્પી) થવાથી લાગેલા અતિચાર, પ્રાગૃતિવચ=અહીં પ્રાકૃતિકા=સિદ્ધાન્તની પરિભાષામાં ભાત (આહાર) સમજે, તેને જેઓ “મણ્ડિમાં’ એટણે ઢાંકણું–ઢાંકણ કે અન્ય કોઈ ભાજનમાં અગ્રક્રર તરીકે ઉપરથી જુદો કાઢી લઈને ભિક્ષા આપે તે “મચ્છીપ્રાભૂતિકાકહેવાય, સાધુને આપવા એ રીતે કરવાથી પછી બીજાઓને દાન આપવા રૂપ પ્રવૃત્તિદોષ થાય તેમાં પ્રથમ લેનાર સાધુ નિમિત્ત બને માટે અતિચાર જાણ, વનિમૃતિયા=સ્વધર્મ સમજીને અન્ય ધર્મીઓ મૂળભાજનમાંથી આહારને પ્રથમ ચારે દિશાઓમાં દિગપાલોને કે અગ્નિને બલિદાન આપીને પછી બીજાને ભિક્ષા આપે ત્યારે આહાર ફેંકવાથી કે અગ્નિમાં નાખવાથી હિંસાદિ થાય તેમાં પ્રથમ લેનાર તરીકે સાધુ નિમિત્ત બને તેથી અતિચાર સમજ, સ્થાપનાકાભૂતિયા=અન્ય ભિક્ષુઓ વિગેરેને માટે રાખી મૂકેલે ભાત (આહાર) તે “સ્થાપનાપ્રાકૃતિકા' કહેવાય, તે લેવાથી અન્ય યાચકને અન્તરાય (પ્રાષ) થાય, (અથવા નિન્ય સાધુઓને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ, સ્થાપના કહેવાય) માટે તે લેવાથી સ્થાપનાપિડ લેવારૂપ અતિચાર લાગે. શફિક્ત આહારાદિ જે વસ્તુ લેતાં પૂર્વે કહ્યા તે આધાકર્મ વિગેરે જે જે દેશની શકા થાય તે આહારાદિ લેવાથી તે તે દેષરૂપ અતિચાર લાગે, સી =(રભસવૃત્તિથી) ઉતાવળે અકખ્ય વસ્તુ લીધા પછી તેને ન પરઠવવાથી અથવા અન્નવિધિએ પરઠવવાથી અતિચાર લાગે, એ રીતે ‘નેવાથ=અનેષણ કરવાથી, અર્થાત્ (અહીં રજૂ અલ્પ વાચક હોવાથી) એષણા સમિતિના પાલનમાં પ્રમાદ કરવાથી અને કાળેષા=સર્વથા અવિચારિતપણે અત્યન્ત અનેષણા કરવાથી દેષને-સર્વથા વિચાર નહિ કરવાથી લાગેલા અતિચાર, તથા “ પ્રમોશન=પ્રાણ એટલે રસવિગેરેમાં ઉત્પન્ન થતા જીવે, તેને “ભેજને એટલે ખાવાથી અર્થાત્ (કાલાતીત) દહીંમાં કે (વાસી) ભાત વિગેરેમાં કે સડેલાં ફાટી ગએલાં કેળાં, કેરી વિગેરે ફળોમાં, અથવા જુની ખારેક વિગેરેમાં ઉત્પન્ન થએલા છે વાળી તે તે વસ્તુ ખાવાથી વિરાધના થાય તે પ્રાણુના (છો વાળી વરતુના) ભજનથી લાગેલો અતિચાર, એ પ્રમાણે “વામનનાં’=તથા “તિમોથા”=તલસાંકળી વિગેરે ખાવામાં કાચાતલ વિગેરે બીજેની વિરાધના અને દાળ વિગેરેને માટે ભિજાવેલા કઠોળના દાણાની નખીમાં ઉગેલા અકુરાને (અનન્તકાયને) સંભવ હોવાથી તેવી વસ્તુ ખાવામાં હરિત (વનસ્પતિકાય)ની વિરાધના, એમ બીજ અને હરિતની વિરાધનાથી લાગેલો અતિચાર તથા “નિર્મિજયા અને પુર્ભિવ= દાન દીધા પછી પાત્ર કે હાથ ધરવામાં પાણી વાપરવું વિગેરે “પશ્ચાતુકર્મ જેમાં થાય તેવી અને દાન દીધા પહેલાં પાત્ર હાથ દેવા વિગેરે “પુરઃકર્મ જેમાં થયું હોય તેવી ભિક્ષા લેવાથી લાગેલા અતિચાર, “બદષ્ટદતા=લેતાં મૂકતાં દેખાય નહિ તે રીતે લાવેલી ભિક્ષા લેવાથી દેનારને એ લાવવા મૂકવામાં જીવને સંઘથ્રો વિગેરે થવાનો સંભવ હેવાથી જોયા વિના લેવું તે અતિચાર, વંદતા (સચિત્ત) પાણીથી સંસ્કૃષ્ટ (ભિંજાએલા) સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી સચિત્ત સંઘનરૂપ અતિચાર, એ પ્રમાણે “સંસ્કૃષ્ટત=સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્ત સંઘટ્ટનરૂપ અતિચાર, “ફિનિલય = દાનમાં દેવાની વસ્તુને ભૂમિ ઉપર ઢળતાં ઢળતાં (છાંટા પાડતાં) વહોરાવે તે “પારિશાનિકા કહેવાય, તે લેવાથી છ કાય જીવોની વિરાધનારૂપ અતિચાર, પારિષ્ટનિયા=ભેજન આપવા માટેના ભાજનમાં રહેલા અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને “પરિઝાપન કહેવાય. Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “gri-ramg? અને તેનો અર્થ) તેવી રીતે આપેલી ભિક્ષા લેવાથી પણ સચિત્તાદિના સંઘટ્ટ વિગેરેને સંભવ હોવાથી અતિચાર, નવમાંsmમિક્ષા=શ્રેષ્ઠ દ્રવ્યની માગણી કરવી તેને સિદ્ધાન્તની ભાષામાં “અવભાષણ (ઓહાસણ)” કહેવાય છે, એવી માગેલી ભિક્ષાથી લાગેલા અતિચાર, હવે ગ્રન્થકાર ઉપસંહાર કરતાં કહે છે કે–એ રીતે તે દેષો ઘણું જ છે, કેટલા અહીં કહી શકાય ? માટે સઘળા દે “ઉદ્દગમ, ઉત્પાદન અને એષણા એ ત્રણ પ્રકારમાં અન્તર્ગત થતા હોવાથી કહે છે કે “યંદુ કહુમેન ઉપનિયા ઘઉંચા ર પરિશુદ્ધ પરિણીત =જે “આધાકર્મ વિગેરે ઉગમદોષથી, “ધાત્રીષ” વિગેરે ઉત્પાદનાદેષોથી, અને શકિત વિગેરે એષણાદોષોથી દૂષિત લીધું, “પરિગુપ્ત વા ચન્ન પરિણતિ=લેવા છતાં જે પરઠવ્યું નહિ, અથવા વાપર્યું, એમ જે જે અતિચાર લાગ્યા હોય “તત મિચ્છા મિ દુહં–તે મારું પાપ મિથ્યા થાઓ” વિગેરેને અર્થ પૂર્વે કરેલી વ્યાખ્યા પ્રમાણે એ પ્રમાણે ગોચરી સંબન્ધી અતિચારોનું પ્રતિક્રમણ કહીને હવે સ્વાધ્યાયાદિમાં લાગેલા અતિચારેના પ્રતિક્રમણ માટે કહે છે કે – "पडिक्कमामि चाउकालं सज्झायस्स अकरणयाए, उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणयाए दुप्पडिलेहणयाए-अप्पमज्जणयाए दुप्पमज्जणयाए, अइक्कमे वइक्कमे अइआरे अणायारे, जो मे देवसिओ अइआरो कओ तस्स मिच्छा मि दुक्कडं ॥" વ્યાખ્યા–પ્રતિક્રમણ કરું છું એનો અર્થ પૂર્વની વ્યાખ્યા પ્રમાણે. કોનું પ્રતિક્રમણ? તુwારું સ્વાધ્યાચચ અUતથા=દિવસ અને રાત્રિને પહેલો અને છેલ્લે એક એક પ્રહર, એમ ચાર વેળા સૂત્રને સ્વાધ્યાય નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરું છું, એમ સંબન્ધ સમજવો. તથા મવત્રિદિવસની પહેલી અને છેલ્લી બે પરિસીમાં “મા વર= ભાર્ડ” એટલે પાત્ર વિગેરેને અને “ઉપકરણ એટલે વસ્ત્ર વિગેરેને, (અહીં સમાહારદ્રસમાસથી એકવચનાન્ત પ્રવેગ સમજ) “બન્યુફેક્ષ'=સર્વથા નેત્રોથી નહિ જેવાથી, “હુwજુવેક્ષા ’= જેમ તેમ (અસપૂર્ણઅવિધિથી) જેવાથી, “ત્રમાર્ગનચા=સર્વથા રજોહરણ વિગેરેથી પ્રમાર્જન નહિ કરવાથી અને “દુષ્યમાન'=૧૪ અવિધિથી(જેમ-તેમ) પ્રમાર્જન કરવાથી લાગેલા અતિચારનું - ૧૪૬-પૂર્વે પૃ. ૬૫ ની ૬૫માં નંબરની ટીપ્પણીમાં પ્રતિલેખનાને અગે જણાવેલી હકિકત લયમાં લેવાથી સમજાયું હશે કે પ્રતિલેખન એક જીવનશુદ્ધિ માટે મહત્ત્વનું અફગ છે, એ કારણે અહીં ઉભયકાળ પ્રતિલેખના અને પ્રમાર્જન નહિ કરવાથી કે અવિધિએ કરવાથી અતિચાર જણાવ્યા છે તે બરાબર છે. વસ્તુત: જીવને જયાં સુધી જડ કર્મોને અને તેના ફળસ્વરૂપ જડ શરીરને સંબન્ધ છે, ત્યાં સુધી શરીરના નિર્વાહ માટે જડ આહાર, પાણી, વસ્ત્ર, પૌત્ર, પુદ્ગલના શબ્દ, રૂપ, ગબ્ધ, રસ અને સ્પર્શ, એમ પાંચ ધર્મો છે, તેને ગ્રહણ કરવા માટે જીવને ઇન્દ્રિએ પણ પાંચ મળી છે, ઇન્દ્રિઓ સ્વયં જડ હોવાથી વિષને વશ કરી જીવને જડતા તરફ ખેંચી જાય છે, માટે તેમાંથી બચવાના ઉપાય તરીકે જનશાસનમાં પ-ચ પરમેષ્ઠિઓનું આલમ્બન સ્વીકારવાની ભલામણ કરી છે, તે આલમ્બનને જેટલા દૃઢ પ્રમાણમાં આતમાં પ્રાપ્ત કરે તેટલે જડતાના પાશમાં પડતે તે બધી જાય છે, માત્ર એ આલમ્બન લેવાની ભૂમિકા આત્મામાં પ્રગટવી જોઈએ. એ ઉદ્દેશથી (એ ભૂમિકા પ્રગટાવવા માટે) જૈનદષ્ટિએ સર્વે અનુષ્કાને સેવવાનું વિધાન છે. તેમાંનું એક અનુષ્ઠાન પ્રતિલેખન (પડિલેહણ) પણ છે. પડિલેહણ કરતાં જે ૨૫-૫૦ બેલ બોલવાનું વિધાન છે તે બેલે મહામન્ત્રો છે, સામાન્ય * ૨૭ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ પ્રતિક્રમણ, તથા “સિમેન્થતિમેડવિડનવા =અતિક્રમ-વ્યતિક્રમ--અતિચાર અને અનાચાર કરવાથી મચા વૈવસિષ તિવા છતઃ તસ્ય મિથ્યા મે તુચ્છતY'=મેં સમગ્ર દિવસમાં જે અતિચાર કર્યો હોય તે “મારું પાપ મિથ્યા થાઓ.” એની વ્યાખ્યા પૂર્વે કહ્યા પ્રમાણે. માત્ર અતિક્રમ વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે-જેમકે કોઈ આધાર્મિકાદિ દોષિત વસ્તુ વહેરવા નિમન્ત્રણ કરે, તેને (દોષિત જાણવા છતાં) સાંભળવાથી (નિષેધ નહિ કરવાથી) ૧–અતિક્રમ, તે વહેરવા માટે જતાં ૨-વ્યતિક્રમ, દેષિત છતાં તેવી વસ્તુ લેવાથી ૩–અતિચાર, અને તેનું ભજન કરવા કોળી હાથમાં લેવાથી ૪-અનાચાર. એમ અન્ય સર્વ કાર્યોમાં અતિક્રમાદિનું સ્વરૂપ સ્વયં સમજી લેવું. હવે એકવિધ-દ્વિવિધ આદિ ભેદથી પ્રતિક્રમણ કહે છે કે "पडिकमामि एगविहे असंजमे । पडि० दोहिं बंधणेहिं-रागबंधणेणं दोसबंधणेणं । पडि० तिहिं दंडेहि-मणदंडेणं वयदंडेणं कायदंडेणं । पडि० तिहिं गुत्तीहिं-मणगुत्तीए वयगुत्तीए कायશબ્દરચના નથી. જડવિષયોના રાગ-દ્વેષરૂપ બન્ધનાથી જડતાના પાશમાં બાંધનારા મોહરૂપી સર્ષની બે હાએરૂપ મિથ્યાત્વ અને અવિરતિ એ બે મેહનાં બળવાન તરે છે, એણે આખા જગતને પાંચ ભૂતના પાશમાં બાંધી રાગ-દ્વેષરૂપી ઝેર ચઢાવ્યું છે, તે ઉતારવામાં સમર્થ એવા પ્રથમના ૧૯ બેલો મિથ્યાત્વનું અને પછીના ૩૧ બેલો અવિરતિનું ઝેર ઉતારી આત્માની રક્ષા કરે છે, તાત્પર્ય કે એ ૫૦ બેલથી મસૅલાં (પડિલેહેલાં) વસ્ત્ર-પત્રિ-આહાર-પાણી કે વસતિને ઉપગ કરનારા આત્માને તે ઉપકરણેાના સારા નરસાણાથી બેભાન કરનારું રાગ-દ્વેષરૂપી ઝેર અસર કરી શકતું નથી, કેવળ જીવરક્ષા માટે વજદિન પડિલેહણ હોત તો તેમાં બાલ બાલવાનું વિધાન ન હેત, માત્ર નેત્રોથી જવાનું જ હોત, પણુ જીવરક્ષા ઉપરાન્ત મનરૂપી માંકડાને વશ કરવાનું હોવાથી (રાગ-દ્વેષને વશ થતા મનને જીતવાનું હોવાથી આ બાલો બોલવાનું વિધાન મુક્તિયુક્ત જણાય છે. બેલેના અર્થને-૨હસ્યને વિચારતાં આ તત્વ સ્પષ્ટ સમજાય તેવું છે. એથી એમ કહી શકાય કે જેમ એક સૂત્રને દેર મત્સથી મન્ત્રીને શરીરે બાંધતાં તાવ વિગેરેને ઉતારે છે અને બહારની દુષ્ટ અસરથી બચાવે છે તેમ આ પચાસ બલરૂપમત્રોથી મત્રેલાં (પડિલેહેલાં) ઉપકરણે જીવને રાગ-દ્વેષનું નિમિત્ત બનવાને બદલે આત્માને ચઢેલું રાગ-દ્વેષનું અને તેના વિકારરૂપ કામ ક્રોધાદિનું ઝેર ઉતારવામાં હેતુભૂત બને છે, માટે સ્વાધ્યાય જેવા વિશિષ્ટ અભ્યત્ર તપને ગૌણ કરીને પણ ઉભયકાળ વાપરેલાં કે વાપરવામાં પ્રત્યેક ઉપકરણને નિત્ય પડિલેહવાનું વિધાન છે, એની પાછળ રાગ-દ્વેષાદિ અન્ડરગ શત્રુઓને વિજય કરવાનું ગભીર રહસ્ય રહેલું છે, માટે તે પ્રમાણે પડિલેહણ નહિ કરનારે કે જેમ તેમ કરનારે આત્મા અતિચારને ભાગી બને એમ જણાવ્યું છે, ઇત્યાદિ સૂક્ષ્મ ચિત્તનથી વિચારતાં સ્પષ્ટ સમજાય છે. અહીં એમ પ્રશ્ન થાય કે એ પ્રમાણે બોલ બેલીને પડિલેહણ કરનારાઓને પણ રાગ-દ્વેષની પરિણતિ ટળતી નથી તેનું શું ? તેનું સમાધાન એ છે કે માત્ર માત્ર જપવાથી કામ કરતા નથી પણ તેને સિદ્ધ કરવો પડે છે, અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધાથી તેને આત્મસાત્ કર પડે છે, લૌકિક કાર્યોમાં પણ સાધેલો મિત્ર સફળ થાય છે, તેમ લોકોત્તર કાર્યોના તર મન્ત્રો પણ સિદ્ધ કર્યા પછી સફળ થાય છે. અહીં “કહેલા સૂત્ર અર્થ તત્વ કરી સદહું, સમકિત મેહનીય મિશ્રમેહનીય મિથ્યાત્વ મેહનીય પરિહરૂ, વિગેરે બેલાને (મત્રોને) સિદ્ધ (આત્મસાતુ) કરવાના છે, અર્થાત્ તેને પ્રાણભૂત બનાવી જીવનસ્વરૂપ બનાવવાનું છે, તે પછી એ અવશ્ય સફળ થાય છે, જ્યાં સુધી લૌકિક મન્ટો સિદ્ધ ન થાય ત્યાં સુધી તેને વિધિપૂર્વક જપવાથી તે સિદ્ધ થાય છે અને સિદ્ધ થયા પછી સાધ્યની સિદ્ધિ કરે છે. તેમ અહીં પણ સમજવું. ૧૪૭–આ અતિક્રમાદિનું સ્વરૂપ તે તે દેશના પ્રારમ્ભની અપેક્ષાએ સમજવું, Page #272 -------------------------------------------------------------------------- ________________ श्रभाणु प्रतिभा सूत्र 'पगामसिज्जाए० ' अने तेते। अर्थ] ૨૧૧ ० गुत्ती । पडि० तिर्हि सल्लेहिं - मायासल्लेणं नियाणसल्लेणं मिच्छादंसणसल्लेणं । पडि० तिहिं गारवेहिं - इड्ढीगारवेणं रसगारवेणं सायागारवेणं । पडि० तिहिं विराहणाहि - नाणविराहणाए दंसणविराहणाए चरितविराहणाए । पडि० चउहिं कसाएहिं - कोहकसाएणं माणकसाएणं मायाकसाएणं लोभकसाएणं । पडि० चउहिं सन्नाहिं - आहारसन्नाए भयसन्नाए मेहुणसन्नाए परिग्गहसन्नाए । पडि उहिं विगाहिं - इत्थी कहाए भत्तकहाए देसकहाए रायकहाए । पडि॰ चउहिं झाणेहिं- अहेणं झाणेणं रुद्देणं झाणेणं धम्मेणं झाणेणं सुक्केणं झाणेणं । पडि० पंचहिं किरिआर्हि - काइआए अहिगरणिआए पाउसिआए पारिआ (ता)वणिआए पाणाइवायकिरिआए । पडि० पंचहि कामगुणेहिं - सद्देणं रूवेणं गंधे से फासेणं । पडि० पंचहि महव्वएहि - पाणावायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदि I दाणा वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं । पडि० पंचहिं समिईर्हि - ईरिआसमिईए भासासमिईए एसणासमिईए आयाणभंडमत्त निक्खेवणास मिईए उच्चारपासवणखेल जल्ल सिंघाणपारिट्ठावणा (पिया) समिईए । पडि० छहिं जीवनिकाएहिं - पुढवीकारणं आउकाएणं तेउकाएर्ण वाउकाएणं वणस्सइकाएणं तसकाएणं । पडि० छहिं लेसाहिं - किण्हलेसाए नीललेसाए काउलेसाए तेउलेसाए पहलेसाए सुक्कलेसाए । पडि० सत्तहिं भयठाणेहिं, अहिं मयठाणेहिं, नवहिं बंभचेरगुती हिं दसविहे समणधम्मे, इगारसहिं ज्वासगपडिमाहिं, बारसहिं भिक्खुपडिमाहिं, तेरस िकिरियाठाणेहिं, चउदसहि भूअगामेहिं, पनरसहिं परमाहम्मिएहि, सोलसहिं गाहासोलसएहिं, सत्तरसविहे असंजमे, अट्ठारसविहे अबंभे, एगुणवीसाए नायज्झयणेहिं, वीसाए असमाहिठाणेहिं, एक ( इक) वीसाए सबहिं, बावीसाए परिसहेहिं, तेवीसाए सुअगडज्झयणेहिं, चउवीसाए देवेहि, पंच ( पण ) वीमाए भावणाहिं, छवीसाए दसाकप्पववहाराणं उद्देसणकाले हिं, सत्तावीसाए अणगारगुणेहिं, अट्ठावीसाए आयारपकप्पे हिं, एगूणतीसाए पावसुअप्पसंगेहिं, तीसाए मोहणीयठाणेहिं, एगतीसाए सिद्धाइगुणेहिं, बत्तीसाए जोगसंगहेहि, ते (ति)त्तीसाए आसायणाहिं, अरिहंताणं आसायणाए, सिद्धाणं आसायणाए, आयरिआणं आसायणाए, उवज्झायाणं आसायणाए, साहूणं आसायणाए, साहूणीणं आसायणाए, सावया आसा०, सावियाणं आसा०, देवाणं आसा०, देवीणं आसा०, इहलोगस्स आसा०, परलोगस्स आसा०, केवलिपन्नत्तस्स धम्मस्स आसा०, सदेवमणुआसुरस्स लोगस्स आसा०, सव्वपाणभूअजीवसत्ताणं आसा०, कालस्स आसा०, सुअस्स आसा०, सुअदेवयाए आसा०, वायगारियस्स आसा०, जं वाइ वच्चामेलिअं हीणक्खरं अच्चक्खरं पयहीणं विणयहीणं जोगहीणं घोसहीणं सुठु दिन्नं दु पडिच्छिअं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, असज्झाए सज्झाइअं, सज्झाए न सज्झाइअं तस्स मिच्छामि दुक्कडं || " व्याख्या-'प्रतिङभणु ४३ छु' से 'प्रतिक्रमामि = नी व्याच्या पूर्वे ह्या प्रमाणे. उद्या हेतुमाथी सागसा अतियारोनुं अतिभ ? ते विगतवार ४ छे - 'एकविधे असंयमे' = १४८ अविरतिय खे ૧૪૮-વિરતિ એટલે વિરામ પામવું, અટકવુ. જીવને પ્રત્યેક જન્મમાં કાયા-વચન અને મન પૈકી એક, બે અથવા ત્રણ યેગાનું બળ મળે છે, તેના ઉપયાગ આ જીવ આત્માની શુદ્ધિ માટે કરવાને બદલે અજ્ઞાન Page #273 -------------------------------------------------------------------------- ________________ *૧૧ ધ સં૦ ભા૦૨ વિ૦ ૩-ગા૦ ૯૮ અસયમ સેવવાથી જે અતિચાર કર્યા (સેવ્યા) હાય ‘તે મારૂં પાપ મિથ્યા થાએ ' એમ છેલ્લા ‘મિથ્યા મે દુષ્કૃતમ્ ” પદની સાથે · વાચારિયમ્સ આસાયબા' સુધીના દરેક પદાના સબન્ધ સમજવા. ‘ પ્રતિમામિ દ્વાાં વધનાખ્યાં વન્યનેન, દ્રેષવનેન’=રાગ અને દ્વેષ એ એ બન્ધનાથી સેવેલા અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું, તેમાં ‘રાગ' એટલે અભિવઙ્ગ (આસક્તિ-અનુરાગ) અને ‘દ્વેષ’ એટલે અપ્રીતિ, એ અન્ને આત્માને (કર્મબન્ધ કરાવનારા હેાવાથી) સંસારના અન્ધનરૂપ છે, એ સ્પષ્ટ છે.૧૪૯(અહી કોઇ પદોમાં તૃતીયા અને કોઈ પદામાં સપ્તમી વિભક્તિ છે તે વ્યાકરણના નિયમ પ્રમાણે હેતુ અથ માં તૃતીયા, પચમી, સપ્તમી વિગેરે વિભક્તિ થતી હાવાથી સર્વ પદોમાં હેતુ અર્થ સમજી લેવી). અહીં માત્ર શબ્દા કહીએ છીએ. જેનાથી આત્મા દણ્ડાય અર્થાત્ જ્ઞાનાદિગુણારૂપ ઐશ્વર્યનું હરણ કરીને જે આત્માને નિન (રિદ્રી) બનાવે તે દ્રુણ્ડ' કહેવાય છે, દુષ્ટ માર્ગે જોડાએલાં મન-વચન–અને કાયા એમ ત્રણ છ્યા છે, માટે કહે છે કે‘પ્રતિમાનિ ત્રિમિ⟩કૈમનોજ્જેન, વત્રોજ્જેન, વાયત્ત્વેન’=મનોદણ્ડ, વચનદણ્ડ અને કાયદણ્ડ, એ ત્રણ દણ્ડથી જે અતિચાર સેબ્યા હોય તેનુ પ્રતિક્રમણ કરૂં છું....૧૫૦તિમામિ તિતૃમિનુંÍમિઃ-મનોનુલ્યા, વામ્બુલ્યા, જાચમુલ્યા=’૧૫૧મનેાપ્તિ, વચનપ્તિ અને કાયપ્તિ, એ ત્રણ ગુપ્તિઓથી કરેલા અતિઅને મેાહથી તથા તેના વિકારરૂપ વિષય-કષાયાથી મુંઝાઇને જડના પેાણુ માટે કરે છે, તેમાંથી અટકીને તે પ્રાપ્ત યેાગેાના જ્ઞાનના બળે ક્રિયારૂપે જડના (આહાર-ભય-મૈથુન-પરિગ્રહના) પાષણમાંથી અટકીને જ્ઞાન-દર્શીન-અને ચારિત્રના પ્રગટીકરણમાં ઉપયેાગ કરવા, તે તેના સુખના સાચા માર્ગ છે. માટે શ્રીજિનેશ્વરાએ અકુશળ યેાગેાની વિરતિરૂપ સંયમ (યોગા ઉપરના કાબુ) કરવાનું કહ્યું છે, તેને બદલે અસંયમરૂપે (યાગાને બેકાબૂ બનાવી) પાપનું-જડનું પેાણ કરે તે! જિનાજ્ઞાના ભડૂંગરૂપ દેષ લાગે છે, માટે તેનુ પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. સર્વ પાપક્રિયાએને અન્તર્ભાવ યેાગેાના અસયમમાં થાય છે, માટે તેના એક જ પ્રકાર છે, એમ સમજવું. ૧૪૯-અહીં. અસયમમાં રાગ-દ્વેષના અન્તર્ભાવ થાય છે, આગળ પણ કહેવાશે તે ત્રણ દૃÎા વિગેરે બધા હેતુએ પરસ્પર અન્તત છે, અર્થાત્ અસંયમના જ પ્રકારેા રૂપે રાગ-દ્વેષ છે, રાગ-દ્વેષ પણ મન–વચન અને કાયાના અકુશળ વ્યાપારરૂપ ત્રણ દશ્ડાના હેતુએ છે. એમ એક હેતુમાં બધાય હેતુએ અન્તત છતાં ભિન્ન ભિન્ન જણાવવાનું કારણ એ છે કે પ્રતિક્રમણુ કરનાર ભિન્ન ભિન્ન રીતે ખ્યાલ કરીને તે તે લાગેલા દેાષોનું પ્રતિક્રમણુ સ્પષ્ટ રીતે કરી શકે. વળી અસંયમ, રાગ-દ્વેષ, ત્રણુ દણ્ડ, શયા, ગારવેા, કષાયા, વિગેરે અશુભ ભાવેાથી તે! અતિચાર લાગે અને તેનું પ્રતિક્રમણુ કરાય એ સ્પષ્ટ છે પણુ ત્રણ ગુપ્તિએ, શુભધ્યાના, પાંચ મહાવ્રતા, સમિતિએ, વિગેરેનું પ્રતિક્રમણ શા માટે કરવું ? એમ પ્રશ્ન થાય, તે સમજવું કે તે તે ગુપ્તિએ વિગેરે કરણીય ભાવેને નહિ કરવાથી, અવિધિએ કરવાથી, તેમાં શ્રદ્દા નહિ કરવાથી કે તેની વિપરીત પ્રરૂપણા કરવાથી, શુભ ભાવોમાં પણ અતિચારા લાગે, માટે તેનું પ્રતિક્રમણ કરવાનું છે. એ રીતે ‘હરૢિ નાાઘોનર્દ, પશુળવીસાપ, નાચકાથળે વિગેરેમાં પણ તે તે શ્રુતજ્ઞાનની શ્રદ્ધા ન કરવાથી, કે ઉત્સૂત્ર પ્રરૂપણ ક્રિથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કરવાનુ... હાય છે. ઈત્યાદિ સ્વયં સમજી લેવું. ૧૫૦-૨ાજા દુશ્ડ કરીને ધનવાનને લૂટે તેમ માહરાજા મન-વચન-કાયા દ્વારા આત્માના ગુણુરત્નાને લૂટે છે માટે તે ત્રણને ‘દડ' કહેવાય છે. ૧૫૧-૧-આ-રૌદ્રધ્યાનને કરાવનારી કલ્પનાઓના રાધ કરવા તે, ર-ધર્મ ધ્યાન જનક શા Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર · વાણિજ્ઞા૫૦ 'અને તેના અં] 6 ૧૩ ચારનુ પ્રતિક્રમણ કરૂં છું, તેમાં ગેાપન-રક્ષણ કરવું તે ગુપ્તિ કહેવાય, અર્થાત્ શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિરૂપે મન–વચન અને કાયાનું રક્ષણ કરવારૂપ ત્રણગુપ્તિએ સમજવી, તેવું રક્ષણ નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરૂં છું, એમ સમજવું. પ્રતિ॰ ત્રિમિઃ રાનૈઃમાયારજ્યેન—નિદ્રાનરાજ્યેન—મિધ્યાવાસ્યેન=માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય, એ ત્રણ શલ્યાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ કરૂં છું, જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે શલ્ય અર્થાત્ કાંટા કહેવાય. તેમાં ૧-માયા’=કપટ એ જ શલ્ય, જેમ કે-જીવ જ્યારે અતિચાર સેવવા છતાં ગુરૂની આગળ કપટથી આલેાચના ન કરે, અથવા બીજી (ખેાટી) રીતે કરે કે કપટથી પોતાના દોષ બીજાની ઉપર ચઢાવે ત્યારે અશુભકર્મના અન્ય કરીને આત્માને દુઃખી કરે, તેથી તે ‘માયાપ્રવૃત્તિ એ જ તેનુ' શલ્ય કહેવાય, તેનાથી લાગેલા અતિચારો, ર–નિદાન’દેવની અથવા મનુષ્યની જડ ઋદ્ધિ જોઈને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (ધર્મ) અનુષ્ઠાન કરવું તે પણ પાપ સાધનની અનુમાઇના દ્વારા આત્માને કષ્ટ આપે, માટે શલ્ય અને ૩–મિથ્યાત્વ’= વિપરીત દન, (અર્થાત્ ખાટી માન્યતા-શ્રદ્ધા)તેનાથી કાઁબન્ધ કરીને આત્માને દુઃખી કરે, માટે તે પણ શલ્ય, એમ માયા, નિદાન અને મિથ્યાત્વ, એ ત્રણ શલ્યેાથી પરકરેલા અતિચારાનુ પ્રતિક્રમણ, તથા ‘તિ॰ ત્રિમિનાવે:-હિૌવેળ, રસૌરવેશ, સાતાળૌરવે’=અહીં ગુરૂપણું (મેટાઇ) નુસારી માધ્યસ્થ પરિણતિ સેવવી તે, અને ૩-મન: કલ્પનાએના સર્વથા રાધ કરવા તે, એ મનાગુપ્તિના ત્રણ પ્રકારો છે, વચનગુપ્તિના બે પ્રકારા છે–૧-મુખનેત્રાદિથી સંજ્ઞા કરવાને પણ ત્યાગ કરીને સથા મૌન કરવું તે અને ૨-મુખે મુખવસ્ત્રિકા રાખીને વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરવેા તથા શાસ્ત્ર કે વ્યવહારથી અવિરૂદ્ધ સત્ય-હિતકર બાલવું તે, કાયગુપ્તિના પણ બે પ્રકારેા છે-એક પરીષહ-ઉપસર્ગાદિ ત્રસહૂગે પણ કાયાત્સગ રૂપે કાયચેષ્ટાની નિવૃત્તિ, અથવા ચૌદમાગુણસ્થાનકે કાયયેાગના સર્વથા નિરાધ ફરવા તે, બીજો વિનય વૈયાવચ્ચ-પડિલેહણ–પ્રમાર્જન આદિ શાસ્ત્રાનુસારી સંયમમાં પ્રવૃત્તિ કરવી તે, એ પ્રમાણે ત્રણે ગુપ્તિનું પાલન નહિ કરવાથી, તેમાં શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણા કરવાથી અતિચારો લાગે. આ ત્રણ ગુપ્તિએ દ્વારા ત્રણ દìભૂત મન વચન અને કાયાને સંયમમાં (કાબૂમાં)રાખી શકાય છે, માટે તે કત્તવ્ય છે. એનુ સ્વરૂપ વિચારતાં સ્પષ્ટ સમજાય છે કે ગુપ્તિએ દૃશ્યના અંકુશ સ્વરૂપ છે. ૧૫૨–૧–‘માયા’ કરનારા ‘બીજાને ઠંગુ છુ” એમ સમજે છે, પણ તત્ત્વથી તે પોતાના આત્માને ઠગતા ઢાય છે, વચના એ મહાપાપ છે, કારણ કે ખીજાને ઠગવાના મૂળમાં આત્મવસ્ચના ડૅાય છે, માયા વસ્તુતઃ કત્ત વ્યભ્રષ્ટતારૂપ અને પેાતાનાં પૂર્વોપાર્જિત કર્માંને ભાગવી લેવામાં સમાધિને બદલે અસમાધિરૂપ છે. ૨-નિયાણુ” જડવસ્તુની મૂર્છાથી કરવામાં આવે તેને ‘પાપનિયાણું’ કહેલું છે, તેના નવ પ્રકારો તથા તેનું સ્વરૂપ વિગેરે ચાલુ અધિકારમાં પાક્ષિકસૂત્રની ‘ નવપાનિયાળાએઁ'૦' ગાથાના અમાં જણુાવાશે. વસ્તુતઃ અનિત્ય જડ સામગ્રીના બળે આત્માના ચૈતન્યરૂપ જ્ઞાનાદિણુને પ્રગટ કરવા, તેમાં સાધુતા છે, તેથી ઉલટું જ્ઞાનાદિગુણુરૂપ સાધુતાના ફળરૂપે ‘રાજા, શેઠ’, વિગેરે થવાની ઇચ્છા કરવી તે સંસારવૃદ્ધિની ઇચ્છારૂપ હૈાવાથી પાપ છે અને ૩–મિથ્યાવ’-તત્ત્વાતત્ત્વના વિવેકના જ નાશ કરી સુખ કે સુખના માર્ગોમાં દુઃખનું ભાન કરાવી આત્માને મેાક્ષમાગથી ભ્રષ્ટ કરનાર મહાપાપ છે, એને વશ થએલા આત્માને ઉપકારીએ. પણ અપકારી તરીકે સમજાય છે, એથીસુદેવ-સુગુરૂ કે સુધમ થી વિમુખ બની તે સત્યથી-સુખથી ચિત રહે છે, સાચા સુખને પામી શકતે! નથી, ઉત્તરાત્તર વધારે દુઃખી થાય છે. વચ્ચે વચ્ચે થે!ડું સુખ મળે તે। પણ તે વધારે દુઃખ માટે બને છે, એમ જીવનાં એ ત્રણે શલ્યા અર્થાત્ કાંટા છે, માટે તે તજવાં. Page #275 -------------------------------------------------------------------------- ________________ -ક બ- કાકા કેમક-:: ૩ થી ૪ : ' મા ન ૨૧૪ [૧૦ સં૦ ભા. ૨ વિ. ૩-૦ ૯૮ એ જ ગૌરવ, અર્થાત્ અભિમાન અને ભરૂપ આત્માને અશુભભાવ તે ગૌરવ, આવું ગૌરવ જીવને રાજપૂજા કે આચાર્યપણું વિગેરે ઋદ્ધિ (સન્માન, સમ્પત્તિ વિગેરે) મળવાથી, ઈષ્ટ (મને નુકૂળ) રની પ્રાપ્તિથી અને શાતાથી (સુખથી) થાય, અર્થાત્ તે તે મળેલી વસ્તુનું અભિમાન કરવાથી અને વધારે મેળવવાની પ્રાર્થના (અભિલાષા) કરવાથી થાય, માટે તેના ઋદ્ધિ, રસ અને શાતા એમ ત્રણ પ્રકારે કહ્યા છે, તે કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ, “પ્રતિતિમિર્ધિાધામઃ-વિરાધન, વિરાધ, ચારિત્રવિરાધના–ત્રણ પ્રકારની વિરાધના ૧૫૩ એટલે ખડના, એક જ્ઞાનની, બીજી દર્શનની, અને ત્રીજી ચારિત્રની. એ ત્રણ વિરાધના કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તેમાં જ્ઞાનની વિરાધનાના પાંચ પ્રકારે છે, ૧-જ્ઞાનની નિન્દા કરવી, ૨-ઉપકારી ગુર્નાદિને છૂપાવવા, અર્થાત્ ઉપકારી માની કૃતજ્ઞતા દાખવવાને બદલે તેઓના ઉપકારને ઓળવ, ૩-શાસ્ત્રોની નિન્દા કરવી, જેમકે-શાસ્ત્રોમાં એકનું એક પૃથ્વીકાયાદિ જીવનું અને પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતનું વર્ણન વારંવાર કર્યું છે, મઘ, વિષય, કષાયે, વિગેરે પ્રમાદનું અને તેના પ્રતિપક્ષી અપ્રમાદેનું પણ જ્યાં ત્યાં વારંવાર વર્ણન કરવારૂપ પુનરૂક્તિ દોષ વહે છે, વળી સાધુ જીવનમાં નિરૂપયેગી એવા તિકશાસ્ત્રનું અને યોનિપ્રાતમાં યોનિ વિગેરેનું વર્ણન કર્યું છે તે જતિષ કે એનિના જ્ઞાનની સાધુને શું જરૂર છે? ઈત્યાદિ શાસ્ત્રોની નિન્દા-શાતના કરવી (પચ્ચવસ્તુ૧૬૩૭), ૪-સ્વાધ્યાય કરનારને (ભણનાર-ભણાવનારને) અન્તરાય વિદન) કરો અને આઠ જ્ઞાનાચારોથી વિરૂદ્ધ “અકાળે સ્વાધ્યાય વિગેરે કરવું. બીજી દર્શનની એટલે સમ્યક્ત્વની વિરાધના, તેના પણ જૈન દર્શનના મહિમાને (તત્ત્વને) જણાવનારાં ‘સન્મતિતિક વિગેરે દર્શનશાસ્ત્રોની નિન્દા વિગેરે કરવારૂપ એ જ પાંચ પ્રકારે છે, જેમકે ૧-જૈનદર્શનની નિન્દા કરવી, ૨-જૈનધર્મના આરાધકોની નિન્દા કરવી, ૩-- જૈનદર્શનની સત્યતાનાં પ્રરૂપક દર્શનશાસ્ત્રોની, જિનમદિર–મૂર્તિની કે તીર્થોની અને જૈનદર્શનની પ્રભાવના કરનારાં ઉદ્યાપન, ઓચ્છવ, મહોત્સવ, આદિ ધર્મકાર્યોની નિન્દા કરવી, ૪-સાધમી ૧૫૩-દુર્જનની જેમ પર પદાર્થનું જેમ જેમ પિષણ કરવામાં આવે તેમ તેમ તે આત્માનું અહિત કરે છે, માટે જાતિને ભિલ છતાં રક્ષણ માટે રોકીદારને જેમ સાવધાનીપૂર્વક રાખવું પડે તેમ, અને જરૂર હોય ત્યાં સુધી જ ઔષધનું સેવન કરાય તેમ, પ૨૫દાર્થરૂપી જડ ભાવેને સમ્પર્ક પણું આમંધનનીજ્ઞાનાદિગુણની રક્ષા માટે સાવધાન બનીને જરૂર પુરતે અને તે પણ જરૂર રહે ત્યાં સુધી જ આખરે છેડવાની બુદ્ધિએ કરવો હિતકર છે, અન્યથા તે અપકારક નીવડે છે. બીજી બાજુ સજજનની જેમ સ્વપદાર્થનું (સગુણાનું) પિષણ (સેવા) જેમ વધુ કરવામાં આવે તેમ તેમ તે આત્માનું હિત કરે છે, માટે રેગી અવસ્થામાં પણ થોડે થેડે અને પથ્ય આહાર લેવાની જેમ જીવને રૂચે કે ન રૂચે પણ આત્માને એકાન્ત હિતકર ગુણેનું પિષણ-પાલન કરવું આવશ્યક છે. શુદ્ધ બુદ્ધિએ કરેલી સજનની સેવા કદી વિકાર કરતી નથી તેમ સદ્દગુણેનું સેવન કદી અહિત કરતું નથી. એમ છતાં સજજનને વિરોધ કરનારે પિતાની દુષ્ટ પ્રકૃતિથી દુઃખી થાય છે તેમ આત્મગુણેને વિરોધી પિતાની ગુણષી પ્રકૃતિથી અવશય દુ:ખી થાય છે. આ પરમસત્યને ઉદ્દેશીને જ ઉપકારીઓએ ગુણેને પક્ષ (પાલન--સેવન) કરવાનું વિધાન કર્યું છે, તેને બદલે વિરાધના કરવાથી અતિચાર લાગે છે. ઉપર કહેલા જ્ઞાનાદિ ત્રણ ગુણો આત્માની મૂળ મુડી છે, મોક્ષની સાધનાનું ઉપાદાન કારણ છે, તેની વિરાધના એ પિતાની સાચી સમ્પત્તિને નાશ કરવારૂપ અને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થવારૂપ છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘નામત્તિજ્ઞાપ૦’ અને તેના અ] ૨૧૫ વિગેરે ચતુર્વિધ સંઘને ઉપદ્રવ કે તેના ધર્મકાર્યમાં અન્તરાય કરવા અને ૫–દનાચારના આઠ આચારાનુ’પાલન નહિ કરવું, એમ પાંચ પ્રકારે યથાયેાગ્ય સ્વયં સમજી લેવા. ત્રીજી ચારિત્રની વિરાધના પણ ‘વ્રત વિગેરેનું ખણ્ડન કરવું” ઇત્યાદિ પાંચ પ્રકારે સમજવી. (જેમકે ૧–ચારિત્રની નિન્દ્રા, ૨-ચારિત્રપાત્ર સાધુની કે સાધ્વીની નિન્દા, ૩–ચારિત્રનાં ઉપકરણેાની તેને અવિધિએ વાપરવાં વિગેરે આશાતના, ૪-ચારિત્ર લેનાર કે પાળનારને તે તે પ્રકારે અન્તરાય કરવા અને ૫-અષ્ટપ્રવચન માતાનું કે ચરણ-કરણ સિત્તરી વિગેરે ચારિત્રનાં અનુષ્ઠાનેનું વિધિએ પાલન નહિ કરવું.) ‘પ્રતિ ચતુર્મિ પાચઃ-જોધપયન, માનપાયન, માયાપાયન, હોમપાયન' તેમાં જ્યાં જીવાવિવિધ દુઃખાથી કસાય એટલે પીડાય, રીખાય કે મરી જાય તે ‘કષ’ અર્થાત્ સંસાર, અને તેને ‘આય’= લાભ (વૃદ્ધિ) જેનાથી થાય તે ‘કષાય’ કહેવાય, તેના ક્રેધ, માન, માયા અને લેાભ, એમ ચાર પ્રકાર છે, તેમાં ક્રોધ અપ્રીતિરૂપ, માન અક્કડતારૂપ, માયા કપટ-કુટિલતારૂપ અને લેભજડ વસ્તુમાં મૂર્છારૂપ છે, એ ચારેયનો ઉદય થતાં પહેલાં ઉદય નહિ અટકાવવાથી અને ઉદયમાં આવેલાને નિષ્ફળ નહિ કરવાથી અતિચાર લાગે, (એનુ' સ્વરૂપ, ઉત્તર ભેદ, સ્થિતિ અને ફળ વિગેરે અન્ય ગ્રન્થાથી પોઇ લેવું.) એ કષાયાથી લાગેલા અતિચારાનું પ્રતિક્રમણ૦ ‘પ્રતિ પતતૃમિ: સંજ્ઞામિઃ-બારસંજ્ઞા, મયસંજ્ઞા, મૈથુનનંાચા, પરિપ્રËાયા=સંજ્ઞા એટલે સમજણુ, અભિલાષા, વિગેરે. અર્થાત્ અનાદિ કાળથી આત્માને લાગેલું પૌલિકવાસનાઓનું ખળ, તેના ચાર ભેદ છે, ૧–ક્ષુધાવેદનીયકર્મના ઉદ્મયથી થતી આહારની અભિલાષા તે આહારસંજ્ઞા' ૨--ભયમાહનીયકના ઉદયથી ભય લાગે તે ‘ભયસ’જ્ઞા', ૩–વેદમાહનીયકના ઉદયે મૈથુનની (ભાગની) અભિલાષા જાગે તે ‘મૈથુનસ’જ્ઞા’ અને ૪–તીવ્રલેાભના ઉદયે જડપદાર્થીમાં મૂર્છા (મમત્ત્વ) થાય તે ‘ પરિગ્રહસ’જ્ઞા ', (શાસ્ત્રામાં સંજ્ઞાના દશ, સેાળ, વિગેરે ભેદો કહ્યા છે તે પણ આ ચારના ઉત્તરભેદરૂપ છે તે અન્ય ગ્રન્થાથી પાણી લેવા.) એ સંજ્ઞાઓને વશ થવાથી જે ૧૫૪-અનન્તાનુબન્ધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણી અને સંજવલન, એમ ક્રોધાદ્ઘિ ચારના ચાર ચાર ભેટ્ઠા છે, તેમાંના અનન્તાનુબન્ધી આદિ ચાર કષાયે.ની સ્થિતિ અનુક્રમે યાવજીવ, એક વર્ષી, ચાર મહિના અને એક પખવાડી છે, એના ઉદ્ભય વખતે આગામી ભવનુ આયુષ્ય બન્ધાય તે અનુક્રમે નારકી, તિ^-૨, મનુષ્ય અને દેવગતિનુ બન્ધાય છે અને અનુક્રમે તેએ સમ્યક્ત્વના, દેશવિરતિના, સ વિરતિના અને યથાખ્યાત ચારિત્રના ઘાત કરે છે, અથવા પ્રગટ થતાં અટકાવે, એમ સામાન્ય રીતે કષાયા આત્માના વિકાસમાં બાધક છે. આ કિકત કાયના ઉદયને વશ થવાની અપેક્ષાએ સમજવી. ૧૫૫-સંજ્ઞાના સામાન્ય અર્થ જીવના ચૈતન્યને જણાવનારી ચેષ્ટા છે, તેના મૂળ બે ભેદે છે ૧ જ્ઞાનસ'જ્ઞા એટલે પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન રૂપ જાણપણું અને ૨-અનુભવસંજ્ઞા એટલે મેાહનૈય કર્મના ઉદય અથવા ક્ષયેાપશમથી પ્રગટેલે અભિલાષ. અહીં જણાવેલા ભેઢે અનુભવસંજ્ઞાના પ્રકારા તરીકે જાણવા, ઉપરના ચાર ઉપરાન્ત ૧-એઘસંજ્ઞા અને ૨-લેાકસંજ્ઞા કહેલી છે, તેમાં એઘસંજ્ઞા એટલે પૂર્વ સ’સ્કાર, મુંગું (માઘમ) ભાન, સામાન્ય શબ્દ-અની સમજણુ અથવા દનાપયેાગ, સમજવે. અને લેક વ્યવહારને અનુસરવાની વૃત્તિને (લેાકેષણાને) લેાકસંજ્ઞા સમજવી. એમાં દ્વેષ, માન, માયા અને લેાભના અધ્યવસાયા રૂપ ચાર સંજ્ઞાએ તથા ઉપર કહી તે ચાર મેળવતાં દશ થાય, તેને અસ્પષ્ટ છે. તે ઉપરાન્ત ૧-મેાહસ જ્ઞા=મૂઢતા, ૨-ધર્મ સંજ્ઞા-ધર્મ કરવાની વૃત્તિ (પરિણામ), ૩–સુખસંજ્ઞા=સુખની લાગણી, ૪-દુ:ખસ’જ્ઞા=દુ:ખની લાગણી, પન્નુગુપ્સા=કંટાળા, અણુગમા Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધ૦ સંભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ અતિચાશ લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ॰ ‘પ્રતિ રતતૃમિવિયામિઃ-ટ્વીચચા, મોઽનચચા,તેરાજ્યચા, રાનથયા’=‘વિ’=વિપરીત-વિરૂદ્ધ ‘જ્યા’-ખાલવું તે વકથા, (તેના ચાર પ્રકારો છે ૧--સ્ત્રી કે પુરૂષ સંબન્ધી કામેાત્તેજક વાર્તાલાપ કરવા તે ‘શ્રીકથા,’ ર-ખળ રૂપ-સ્વાદ વિગેરેને ઉદ્દેશીને રાગ કે દ્વેષ થાય તેવી રીતે ભેાજનની કે આહારાદિની વાર્તા તે ‘ભાજન(ભક્ત) કથા, ૩–રાગદ્વેષને વશ થઈ તે તે દેશનાં સુખ-સમ્પત્તિ વિગેરેની પ્રશંસા–નિન્દા વિગેરે કરવારૂપ વાર્તા તે ‘દેશકથા’ અને ૪-રાગ-દ્વેષાદિથી તે તે રાજાઓના ગુણ-દોષ વિગેરે ખેલવા તે ‘રાજકથા’ સમજવી) શ્રીસ્થાનાઙ્ગસૂત્રમાં તે મૃદુકાણુકી, દનભેદિની અને ચારિત્રભેદિની એ ત્રણ સહિત સાત વિકથાઓ કહી છે, તેમાં પુત્રાદિના વિયાગથી દુ:ખી માતા-પિતાદિ અત્યન્ત કરૂણાજનક વિલાપાદિ કરે તે ૧-મૃદુકાણિકી, સાંભળનારને જૈનદર્શનની શ્રદ્ધા તૂટે તે રીતે અન્ય કુતીર્થિકોનાં જ્ઞાન, આચાર, વિગેરેની પ્રશંસા કરવી તે ર-દર્શનભેદિની અને ‘સાધુ-સાધ્વીએ બહુ પ્રમાદી છે તેથી વમાનમાં મહાવ્રતાને સંભવ નથી, અતિચારાની શુદ્ધિ કરી શકાય તેવા આલેાચનાચાય નથી, અને તેઓએ આપેલા પ્રાયશ્ચિત્તથી વર્તમાનમાં અતિચારાની (પાપની) શુદ્ધિ પણ થતી નથી,' ઇત્યાદિ ચારિત્રમાં અશ્રદ્ધા થાય તેવું ખેલવું તે ૩-ચારિત્રભૃત્તિની કથા સમજવી. આ ત્રણના અપેક્ષાએ પૂર્વની ચાર વિકથાઓમાં અન્તર્ભાવ થતા હોવાથી અહીં ચાર કહી છે, તેનાથી લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ, ‘વ્રુતિ ચતુર્મિર્શન:--નિષ્યાનેન, રૌદ્રેળ ધ્યાનેન, ધર્મેન ધ્યાનેન, જીવòન ધ્યાનેન’=અહીં ધ્યાન એટલે મનને સ્થિર અધ્યવસાય, અર્થાત્ મનનું અન્ત હત સુધી એક વિષયમાં એકાગ્ર આલમ્બન, તેના ચાર પ્રકારો છે ૧-આત્ત' એટલે વિષયાના અનુરાગથી થતું, ર--રૌદ્ર’ એટલે હિંસાદિના અનુરાગથી થતું, ૩–ધ” એટલે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું–શ્રીજિનવચનના અના નિર્ણયરૂપ અને ૪–શુક્લ’ એટલે શાકને દૂર કરનારું, જેમાં રાગનું બળ ન હેાય તેવું રાગ વિનાનું ધ્યાન, એ દરેકના નીચે પ્રમાણે ચાર ચાર પ્રકારે છે– ૧-આત્તધ્યાન-તેના ૧--અનિવિયાગ=અનિષ્ટ શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પરૂપ ઇન્દ્રિયાના અમનેાન વિષયેાના કે તે વિષયાના આધારભૂત ગધેડાના, ઊંટના વિગેરેના યાગ થયા હોય તેના વિયાગની અને ભવિષ્યમાં એવા યાગ ન થાય તે સારૂં, એવી અભિલાષા કરવી, ર–રાચિન્તા=શૂલ વિગેરે રાગ થતાં તેના વિયેાગનું ધ્યાન કરવું, કે તે મધ્યા પછી પુનઃ ન થાય એવી ચિન્તા કરવી તે, ૩/૪સયાગ=મળેલા મનગમતા શખ્વાદિ વિષયા તથા ઉદયમાં આવેલા શાતાવેદનીય (સુખ)ના વિયોગ ન થવાની કે તે સુખ કે સુખનાં સાધનરૂપ શબ્દાદિ વિષયોને યોગ કરવાની અભિલાષા–ચિન્તા કરવી અને ૪-નિદાન-અન્યભવમાં ચક્રવર્તી આદિની ઋદ્ધિ(સુખ)ની પ્રાથૅના કરવી, તે ચાર પ્રકારા જાણવા. આ આત્ત ધ્યાનને એળખવાનાં ૧-દુ:ખીઆના દુઃખ પૂર્ણ વિલાપ, ૨-અશ્ર્વપૂણૅનયને રૂદન, ૩-દીનતા કરવી અને ૪-માથું કુટવુ', છાતી પીટવી વિગેરે, એમ ચાર લિન્ગો છે, તેવું કરનાર આત્ત ધ્યાની છે એમ સમજવું. કે તિરસ્કારની લાગણી અને ૬-શે!=દિલગીરીની લાગી, એ છ સંજ્ઞાએ! સહિત સેળભેદે પણુ કહ્યા છે. એમાં પંદર સંજ્ઞાએ। જ્ઞાનાવરણીય, દનાવરણીય અને મેાહનીય કર્માંના અવાન્તર ભેદેાના ઉદયથી અને ધર્મ સંજ્ઞા' મેાહનીય કર્મના ક્ષયે।પશમથી પ્રગટે છે, ઈત્યાદિ યથામતિ સમજવું. Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘શાલિગ્ગા’૦ અને તેના અ] ૨૧૭ ૨-રૌદ્રધ્યાન-તેના ૧-હિંસાનુબન્ધી=(જડ સુખની પ્રાપ્તિ વિગેરેને ઉદ્દેશીને) જીવાને મારવા-વિધવા-બાંધવા-ડામદેવા-અહ્ગાપાડૂંગ વિગેરે છેદવાં કે પ્રાણમુક્ત કરવા, વિગેરે વિચારવુ, રસૃષાનુબન્ધી=ચાડી, અસભ્ય, અસત્ય, કે કોઇનો ઘાત વિગેરે થાય તેવું વચન મેાલવાનું વિચારવુ, ૩–સ્તેયાનુબન્ધી=ક્રાધલાભ, વિગેરેથી બીજાનું ધન હરણ કરવાનુ ચિન્તવવું અને ૪-વિષયસ રક્ષણાનુબન્ધી=પાંચે ઇન્દ્રિયાના શબ્દાદિ વિષયાના આધારભૂત દ્રબ્યાના રક્ષણ માટે ‘રખે, કાઈ લઈ ન લે” એવી સર્વ પ્રત્યે શકા કરીને બીજાઓને મારી નાખવા સુધી ધ્યાન કરવું-વિચારવું, એમ ચાર પ્રકારો જાણવા. આ રૌદ્રધ્યાનનાં પણ ચાર લિન્ગેા છે, તેમાં ઉપર રૌદ્ર ધ્યાનના હિંસાનુબન્ધી, વિગેરે ચાર પ્રકારો કહ્યા તે પૈકીના કેાઈ એકાદિ પ્રકારમાં ઉત્સન’ એટલે સતત પ્રવૃત્તિ કરે તે ૧–ઉત્સન્નદોષ, એ ચારે ય પ્રકારોમાં સતત પ્રવૃત્તિ કરવારૂપ ઉત્સન્નદાષ સેવે તે ૨-બહુલદોષ, બીજાની ચામડી ઉતારવી, નેત્રો ઉખેડવાં, વિગેરે હિંસાના ભિન્ન ભિન્ન પ્રત્યેાગા વારંવાર કરે તે ૩-નાનાવિધદોષ, અને પોતાના અકાર્યથી પોતે કે બીજો કાઇ (મનુષ્યાદિ) માટા સ’કટમાં પડે (મરવાના પ્રસંગ આવે) તે પણ પોતાના કરેલા અકાર્યના પસ્તાવા ન થાય (મરણ આવે તે પણ અકાર્યથી ન અટક) તે ૪-આમરણદોષ જાણવા. ૩–ધમ ધ્યાન-તેના ૧--આજ્ઞાવિચય-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય (અને) ભાવનાઓને અભ્યાસ કરી જેણે આત્માને તે તે ગુણાના અભ્યાસી કર્યો હેાય તેવા આત્મા નય, નિક્ષેપ, સપ્તભાગી, વિગેરે તે અપેક્ષાએથી ગહન–અતિગહન એવાં શ્રીજિનવચનાને તુચ્છ બુદ્ધિના કારણે ન સમજી શકે તે પણ તે ‘સત્ય જ છે’ એમ માને–સમજે (વિચારે) તે, ર-અપાયવિચય-રાગદ્વેષ-કષાયા તથા તેના યેાગે હિંસા, બ્રુટ્સ, ચારી, વિગેરે આશ્રવાને સેવનારા જીવા તેના ફળ તરીકે આ લેાક કે પરલેાકમાં જે જે દુઃખેા પામે છે તેનું ધ્યાન (ચિન્તન) કરવું તે, ૩વિપાકવિચય=આઠ કર્મોનુ સ્વરૂપ તેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશે, એ ચાર ભેદોથી વિચારવુ તે, અને ૪–સસ્થાનવિચય-શ્રીજિનેશ્વરાએ કહેલાં ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનાં લક્ષણો, આકાર, આધાર, ભેદો અને પ્રમાણ, વિગેરેનુ ધ્યાન કરવું તે, તાત્પર્ય કે ધર્માસ્તિકાયનું લક્ષણ ગતિસ-હાયકતા, જીવનું લક્ષણ જ્ઞાનાદિ ગુણેા, વિગેરે લક્ષણાના, એ રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને આકાર લેાકાકાશ (બે પગ પહોળા કરીને બે હાથ કેડે મૂકીને(કુંદડી ક્રૂરતા) ઉભા રહેલા પુરૂષ) જેવા, જીવેાના આકાર(સ્વસ્વ શરીરની અપેક્ષાએ)‘સમચતુરઅસ’સ્થાન’ વિગેરે છ પ્રકારના, અજીવના (પુદ્ગલાસ્તિકાયના) ગેાળ, લમ્બંગાળ, ચારસ, લમ્બચારસ, વલયાકાર, વિગેરે પાંચ પ્રકારના, અને કાળના (સૂર્યાં ચન્દ્રાદિનું ભ્રમણ મનુષ્ય ક્ષેત્રમાં જ હેાવાથી). મનુષ્યક્ષેત્ર તુલ્ય ગાળ, વિગેરે તે તે દ્રવ્યેાના આકારના, ધર્માસ્તિકાયાદિ પાંચેય દ્રવ્યોના ચૌદરાજલેાક પ્રમાણુ લેાકાકાશરૂપ આધારને, તથા તે દ્રબ્યાના પ્રકારા અને પ્રમાણના, અર્થાત્ જીવ તથા અજીવ દ્રવ્યોના ભેદ– પ્રભેદોને તથા તેના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ વિગેરે માપના, એમ સવ દ્રવ્યેાનાં લક્ષણા, આકાર, આધાર, પ્રકારે અને પ્રમાણનુ ‘વિચય’ એટલે ચિન્તન કરવારૂપે આળખાણ કરવી તે, એમ ધર્મધ્યાનના ચાર ભેદો સમજવા. તેનાં લક્ષ્ણા ૧-આગમથી, ૨-ઉપદેશ શ્રવણથી. ૩–ગુરૂન આજ્ઞાથી અને ૪ નૈસર્ગિક ભાવે (સ્વભાવથી), જીવ એમ માને કે શ્રીજિનેશ્વરાએ કહેલા ભાવા ૨૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ પદાર્થો સત્ય છે, કહ્યા છે તેવા જ છે, ઈત્યાદિ જિનકથિત તની શ્રદ્ધાથી સમજાય કે આ જીવમાં ધર્મધ્યાન છે, એમ ધર્મધ્યાનનાં ચાર લિો જાણવાં. શુકલધ્યાન–એના પણ ૧–પૃથકત્વ વિતક સવિચાર, ૨-એકત્વ વિતર્ક અવિચાર, ૩સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ અને ૪–બુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ, એમ ચાર ભેદે છે. તેમાં એક જ દ્રવ્યમાં તેની ઉત્પત્તિ–નાશ અને સ્થર્યાદિ પર્યાનું તે દ્રવ્યથી ભિન્ન જે વિતર્ક (કલ્પના), તેને વિચાર એટલે સંકમ, તેનાથી યુક્ત એવું જ ધ્યાન તે ૧–પૃથકુત્વરિતકસવિચાર આ સંક્રમ પરસ્પર અર્થમાં વ્યસ્જનમાં તથા ગેમાં સમજ, તેમાં અર્થ એટલે પદાર્થ, તેમાંથી વ્યસ્જન એટલે શબ્દમાં પfઅને શબ્દમાંથી દ્રવ્યમાં, એવી જ રીતે ત્રણ યોગોમાં (મન વચન અને કાયામાં) પણ પરસ્પર વિચારનું સંક્રમણ તે “વિચાર અને તેવા વિચારવાળું ધ્યાન, માટે સવિચાર અર્થાત્ એક જ દ્રવ્યમાં તેના પર્યાના ભેદની (પરસ્પર તે જુદાં છે એવી) કલ્પના કરતાં પરસ્પર શબ્દમાંથી અર્થમાં પર્યાયમાં અને મનમાંથી વચનમાં, તેમાંથી કાયામાં, એમ પરસ્પર સંક્રમણ કરવા રૂપ ચિન્તન જાણવું. ર–એકત્વવિતર્કઅવિચાર=અહીં “એકત્વ એટલે દ્રવ્ય પર્યાય વિગેરેની એકતા, તેને “વિતક =પરસ્પર (તેના વાચ્ય–વાચક) શબ્દની અને અર્થની (શબ્દાર્થની) “કલ્પના, તેને “અવિચાર–શબ્દ, અર્થ અને યોગના “સંક્રમણનો અભાવ અર્થાત્ કઈ એક જ યોગનું આલેખન કરીને કેઈ શબ્દની અર્થની કે પર્યાયની એક જ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાના અભેદનું ચિન્તન કરવું તે. શુકલધ્યાનના આ બે ભેદ પૂર્વધરોને પહેય, ૩-સૂક્ષ્મક્રિયાઅનિવર્સિ-ત્રણ વેગે પૈકી મનને વચનને સંપૂર્ણ રાધ કર્યા પછી અર્ધા–બાદર) કાયયેગને રોધ કરનારા કેવળજ્ઞાનીને યોગનિરોધ કરતી વેળા (માત્ર સૂમિકાયેગને વ્યાપારી હોય તે અને ૪-બુચ્છિન્નક્રિયાઅપ્રતિપાતિ=ચૌદમે ગુણસ્થાનકે શૈલેશી અવસ્થામાં ત્રણે યુગના વ્યાપારને અભાવ (નિરોધ) હોય તેથી ‘બુછિન્નક્રિયા અને અવિનાશી હોવાથી ‘અપ્રતિપાતિ(અર્થાત્ જડ-ચૌગિક ક્રિયાને સર્વથા કાયમી અભાવ) તેમાં છવાસ્થની મનની નિશ્ચલતા જેવી કેવળીને કાયાની નિશ્ચલતા તે ત્રીજું, અને સર્વગોને નિરોધ થવા છતાં દ્રવ્યમનના (વ્યાપારના) અભાવે પણ પૂર્વ પ્રયોગથી (કુમ્ભારનું ચક ચાલે તેમ) જીવને ઉપગ વર્તે તે ભાવમન એથું ધ્યાન કહેવાય છે, એ કારણે ભવસ્થ (અયોગી) કેવળીને આ ચેાથું ધ્યાન હોય. ધ્યાન” શબ્દ છે ધાતુમાંથી સિદ્ધ થએલે છે, તે ધાતુના ચિન્તન, મનન, કાયાનો નિરોધ અને અગીપણું, એવા ભિન્ન ભિન્ન અર્થો થતા હોવાથી “કાયનિરોધ અને અગીપણું” એ બેને પણ ધ્યાન કહ્યું તે યુક્ત છે. આ શુકલધ્યાનનાં લિગો ૧-અવધ, --અસંમેહ, ૩-વિવેક અને ૪-બુત્સર્ગ, એમ ચાર છે, તેમાં પરીષહ-ઉપસર્ગ પ્રસગે પણ - ૧૫૬-એક દ્રવ્યથી બીજા દ્રવ્યમાં અને એક શબ્દથી બીજા શબ્દમાં એવી પણ વ્યાખ્યા ગુણસ્થાનકમરેહની ગા. ૬૩-૬૪ માં છે. ૧૫૭–પૂર્વધરાને શ્રુતાનુસાર અને પૂર્વના જ્ઞાન રહિત સાધુને શ્રુત વિના પણ હેય, એમ ધ્યાન શતક ગા. ૬૪–૭૭ માં કહ્યું છે, કારણ કે આ ધ્યાન વિના કેવળજ્ઞાન થાય નહિ અને પૂર્વના જ્ઞાનથી રહિત એવાં પણ શ્રીમરૂદેવામાતા વિગેરેને કેવળજ્ઞાન થયું હતું. તેમ બીજાને પણ થાય, માટે પૂર્વધર ન હોય તેને શ્રુતના બળ વિના પણ થઈ શકે એમ સમજવું. Page #280 -------------------------------------------------------------------------- ________________ == શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “નામણિકago અને તેને અર્થ). ૨૧૯ ધ્યાનથી ન ચળે એ સ્થિર આત્મભાવ તે 1-અવધ, અત્યન્ત ગહન એવા સૂક્ષ્મભાવે ન સમજાય તે પણ સંમેહને મૂઢતાને) વશ ન થાય, તથાવિધ દેવ માયામાં પણ ન મુંઝાય તે -અસંમોહ, શરીરને અને બીજા પણ સર્વ બાહ્ય સંગોને આત્માથી ભિન્ન અનુભવે, તેમાં મમત્વ ન કરે તે ૩-વિવેક, અને શરીર, આહાર તથા ઉપધિ, એ સર્વને સર્વ પ્રકારે ત્યાગ કરી નિઃસદ્ગ બને તે ક–વ્યુત્સર્ગ સમજો. આ ચાર પધ્યાને પિકી પ્રથમનાં બેને ૧૫૮-ધ્યાનનું ઉપર્યુક્ત ચતુર્વિધ સ્વરૂપ વિચારતાં એમાંથી એ બોધ મળે છે કે-આ અનાદિ જગત ઉપર એક બાજુ મેહરાજાનું અધર્મરૂપ મહાસામ્રાજ્ય પ્રવર્તે છે, બીજી બાજુ અરિહન્તાદિપચ પરમેષ્ઠિએનું ચારિત્રધર્મરૂપ પવિત્ર સામ્રાજ્ય પ્રવર્તે છે, અનાદિકાળથી કર્મ પરિણતિ(ભાવકર્મો)ને વશ બનેલો જીવ બેમાં જેને પક્ષ કરે છે તેને તે પોતાની સહજ પ્રકૃતિથી દુર્જન–સજજનની જેમ પિતાના પક્ષકારને દુઃખીસુખી કરે છે. કર્મ પરિણતિને વશ જીવન બળ વિના બન્ને કંઈ કરી શકે તેમ નથી આકર્મ પરિણતિ મૂળ તે જડકર્મોન (મેહના) વિકારરૂપ હોવાથી મુખ્યતયા જીવને મહાધીન બનાવવાના સ્વભાવવાળી છે; તો પણ પચ્ચપરમેષ્ઠિના (ચારિત્રના) પ્રભાવ નીચે આવેલા જીવને તે સુખની સામગ્રી આપે છે, ત્યારે તેને પુણ્યકર્મ અને તે સિવાય પાપકર્મ કહેવાય છે. આ પુ–પાપ બને અઘાતી કર્મોના પ્રકારે છે. ઘાતકર્મોને તે પાપ એક જ પ્રકાર છે, કારણ કે તે બાહ્ય સામગ્રીને દુરૂપયોગ કરાવી આત્માની મૂળસમ્પત્તિરૂપ જ્ઞાનાદિગુણને નાશ કરનાર (આવરી લેનાર) છે, અર્થાત્ સદેવ આત્માના (સુખના) પ્રતિપક્ષમાં છે. ચારિત્રધર્મની છત્રછાયામાં વર્તતા જીવને પુણ્યકર્મ તરીકે કર્મ સહાય કરે છે. તે પ્રભાવ પણ વાસ્તવિક તે ચારિત્રને છે અને તેથી જ ચારિત્રના મહિમાથી પ્રગટેલા પુણ્યબળને સદુપયોગ ચારિત્રની પુષ્ટિ (રક્ષા) માટે કરો એ ન્યાધ્ય છે, છતાં મોહની દુષ્ટ છાયામાં ફસાઈને જીવ એને જ્યારે અધર્મની પુષ્ટિ થાય તે રીતે ઉપયોગ કરવારૂપ અન્યાય કરે છે ત્યારે તેની એ અયોગ્યતાના કારણે પ્રાપ્ત (શુભ) સામગ્રી પણ નાશ પામે છે, અથવા પુનઃ પ્રાપ્ત થતી નથી. એમ જડને ઈષ્ટસંગ કે અનિષ્ટવિયોગ પુણ્યકર્મને આધીન છતાં તેમાં મુખ્યતા ચારિત્રની (પ-ચપરમેષ્ઠિના પ્રભાવની) છે અને ઈટવિયેગ અનિટ સંગ પાપકર્મને આધીન છતાં તેમાં મુખ્યતા અધર્મની (મહના પ્રભાવની) છે. આ સત્યને અનુસરીને આરોગ્યની, ઈન્ટ સુખની, કે તેની સામગ્રીની પ્રાપ્તિ તથા રક્ષણ માટે અને અનિષ્ટ એવા રેગ, દુ:ખ, કે તેની સામગ્રી વિગેરેથી બચવા તથા છૂટવા માટે આત્માએ ૫૨. પરમેષિઓના (ચારિત્રના) પક્ષમાં (શરણે) રહેવું એ તેનું કર્તવ્ય છે. વર્તમાનમાં પ્રાપ્ત ઈટાનિષ્ટ સગ-વિયોગાદિ બધું સ્વોપાર્જિત પૂર્વકર્મનું ફળ છે, તેને સમભાવે જોગવી લેવામાં જ હિત છે. કહ્યું પણ છે કે “બંધસમય ચિત્ત ચેતીએ, ઉદયે શે સંતાપ સલુણે, શેક વધે સંતાપથી, શેક નરકની છાપ સલ’ ઈત્યાદિ, વળી જડના શુભાશુભ સંયોગો અનિત્ય છે, કેાઈ ઉપાયે તે કાયમ રહેતા નથી, છતાં તેની ચાલ્યા જવાની કે સ્થિર રહેવાની ચિંતા કરવી તે પણ અજ્ઞાન મૂલક છે. છે વાત એ છે કે શાસ્ત્રમાં પાપકર્મને લૂંટારૂ અને પુણ્યકમને વળાઉ કહેવાય છે. જાતિ બિલની છતાં ચેકીદાર ભિલ જેમ ચાર લુંટારૂથી રક્ષણ કરે છે તેમ પુણકર્મ પણ જીવ જ્યારે મેહથી લુંટાય છે, દુરૂપયોગ કરે છે, ત્યારે તે પુણ્યકર્મ તેને ધર્મ (સુખ) માટે મળેલી સામગ્રીના દુરૂપયોગરૂપ લુંટમાંથી બચાવે છે અને જે મળેલી તે તે સામગ્રીને ધર્મમા સદુપયોગ કરે છે તે તેને અધિકાધિક સહાય પણ કરે છે, એમ જીવમાં ધર્મ સામગ્રીનું રક્ષણ અને તેને સફળ કરવાની જેટલી શક્તિયોગ્યતા પ્રગટે છે તેટલા પ્રમાણમાં પુણ્યકર્મથી તેને જરૂરી માનવભવ, આર્યદેશ, ઉત્તમકુળ, દીર્ધાયુ, પચ્ચેન્દ્રિય પૂર્ણ શરીર, ધન, આરોગ્ય, સજજનકુટુમ્બ, વિગેરે મળે છે, ઈત્યાદિ જેન શાસ્ત્રોક્ત શુભાશુભ કર્મ બન્ધના હેતુઓ વિચારતાં પણ સમજાય છે. એમ છતાં વળાઉ કરતાં વધારે તેને વિશ્વાસ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ [ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ કર હિતકર નથી, કારણ કે મૂળસ્વરૂપે તો તે આત્માનું અહિત કરનાર છે, જે કંઈ શુભ સામગ્રી આદિ મળે છે તે પણ મુખ્યતયા તો ચારિત્રધર્મને (પચ્ચ પરમેષ્ટિઓના શરણને) મહિમા છે, ઈત્યાદિ તાવિધ ભવભાવનાદિ ગ્રન્થાથી થાય છે. | આટલું સમજ્યા પછી ઉપર્યુક્ત આધ્યાનનું સ્વરૂપ જોતાં સમજાશે કે તે ચારિત્રધર્મનું (ધર્મ ધ્યાનનું) ઘાતક હેવાથી કરણીય નથી. વળી રૌદ્રધ્યાનના ચારે પ્રકારે તે એથી પણ આગળ વધીને પ્રાપ્ત કે ભાવિકર્મોદયજન્ય અશુભ સંયેગમાંથી છૂટવા કે બળાત્કારે શુભ સંયોગ મેળવવા માટે હિંસા જુઠ, ચોરી અને પરિગ્રહનું ચિન્તન કરવારૂપ છે, કે જે હિંસાદિને શાસ્ત્રોમાં કર્મોને આવવાનાં પાંચ આશ્ર કહ્યાં છે. (અબ્રહ્મ રાગરૂપ હોવાથી તેને પરિગ્રહમાં અન્તર્ભાવ થાય છે, માટે રીદ્રધ્યાનના ચારે પ્રકારે તત્ત્વથી પાંચ આવો રૂપ છે.) એમ આ બે ધ્યાને સમતા-સામાયિકનાં ઘાતક હેવાથી દુષ્ટ કહ્યાં છે. એના વશવતિપણાથી જ જીવ આજ સુધી સંસારમાં જન્મ મરણાદિ અસહ્ય પીડાઓને ભિગ બન્યો છે, ચારે ગતિમાં વિશિષ્ટ એવી મનુષ્યની ગતિને અને તેથીય વિશિષ્ટ જનશાસનને પામેલા જીવનું એકનું એક કર્તવ્ય સમતાની સાધના છે, તેમાં ઘાતક આ બે ધ્યાનેને વશ થવું તે પુણ્યપ્રાપ્ત મનની, બુદ્ધિની, અને વિવેક જેવા દુર્લભ રનની ભારે વિડમ્બના છે, ભવિષ્યમાં મનબુદ્ધિ અને વિવેક જેવાં અમૂલ્ય સાધનથી વચિત રહેવાની નિશાની છે. ધર્મધ્યાનના ચારે પ્રકારમાં સમતાસાધક શ્રીજિનાજ્ઞાના સ્વરૂપને તથા તેમાં શ્રદ્ધા વિગેરેને, (અજ્ઞા વિચયમાં)આત્માની વાસનારૂપ બની ગયેલા રાગ, દ્વેષ, કામ, કેધાદિ, અન્ડરફૂગ શત્રુઓના સ્વરૂપ વિગેરેને, (અપાય વિચયમાં)એના વેગે આમામાં થતા વિકારરૂપ અશુભકર્મ પરિણતિથી બન્ધાતાં આઠ કર્મોના વિપાકોને અને તે કર્મબન્ધનાં કારણે વિગેરેને(વિપાક વિચયમાં)એના પરિણામે ચૌદરાજલોકમાં પરિભ્રમણ કરતાં જીવને પ્રાપ્ત થનારી શુભાશુભ અવસ્થાઓને, તથા તેના કારણભૂત પુદ્ગલ દ્રવ્યને અને ધર્માસ્તિકાય વિગેરે અન્ય નિમિત્તોને,(સંસ્થાન વિચયમાં)વિચાર (ચિત્તન) હોવાથી તેજીવને તે તે ભાવ પ્રત્યે થતા રાગદ્વેષાદિ અધ્યવસાયથી અટકાવીને તે તે ભાવમાં સમતા-સામાયિકને પ્રગટ કરાવે છે, માટે ધર્મધ્યાન આત્માની, તેના ભવભ્રમણની, તેનાં કારણોની, તેમાંથી છૂટવાના (મુક્તિના) ઉપાયોની અને તેમાં સહાયક સામગ્રીની. તથા સાધક બાધક તત્તની સાચી પીછાણુ કરાવનાર હોવાથી તેને ઉપકારક કહ્યું છે. નિશ્ચયથી તે આવા ધર્મધ્યાનનું બળ જીવને અપ્રમત્તગુણસ્થાનકમાં પ્રગટે છે, એટલું જ નહિ, ત્યાં તે માત્ર ધ્યાનરૂપ જ નહિ રહેતાં જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર, એ ત્રણના સહયોગરૂપે મોક્ષમાર્ગ બની જાય છે, અને તે પૂર્વે પ્રમત્તદશામાં પણ જીવને સ્વસ્વરૂપે પ્રાપ્ત કરવાની શ્રદ્ધા તથા બાધ પ્રગટાવે છે. સારાંશ તરીકે ધર્મધ્યાન આમાને તે કાળે પ્રાપ્ત કર્મ જન્ય શુભાશુભ દશામાં પ્રસન્ન (ઉપશાન્ત)રાખીને શ્રીજિનાજ્ઞાના પાલન દ્વારા સમતા સામાયિકની સાધના કરાવનારું હોવાથી ધર્મસ્વરૂપ છે. શુકલધ્યાન-ધર્મધ્યાનના ફળ સ્વરૂપ છે, તેના પ્રથમના બે પ્રકારે જીવને અનાદિકાળથી સંબશ્વમાં આવતા પુદ્ગલના અન્યત્વનું અને એકત્વનું (ભેદભેદપણાનું) તથા તેના ફળસ્વરૂપ આત્માની સાથે શરીરાદિના પણ ભિન્નભિન્ન૫ણુનું ભાન કરાવી જડસંગના મૂળકારણભૂત અજ્ઞાન અને મેહનો નાશ કરીને આત્માને ઘાતકર્મોથી મુક્ત કરનારા છે અને ત્રીજે ચેાથો પ્રકાર બાહ્ય ગાને (મન વચન કાયાના વ્યાપારને) ધ કરવા પૂર્વક સર્વ આત્મપ્રદેશોને પણ નિશ્ચળ કરીને સર્વથા કર્મના બન્ધનમાંથી મુક્ત કરે છે. એ રીતે ચાર ધ્યાનનું સ્વરૂપ જીવને એવી સમજણ આપે છે કે તેણે ભૂતકાળમાં કરેલી શુભાશુભ પ્રવૃત્તિઓના કારણે બન્ધાએલા કર્મોના ઉદયથી વર્તમાનમાં પ્રાપ્ત થયેલી શુભાશુભ દશાને સમભાવ (સામાયિક)ના બળે ભોગવી લેવા પૂર્વક આર્તધ્યાન રૌદ્રધ્યાનથી બચવું જોઈએ અને પુનઃ તેવા કર્મોના બન્ધનમાંથી બચવા માટે શ્રીજિનાજ્ઞાને (ચારિત્રને અનુસરવા રૂપ ધર્મધ્યાન અને શુકલધ્યાનને આશ્રય Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “Trufસરકા” અને તેને અર્થ) ૨૨૧ સેવવાથી અને છેલ્લાં બેને (ગ્યતા છતાં, નહિ સેવવાથી (અથવા ચારેયની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિગેરે કરવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ 'प्रति० पञ्चभिः क्रियाभिः कायिक्या, आधिकरणिक्या, प्राद्वेषिक्या, पारितापनिक्या, प्राणातिपातिक्या'= અહીં કિયા એટલે વ્યાપાર, તેમાં કાયાને વ્યાપાર તે કાયિકી ક્રિયા ત્રણ પ્રકારે છે,૧–“અવિરતકાયિકી,'= આ ક્રિયામાં મિથ્યાષ્ટિની અને અવિરતિસમકિતદષ્ટિની (તથા દેશવિરતિ–પાંચમા ગુણસ્થાનક સુધીના જીવની) “ફેંકવું વિગેરે કર્મબન્ધના કારણભૂત સર્વ ક્રિયાઓ સમજવી. ૨-દુપ્રણિહિત કાયિકી= આ ક્રિયામાં પ્રમત્તસંયત (છઠા ગુણસ્થાનકવાળા)ની (૫વિધ)પ્રમાદયુક્ત ઈન્દ્રિય અને મન દ્વારા થતી સઘળી પ્રવૃત્તિ સમજવી અને ૩=“ઉપરતકાયિકી =આમાં પ્રાયઃ પાપવ્યાપારથી નિવૃત્ત અપ્રમત્ત સંયતની (છથી ઉપરના ગુણસ્થાનવાળાની) સર્વ ક્રિયાઓ સમજવી, એમ પહેલી કાયિકી ક્રિયાના ત્રણ ભેદો જાણવા. બીજી આધિકરણિકી=જેનાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી થાય (ત્યાં જાય) તે “અધિકરણ કહેવાય, એવાં અધિકારણે દ્વારા થતી ક્રિયાને “આધિકરણિકી” કહેવાય, તેના બે ભેદે છે, તેમાં ચક્ર રથ-(ગાડાં-મોટરસાયકલ-રીક્ષા) વિગેરે વાહન ચલાવવાં, પશુઓને બાંધવાં, (પક્ષિઓને પાંજરામાં, મનુષ્યને જેલમાં પુરવા વિગેરે) તથા મન્ત્ર-તત્ત્વવિગેરેને પ્રયોગ કરે તે 1-અધિકરણપ્રવર્તની અને ખગ્ન વિગેરે શા બનાવવાં તે ૨-અધિકરણનિવર્તની જાણવી. ત્રીજી ટાઢેષિકકિયા મત્સર કરવારૂપ ક્રિયા, (અર્થાત મત્સર કરો) તેના પણ ૧-કઈ સજીવ ઉપર મત્સર કરે અને ર–કેઈ અજીવ પદાર્થ ઉપર અસર કર, એમ બે ભેદે છે. ચોથી પારિતાપનિકી એટલે તાડન-તર્જનાદિનું દુઃખ તે પરિતાપ અને તે દુઃખથી થાય તે પરિતાપનિકી ક્રિયા, તેના પણ ૧-પિતાના શરીરને તાડન-તર્જનાદિ કરવું અને બીજાના શરીરને તાડનતર્જનાદિ કરવું, એમ બે ભેદ જાણવા. પાંચમી પ્રાણાતિપાકિી=પ્રાણને નાશ કરવારૂપ કિયા, તેના પણ પિતાના પ્રાણને નાશ અને પરના પ્રાણને નાશ, એમ બે ભેદ છે, તેમાં પહેલી–સંસારનાં દુઃખાના કંટાળાથી તેમાંથી છૂટવા માટે, અથવા સ્વર્ગાદિનાં સુખ મેળવવા માટે પર્વત ઉપરથી પડીને મરી જવું, ઇત્યાદિ અનેક પ્રકારે પોતાને આપઘાત કરે છે અને બીજી-મેહ, ક્રોધ વિગેરેને વશ થઈ બીજાને હણ, એ બે પ્રકારે જાણવા. ઉપર જણાવેલી પાંચ ક્રિયાઓ કરવાથી જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિકમણું, “પ્રતિક પૂમિક જામપુરાન-પેજ-ઘેન-નન-૫ન’=શબ્દ–રૂપ–ગ-રસ-અને સ્પર્શ, એ પાંચ કામગુણેથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તેમાં જેની ઈચ્છા-ચાહના થાય તે શબ્દ-રૂપ વિગેરે પાંચ ઈન્દ્રિયના વિષયોને કામ અને તે ભિન્ન ભિન્ન દ્રવ્યને આશ્રિને રહેલા તે તે દ્રવ્યના ગુણ હેવાથી તેને જ ગુણ કહેવાય, માટે “કામગુણ” એમ સમજવું. ‘ત્તિપદ્મમિર્યાવ્રત –પ્રાણાતિપાતદિરમલેવો જોઈએ. આવી સમજણના-જ્ઞાનના પ્રભાવે તે નવા કર્મોના બંધનમાંથી બચી જાય છે, એટલું જ નહિ, સંસારવર્ધક નિમિત્તોને પણ સમતાસાધક બનાવી શકે છે. માટે આ ચાર ધ્યાનના સ્વરૂપના જ્ઞાન દ્વારા જગતના ટૌકાલિક ભાવોનું તાત્ત્વિક ચિન્તન કરીને જીવ સંસારથી પાર પામે છે. શુકલધ્યાનના પ્રથમ બે ભેદોની વ્યાખ્યા તત્વાર્થસૂત્રમાં યોગશાસ્ત્રમાં, ગુણસ્થાનક કમરેહમાં અને ગિવિંશિકામાં ભિન્ન ભિન્ન સ્વરૂપે કરેલી છે તે પણ તે પરસ્પર બાધક નથી. અહીં પ્રથકારે એ દરેક ગ્રન્થોને લક્ષ્યમાં રાખીને વ્યાખ્યા કરી હોય એમ સમજાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ મૃષાવારિમાં–લત્તાવાનાદિરમાં-મૈથુનાદિરમાં-રિઝદિરમrg=(અહીં પ્રથમાવિભક્તિ સપ્તમીના અર્થમાં હોવાથી) પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ મહાવ્રતમાં જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ, અહીં તે તે વ્રતને અડગે નહિ કરવા એગ્ય કરવાથી, કરવા યોગ્ય નહિ કરવાથી, ઈત્યાદિ કારણે અતિચાર, અથવા સઘટ્ટો પરિતાપ-વિગેરે કરવારૂપ તે તે પ્રાણાતિપાતાદિ તેમાં અતિચારે સ્વયં વિચારી લેવા. પ્રતિogશ્વમ સમિતિમિરૂનમસ્યા, માથાસમિલ્યા, ઘણા મિલ્યા, ઝાલાનમveમાત્રનિક્ષેપણમલ્યા, શરિઝવાવેતક્ષાપરિઝાપનિમિત્યા ઈસમિતિ આદિ પાંચ સમિતિઓનું યથાર્થ પાલન વિગેરે નહિ કરવાથી તેમાં લાગેલા અતિચારોનું પ્રતિકમણ, (તેમાં ૧-ઇર્યાસમિતિ જે રસ્તે લેક, ગાડાં, વાહન, વિગેરે ચાલેલાં હોય, સૂર્યને પ્રકાશ જ્યાં પડતું હોય, તે રસ્તે જીવહિંસા ન થાય તે માટે યુગપ્રમાણ દષ્ટિથી ભૂમિને જોઈને ચાલવું તે, ૨-ભાષાસમિતિ-નિષ્પાપ, સર્વ જીવોને હિતકારી અને પ્રિય એવું મિત (અલ્પ) બોલવું તે, ૩-એષણસમિતિ પૂર્વે કહી આવ્યા તે એષણાના ૪૨ દેશોને આહાર-વસ્ત્ર--પાત્ર અને શય્યા લેતાં ટાળવા તે, ૪–આદાનભાડમાત્રનિક્ષેપણુસમિતિ=અહીં “આદાન” એટલે લેવું અને નિક્ષેપણા એટલે મૂકવું, તથા “ભાર્ડમાત્ર એટલે પાત્ર-વસ્ત્રાદિ સંયમોપકારક સર્વ વસ્તુઓ, તેમાં વચ્ચેને “ભામાત્ર શબ્દ આગળ-પાછળના બન્ને શબ્દો સાથે સંબન્ધવાળે હોવાથી એ અર્થ થયો કે ભાડુમાત્ર (સર્વ ઉપકરણને) લેવામાં–મૂકવામાં–પૂજવા–પ્રમાર્જવા પૂર્વક સમ્યફ પ્રવૃત્તિ કરવી તે “આદાનભાષ્ઠમાત્રનિક્ષેપણુસમિતિ ૫-ઉચ્ચારપ્રશ્રવણખેલજલ્લસિલ્ફઘાણપારિષ્ઠાપનિકાસમિતિ અહીં ‘ઉચ્ચાર મળ-ઝાડે, “પ્રશ્રવણ માત્રુ(પેશાબ,)ખેલ=થંક-કફ વિગેરે, “જલ્લ—શરીર ઉપર મેલ અને “ સિઘાણી લેબ્સ (નાકનો મેલ), એ દરેકની ‘પારિકાપનિકાસમિતિ =ફરી નહિ લેવાના ઉદ્દેશથી નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક તેને સર્વથા તજી દેવાં તે. એ પાંચ સમિતિ દ્વારા લાગેલા અતિચારે, વિગેરે બાકીનો અર્થ સુગમ છે. પ્રતિ મિર્જીનિ– પૃથ્વીવાર, પાન, તૈનસંગેન, વાયુવાન, વનસપતિવન, ત્રીવન-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છ કાયવાળા ની વિરાધના (હિંસાદિ) કરવારૂપ જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ૦, “ત્તિ. ઘમિર્ઝામિ સ્ટેચા, નિરુસ્કેચા, પહેરવા, તેનોરા, પાસ્કેચા, શુક્રેચા કૃષ્ણાદિ છ લેગ્યામાં પહેલી ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ ન કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ, તેમાં જેમ નિર્મળ સ્ફટિકને તેવા તેવા વર્ણવાળા દ્રવ્યના સહગથી તેવો તે વર્ણ દેખાય છે, તેમ નિર્મળ આત્માને પણ સર્વ કર્મ પ્રકૃતિ ના રસ(ઝરણાં)ભૂત તે તે “કૃણુ–નીલ વિગેરે દ્રવ્યોના સંબન્ધથી તેવો તેવો પરિણામ થાય તેને લેશ્યા કહેવાય છે, તેના કૃષ્ણ, નીલ, વિગેરે છ પ્રકારે છે, તેનું સ્વરૂપ ગામના વધ માટે નીકળેલા ચેરેના અને જાંબૂને ખાનારા છ પુરૂષના દષ્ટાન્તથી ૧૫૦સમજવું, તથા પ્રતિ ૧૫૯-કેટલાક ચોરે કઈ ગામ તરફ ચેરી કરવા નીકળ્યા, રસ્તે જતાં પરસ્પર વિચારતાં એક બોલ્યો, જે ગામમાં જવું છે ત્યાં જેને દેખીએ તેને મારવા, બીજાએ કહ્યું, એમ શા માટે ? બિચારા પશુઓને શું અપરાધ છે ? મનુષ્યોને જ મારવા, ત્રીજાએ કહ્યું, એ પણ ઠીક નથી, સ્ત્રીઓ-બાળકો વિગેરેને છોડીને માત્ર પુરૂષોને જ મારવા, કારણ કે ધનના માલિક પુરૂષો હોય છે. ચોથાએ કહ્યું, એમ પણ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘ વાલિ૪૫૦ 'અને તેના અ] સમિમયસ્થાનૈઃભયનાં સ્થાન એટલે આશ્રયા (નિમિત્તો), તે ‘આલેાક-પરલેાક–આદાન–અકસ્માત આજીવિકા–મરણ અને અપયશ’ એમ સાત છે, તેમાં મનુષ્યને મનુષ્યથી' વિગેરે સ્વજાતિથી ભય તે ૧–હિલાભય, પરજાતિને એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વિગેરે અન્યજાતિથી ભય તે ર–પરલાભય, રખે, કેાઈ ચાર વિગેરે મારૂં (ધન) વિગેરે લઈ જાય ! એવા ભય તે ૩–આદાનભય, કાઈ ખાદ્ય નિમિત્ત વિના (એકાએક વિજળી પડવા વિગેરે) અથવા ઘર વિગેરેમાં અન્ધકારના ભય તે ૪ અકસ્માભય, નિન વિગેરેને ‘હું દુષ્કાળમાં શી રીતે આજીવિકા વિગેરે ચલાવીશ ?' ઈત્યાદિ ભય તે ૫-આવિકાલય, ૬-મરણનાભય, અને લેાકમાં અપકીર્તિ થવાના ભય તે૭-અપયશભય, એ સાત ભયસ્થાનેાને કારણે ભય થવાથી જે કોઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરૂં છું. હવે પછીના પાઠમાં સૂત્રકાર શા માટે ? જેએ શસ્ત્રધારી હોય તેને જ મારવા, પાંચમાએ કહ્યું, નહિ નહિ, ભલે શસ્ત્રધારી ઢાય પણ જે નાસી જતે! હાય તેને ન મારવે, જે સામે થાય તેને મારવે, છઠ્ઠાએ કહ્યું, અરે ! એક ાચારી અને ખીજી મનુષ્ય હત્યા ? શા માટે કાઇને પણ મારવા ? માત્ર ધન જ લેવું, એ છ જુદા જુદા પરિણામવાળા ચારેની અનુક્રમે કૃષ્ણ-નીલ-કાપેાત-તેજો-પદ્મ અને શુકલ સેશ્યા જાણવી. એ રીતે કૈાઇ છ માણુસા અટવીમાં ભૂલા પડ્યા, ભૂખ્યા થએલા તેમણે ચારે ખાજુ નજર ફેંકી, ત્યારે એક પાકેલાં ફળોથી યુક્ત જાબૂનું વૃક્ષ જોયું. આનન્દમાં આવી એક ખેલ્યા, કાપે ઝાડને મૂળમાંથી, નામેા નીચે, કે જેથી સુખપૂર્ણાંક જાબૂ ખાઈ શકીયે, ખીન્ને માલ્યા, આવું મેાટું વૃક્ષ ફરી કચારે ઉગે ? માટે મેટાં ડાળાં જ કાર્પા, કારણ કે જાણૢ તેા ડાળાં ઉપર જ છે ને ? ત્રીજો બાલ્યા, મેટાં ડાળાં પણ ઘણાં વર્ષા પછી તૈયાર થાય, તેને શા માટે કાપવાં ? નાની ડાળીયેા કાપે!, જાણૢ તેા ન્હાની ડાળીયા ઉ૫૨ જ છે, ચેાથેા ચતુર ખાલ્યા, ખીચારી ડાળીએને શા માટે કાપવી ? જા ખૂના ગુચ્છા જ કાપે ને! આપણે જરૂર તે જાબૂની જ છે ને ? પાંચમે મેલ્યું, અરે! ગુચ્છામાં પણ ઘણુાં કાચાં કે સડેલાં જાંબુ હૈાય તેનું પણુ આપણે શું પ્રયેાજન છે ? માત્ર પાડેલાં જાણૢ જ કાપા, આપણે કામ તે તેનું જ છે ને ! છટ્રેડો ખાયા, વિના પ્રયેાજને ઉપરનાં જાણૢ શા માટે તેાડવાં ? નીચે પાકેલાં ઢગલાબદ્ધ પડ્યાં છે તે જ ખાઓને ! કામ તે! જાબૂનું છે ને ? વિના પ્રયાજને હિંસા શા માટે કરવી ? એ રીતે છ મનુષ્યેામાં જે પરિણામનું તારતમ્ય હતું તે કૃષ્ણાદિ સેશ્યાના પરિણામ રૂપ સમજવું, છ પૈકી પ્રથમની ત્રણ ધૈયાએ ઉત્તરાત્તર એ!છી દુષ્ટ છે અને પછીની ત્રણ અધિકાધિક શુભ છે. એ પ્રત્યેકમાં પણ તારતમ્યની અપેક્ષાએ અસખ્યાતા ભેઢે! હાય છે, અર્થાત્ પ્રત્યેક લેશ્યામાં વતા વિચિત્ર પરિણામવાળા જીવાના અસંખ્યાતા ભેદે પડે છે. આ કેશ્યાના પરિણામથી જીવને નવાં ખન્ધાતાં કર્માંમાં શુભાશુભ રસબન્ધ થાય છે, અશુભ લૈશ્યાના પરિણામથી શુભ કર્માંના મન્ત્ર અને અશુભના તીવ્ર રસ બન્ધાય છે, તેમ શુભÀશ્યાના પરિણામથી અશુભ કર્મોના મન્ત્ર અને શુભના તીવ્રરસ બન્ધાય છે, માટે અશુભ હાય અને શુભ ઉપાદેય છે. ૧૧૩ ૧૬૦–ભયમાહનીય કાઁના ઉદયે અજ્ઞાનવશ જીવને ભય લાગે છે તે હિતકર નથી, કારણ કે પ્રાપ્ત અપ્રાપ્ત બાહ્ય સામગ્રીના સંયેાગ વિયેાગ જીવની તે તે પ્રકારની યેાગ્યતાને અનુસારે પૂર્વે ખાંધેલા કર્માંના ઉદયને આધીન હેાવાથી તે તે કર્માંના ફળસ્વરૂપ છે, આત્માની પેાતાની વસ્તુ નથી, પણ પર (જડ) વસ્તુ છે, તેમાં મિથ્યા મમત્વ કરવાથી ભય લાગે છે, પરવસ્તુમાં મારાપણાના ખ્યાલ અજ્ઞાન અને માહી થાય છે, તેથી તે સત્ય નથી. વસ્તુતઃ તે! પ્રાપ્ત થએલી તે તે સામગ્રીના આત્મહિતાર્થે સદુપયોગ કરી લેવા એ જ જીવનું કર્ત્તવ્ય છે, કારણ કે તે અનિત્ય હૈાવાથી જયારે ત્યારે અવશ્ય છૂટી જાય છે, નાશવન્ત વસ્તુના વિયોગના ભય એ મેાહનું નાટક છે, માટે તેમાં મુંઝવું તેને અતિચાર કહ્યો છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪. | દૂધ સંવ ભાગ ૨ વિ. ૩-ગાહ ૯૮ ભગવન્ત “પ્રતિમક્રિ એ ક્રિયાપદને તથા તે તે સ્થાનેની નામ પૂર્વક ગણનાને કહી નથી, તે સ્વયં સમજી લેવી. કૃમિર્મકથાન=આઠ સદસ્થાને સેવવાથી “લાગેલા અતિચારોનું પ્રતિકમણ કરું છું, એમ સ્વયં સમજી લેવું. મદસ્થાનેમાં ૧-જાતિમદ, ૨-કુળમદ, ૩–અળમદ, ૪રૂપમદ, પ-તપમદ, ૬-ઐશ્વર્યા-ઠકુરાઈનેમદ, ૭શ્રુતમદ, અને ૮-લાભમદ, એ આઠ પ્રકારે છે. નામિર્ઝહાર્ચનુમિ =બ્રહ્મચર્યની રક્ષા માટે ઉપાયભૂત “વસતિશુદ્ધિ વિગેરે ચરણસિત્તરીમાં કહીશું તે બ્રહ્મચર્યની નવવાડેનું પાલન વિગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, વિષે શ્રમr=“ક્ષમા” વિગેરે દશપ્રકારને શ્રમણધર્મ ચરણસિત્તરીમાં કહેવાશે તેમાં લાગેલા અતિચારેનું પ્રતિક્રમણ, gવામિપતસિમામિ=પહેલા ભાગમાં શ્રાવકનાં જન્મકૃત્યમાં (પૃ. ૬૯૧માં) કહી તે “દર્શન–વત–સામાયિક’ વિગેરે શ્રાવકની પ્રતિમાઓમાં (અભિગ્રહોમાં) શ્રદ્ધા નહિ કરવાથી, કે વિપરીત પ્રરૂપણ વિગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તિરામિર્મભુત્તિમામ =જેનું વર્ણન ચરણસિત્તરીમાં કહીશું તે સાધુના અભિગ્રહરૂપ બાર પડિમાઓમાં “અવિધિ–અશ્રદ્ધા-વિપરીતપ્રરૂપણા” વિગેરે કરવાથી જે અતિચારે લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ, ત્રામઃ ટિચા =અહીં ક્રિયા એટલે કર્મબન્ધમાં હેતુભૂત ચેષ્ટા અને તેના સ્થાને એટલે ભેદે તે ક્રિયાસ્થાને, તેના દ્વારા જે અતિચારે લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ૦, ક્રિયાસ્થાને આ પ્રમાણે છે. ૧–અર્થાય એટલે સપ્રજન=સંયમ નિર્વાહ ન થાય તેવા પ્રસગે અથવા પ્લાન વિગેરેને માટે, એમ સકારણ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે (અથવા ત્રસાદિ જીવોની વિરાધના કરવી પડે તે) અર્થાય ક્રિયા, ૨-અનર્થાય એટલે નિપ્રયજન-ક્રિયા=વિના પ્રજને પણ દેષિત આહારાદિ લેવાં (અથવા કાકિંડા વિગેરે જેને મારવા, કે વનના વેલા વિગેરેને તોડવા) ઈત્યાદિ ક્રિયા, ૩-‘હિંસામૈ” એટલે હિંસા માટે ક્રિયા, અર્થાત્ દેવ-ગુરૂ કે સઘના શત્રુઓને, અથવા “સર્પ વિગેરે હિંસક જીવોની હિંસા કરી, કરે છે, કે ભવિષ્યમાં કરશે એમ સમજી તેઓની ત્રણે કાળની હિંસા માટે દર્ડ કર, તેઓને મારવા તે તેણે અમુક હિંસા અર્થાત હિંસા માટે કિયા, ૪-અકસ્માત ક્રિયા કેઈ બીજાને હણવા માટે બાણ વિગેરે શસ્ત્ર ફેંકવા છતાં ઘાત બીજાને થાય છે. પ-ષ્ટિવિપર્યાસકિયા =મિત્ર છતાં શત્રુ જાણીને કે ચાર ન ૧૬-મદ્રસ્થાનેથી અતિચાર એ કારણે લાગે છે કે જે જે પદાર્થો (ભાવ) પ્રાપ્ત થાય તેને આત્મહિત માટે સદુપયોગ કરી લેવાનું જીવનું કર્તવ્ય છે, તેને બદલે (જડ કર્મોથી મળેલાં) “જાતિ- કુળ” વિગેરે પરપદાર્થો ઉપર પેતાને મમતાભાવ કરી તેને મદ કરવાથી જીવ અભિમાનને પિષે છે, એ એને સ્પષ્ટ અન્યાય છે. જ્ઞાનીઓ કહે છે કે “જે જે ભાવેની પ્રાપ્તિને જીવને મંદ થાય છે તે તે ભાવે ભવિષ્યમાં તેને હીણા મળે છે અથવા તે મળતા જ નથી” અને એ યુક્તિગત પણ છે, પારકી વસ્તુને માલિક થઈ બેસે તેને પુનઃ એવી વસ્તુ કાણુ શા કારણે આપે ? વસ્તુત: બાહ્યસમ્પતિ કે જ્ઞાનાદિગણે રૂ૫ આત્મસમ્પત્તિ, કે.ઈને મદદ કરવો હિતકર નથી, કારણ કે તેનાથી અભિમાન પોષાય છે અને તે આખરે આત્માને અપમાન કરાવે છે, એ હેતુથી (પાચન શક્તિને અનુસરે લીધેલો ખેરાક હિત કરે છે અને ન પચે તે તેટલે લેવાથી રોગ પ્રગટે છે. એ ન્યાયે) જીવને પ્રાપ્ત થયેલી વસ્તુઓનું અભિમાન વિગેરે અજીર્ણ ન થાય ત્યાં સુધી તે પુણ્યાનુબન્ધી પુણ્યરૂપે ઉપકાર કરે છે અને અભિમાન-મમત્વ વિગેરે થવાથી પાપાનુબન્ધી પુણ્ય રૂપે અપકાર કરે છે ઈત્યાદિ તત્વને સમજીને મદને તજવો જોઈએ. Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર ‘પાલિકઽાવ્૦’ અને તેનેા અ] ૨૨૫ હોય તેને ચાર સમજીને હણે તે, ૬-મૃષાક્રિયા= (પોતાના જ્ઞાતિજન વિગેરેના માટે) મૃષાવાદ (અસત્ય) ખેલવા રૂપ ક્રિયા, ૭-અદત્તાદાનક્રિયા= (પેાતાના કે જ્ઞાતિજન વિગેરેને માટે) સ્વામિઅદ્યત્ત, જીવઅદત્ત, તીથૅ કરઅદ્યત્ત અને ગુરૂઅદ્યત્ત એ ચાર પ્રકારનું ૧૬૨ અદત્ત ગ્રહણ કરવાની ક્રિયા, ૮-અધ્યાત્મક્રિયા=શ્રી ઋષભદેવ ભગવાનના કાંકણુ દેશના સાધુની ૧૬૭ જેમ ‘જો મારા પુત્રા વર્તમાનમાં ક્ષેત્રના વેલાઓ વિગેરેને બાળી નાખે તેા સારૂં, નહિ તેા અનાજ નહિ પાકવાથી દુ:ખી થશે' વિગેરે અનુચિત ચિન્તવવું, (અથવા કેાઈ નિમિત્ત વિના સ્વપ્રકૃતિથી જ મનમાં ક્રોધ, માન, માયા, લાભ, ક્લેશ વિગેરે કરીને દુ:ખી થવું) તે ક્રિયા પેાતાના આત્મામાં થતી હોવાથી અધ્યાત્મક્રિયા જાણવી. –માનક્રિયા=પેાતાનાં ‘જાતિ, કુળ, ઐશ્વર્યાં ખળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ’ વિગેરેના મદ (અભિમાન) કરીને, પેાતાને મોટા માનીને બીજાને હલકા માનવા, ઇત્યાદિ અભિમાનિકી ક્રિયા, ૧૦-અમિત્રક્રિયા=માતા, પિતા, કે સ્વજન સંબન્ધી અથવા જ્ઞાતિજન વિગેરેને તેઓના અલ્પ અપરાધ છતાં તાડન, તર્જન, દહન વિગેરે સખ્ત શિક્ષા કરવી, (આને ‘મિત્રદ્વેષક્રિયા' પણ કહી છે), ૧૧-માયાક્રિયા પુટથી મનમાં જુદું વિચારવું, વચનથી જુદું ખેલવું તથા કાયાથી જુદું કરવું, ૧૨-લાભક્રિયા લાભથી આહારાદિ અશુદ્ધ (દોષિત) લેવાં (વાપરવાં) વિગેરે (અથવા પાપારમ્ભમાં કે સ્ત્રીભાગ વિગેરેમાં આસક્ત પોતાના ભાગાદિની રક્ષા કરતા બીજા જીવાને મારે, હણે, બાંધે, ઈત્યાદિ) ક્રિયા, ૧૩-ધરિયાપથિકીક્રિયા= માહના ઉપશમ ક્ષય થવાથી ‘વીતરાગ’ થએલા આત્માની કેવળ યૌગિક ક્રિયા, જેમાં માત્ર ચેાગના વ્યાપારથી ત્રિસામયિક કર્મબન્ધ થાય, પહેલે સમયે અન્યાય, ખીજે સમયે ભેાગવાય અને ત્રીજે સમયે નિર્જરા થઈ જાય, આ તેર ક્રિયાસ્થાના ૧૬૪કહ્યાં, હવે ‘ચતુર્વમિમ્રૂતત્રામૈ’ ‘ભૂત’ એટલે જીવા અને તેના ‘ગ્રામ’ એટલે સમૂહા, તે ચૌદ જીવસમૂહેામાં તેના અસ્તિત્વ ૧૬૨-કાઈ વસ્તુ તેના માલિકની રજા વિના લેવી તે સ્વામિ અદત્ત, સજીવ વસ્તુ પેાતાની હૈાવા છતાં તેના મૂળમાલિક તેમાં રહેલો જીવ છે તેની અનુમતિ નહિ હૈાવા છતાં તેને ભાગવાથી, ખાવાથી, તે વસ્તુ જે જીવના શરીરરૂપ હેાય તે જીત્રની ચેરી ગણાય માટે તે જીવઅદત્ત, ખીજાએ આપેલી અજીવ પણુ વસ્તુ ભેાગવવાની, ખાવાની, લેવાની, જિનાજ્ઞા ન હેાય તે લેવામાં, ખાવામાં, વાપરવામાં તીથ કર અદત્ત અને બીજાએ આપેલી અચિત્ત વસ્તુ શાસ્રનિષિદ્ધ ન ઢાય તે પણ ગુરૂની અનુમતિ વિના કે તેએને દેખાડ્યા વિના વાપરવા વિગેરેથી ગુરૂદત્ત લાગે. ૧૬૩–કાંકણુદેશના એક ખેડુતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી, તેણે એક દિવસે કાયૅાત્સગ કરેલે, તેમાં બહુ સમય લાગવાથી ગુરૂએ પૂછ્યું, હે મહાનુભાવ ! આટલે વખત તેં ફાયેાસમાં શું ચિન્તયું ? તેણે કહ્યું-જીવદયા ! કેવી જીવદયા ચિન્હવી ? ત્યારે કહ્યું કે–અત્યારે વર્ષાઋતુ છે, હું ખેતી કરતા ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ’ (નકામું ઘાસ ઉગ્યું ઢાય તેને કાપી નાખવાની ક્રિયા) વિગેરે સારી રીતે કરતે હતેા, તેથી અનાજ ઘણું પાકવાથી નિર્વાહ સારા થતા, હવે પુત્રો પ્રમાદી હાવાથી ‘સૂડ' વિગેરે નહિ કરે તેથી અનાજ એછું પાકવાથી તે બિચારા દુ:ખી થશે, માટે ‘સૂડ' વિગેરે કરે તે! સુખી થાય, ઈત્યાદિ દૈયા ચિન્હવી, ગુરૂએ આવું ચિન્તન કરવું તે સાવદ્ય (પાપરૂપ) છે, એમ સમજાવી નિષેધ કર્યાં, ઈત્યાદિ ૧૬૪–પહેલાં પાંચ ક્રિયાએ કહી અને ઉપર તેર ક્રિયાસ્થાના કહ્યાં, તેમાં ક્રિયા એટલે મન-વચન કે કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ) અને ક્રિયાસ્થાના એટલે એ વ્યાપારનાં નિમિત્તો (કારણે); એમ ભેદ સમજવે. તેમાં શુક્રિયા કે તેનાં નિમિત્તરૂપ શુભક્રિયાસ્થાનાામાં અશ્રદ્ધા, અવિધિ કે અનાદર કરવારૂપ અતિચાર અને અશુભક્રિયા કરવા વિગેરેથી તથા તેનાં કારણેામાં આદર વિગેરે કરવાથી અતિચાર સમજવા. ૨૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ [૧૦ સં૦ ભા. ૨ વિ. ૩-ગાહ ૯૮ વિગેરેની અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, કે હિંસાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, ચૌદ ભૂતગ્રામો આ પ્રમાણે છે–સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના એકેન્દ્રિયજી, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એમ ત્રણ વિકસેન્દ્રિય છે, અને સંજ્ઞી તથા અસંજ્ઞી બે પ્રકારે પચ્ચેન્દ્રિય જીવે, એ સાત પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ હેવાથી (૭૪૨= ૧૪) ચૌદ પ્રકારના છે, અથવા ચૌદ ગુણસ્થાનકે વતતા ચૌદ પ્રકારના વિશિષ્ટ શુદ્ધિ પામેલા તે “ચૌદ ભૂતગ્રામ” સમજવા. “પુષ્પરામિ પરમધાર્મિક = પંદર પ્રકારના અતિ સંકિલષ્ટ ચિત્તવાળા (માનધાર્મિા =) પરમાધાર્મિક જાતિના (ભવનપતિ નિકાયના) અસુરને અત્રે (અશ્રદ્ધાદિ કરવાથી) લાગેલા અતિચારેનું પ્રતિકમણ૦ તેઓનાં નામે આ પ્રમાણે છે-૧-અમ્બ, ૨-અમ્બરીશ, ૩–શ્યામ, ૪–શબલ, પ-રૌદ્ર, ૬-ઉપરીદ્ર, કાલ, ૮-મહાકાલ, ૯-અસિપત્ર, ૧૦-ધનુષ્ય, ૧૧-કુલ્સ, ૧૨-વાલુકા, ૧૩-વૈતરણી, ૧૪-ખરસ્વર અને ૧૫–મહાઘોષ, (એ પરમાધામિએ સ્વસ્વ નામ પ્રમાણે નારકને ઘણાં દુઃખો આપે છે), “મિથાપેહરા =જેમાં ગાથા' નામનું અધ્યયન સેળયું (છેલું) છે, તે સુયગડાલ્ગ સૂત્રના પહેલા શ્રુતસ્કન્ધનાં સેળ અધ્યયોમાં (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણાદિ કરવાથી) લાગેલા અતિચારેનું પ્રતિક્રમણ, તેનાં નામે આ પ્રમાણે છે ૧-સમય, ૨-વૈતાલીય, ૩-ઉપસર્ગ પરિક્ષા, –સ્ત્રી પરિણા, ૫-નરકવિભક્તિ, દ–વીરસ્તવ, ૭—(કુશીલીઓની) કુશીલ પરિભાષા, ૮-વીર્ય, ૯-ધર્મ, ૧૦-સમાધિ, ૧૧–માર્ગ, ૧૨-સમવસરણ, ૧૩-અવિતથ, ૧૪-ગ્રન્થ, ૧૫-ચદતીત અને ૧૬-ગાથા. “સતવિધેડમે ચરણ સિત્તરીમાં કહીશું તે સત્તર પ્રકારના સંયમથી વિરૂદ્ધ (અસંયમને) આચરવા વિગેરેથી જે અતિચારે સેવ્યા હોય તેનું પ્રતિકમણ, ‘મશ્રાવ શત્રશિ=વ્રતાધિકારમાં કહીશું તે અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી વિપરીત અબ્રહ્મને આચરવા વિગેરેથી લાગેલા અતિચારેનું પ્રતિકમણ, “ોનર્વિરાન્ચ જ્ઞાતાથનૈ="જ્ઞાતાધર્મકથા' નામના છઠા અલ્ગસૂત્રના પહેલા શ્રુતસ્કન્ધનાં ઓગણીસ અધ્યયનમાં (અશ્રદ્ધા, ઉત્સુત્ર પ્રરૂપણા વિગેરે કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ, તે અધ્યયને આ પ્રમાણે છે ૧-ઉક્ષિતજ્ઞાત, ર-સઘાટકજ્ઞાત, ૩-અષ્ઠકજ્ઞાત, ૪-કૂર્મજ્ઞાત, પ–સેલકજ્ઞાત, ૬-તુમ્બકજ્ઞાત, રોહિણજ્ઞાત, ૮-મહિલજ્ઞાત, ૯-માકદિજ્ઞાત, ૧૦-ચંદ્રહ્મજ્ઞાત, ૧૧-દાવદ્રવજ્ઞાત, ૧૨-ઉદકજ્ઞાત, ૧૩–મડુકકજ્ઞાત, ૧૪તેલીજ્ઞાત, ૧૫-નન્દિફળજ્ઞાત, ૧૬–અપરકકાજ્ઞાત, ૧૭–આકીર્ણજ્ઞાત, ૧૮-સ્સુમાજ્ઞાત અને ૧–પુણ્ડરીકજ્ઞાત, વિરાગસમાધિસ્થાનૈઃ =સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા–મોક્ષમાર્ગમાં સ્થિરતા–દઢતા, તેને અભાવ તે અસમાધિ, તેનાં સ્થાને એટલે આશ્રયે-નિમિત્તે તે સ્વ–પરને અસમાધિ પેદા કરનારાં હોવાથી તેને અસમાધિ સ્થાને કહ્યાં છે, તે આ પ્રમાણે વીસ છે ૧-જલદી જલ્દી (અયતનાથી) ચાલવું વિગેરે, ૨-અપ્રમાર્જિત સ્થાને બેસવુંસુવું ઈત્યાદિ, ૩-જેમ તેમ પ્રમાજેલા સ્થાને બેસવું વિગેરે, ૪–શાસ્ત્રારાથી વધારે શય્યા વાપરવી, પ–શાસ્ત્રજ્ઞા ઉપરાન્ત વધારે આસન વાપરવું, (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાંત્રાદિ સર્વ ઉપકરણે પણ અધિક વાપરવાં તે દોષ સમજી લે.) ૬-રત્નાધિક(વડીલ)ને પરાભવ (અપમાનાદિ) કર, ૭–સ્થવિર ૧૬૫ ઉપઘાત (વિનાશ) ૧૬૫-સ્થવિરોને ત્રણ પ્રકારે છે. એક-સમવાયાગ સૂત્ર સુધીના જ્ઞાતા શ્રુતસ્થવિર, બીજા–વિશ વર્ષના દીક્ષા પર્યાયવાળા પર્યાયસ્થવિર, અને ત્રીજા-સાઠ અથવા સીત્તેર વર્ષની વયવાળા તે વયસ્થવિર. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “નામfavo? અને તેને અર્થ) કરે, ૮-પૃથ્વીકાયાદિ ભૂતની એટલે જીવની હિંસા કરવી, ૯-ક્ષણિક (સંજવલન) કપ કરે, ૧૦–લાંબા કાળ સુધી કોધને વશ થવું, ૧૧-બીજાને અવર્ણવાદ બોલ (નિન્દાદિ કરવું), ૧૨-કઈ દેષિતને પણ વારંવાર “તું ચોર છે, તું કહી છે, તું કપટી છે, વિગેરે કહેવું, ૧૩–શાન્ત થએલા કક્ષાની પુનઃ ઉદીરણા કરવી, ૧૪–શાસ્ત્રનિષિદ્ધ કાળે સ્વાધ્યાય કરે, ૧૫-હાથ-પગ સચિત્ત રજથી ખરડાએલા છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬-રાત્રિ વિગેરેમાં (દિવસે પણ) અવિવેકથી ઉંચા સ્વરે બેલવું, ૧૭-કલહ (વાકલહ) કર, ૧૮-ઝુંઝા એટલે ગચ્છમાં (સાધુઓમાં) પરસ્પર ભેદ પડાવ, ૧૯-સૂર્યાસ્ત સુધી આહાર પાણી વિગેરે વાપરવાં, અને ૨૦-એષણા સમિતિનું પાલન નહિ કરવું, આ વીશ અસમાધિનાં કે કારણેને સેવવા વિગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિo, “ર્વિલ્ય =શબલતા એટલે ચારિત્રના (મૂળથી વિરાધના નહિ પણ) દ સેવવારૂપ મલિનતા, તેને કરનારાં એકવીશ નિમિત્તોને “શબલ કહ્યાં છે, તેમાં ૧–હસ્તક્રિયા કરવા-કરાવવારૂપ અબ્રહ્મનું સેવન, ૨-અતિકમ, વ્યતિક્રમ અને અતિચાર રૂપે દિવ્યાદિ દેવ–મનુષ્ય અને તિર્યંચનું) ત્રિવિધ મૈથુનનું સેવન અર્થાત્ એ ત્રિવિધ મિથુનને અર્થે અતિક્રમાદિ ત્રણ દોષોનું સેવન, (અહીં નિષ્કારણ અતિક્રમાદિ ચારેયને સેવનારે વિરાધક કહ્યો છે. અને કારણે અતિક્રમાદિ ત્રણને સેવનારે શબલ છે, એમ ભેદ સમજ, આગળના ભેદમાં પણ એ વિવેક સમજ.) ૩-ભજનના–૧–દિવસનું લીધેલું દિવસે, ૨-દિવસનું લાવેલું રાત્રે, ૩-રાત્રે લીધેલું દિવસે, અને રાત્રે લીધેલું રાત્રે વાપરવું” એ ચાર ભાંગામાં પહેલે ભાંગ શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગા રાત્રિભેજનરૂપ છે, તેને માટે અતિક્રમાદિ દોષ સેવવા તે શબલ જાણવું, ગાઢ કારણે તે જયણાથી રાત્રે સંનિધિ વિગેરે રાખવા છતાં દોષ મનાતો નથી, ૪થી૧૦માં - ૧૬૬-સમાધિ એટલે ચિત્તપ્રસન્નતા, અથવા આત્માનું રાગ-દ્વેષાદિન નિમિત્તો ઉપસ્થિત થવા છતાં સમભાવમાં રમવું તે, માનવભવને સાર સંયમ છે અને સંયમને સાર સમ અનાદિ રાગ-દ્વેષાદિની પરિણતિ રૂ૫ ભાવક આવાં અસમાધિનાં નિમિત્તે પામીને એ સમાધિને લાગ કરાવે છે, માટે એ નિમિત્તને વશ ન થતાં જ્ઞાન અને શ્રદ્ધાનો બળે સમભાવમાં રહેવું એ સંયમનો સાર છે, એ કારણે અસમાધિનાં સ્થાનેથી–નિમિત્તોથી બચવું જોઈએ, ન બચવાથી “જિનાજ્ઞાને ભગ” વિગેરે રૂપ અતિચારો લાગે છે, સ્પર્શન વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિઓથી સર્વ પદાર્થોનું અને તેના ધર્મોનું સ્વરૂપ જાણવાને જીવને અધિકાર છે, પણ તેને તેમાં રાગ-દ્વેષ વિગેરે કરવાનો અધિકાર નથી, ગધેડાને ચન્દનનું કે વિષ્ટાનું જ્ઞાન નથી તેથી તેને રાગ-દ્વેષ થતું નથી, તેમ સંયમી આત્માએ શુભાશુભ ભાનું જ્ઞાન હોવા છતાં રાગ-દ્વેષ કરવો નહિ એ તેનું ભાવ ચારિત્ર છે, તેને પ્રગટાવવા માટે જ્યાં સુધી જે નિમિત્તોથી અસમાધિ થાય ત્યાં સુધી તેનાથી દૂર રહીને કે ગુરૂ નિશ્રામાં રહીને સમાધિનું બળ કેળવવું જોઈએ. એ બળ જેટલું વધે અને શુભાશુભ નિમિત્તોની અસરથી રાગ-દ્વેષાદિ ન થાય તેટલું તેનું ચારિત્ર બળ વધ્યું ગણાય, તે ત્યાં સુધી વધે કે સારા ય જગતના સર્વ ભાવેને તે શાતા બને છતાં કોઈ પ્રત્યે રાગ-દ્વેષ ન થાય, એને વીતરાગ દશા કહેવાય છે, કેવળજ્ઞાનાદિ ગુણેની તે ભૂમિકા છે. તેને માટે વૈરાગ્યનું બળ વધારવું જરૂરી છે, માટે રાગ-દ્વેષાદિનાં કારણેને ત્યાગ કરવાને છે, એ ત્યાગ આત્માને વૈરાગ્યનું બળ વધારી વીતરાગ બનાવે છે, તેથી વિપરીત અસમાધિનાં સ્થાનેનું સેવન રાગ-દ્વેષાદિની પરિણતિનું પોષણ કરી જન્મ મરણને જોશે વધારે છે, માટે અસમાધિસ્થાનોના સેવનથી એતચાર કહ્યો છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૮ ૧-આધાર્મિક, ૨-રાજપિડ, ૩-કીતપિચ્છ, ૪-પ્રામિયકપિડ, ૫-અભ્યાહતપિ૭, ૬-આચ્છઘપિણ્ડ, અને ૭–પ્રત્યાખ્યાત દ્રવ્ય ભજન-ત્યાગ કરેલો પિણ્ડ, એ સાત પ્રકારનાં દૂષિત-અકચ્છ દ્રવ્યોને નિષ્કારણ ભેગવવામાં અતિક્રમ વિગેરે ત્રણ દેશે સેવવા તે, અહીં પણ વિશિષ્ટ કારણ વિના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર સેવનાર શબલ નહિ પણ વિરાધક જાણ, ૧૧જ્ઞાનાદિ પ્રયજન વિના છ મહિનામાં એક ગણથી બીજા ગણની (ગચ્છની) નિશ્રામાં જવું, ૧૨-એક મહિનામાં ત્રણવાર “દુગલેપ=નાભિ જેટલા પાણીમાં ઉતરવું, અહીં અર્ધ જહ્યા સુધી પાણીમાં ઉતરવું તે “સંઘ', નાભિ સુધી પાણીમાં ઉતરવું તે 'દગલેપ અને એથી વધારે ઉંડુ ઉતરવું તે ‘લેપોપરિ કહેવાય છે. તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર “દંગલેપ” ઉતરી શકાય, ત્રણ ઉતરે તે શબલ થાય, ૧૩-એક-માસમાં ત્રણ વાર કપ-ભાયા કરવાથી શબલ, અહીં અનાચરણીય આચરીને લજજા. (ભયાદિ)થી ગુરૂને નહિ કહેવું-છુપાવવું, તે માયા-કપટ સમજવું, ૧૪-ઈરાદા પૂર્વક (હિંસાથી નિરપેક્ષ) એક –એ અથવા ત્રણવાર લીલી વનસ્પતિના અકુરા વિગેરે તેડવા, ઈત્યાદિ પ્રાણાતિપાત હિંસા કરવી, ૧૫–ઈરાદાપૂર્વક એક—બે કે ત્રણવાર જૂઠું બોલવું, ૧૬-ઈરાદાપૂર્વક એકબે કે ત્રણવાર અદત્ત વસ્તુ લેવી, ૧–ઈરાદાપૂર્વક ભીની, કીડી, મેકેડી વિગેરેનાં ઈંડાંવાળી, ત્રસજીવવાળી કે સચિત્ત બીજ(કણાદિ)વાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈપણ આંતરા વિના સીધો સંઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ) ઉભા રહેવું–બેસવું, ૧૮-ઈરાદાપૂર્વક નિર્વસ પરિણામથી મૂળ-કન્દપુષ્પફળ વિગેરે લીલી વનસ્પતિનું. જોજન કરવું, ૧૯-એક વર્ષમાં દશવાર દંગલેપ કરવા (નાભિ સુધી પાણીમાં ઉતરવું), ૨૦-એક વર્ષમાં દશવાર માયા કપટ કરવું (ભૂલો કરીને છુપાવવી) અને ૨૧-(ઈરાદાપૂર્વક) સચિત્ત પાણીથી ભીંજાએલા-ગળતા જળબિન્દુવાળા હાથ કે પાત્રવાળા દાતાર પાસેથી વહોરીને વાપરવું, એ એકવીશ પિકી કોઈ પણ શબલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ, તથા “વિંરાત્ય પરીષદૈ =જેનું સ્વરૂપ મૂળ ગા. ૧૨૭ના અર્થમાં જણાવીશું તે બાવીશ પરીષહમાં (આર્તધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સેવ્યું હોય તેનું પ્રતિક્રમણ, તથા ‘વિરાસ્યા સૂત્રકૃતનૈ =સૂયગડાગ નામના બીજા અલ્ગસૂત્રનાં વીશ અધ્યયન છે, તેમાં પહેલા શ્રુતસ્કન્ધનાં સેળ “સોહિં હોર્દિ ની વ્યાખ્યામાં કહ્યાં, તે ઉપરાન્ત બીજા શ્રુતસ્કંધનાં ૧–પુરીક, રક્રિયાસ્થાન, ૩–આહાર પરિક્ષા, ૪-પચ્ચખાણ– ક્રિયા, ૫–અનગાર ૬-આદ્રકીય, અને નાલંદીય, એ સાત મળી ત્રેવીશ અધ્યયનેમાં અશ્રદ્ધા; વિપરીત પ્રરૂપણું કે વિરાધનાદિ કરવા દ્વારા લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તથા ર્વિત્યા રે =શ્રી ઋષભદેવાદિ વીશ જિનેશ્વરેની વિરાધનાથી, અથવા દશ ભવનપતિઓ, આઠ વ્યન્તરે, પાંચ તિષીઓ અને એક પ્રકારે વૈમાનિક, એમ કુલ ચારે નિકાયના ચાવીશ જાતિના દેવના અસ્તિત્વાદિમાં અશ્રદ્ધાદિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિકમણ, તથા “વિંરાત્યા માવનામિ=પાંચ મહાવ્રતના રક્ષણ માટે ભાવવાની પ્રત્યેકની પાંચ પાંચ મળી પચીસ ભાવનાઓ, જેનું વર્ણન ગ્રતાધિકારમાં (ગા૧૧૬ની વ્યાખ્યામાં) કહીશું, તેનું પાલન નહિ કરવું ઈત્યાદિથી જે અતિચાર લા હોય તેનું પ્રતિક્રમણ, તથા “ર્વિત્રિા Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “પાલિકા અને તેને અર્થ) ૨૨૯ રરાષચંIિTમુશનવા=અહીં સૂત્રાદિના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા માટે ગુરૂને છ વન્દન દેવાં, ત્રણ વાર કાર્યોત્સર્ગ કરે, ઈત્યાદિ શાસ્ત્રોક્ત (મેટા જેગની) ક્રિયા કરવી તે ઉદ્દેશન કાળ જાણવા, તે દશાશ્રુતસ્કન્ધનાં દશ અધ્યયનમાં દશ, કલ્પસૂત્રનાં દશ અધ્યયનમાં દશ, અને વ્યવહારના છ ઉદ્દેશાના છે, એમ છવ્વીશનું અધ્યયન (ગ) કરતાં કાલગ્રહણાદિ ક્રિયા અવિધિએ કરવાથી (કે અશ્રદ્ધા–અદ્ભાવાદિ સેવવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ , તથા “સર્વિરાચાડનારyળે'=સાધુના સત્તાવીશ ગુણનું પાલન વિગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તે ગુણે આ પ્રમાણે છે-૧થી૬-રાત્રિભોજન વિરમણ સહિત છ વ્રતનું પાલન, ૭ થી ૧૧-પાંચ ઇન્દ્રિયોને વિજય, ૧૨-ભાવશુદ્ધિ, ૧૩-પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, ૧૪–ક્ષમાનું પાલન, ૧૫–વૈરાગ્ય, ૧૬-૧૭–૧૮-મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિરાધ, ૧૯ થી ૨૪-છ કાય જીવોની રક્ષા (અહિંસા), ૨૫-વિનય–વૈયાવચ્ચ-સ્વાધ્યાય વિગેરે સંયમના વ્યાપારેનું સેવન, ૨૬-શીતાદિ પરીષહોની પીડાઓને સમભાવે સહન કરવી અને ર–પ્રાણાન્ત ઉપસર્ગ વિગેરે પ્રસગે પણ સમાધિ રાખવી. “ભર્વિરાચા મારા =અહીં “આચાર એટલે આચારાલ્ગ સૂત્ર, અને પ્રકલ્પ એટલે તેની જ પાંચમી ચૂલારૂપ “નિશીથ' નામનું અધ્યયન, એ બે મળીને આચારપ્રકલ્પ કહેવાય, તેમાં આચારાગનાં ૨૫ અધ્યયન હોવાથી તે પચીશ અને પ્રકલ્પનાં (નિશીથના) ૧-‘ઉદઘાતિમ' (એટલે ઘટાડી શકાય), ર–અનુદ્દઘાતિમ' (એટલે ઘટાડી ન શકાય) અને ૩–“આપણુ” આપેલા પ્રાયશ્ચિત્તમાં દર્પાદિ કારણે વધારે કરી શકાય, એમ (પ્રાયશ્ચિત્ત અને તેને ન્યૂનાધિક કરવાનું જેમાં વર્ણન છે તે) ત્રણ અધ્યયને મેળવવાથી અઠાવીશ પ્રકારે થાય, તેમાં (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણું–વિરૂદ્ધ આચરણ, વિગેરે કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ, આચારાલ્ગનાં તે પચીસ અધ્યયનનાં નામે આ પ્રમાણે છે-૧-શસ્ત્રપરિજ્ઞા, ૨-લક વિજય, ૩–શીતાણીય, ક–સમ્યક્ત્વ, પ–આવન્તીલોકસાર, ૬-ધૂત (કર્મધૂનન), ૭–વિમેહ, ૮-ઉપધાનશ્રુત, ૯-મહાપરિજ્ઞા, ૧૦–પિડેષણ, ૧૧–શય્યા, ૧૨-ઈ, ૧૩-ભાષા જાત, ૧૪–વએષણા, ૧૫–પાષિણા, ૧૬-અવગ્રહપ્રતિમા, ૧૭–થી–૨૩માં ૧–સ્થાન, નધિકી, ૩–ઉચ્ચારપ્રશ્રવણ, ૪–શબ્દ, પ-૩૫, ૬-પરક્રિયા અને ૭–અન્ય ક્રિયા, એ સાત સહિક (સત્તકીયાં), ૨૪-ભાવના અને ૨૫-વિમુક્તિ. પહેલાશ્રુતસ્કન્ધમાં તે નવ અને બીજામાં સોળ છે. “નિર્વિફતિ પાપકૃતપ્રસઃ પાપના કારણભૂત ૨૯ ગ્રન્થ તે પાપકૃતો અને તેના પ્રસન્ગ એટલે સેવા (આચરણ) તે પાપકૃતપ્રસજ્ઞો, તેના સેવવા વિગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તે ઓગણત્રીશ આ પ્રમાણે છે-નિમિત્ત શાસ્ત્રનાં આઠ અલ્ગ તેમાં, ૧-દિવ્ય =વ્યન્તરાદિ દેવના અટ્ટહાસ વિગેરેના ફળનું જેમાં વર્ણન હેય, ૨-ઉત્પાત=રૂધિરના વરસાદ, વિગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૩-આન્તરિક્ષ આકાશમાં થતા ગ્રહના ભેદ વિગેરેના ફળનું જેમાં વર્ણન હાય, ૪-ભૌમભૂમિકમ્પ વિગેરે પૃથ્વીના વિકારના આધારે “આનું આમ થશે વિગેરે ફળ જણાવ્યું હોય, પ-અગએટલે શરીરની ચેષ્ટા ઉપરથી તેનું ફળ જણાવનાર, ૬-“સ્વર—ષર્જ ૧૬–ઉદ્દેશ=મૂળસૂત્ર ભણાવવું-ભણવું, સમુદેશ=અર્થથી ભણવું-ભણાવવું, સ્થિરકરવું અને અનુઝા=ભણેલું બરાબર છે એવી પરીક્ષા પૂર્વક બીજાને ભણાવવાની આજ્ઞા લેવી દેવી. Page #291 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - —ા ૩૦ [ધવ સંવ ભાવ ૨ વિ૦ ૦ ૯૮ વિગેરે સ્વરેનું સ્વરૂપ (અને પક્ષિઓ વિગેરેના સ્વરેનું ફળ) જણાવનાર, વ્યજ્જન=શરીર ઉપરના મસ તલ વિગેરેનું ફળ જણાવનાર અને ૮-લક્ષણ =અલ્સની રેખાઓ વિગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર, નિમિત્તશાસ્ત્રનાં આ આઠ અગેના દરેકના ત્રણ ત્રણ ભેદ છે-૧–સૂત્ર, ર–વૃત્તિ અને ૩–વાર્તિક, એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચોવીશ, ૨૫-સંગીતશાસ્ત્ર, ૨૬-નૃત્યશાસ્ત્ર, ર– વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮-વૈદ્યક (ચિકિત્સા) શાસ્ત્ર અને ૨ધનુર્વેદ વિગેરે (શસ્ત્રકળાજ્ઞાપક) શાસ્ત્ર, અલ્ગવિજજા નામના પન્નાસૂત્રમાં તે નિમિત્તના આઠ અલ્ગો આ પ્રમાણે કહ્યાં છે ૧–અગ, ૨-સ્વપ્ન, ૩–સ્વર, ૪- જ્જન, પ–ભૌમ, ૬-લક્ષણ, –ઉત્પાત, અને ૮-અન્તરિક્ષ (અર્થાત્ દીવ્યને બદલે સ્વપ્નશાસ્ત્ર કહેલું છે એટલે ભેદ જાણ. “ત્રિરાતા મોહનીચનૈ=મોહનીય નામનું ચોથું કર્મ બાંધવાનાં ત્રીસ કારણે સેવવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ, તે કારણે આ પ્રમાણે છે–૧-કૂર પરિણામથી સ્ત્રી વિગેરે નિર્બળ જીવેને પાણીમાં ડુબાવીને મારી નાખવા, હાથથી કે વસ્ત્રાદિથી મુખ બન્ધ કરીને (ડુચે દઈને, શ્વાસ ગુંગળાવીને, ગળે ટુંપો દઈને, કે એવા કઈ ક્રૂર પ્રગથી) નિર્દયપણે મારી નાખવા, ૩-રેષથી માથે ચામડાની વાધર વીંટીને (બાંધીને) પરી તેડીને મારી નાખવા, ૪-મગર, હથેડ, ઘણ કે પત્થર વિગેરેથી માથું ફોડવું વિગેરે ખરાબ મારથી મારી નાખવા, ૫-સંસાર સમુદ્રમાં ડુબતા જીને પરમ આધારભૂત (ગણધર, આચાર્ય વિગેરે) ધર્મના નાયકને (કે ઘણા જીવને આજીવિકા પુરનારને) હણ, દ–છતા સામર્ચે નિર્ધ્વસ પરિણામથી પ્લાન વિગેરેની ઔષધાદિથી સેવા ન કરવી, ૭-સાધુને (કે દીક્ષાર્થી ગૃહસ્થને) બળાત્કારે ધર્મભ્રષ્ટ કર, (કે દીક્ષામાં અન્તરાય નાખ), ૮-સમ્યગદર્શન-જ્ઞાન-ચરિત્રરૂપ મેક્ષમાર્ગથી વિપરીત પ્રરૂપણું, સાધુની કે ધર્મસાધનની નિન્દા, વિગેરે કરીને તેના ઉપર બીજાઓને અરૂચિઅસદ્ભાવ પેદા કરવા દ્વારા સ્વ-પરને અપકાર કર, અર્થાત્ લોકોને જૈનશાસનના દ્રષી બનાવવા, ૯-કેવલજ્ઞાન છે જ નહિ, અથવા કઈ કેવળી બને જ નહિ, વિગેરે તીર્થકરોની કે કેવલજ્ઞાનીઓની નિન્દા કરવી, ૧૦-આચાર્ય, ઉપાધ્યાય, વિગેરે સાધુ વર્ગની (કે તેઓનાં જાતિ-જ્ઞાન વિગેરેની) નિન્દા કરવી, ૧૧-જ્ઞાનદાન વિગેરેથી ઉપકાર કરનારા પિતાના ઉપકારી પણ આચાર્ય ઉપાધ્યાય-ગુરૂ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી, ૧૨-પુનઃ પુનઃ નિમિત્ત કહેવારૂપ અધિકરણ કરવી, અર્થાત્ નિમિત્તે વિગેરે કહેવાં, ૧૩-તીર્થને ભેદ (કુસં૫) કરાવે, ૧૪-વશીકરણાદિ કરવું, ૧૫- ત્યાગ (પચ્ચકખાણ) કરેલા ભેગોની ઈચ્છા કરવી, ૧૬-બહુશ્રુત ન હોય છતાં પોતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવો, (બહુશ્રુતમાં કે તપસ્વીમાં ગણાવવું), ૧૭–અગ્નિના ધુમાડામાં ગુંગળાવીને ઘણાઓને મારી નાખવા, ૧૮-પોતે પાપકર્મ કરીને બીજાને શિરે ચઢાવવું, ૧૯–પિતાના અસદ આચરણને (ને) કપટથી છુપાવી બીજાઓને ઠગવા, ૧૬૮-સૂત્ર=મૂળગ્રન્થ, વૃત્તિસૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત નિયમન અને વાર્તિક=વૃત્તિના કોઈ કોઈ ભાગનું વિશેષ સ્પષ્ટીકરણ, એમ ત્રણમાં વિશેષતા સમજવી. ૧૬૯-શ્રત એ જ્ઞાનના ભેદ રૂપે આત્માને ગુણ છે, તેના બળથી આમગુણાને વિકાસ સાધ એ ન્યાય છે અને હિંસાદિ પાપોનું સેવન કરવું તે અન્યાય છે, અર્થાત્ જ્ઞાનને દુરૂપયોગ કરવારૂપ આશાતના છે, આ શાસ્ત્રો પ્રાયઃ હિંસાદિ આશ્રોનાં પ્રરૂપક અને પોષક હેવાથી પાપકૃત કહ્યાં છે, તેનું જ્ઞાન જીવને આશ્રોમાંથી બચવા બચાવવા માટે જરૂરી છે, તેને બદલે તેનું આચરણ કરવાથી અતિચાર લાગે છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મણિભાઈ અને તેને અ7. ૨૩૧ (પિતાને સદાચારીમાં ગણાવ), ૨૦–અદ્ભાવથી સભામાં સત્ય બોલનારને પણ જુઠે ઠરાવ, ૨૧-નિત્યકલહ કરાવ, ૨૨-બીજાને વિશ્વાસ ઉત્પન્ન કરીને (અટવી વિગેરેમાં લઈ જઈને) તેનું ધન વિગેરે લુંટવું, ૨૩-એ રીતે પર વિશ્વાસ પમાડીને તેની સ્ત્રીને લોભાવવી–લલચાવવી, ૨૪-કુમાર નહિ છતાં બીજાની આગળ પિતાને કુમાર તરીકે જણાવવું, ૨૫-એ રીતે બ્રહ્મચારી નહિ છતાં પિતાને બ્રહ્મચારી જણાવ, ૨૬–જેની સહાયથી પોતે ધનાઢ્ય થયું હોય તેના ધનનો લોભ કર, રજેના પ્રભાવથી પિતે લોકમાં પ્રસિદ્ધ (યશસ્વી) થયો હોય તેને કોઈ પ્રકારે અન્તરાય (દુઃખી) કરે, ૨૮-રાજા, સેનાપતિ, મન્દી, રાષ્ટ્રચિન્તક, વિગેરે ઘણા જીના નાયકને (રક્ષકપાલકને) હણ, ર–દેવેને નહિ દેખવા છતાં કપટથી “હું દેવને દેખું છું” એમ કહી અસત્ય પ્રભાવ વધારો અને ૩૦–ોની અવજ્ઞા કરવી, અર્થાત્ “વિષયાખ્ય દેવેનું શું પ્રયોજન છે? હું જ દેવ છું” એમ બીજાઓને જણાવવું, (આઠે કર્મોને શાસ્ત્રમાં સામાન્યથી માહ એવું નામ આપેલું હોવાથી આ ત્રીસ પ્રકારેથી સામાન્યતયા આઠેય કર્મો અને વિશેષતયા મેહનીયકર્મ બન્ધાય છે) આ મહામહને પેદા કરનારાં છે અને સાધુઓને જેને પક્ષ કે સમ્મવિત છે એવાં આ ત્રીસ સ્થાનકે પૈકી કઈ પાપ કરવાથી, કોઈ પાપ કરાવવાથી અને મનમાં કોઈ પાપ કરવાની ઈચ્છા વિગેરે કરવાથી જે કઈ અતિચાર°લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ૦, તથા “ત્રિરાતા સિદ્ધાદ્રિ =જીવને આઠ કર્મોના નાશ રૂપ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં પ્રારમ્ભમાં જ પ્રગટ થતા હોવાથી જે સિદ્ધોના આદિ ગુણ કહેવાય છે તે એકત્રીસ છે, તેમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણ, અનાદર, અબહુમાન વિગેરે કરવાથી જે અતિચારે લાગ્યા હોય તેનું પ્રતિકમણ, એ ગુણે આ પ્રમાણે કહ્યા છે(ગોળ, ચરસ, લમ્બચોરસ, ત્રિકેણ અને વલયાકાર, એમ) પાંચ સંસ્થાને (આકૃતિઓ),શુક્લાદિ પાંચ વર્ણ, સુરભિ-દુરભિ બે પ્રકારને ગબ્ધ, મધુર વિગેરે પાંચ પ્રકારને રસ, ગુરૂ-લઘુ વિગેરે આઠ સ્પર્શી અને પુવેદ વિગેરે ત્રણ વેદે, એ અઠાવીશના અભાવરૂપ અઠવીશ તથા અશરીરિ– પણું, અસલ્ગાપણું અને જન્મને અભાવ, એમ એકત્રીશ, અથવા આઠકર્મોના ૩૧ ઉત્તરભેદોના ક્ષયથી પ્રગટ થતા એકત્રીશ ગુણે સમજવા. તે ૩૧ ભેદે આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય કર્મના પાંચ, દર્શનાવરણીયના નવ, વેદનીયના બે, મોહનીયના (દર્શનમોહનીય અને ચારિત્રમેહનીય એમ) બે, આયુષ્યના ચાર, નામ કર્મના શુભ-અશુભ) બે, ગોત્રના બે અને અન્તરાયના પાંચ એમ એકત્રીશ પ્રકારનાં કર્મોને ક્ષય થવાથી પ્રગટતા એકત્રીશ ગુણે સમજવા. “રાતા ચોષિક =મન વચન અને કાયાની પ્રશસ્તતારૂપ શુભગના સંગ્રહ માટેનાં નિમિત્તે (ઉપા ) રૂ૫ “આલોચના' વિગેરેને સંગ્રહ કહ્યાં છે, તેના બત્રીસ પ્રકારમાં જે કઈ અતિચારો સેવ્યા હોય તેનું પ્રતિકમણ, તે પ્રકારે આ પ્રમાણે છે ૧-શિષ્ય વિધિપૂર્વક આચાર્યને આલોચના દેવી, અર્થાત્ નિષ્કપટભાવે પોતાના અપરાધને કહી જણાવવા, ર–આચાર્યું પણ શિષ્યના તે તે અપરાધને જાણવા છતાં બીજાને નહિ જણાવવા, ૩–આપત્તિના પ્રસગે (દ્રવ્યાદિ ૧૭૦-પૂર્વોપાર્જિત મોહનીયાદિ કર્મોના ઉદયથી વર્તમાનમાં જીવને આવાં અતિદુષ્ટ પાપ કરવાની ઈચ્છા થવી સમ્ભવિત છે, પણ એથી પુન: તેવાં આકરાં કર્મોને બાંધીને જીવ સ્વ-પર ઘાત કરતા સંસારમાં ભટકે છે, તેવું ન બને એ ઉદેશથી શાસ્ત્રોમાં તે મહામહનાં કારણેને તજવાને ઉપદેશ કર્યો છે, છતાં તેને આચરે તે અતિચાર લાગે એમ સમજવું. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધ૦ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ ચાર પ્રકારના ઉપ્સમાં) પણ ધમાં દૃઢતા કેળવવી, ૪–ઉપધાન (વિવિધ તપ) કરવામાં આ લેાક–પરલાનાં (જડ) સુખાની અપેક્ષા ન રાખવી, પ–ગ્રહણ અને આસેવનરૂપ એ પ્રકારની શિક્ષાનુ વિધિથી સેવન કરવું. (વિધિ પૂર્વક જ્ઞાન ભણવું અને ક્રિયામાં પ્રમાદ નહિ કરવા,) ૬–શરીરનું પ્રતિક (શુશ્રુષાÀાભા વિગેરે) નહિ કરવું, –પેાતાના તપ મીજો જાણે નહિ તેમ ગુપ્ત કરવો, ૮–નિભિતા માટે યત્ન કરવો-લાભ તજવો, –પરીષહા-ઉપસર્ગા, આદિના જય કરવા, સમભાવે સહવા, દુર્ધ્યાન નહિ કરવુ, ૧૦-સરળતા રાખવી, ૧૧–સંયમમાં તથા વ્રત વિગેરેમાં (મૂલ–ઉત્તર ગુણામાં) પવિત્રતા રાખવી (અતિચાર નહિ સેવવા), ૧૨-સમ્યક્ત્વની શુદ્ધિ સાચવવી (ષાદિ નહિ સેવવુ), ૧૩-ચિત્તમાં સમાધિ કેળવવી (રાગ-દ્વેષાદિ નહિ કરવાં), ૧૪– આચારાનુ પાલન કરવું (દેખાવ માત્ર નહિ કરવો), ૧૫–વિનીત થવું (કરવા યાગ્યના દરેકના વિનય કરવો) માન નહિ કરવુ, ૧૬-ધૈર્યવાન થવું (દીનતા નહિ કરવી), ૧૭–સંવેગમાં (મેાક્ષની જ એક સાધનામાં) તત્પર રહેવુ, ૧૮–માયાના ત્યાગ કરવો, ૧૯–દરેક અનુષ્ઠાનામાં સુન્દર વિધિ સાચવવી, ૨૦–સંવર કરવો (નવો કઅન્ય અને તેટલા અટકાવવો), ૨૧-આત્માના દોષોના ઉપસંહાર કરવો (ઘટાડવા), ૨૨-સવ પૌદ્ગલિક ઈચ્છાઓના વિરાગની ત્યાગની ભાવના કેળવવી, ૨૩–મૂળ ગુણામાં (ચરણ સિત્તરીમાં) વિશેષ વિશેષ પચ્ચક્ખાણ (વધારા) કરવાં, ૨૪–ઉત્તરગુણામાં (કરણ સિત્તરીમાં) પણ સવિશેષ પચ્ચક્ખાણુ (વધારે) કરવાં, ૨૫-દ્રવ્ય અને ભાવ ઉભય વિષયમાં (વિવિધ) વ્યુત્સગ (ત્યાગ) કરવો, (દ્રવ્યથી ખાહ્ય ઉપધિ આદિના અને ભાવથી અન્તરઙ્ગ રાગ-દ્વેષાદિન ત્યાગ કરવા, પક્ષ તજવો), ૨૬-અપ્રમત્ત ભાવ કેળવવો, ૨૭ ક્ષણે ક્ષણે સાધુસામાચારીનું રક્ષણ-પાલન કરવું, ૨૮-શુભ ધ્યાનરૂપ સવરચેાગ સેવવો, ર–પ્રાણાન્તવેદનાના ઉદયે પણ મનમાં ક્ષોભ નહિ કરવો, ૩૦-પુદ્દગલના સંબંધનું જ્ઞાન મેળવવું અને તેને ત્યાગ વધારવા માટે સિવશેષ પચ્ચક્ખાણ કરવાં, ૩૧-અપરાધાનું પ્રાયશ્ચિત્ત કરવું, અને ૩૨-અન્ત કાલે આરાધના (સલેખના—નિય઼મણા) કરવી, એમ ૩૨ ચેાગસંગ્રહોનુ પાલન-આચરણ (કે શ્રદ્ધા વિગેરે) નહિ કરવાથી લાગેલા અતિચારાનુ’૧૭૧પ્રતિક્રમણ૦, ‘ત્રવધતા આશાતનામિઃ'= આ ગ્રન્થના પહેલા ભાગમાં ગુરૂવન્દન અધિકારમાં કહેલી ગુરૂની તેત્રીશ આશાતનાઓ દ્વારા, અથવા અહીં જ હવે પછી સાક્ષાત્ કહીએ છીએ તે તેત્રીશ આશાતનાઓ દ્વારા લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ, તે આશાતનાએ અહિન્તથી માંડીને વાચનાચાય સુધીના ઓગણીસની એગણીસ, તથા ‘વ્યાવિન્દ્વ' થી માંડીને છેલ્લે સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કર્યાં' ત્યાં સુધીની શ્રુત જ્ઞાનની ચૌદ મળીને તેત્રીશ સમજવી. તેમાં ૧-બામાશાતના’=અહિન્તા નથી, અથવા તે ત્યાજ્ય જાણવા છતાં ભાગોને કેમ ભાગવે ? ઈત્યાદિ ખેલવા વિગેરેથી કરેલી અરિહન્તની આશાતના દ્વારા, ૨-સિદ્ધાનામાશાતનયા’=કાઈ સિદ્ધો નથી, ઈત્યાદિ ખેલવા વિગેરેથી કરેલી ૧૯૧–સિદ્ધના ૩૧ અદ્દેિ ગુાનુ... અને યાગસગ્રહના ૩૨ ઉપાયેાનું જેમ જેમ વધારે ધ્યાન, આદર, આચરણુ થાય તેમ તેમ આત્મા અરિહાર્દિ પુષ્ચપરમેષ્ટિએની નજીકમાં પહેાંચે છે અને કામ àષાદિ મુલિન તત્ત્વે મન્દ પડતાં જાય છે, એના પરિણામે આત્મામાં જ્ઞાનાદિ ગુણેના પ્રાદુર્ભાવ થાય છે, માટે તેને સેવવાનુ (આચરવાનું) શાસ્ત્રીય વિધાન છે, તેને નહિ સેવવાથી જિનાજ્ઞાના ભફૂગ વિગેરે થવાથી અતિચારા લાગે છે, Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “જાતિજ્ઞા, અને તેને અર્થ) સિદ્ધોની આશાતના દ્વારા, ૩-“વાવાળામરાતિના, ૪–“ઉપાધ્યાયનારિત્તિન=આ મહારાથી ન્હાને છે, અકુલીન છે, દુબુદ્ધિ છે, અલ્પલબ્ધિ(શક્તિ)વાળે છે, ઈત્યાદિ આચાર્યની હલકાઈ-અપમાન કરવારૂપ કરેલી આચાર્યની આશાતના દ્વારા, તથા એ જ પ્રમાણે કરેલી ઉપાધ્યાયની આશાતના દ્વારા, ૫-૬–“સાધૂનામરતના–સાર્થના મરિતિય=એટલે ભેજન, વાચના, વિગેરે પ્રસલ્ગોમાં “આ તે અવસરને ઓળખતા નથી ઈત્યાદિ બીજા સાધુ-સાધ્વીના અવર્ણવાદ (અપમાનાદિ) કરવાથી સાધુ-સાધ્વીને અગે કરેલી આશાતના દ્વારા, –૮–ાવવાનીમરાતના -વિનિમરિાતિના=શ્રાવક તથા શ્રાવિકાને અડગે પણ “જિનધર્મને જાણવા છતાં વિરતિ (ચારિત્ર) નહિ લેનારા એવાને “ધન્ય-પુણ્ય (ભાગ્યવાન) કેમ કહેવાય? વિગેરે અસદ્ભાવાદિથી કરેલી આશાતના દ્વારા, ૯-૧૦-“રેવાનીમરાતિના–રેવનામારતનયા દેવને તથા દેવીઓને અગે પણ “એ તે અવિરતિ છે, કામગમાં આસક્ત છે, સામર્થ્ય છતાં તીર્થની (શાસનની).રક્ષા કે પ્રભાવના કરતા નથી, વિગેરે અવર્ણવાદ બલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૧-૧૨-૨ોઝારાતનવા-જૂરોચારાતિન=મનુષ્યદિને મનુષ્યપણું વિગેરે સમાન જન્મતે આ લોક અને મનુષ્યદિને દેવપણું વિગેરે અસમાનજન્મતે પરલોક જાણ, તેને આગે અસત્ય પ્રરૂપણા વિગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૩-વેસ્ટિબન્નતી ઘર્મચારતિનયા =કેવલજ્ઞાનીઓએ કહેલા શ્રુત-ચારિત્ર (જ્ઞાન-ક્રિયા) રૂપ ધર્મની, જેમકે-“આગમ પ્રાકૃત ભાષામાં રચેલું છે, તે કેણું જાણે છે કે કોણે રચેલું છે વિગેરે શ્રતને અગે તથા “જેમાં દાન દેવાનું નથી તે ચારિત્રથી શું કલ્યાણ થાય ? વિગેરે ચારિત્રને અગે અસર ત્ય-અવર્ણવાદ બોલવાથી કરેલી આશાતના દ્વારા, ૧૪-“મનુ મુસ્કોવસ્થરતના=અહીં દેવથી ઊર્ધ્વલોક, મનુષ્યથી તિર્થોલોક અને અસુર શબ્દથી અધોલોક, એમ ત્રણલોક (રૂપ ચૌદરાજ) ને અંગે “સાત દ્વીપ-સાત સમુદ્ર જેટલો જ લોક છે, બ્રહ્માએ તેને ઉત્પન્ન કરે છે, અથવા પ્રકૃતિ અને પુરૂષના વેગથી થયેલ છે વિગેરે અસત્ય પ્રરૂપણાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧૫-સર્વકાળમૂતર્નવસ્વાના રાતનયા’="પ્રાણઃ—એટલે બેઈન્દ્રિયાદિ પ્રગટ શ્વાસેવાસવાળા થએલા થતા કે થનારા ત્રસ જીવો, “ભૂતાનિ =પૃથ્વી વિગેરે સ્થાવર જીવે, “જીવા=જીવે તે જીવ, અર્થાત્ આયુષ્યને ભેગવતા સર્વ સંસારી છે, અને “સત્તા=સંસારી-અસંસારી સર્વ જીવો, એમ જુદે જુદે અર્થ સમજ, અથવા ભિન્ન ભિન્ન દેશમાં જન્મેલા શિકોને સમજવા માટે ભિન્ન ભિન્ન શબ્દ પ્રયોગ કરેલો હોવાથી દરેકને અર્થ એક જ “સર્વ જીવો” એમ સમજ, તેઓને અંગે તેમના સ્વરૂપથી વિપરીત પ્રરૂપણા (અશ્રદ્ધા) આદિ કરવાથી થએલી આશાતના દ્વારા, તે વિપરીત પ્રરૂપણા આ રીતે-જેમકે, બેઈન્દ્રિય વિગેરે છ માત્ર અંગુઠાંના પર્વ જેવડા જ છે, પૃથ્વી આદિમાં તે હાલવું ચાલવું વિગેરે ચિતક્રિયા દેખાતી નથી માટે તેઓ જીવ છે જ નહિ, છ ક્ષણિક (અનિત્ય) છે, સવો તે સંસારી છે અને તે માત્ર અંગુઠાના પર્વ જેવડા જ છે, સંસારથી પાર પામેલા કઈ છે જ નહિ, મોક્ષ તે બુઝાએલા દીપક સરખો છે, વિગેરે કઈ કઈ દર્શનવાળાનાં તેવાં તેવાં મન્તને અનુસરીને જે જે કહેવું તે અસત્ય પ્રરૂપણા સમજવી. ૧૬–“સ્ટારતન=કાળ દ્રવ્યને ન માને, કાળ છે જ નહિ, અથવા જગત કાળની પરિણતિરૂપ છે ઈત્યાદિ કાળની વિપરીત પ્રરૂપણા–અશ્રદ્ધાદિ કરવાથી કરેલી આશાતના દ્વારા, ૧–શુતારાંતિના જ્ઞાનાચારને અંગે વિપરીત બેલે, જેમકે-માંદાને વળી કાળ અકાળ કો? Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ [ધ સંભા. ૨ વિ. ૩–ગાહ ૯૮ મેલાં વસ્ત્ર ધાવામાં વળી કાળ–અકાળ કે ? જે જ્ઞાન મેક્ષનું સાધન છે તે તેને માટે “આ કાળ અને આ અકાળ” વિગેરે શા માટે ? તથા “આગમમાં જ્યાં ત્યાં તે જ છ કાયનું, તે જ વ્રતોનું, વિગેરે વારંવાર એક વિષયનાં વર્ણન કરીને પુનરૂક્તિ દોષ કર્યો છે, સાધુને વળી તિષની શી જરૂર છે કે-તિષપ્રાકૃત વિગેરે ગ્રન્થો રચ્યા હશે ? આ રીતે શાસ્ત્રોને અવર્ણવાદ બેલ, ઈત્યાદિ આશાતના દ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણું, ઉપર શ્રતધર્મની અને અહીં સ્વત– શ્રતની આશાતના કહી માટે પુનરૂક્ત દોષ સમજ નહિ. “મૃતદેવતા ગરાતિન'= “શ્રત દેવી છે જ નહિ. અથવા તેનામાં કંઈ સારું છેટું કરવાની શક્તિ જ નથી” વિગેરે વિપરીત બેવારૂપ આશાતના દ્વારા, ૧૯-વારનાચાર્યરાતિના=વાચનાચાર્યને અન્ને “સામાના સુખ–દુઃખને ખ્યાલ કર્યા વિના વારંવાર ઘણાં વન્દન દેવરાવે છે ઈત્યાદિ અસદુભાવવાળું વચન બોલવા વિગેરેથી કરેલી આશાતના દ્વારા, એમ અહીં સુધી ઓગણીસ આશાતના કહી. હવે પછીનાં વં વાદ્ધ વિગેરે ચૌદ પદે કહીશું તે મૃતની ક્રિયા અને કાળ વિષયક આશાતનાનાં પદે છે, માટે પુનરૂક્તિ દેષ સમજ નહિ. ૧-“ચાવિદ=સૂવાદિમાં જે અસ્તવ્યસ્ત કર્યું, જેમ રત્નની માળાના દેરામાં રને નાનાં મોટાં જેમ તેમ પવે તેમ કૃતમાં પણ કમ વિગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઈત્યાદિ આશાતના દ્વારા જે અતિચાર કર્યો હોય તેનું પ્રતિક્રમણ, એમ આગળ પણ વાયસંબન્ધ સમજવો. ૨-ચારિતમ્ =જ્યાંથી ત્યાંથી વસ્તુ લાવીને બનાવેલી કેળાની ફીરની જેમ જુદાં જુદાં શાસ્ત્રના પાઠ (અંશે) ભેગા કરીને સૂત્રના મૂળસ્વરૂપને બદલી નાખવારૂપ આશાતના દ્વારા, ૩–૧ીનાક્ષર' એકાદિ અક્ષરે ન્યૂન કરવા રૂપ ૧૦આશાતના દ્વારા, ૪–“અત્યક્ષર =એક કે અનેક અક્ષરે વધારવારૂપ આશાતના દ્વારા, ૫-૧vહીનY=(એકાદિયપદ ઘટાડવા રૂપ આશાતના દ્વારા, ૬-વિનયીનY=ઉચિત વિનય નહિ કરવારૂપ આશાતના દ્વારા, ૭—“પોષહીનY = ઉદાત્ત, અનુદાત્ત, વિગેરે તે તે વર્ણન ઘોષ (અવાજ) યથાર્થ નહિ કરવા રૂપ આશાતના દ્વાર, ૮-“ચોરીનÉ=વિધિપૂર્વક યોગદ્વહન નહિ કરવા રૂપ આશાતના દ્વારા, ૮-તત્તમુ=અહીં સુÇ શબ્દને પ્રાચીન ભાષામાં “અધિક અર્થ થતું હોવાથી ગુરૂએ અ૯૫ શ્રતને યોગ્ય સાધુ વિગેરેને “સુહુ એટલે ઘણું સૂત્ર આપ્યું, અર્થાત્ યોગ્યતા ઉપરાન્ત વધારે ભણાવવા રૂપ આશાતના દ્વારા, ૧૦-દુષ્કુ પ્રતીછિતf=શિષ્ય કલુષિત ચિત્તે ગ્રહણ કરવા (ભણવા) રૂ૫ આશાતના દ્વારા, ૧૧–૧૨–“હે શતઃ સ્વાધ્યાયઃ- જે ન શતઃ શાળા સ્વાધ્યાય માટે નિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધ કાળમાં સ્વાધ્યાય ન કર્યો, એમ ઉભય આશાતના દ્વારા, ૧૩૧૪– સ્વાધ્યાય આધ્યાચિત-સ્વાધ્યચિ = સ્વાધ્યથિતY=અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે સ્વાર્થમાં પ્રત્યય હોવાથી “સ્વાધ્યાય’ એ જ “સ્વાધ્યાયિક અને સ્વાધ્યાયિક નહિ તે અસ્વાધ્યાયિક જાણવું, તેનાં કારણભૂત રૂધિર-હાડકું? વિગેરેને પણ કારણમાં કાર્યને ઉપચાર કરવાથી ૧૭૨-જેમ નામું લખવામાં એક મીંડું કે અક સંખ્યામાં ન્યૂનાધિક લખાઈ જાય તે સરવૈયું મળે નહિ, અનર્થ થાય, તેમ આગમસત્રનો પણ અક્ષર કાન માત્રા વિગેરે ન્યુનાધિક અનર્થ સંભવિત છે, તેમ ન બને એ હેતુથી પૂર્વાચાર્યોએ અક્ષરની, પાની અને ગુરૂ-લઘુ અક્ષરાની ગણના કરી અને જણાવેલી હોય છે, તેમાં હુનાધિક કરવાથી અનર્થ થાય માટે અતિચાર સમજવો. Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મરિવા ” અને તેને અર્થ) ૨૩૫ અસ્વાધ્યાયિક કહેવાય, તે અસ્વાધ્યાયિકનું સ્વરૂપ અસ્વાધ્યાયનિયુક્તિમાંથી જોઈ લેવું.૧૭૩ ૧૭૩-અસ્વાધ્યાય અમુક, કાળમાં અને ક્ષેત્રમાં તે તે અશુચિ દ્રવ્યના કે શેક સુતાપરૂપ સંક્ષિણ ભાવ ના વેગે થાય છે, એનું કારણ એ છે કે કેઈપણ ગુણની સાધના માટે જીવને પદ્ગલિક આલઅને વર્તમાનકાળમાં આવશ્યક છે, કારણ કે જીવથી વર્તમાનમાં સાલમ્બન ધર્મ જ થઈ શકે છે. આ આલમ્બને દ્રવ્ય (પદાર્થ), ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારનાં પવિત્ર હેાય તે આત્માની કર્મ રૂ૫ મલિનતા ટળે અને અપવિત્ર હોય તે વધે માટે જૈન સાહિત્યમાં કોઈપણ અનુષ્ઠાનમાં દ્રવ્યાદિ ચારને વિશિષ્ટ વિચાર કરે છે, સ્વાધ્યાય એ સાધનાનું પરમ અફૂગ છે, તેને માટે પણ દ્રવ્યાદિ આલમ્બનેની પવિત્રતા આવશ્યક છે, તે ન હોય તે સ્વાધ્યાય સફળ ન થાય અથવો, ઉલટું અહિત થાય માટે સ્વાધ્યાયનો નિષેધ કર્યો છે. તેને અસ્વાધ્યાય કહેવાય છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. રૂધિરાદિ અશુચિ વિગેરેને કારણે સ્વાધ્યાય (સૂત્રાદિનું પઠન-પાઠન) વિગેરે ન થઈ શકે તેવા પ્રસંગને અસ્વાધ્યાયિક કહેવાય છે, તેના બે મૂળ ભેદે છે, સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી અસ્વાધ્યાયનું કારણ ઉપજે તે ૧-આત્મસમુન્થ” અને બીજાથી અસ્વાધ્યાયનું કારણ ઉપજે તે ૨-“પરસમુત્થ’ જાણવું. તેમાં પરસમુથનું વર્ણન નીચે પ્રમાણે છે. આત્મસમુત્ય અસ્વાધ્યાય તે પરસમુત્થમાં કહીશું તે પ્રમાણે અન્યમનુષ્યના અસ્વાધ્યાયની તૂલ્ય સમજવો. અસ્વાધ્યાયના ઉત્તર પ્રકારે પાંચ છે, ૧-સંયમઘાતિક, રાતિક, ૩-સદેવ, ૪-બુક્ઝાહિક અને ૫-શારીર, એ પાંચે પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાને ભગ, અનવસ્થા, વગેરે દેશે લાગે છે. તેમાં ૧-સંયમઘાતિ=સંયમને ઘાતકરનાર, તેના (૧) મહિકા, (૨) સચિત્ત રજોવૃષ્ટિ અને (૩) અપકાયની વૃષ્ટિ, એમ ત્રણ ભેદે છે, તેમાં કાર્તિકથી માઘ મહીના સુધી આકાશમાં જે ધુમરી (ધુમ્મસ) વરસે તે ૧-મહિકા, આ ધુમ્મસ વરસતાં તુર્ત જ સર્વ સ્થાને અપૂકાયમય બની છે, માટે અંગે પાંગ સંકેચીને, મૌનપણે ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઈએ, હાથપગ પણ હલાવવા જોઈએ નહિ, ૨-રવૃષ્ટિ=અરણ્યના પવનથી ઉડેલી વ્યવહારથી સચિત્ત રજ, તે વર્ણથી કાંઈક લાલ હોય અને દૂરદૂર દિશાઓમાં દેખાય, આ સચિત્તરજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સવ સ્થાન પૃથ્વીકાયમય બની જાય છે, (૩) આ કાયની વૃષ્ટિ, તેના ત્રણ પ્રકાર છે (૧) ખુબુદ્દ વર્ષા (૨) ખુબુદ્ રહિત, અને (૩) ફુસિઆ, તેમાં બુબુદ્દ એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીઓ) થાય, તે જો આઠ પ્રહર સુધી (અન્યમતે ત્રણ દિવસ સુધી) સતત વરસે તે તે પછી અસ્વાધ્યાય. બીજા પ્રકારને ખુબુદ્દે (પરપોટા) રહિત વરસાદ સતત પાંચ દિવસ વરસે તે તે પછી અસ્વાધ્યાય અને ૩–ફૂસિકા (ઝીણી ફૂશિ) સતત સાત દિવસ વરસે તે સર્વત્ર અપૂકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજો. (આ અસ્વાધ્યાય આથી ચિત્રા નક્ષત્રને સૂય હેય ત્યારે ગણાય છે, શેષકાળે તે અ૫ વરસાદ પડે તો પણ બન્ધ થયા પછી ત્રણ પ્રહર અસ્વાધ્યાય છે.) વળી આ સંયમઘાતિકને પરિહાર વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છે, તેમાં દ્રવ્યથી–ઉપર્યુક્ત મહિકા, સચિત્ત ૨જ અને અને વર્ષાને સ્વાધ્યાય કરતાં ત્યાગ કરવો તે, ક્ષેત્રથી–જે ગામ-શહેર આદિમાં વરસે તે ક્ષેત્રને સ્વાધ્યાયમાં ત્યાગ, કાળથી–તે તે કાળ પછી જ્યાં સુધી તે વરસે ત્યાં સુધી (તેટલા કાળન) ત્યાગ અને (૪) ભાવથી-નેત્ર ફુરણુ-શ્વાસોચ્છવાસ સિવાયની સઘળી ચેષ્ટાને ત્યાગ કરવો, ઉપરાન્ત જવું-આવવું, પડિલેહણ કરવું, વગેરે કાયિક પ્રવૃત્તિ પણ વર્જવી, વિના કારણ લેશ પણ પ્રવૃત્તિ નહિ કરવી, બિમારી વગેરે આવશ્યક કારણે જવું પડે તો હાથ-આંખ કે આંગળીના ઈશારાથી કામ લેવું, બાલવું પડે તો મુખવસ્ત્રિકાથી મુખ ઢાંકીને બોલવું, અને જવું-આવવું પડે તે વર્ષકલ્પ(કામળી)થી શરીરને ઢાંકીને જવું-આવવું. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ ઉપર્યુક્ત અનધ્યાય સમયે સ્વાધ્યાય કર્યો અને સ્વાધ્યાય કરવા ગ્ય (અનનધ્યાય) સમયે સ્વાધ્યાય ન કર્યો એમ ઉભય રીતે કરેલી આશાતના દ્વારા “લાગેલા અતિચારેનું પ્રતિક્રમણ કરું છું” એમ સર્વ પદના અર્થમાં વાક્યર્થ જેડ. ૨ઔત્પાતિક-રજસૂ, માંસ, રૂધિર કેશ અને પાષાણને વરસાદ થાય તો ઔત્પાતિક અસ્વાધ્યાય જાણુ, તેમાં અચિત્ત રજ વરસે તે ૧-રવૃષ્ટિ, માંસના કકડા આકાશ માર્ગેથી પડે તે ૨-માંસવૃષ્ટિ, રૂધિરના બિન્દુએ પડે તે ૩-રૂધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪–કેશવૃષ્ટિ, અને કરા વગેરે પત્થરને વરસાદ પડે તે ૫-પાષાણુવૃષ્ટિ સમજવી. તથા રજેઘાત=દિશાઓ રજવાળી હોય ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળી પ્રવૃત્તિ કરી શકાય, તેમાં માંસ અને રૂધિરની વૃષ્ટિ થાય તે એક અહોરાત્ર સુધી અસ્વાધ્યાય, અને શેષ રજોવૃષ્ટિ વગેરેમાં તે તે વૃષ્ટિ જ્યાં સુધી થાય ત્યાં સુધી નન્દી વગેરે સૂત્રો ન ભણવાં, શેષકાળે ભણવાં, ઉપર્યુક્ત રજોવૃષ્ટિ અને રદ્દઘાતમાં એ ભેદ છે કે ધુમાડા જેવા આકારે કંઇક સફેદ અચિત્ત ધુળ વરસે તે રજોવૃષ્ટિ અને સર્વ દિશાએ અચિત્ત ધુળથી છવાઈ જતાં સર્વત્ર અન્ધકાર જેવું દેખાય તે રઘાત જાણ, એ બને પવન સહિત કે રહિત વરસે ત્યારે ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું. ૩-સદેવ દેવાદિથી થએલ અસ્વાધ્યાયિકને સદેવ અથવા (સાદિવ્ય) કહેવાય છે, તે આ પ્રમાણે છે ૧-ગાન્જવનગર આને ચકવતી વગેરેના નગરમાં ઉત્પાતનું સૂચક કહ્યું છે, સંધ્યા સમયે તે તે નગર ઉપર કીલ્લા, અટારી વગેરે આકાર સહિત બીજું નગર દેખાય તે ગાધર્વનગર અવશ્ય દેવકૃત ઢાય, ૨-દિગાહ કોઇ એક દિશામાં ઊંચે મેટું શહેર સળગતું હોય તે પ્રકાશ દેખાય અને નીચે અન્ધકાર દેખાય તે, ૩-વિજળી=સ્વાતિથી મૃગશીર નક્ષત્ર સુધીને સૂર્ય હોય તે દિવસમાં વિજળી થાય તે, ૪-ઉકાપાતeતારે પડે, તેમ જ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત ઉકા (માટી પ્રકાશની રેખા) પડે તે, પ-ગજિત=વાદળાંની ગર્જના, ૬-ચુપક શુક્લ પક્ષમાં બીજ, ત્રીજા અને ચોથ એ ત્રણ દિવસ સુધી ચન્દ્ર સંધ્યાગત હેવાથી સંધ્યા સ્પષ્ટ ન દેખાય તેને યુપક કહેવાય છે. આ ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાય માટે કાળવેળાને નિર્ણય ન કરી શકાય તેથી પ્રાદેષિક કાળ કે સૂત્ર પિોરિસી ન થાય, ૬-ચક્ષાદસ=એક દિશામાં આંતરે આંતરે વિજળીના સરખે પ્રકાશ દેખાય તે, ઉપર્યુક્ત ગાધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અને ગર્જિત થાય ત્યારે બે પ્રહર સુધી અસ્વાધ્યાય ૨ તે દેવફત જ હેય, શેષ દિગદાહ વગેરે દેવકૃત હોય કે સ્વાભાવિક પણ હાય, તેમાં સ્વભાવિક હોય તો અસ્વાધ્યાય નથી તે પણ દેવકૃત નથી સ્વાભાવિક છે' એ નિર્ણય કરવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી સ્વાધ્યાય નહિ કરવો. આ ઉપરાત પણ ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, ગુજિત, ચતુઃસંધ્યા, મહાપડવા, મહામહ, વગેરે ઉપદ્રને સદેવ અસ્વાધ્યાય તરીકે કહેલા છે, તેમાં– ચન્દ્રગ્રહણને અસ્વાધ્યાય ઉત્કૃષ્ટ બાર અને જઘન્ય આઠ પ્રહરને છે, તે આ પ્રમાણે-ઉગતાં જ ચન્દ્રગ્રહણ થાય છે તે રાત્રીના ચાર અને બીજા દિવસના ચાર મળી આઠ પ્રહર સુધી, પ્રાતઃ ગ્રહણ થાય અને ગ્રહણ સહિત આથમે છે તે પછીના દિવસ, રાત્રી અને બીજા દિવસની સાંજ સુધીના બારપ્રહર સધી અથવા ઉપતથી સમગ્ર રાત્રી ગ્રહણ રહે અને સંગ્રહણુ આથમે છે તે રાત્રી અને બીજે દિવસ તથા રાત્રી મળી બાર પ્રહર, અથવા વાદળથી ચન્દ્ર ન દેખાય ત્યારે ગ્રહણ કયારે થયું, કયારે છૂછ્યું ? તે નહિ જાણવાથી તે સમગ્ર રાત્રી, બીજે દિવસ અને બીજી રાત્રી મળી બાર પ્રહર, ગ્રહણ સ્પષ્ટ દેખાય તે ગ્રહણ થાય ત્યારથી બીજા દિવસને ચન્દ્ર ઉગે ત્યાં સુધી અસ્વાધ્યાય જાણુ, આ સિદ્ધાન્તને મત કહ્યો, બીજા આચાર્યોને મતે તે આચરણ એવી છે કે-રાત્રે ચન્દ્રગ્રહણ થાય અને રાત્રે મૂકાય તે સવારે સૂર્યોદય થતાં સુધી અસ્વાધ્યાય, (અને ગ્રહણ સહિત આથમે તે ગ્રહણ થાય ત્યારથી બીજા અહોરાત્ર Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “રામસિંગાપ૦° અને તેને અથ] ૨૩૭ એમ એક વિગેરે તેત્રીસ સ્થાને સુધી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું, તે ઉપરાન્ત આગળ પણ બીજી આશાતના અગે પ્રતિક્રમણ સમજવું, જેમકે શ્રીજિનેશ્વરના ચોત્રીશ અતિશયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિગેરે કરવાથી કરેલી આશાતના દ્વારા, શ્રી તીર્થકરેના પાંત્રીસ વચનાતિશયોમાં અશ્રદ્ધાદિ કરવા રૂપ આશાતના દ્વારા, ઉત્તરાધ્યયનનાં છત્રીસ અધ્યયનમાં અશ્રદ્ધાદિ કરવારૂપ આશાતના દ્વારા, એમ સાડત્રીસ-આડત્રીસ યાવત્ સે તારાયુક્ત શતભિષા નક્ષત્ર છે, ત્યાં સુધી સમવાયાણ સૂત્રમાં કહેલા તે તે વિષયના તેટલા પ્રકારની થએલી આશાતનાનું પ્રતિક્રમણ કરું છું, એમ સમજી લેવું. સુધી અસ્વાધ્યાય જાણો.) સૂર્યગ્રહણનો અસ્વાધ્યાય જઘન્યથી બાર (આઠ) અને ઉત્કૃષ્ટથી સેળપ્રહર તે આ પ્રમાણે છે-ગ્રહણ સહિત સૂર્ય આથમે છે તે રાત્રી અને બીજે અહેરાત્ર મળી બાર પ્રહર, ઉગતે સૂર્યગ્રહણ થાય અને ઉત્પાતને વશ આખે દિવસ ગ્રહણ રહે, ગ્રહણ સહિત આથમે ત્યારે તે દિવસ, રાત્રિ, અને બીજો અહોરાત્ર મળી સળગહર, આચરણથી તો અન્ય આચાર્યોના મતે સૂર્યગ્રહણ દિવસે થાય તે મૂકાયા પછી આથમે તે દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અસ્વાધ્યાય પાળવો. નિર્ધાતકવાદળ સહિત કે રહિત આકાશમાં વ્યક્તદેવે કરેલો મહાગુર્જના તુલ્ય અવાજ, તેને અસ્વાધ્યાય આઠ પ્રહર, ગુજિત ગર્જનાને જ વિકાર થતાં ગુજારવ કરતો મહાધ્વનિ (અવાજ) થાય તે, તેને પણ અસ્વાધ્યાય આઠ પ્રહર સુધી પાળ. ચાર સધ્યા સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રિએ, સૂર્યોદય પૂર્વે અને મધ્ય દિવસે, એમ ચાર સંધ્યાકાળને બે બે ઘડી અસ્વાધ્યાય, આ ચાર સપ્લાના વિષયમાં જુદા જુદા શાસ્ત્રપાઠે મળે છે, તો પણ અસ્વાધ્યાયનિયુક્તિના “agrg સૂgિ, મકavછે, અરથમ, મ ત્તે જ, પાઠના આધારે તથા આચારપ્રદીપમાં અનેક પાઠની સાક્ષી આપી છેવટે આચરણ રૂપે જે મત સ્વીકાર્યો છે તે પ્રમાણે અહીં જણાવ્યું છે, વિશેષ નિર્ણય ગીતાર્થો પાસેથી કરી લેવું. ત્યારે મહાપડવા=અષાઢ, આસે, કાર્તિક, અને ચૈત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદાએ ચાર લૌકિક મહામહોત્સવના દિવસે છે, જે કે મહત્સવ ચર્તુદશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે, તે પણ પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતો હોવાથી એ મહેલમાં પ્રતિપદા સુધી ઘણી હિંસા થતી હોવાથી એ દિવસોમાં સ્વાધ્યાય નહિ કરો, બીજી પ્રવૃત્તિ કરવાને નિષેધ નથી. આ ઈન્દ્રમહત્સવ જે દેશ ગામ-નગરમાં જેટલા દિવસ ચાલે તેટલો અસ્વાધ્યાય સમજવો, ચિત્રી ઈન્દ્રમહ શુક્લ પ્રતિપદાથી કૃષ્ણપ્રતિપદા સુધી પ્રસિદ્ધ છે, તે પણ વર્તમાનમાં આ ચિત્રમાં સુદ ૫ ને અને અષાઢ કાર્તિકમાં શુદ ૧૪ ના મધ્યાહ્નથી આરમ્ભી વદ ૧ ની રાત્રીની સમાપ્તિ સુધી અસ્વાધ્યાય પાળવાની આચરણ છે, અને ફાગણમાં તે હાલિકા પ્રગટે ત્યારથી ધૂળ ઉડે (ધુલેટી સમાપ્ત થાય) ત્યાંસુધી અસ્વાધ્યાયિક ગણાય છે. (૪)–બુલ્ગાહિક=દડિક રાજ વગેરેના પરસ્પર યુદ્ધથી લોકો ભયથી અસ્વસ્થ-ગભરાએલા હોય તે કારણે સ્વાધ્યાય વર્જ. દડિક રાજાઓ, સેનાપતિઓ, કે તેવી પ્રસિદ્ધ કોઈ સ્ત્રીઓ લડે-ઝઘડે ત્યાં સુધી અસ્વાધ્યાય, અથવા મલ્લયુદ્ધ થાય કે કાઇ. બે ગામના લોકે (અથવા એક જ ગામના મેટા પક્ષા) પરસ્પર પત્થર-શસ્ત્રદિથી યુદ્ધ કરતા(ઝઘડતા) હોય તે શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય, કારણ કે તેવા યુદ્ધાદિ પ્રસંગે વ્યન્તર વિગેરે દેવ પિતા પોતાના અધિષ્ઠિત ગામ વિગેરેના પક્ષમાં આવવાને સમ્ભવ હોવાથી સ્વાધ્યાય કરનારને તેઓ ઉપદ્રવ કરે, પ્રજાજનને પણ અપ્રીતિ થાય કે અમે ભયમાં છીએ ત્યારે પણ નિર્દીક્ષિણ્ય સાધુઓ નિશ્ચિત્ત થઈને ભણે છે, કેઈ રાજા મરણ પામે ત્યારે પણ બીજા રાજાને રાજ્યને અભિષેક ન થાય ત્યાં સુધી અરાજકતાના કારણે અસ્વાધ્યાય જાણુ. ઑછો વગેરે ગામ ઉપર આક્રમણ કરે ત્યારે પણ ભયથી લેકે આકુળવ્યાકુળ હોય માટે અસ્વાધ્યાય પાળવે. ઉપ૨ કહ્યા તે યુગ્રહાદિના કારણે લોકોમાં ક્ષેભ હોય તે શાન્ત થયા પછી પણ એક અહોરાત્ર અસ્વાધ્યાય પાળવો. મરણ માટે Page #299 -------------------------------------------------------------------------- ________________ ધ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ એ પ્રમાણે અતિચારાની વિશુદ્ધિ કરીને નીચેનો પાઠ મેલીને નમસ્કાર કરે. અથવા પૂર્વે કરેલી અશુભ પ્રવૃત્તિનું (અતિચારાનુ )પ્રતિક્રમણ કરીને પુનઃ તેવું નહિ કરવા માટે નમસ્કાર પૂર્વક કહે કે'नमो चवीसाए तित्थयराणं उस भाइमहावीरपज्जवसाणाणं' (नमश्चतुर्विंशतये तीर्थकरेभ्यः ऋषभादिमहावीरपर्यवसानेभ्यः) ૨૩૮ એવે વિવેક છે કે કૈાઈ ગામમાલિક કે રાજયાધિકારી ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તે તેનું મૃતક લઈ ગયા પછી એક અહેારાત્ર અસ્વાધ્યાય, કોઈ અનાથ મનુષ્યનું મૃતક સૈા હાથની અન્દર પડ્યું હાય તેને શય્યાતર કે કાઇ અન્ય શ્રાવક વિગેરે દૂર ન કરે ત્યાં સુધી અસ્વાધ્યાય, પણ તે અનાથના મૃતકને કુતરાં વિગેરેએ તેાડયું હોય તે તેના અવયવાદ અંશે જયાં જ્યાં દેખાય ત્યાં ત્યાંથી દૂર કરે નહિ ત્યાં સુધી અસ્વાધ્યાય, શય્યાતર કે અન્ય કોઇ ગૃહસ્થે ઉપાશ્રયથી સાત ઘરે સુધીમાં મરે તે તેનું મૃતક લઇ ગયા પછી પણ એક અઢારાત્ર અસ્વાધ્યાય પાળવા, અથવા લઈ ગયા પછી બહાર અન્ય કાઈ સાંભળે નહિ તેમ સ્વાધ્યાય કરવે, અન્યથા લેાકામાં સાધુધર્માંની હલકાઈ થાય. દુ:ખથી રડતી કાઈ સ્ત્રીના શબ્દ સાઁભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય, ઇત્યાદિ શાક-સંતાપના સમયે ભણવાથી લેાકમાં સાધુતાની અપભ્રાજના–નિન્દા થવાના સભવથી અસ્વાધ્યાય કહ્યો છે. ૫–શારીરિક=શરીરની અશુચિ આદિના યેાગે ગણાતે અસ્વાધ્યાય, તેના મનુષ્યશરીર અને તિ†ચ્ શરીરની અપેક્ષાએ બે ભેદે! છે, તેમાં એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના શરીરમાં હાડ, માંસ વિગેરે ન હાવાથી તેને અસ્વાધ્યાય ગણાતા નથી, પુ-ચેન્દ્રિય તિય-ચના મચ્છુ-કાચબેા વિગેરે જળચર, ગાય– ભેંસ વિગેરે સ્થળચર અને મેના-પેાપટ-કબૂતરો વિગેરે ખેચર, એમ ત્રણ પ્રકારે છે, તેના અસ્વાધ્યાયના દ્રવ્યાદિ ચાર ભેદે ચાર પ્રકાર છે, તેમાં દ્રવ્યથી તિય ૨નું àાહી, માંસ, ચરખી, હાડકું, દાંત, ચામડું કે ખેંચેલા વાળ વિગેરે કાઈ પણ દ્રવ્યથી અસ્વાધ્યાય, ક્ષેત્રથી-સાઇડ હાથની અન્દરની ભૂમિમાં અસ્વાધ્યાય, તેમાં પણ ન્હાના ગામમાં વચ્ચે ત્રણ માર્યાં નીકળતા હાય તે। અને મેટા નગરમાં વચ્ચે એક મેાટા રાજમાર્ગ નીકળતે! હાય તેા ૬૦ હાથની અન્દર પણ અસ્વાધ્યાય થતા નથી. હા, ન્હાના ગામનાં કાઇ કુતરા-બિલાડાદુિએ કલેવરને ઠેકાણે ઠેકાણે થવાથી સર્વત્ર રૂધિરાદિ પડ્યું ઢાય તેા ગામ બહાર જઇને સ્વાધ્યાય કરવેશ. કાળથી-તે રૂધિરાદિ અંશેાના સાઁભવકાળથી (પડ્યા ઢાય ત્યારથી) માંડીને ત્રણુ પ્રહર સુધી, અને ભાવથી-નન્દી’ વગેરે સૂત્રો નહિ ભણવાં, અથવા ખીજી રીતે ચાર પ્રકાર કહ્યા છે કે–જળચરાદિનાં ‘રૂધિર-માંસ-હાડકુ અને ચામડું' એ ચાર દ્રવ્યાને અડૂંગે અસ્વાધ્યાય, એમાં વિશેષ એ છે કે સાઇઠ હાથની અન્દર માંસ ધેાયું કે પકાવ્યું ઢાય તે! તે માંસ બહાર લઇ જવા છતાં ત્યાં અવશ્ય બિન્દુએ પડે માટે ત્રણ પ્રહરના અસ્વાધ્યાય, પણ જે ત્રણ પ્રહર પહેલાં વરસાદના કે ખીજા પાણીના પ્રવાહથી ધાવાઇ જાય તેા ત્યારથી અસ્વાધ્યાય મટે, કાઈ પક્ષિનુ` ઇંડુ સાઇઠ હાથની અન્દર પડે પણુ ફૂટે નહિ તા તે દૂર કરતાં સુધી અસ્વાધ્યાય, પણ ફ્રૂટે અને તેના રસ જમીન ઉપર પડે તેા દૂર કરવા છતાં ત્રણ પ્રહરના અસ્વાધ્યાય, જે કપડા વગેરે ઉપર પડેલું ઇંડુ ફૂટે તે પણ સાઇઠ હાથની ખદ્વાર તે કપડાને ધેાવાથી અસ્વાધ્યાય નથી, ઇંડાના રસ કે લેાહીનું બિન્દુમાખીના પગ ડૂબે તેટલું અલ્પ પણુ પડ્યું ઢાય તેા અસ્વાધ્યાય ગણવા. વળી જરાયુ (એવાળ) રહિત હાથણી વગેરેના પ્રસવ થાય તે તેના ત્રણ પ્રહર અસ્વાધ્યાય, જરાયુવાળા ગાય વિગેરેના પ્રસવ થાય તેના એવાળ પડ્યા (દૂર કર્યાં) પછી ત્રણ પ્રહર અવાધ્યાય, સાઇઠ હાથમાં રાજમાગ ઉપર રૂધિરાદિના બિન્દુએ પડ્યાં ઢાય તેા જતા આવતા મનુષ્ય-પશુએના ચાલવા વિગેરેથી જિનાજ્ઞા એવી છે કે અસ્વાધ્યાય ન થાય, તથા રાજમાર્ગ સિવાય અન્યત્ર પણ સાઇઠ હાથમાં પડેલું તિય ચનું રૂધિરાદિ વરસાદના પ્રવાહથી હેવાય કે અગ્નિથી બળી જાય તે અસ્વાધ્યાય ન થાય, પડી રહેલું ઢાય તેા થાય. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “grમરિજા૫૦ અને તેને અર્થ) વ્યાખ્યા–શ્રી ઋષભદેવ પ્રભુથી માંડીને શ્રી મહાવીરદેવ સુધીના વીસ તીર્થકરોને મારે નમસ્કાર થાઓ ! એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈનપ્રવચનના (આગમના ગુણોનું વર્ણન (પ્રશંસા) કરતો કહે કે – " इणमेव निग्गंथं पावयणं सच्चं अणुत्तरं केवलिअं पडिपुण्णं णेआउअं संसुद्धं सल्लगतगं सिद्धिमग्गं मुत्तिमग्गं निजाणमग्गं निवाणमग्गं अवितहमविसंधिं सव्वदुक्खप्पहीणमग्गं, इत्थं ठिआ जीवा सिझंति बुझंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति, तं धम्मं सद्दहामि पत्तिआमि रोएमि फासेमि पालेमि अणुपालेमि, तं धम्म सद्दहतो पत्तिअंतो रोअंतो फासंतो पालंतो अणुपालंतो तस्स धम्मस्स (केवलिपन्नत्तस्स) अन्भुट्टिओमि आराहणाए विरओमि विराहणाए" વ્યાખ્યા–ફમે=આ સામાયિક, ચઉવીસë, વિગેરે પચ્ચખાણ સુધીનાં છ આવશ્યકે, અથવા બારઅફગરૂપ આચાર્યની ઝવેરાતની પેટી સરખું તૈન્ચ પ્રાવન=નૈન્થ એટલે બાહ્ય અભ્યન્તર ગ્રન્થથી (પરિગ્રહથી મુક્ત થએલા સાધુઓનું “પ્રવચન એટલે પ્રકૃષ્ટ(વિશેષ)તયા વ્યાપકરૂપે જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન જેમાં કર્યું છે એવું આગમ કે જે સાધુ જીવનને ઉપકારી છે. હવે તે આગમનું વિશિષ્ટપણું કહે છે કે-સર્ચમ=સજ્જનેને હિતકારી, વળી ન્યાયનય) દર્શન પણ સ્વવિષયના નિરૂપણમાં તે સત્ય છે માટે કહે છે કે અનુત્તરમું=જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ બીજું કોઈ આગમ નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું આ પ્રવચનમાં યથાર્થ પ્રતિપાદન છે, છતાં કેઈએની તુલ્ય અન્ય શાસ્ત્રને પણ માને તેને માટે કહે છે કે સ્ટિવસ્ટિ) કેવળ એક જ છે, અથવા સ્વાર્થમાં પ્રત્યય આવવાથી વેવને બદલે વૈવેસ્ટિવે બન્યું છે, તેને પણ અર્થ ફક્ત એક જ, અદ્વિતીય, જેની તુલ્ય બીજું કઈ પ્રવચન નથી એવું, તથા પ્રતિપૂfમ=સર્વ વિષયનું પ્રરૂપક હોવાથી અથવા સર્વ ન(અપેક્ષાએ)રૂપ હોવાથી મોક્ષપ્રાપ્તિ કરાવનારા સર્વ ગુણેથી પરિપૂર્ણ, નૈચિવમૂત્રમક્ષમાં લઈ જનારું, અર્થાત્ મુક્તિને પ્રાપ્ત કરાવનારું, અથવા બીજો અર્થ ન્યાયથી યુક્ત (નીતિને સમજાવનારું), એવાને પણ કઈ અશુદ્ધ માને તે તેનું નિરાકરણ કરે છે કેસંશુદ્ધ=(પહેલા ભાગમાં પૃ૦ ૬૧માં કહેલી) કષ-છેદ-અને તાપ, એ ત્રણ પરીક્ષાઓથી સર્વથા શુદ્ધ, એકાન્ત કલક (દોષ) વિનાનું, તથાપિ કેઈ માને કે એવું છતાં તે સ્વભાવે જ કદાચ સં. - હવે મનુષ્ય સંબન્ધી અસ્વાધ્યાય, તેમાં પણ મનુષ્યનાં રૂધિર, માંસ, ચામડું અને હાડકાં એ ચાર દ્રવ્યામાં હાડકા સિવાયના ત્રણ પિકી કઇ સે હાથની અન્દર પડેલું હેાય તે એક અહેરાત્ર અસ્વાધ્યાય, પણ તિર્ય-ચનું રૂધિર સાઈઠ કે મનુષ્યનું રૂધિર સે હાથમાં પડેલું સુકાઈને વર્ણાન્તર થઈ ગયું હેાય તો અસ્વાધ્યાય નથી. સ્ત્રી રજસ્વલા થાય ત્યારથી ત્રણ અહેરાત્ર (૨૪ પ્રહ૨) અસ્વાધ્યાય, તે પછી રૂધિર ગળે તે પણ અસ્વાધ્યાય નહિ, સ્ત્રીને પુત્ર જન્મે તે સાત અને પુત્રી જન્મે તે આઠ અહોરાત્ર અસ્વાધ્યાય જાણ, હાડકાં પિકી દાંત સિવાયનું મનુષ્યનું કાઈ પણું હાડકું સે હાથની અન્દરની જમીનમાં દાહ્ય હોય તે બાર વર્ષ સુધી અસ્વાધ્યાય થાય, પણ દાંત સે હાથથી દૂર પરઠવ્યા પછી અસ્વાધ્યાય નથી, પડેલો દાંત ખવાઈ જાય, શેાધવા છતાં ન જડે, તે અસ્વાધ્યાય નથી. કેઈ એમ કહે છે કે-તેને હડાવણાઈ* કાયોત્સર્ગ કરવું જોઇએ. અગ્નિથી બળેલાં હાડકાં સે હાથની અન્દર હોય તે પણ અસ્વાધ્યાય નથી, અસ્વાધ્યાયમાં અનુપ્રેક્ષાને નિધિ નથી, પણું સુત્રની વાચના, પૃચ્છના, પરાવર્તાના ન થાય, અને ધર્મકથામાં સૂત્ર ન વંચાય. (પ્રવચનસારેદ્ધાર વિગેરેના આધારે) Page #301 -------------------------------------------------------------------------- ________________ २४० ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ સારના કારણભૂત માયાદિ શલ્યેાને દૂર કરવામાં અસમર્થ હશે તેને માટે કહે છે કે રાજ્ય ર્રાનમ્=પાછળ જણાવ્યાં તે ‘માયા’ વિગેરે ત્રણ શલ્યેાને કાપી નાખનારૂં, હવે બીજા મતવાળા જેએ સિદ્ધિ આદિને માનતા નથી તેઓના મતનું નિરાકરણ કરતાં કહે છે કે સિદ્ધિમાનૢઃ—મુત્તિમાર્ત: સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ, અર્થાત્ હિતકરભાવા(અવસ્થા)ની પ્રાપ્તિ તે સિદ્ધિ તેના મા ભૂત, અને મૂકાવું તે મુક્તિ. અર્થાત્ અહિતકારી કર્માદિના બન્ધનથી છૂટવું તે મુક્તિ, તેના મા ભૂત, તાત્પર્ય કે કેવળજ્ઞાનાદિ આત્મહિતકર ભાવાને પ્રગટ કરાવવા પૂર્વક અહિતકર ક-શરીર-સંસાર વિગેરે બન્ધનાથી મુક્તિ (મેાક્ષ) કરાવનારૂં, (અહીં ‘મ ં” શબ્દમાં નપુંસક લડ્ઝના પ્રયાગ આષ હાવાથી પ્રાકૃત ભાષાના નિયમથી કરે છે, અન્યથા ‘મળૅ’ શબ્દ પુલ્લિગે છે.) ઉપર્યુક્ત વિશેષણાથી જે એમ માને છે કે ‘મુક્તાત્માઓને કેવળજ્ઞાનાદિ ગુણા હેાતા નથી કિન્તુ તેઓ કયુક્ત હોય છે' તેઓના દુનયનુ (અસત્ય-નિરૂપણનું) નિરાકરણ કર્યું.... હવે નિર્વાળમા :=(એમાં ‘ચ’ ધાતુને કમણિ સ્થૂ’ પ્રત્યય આવવાથી ‘ચાન’ શબ્દ બન્યા છે માટે તેને અ) ‘યાન’સ્થાન સમજવું, અર્થાત્ જીવા જ્યાં ગમન કરે તે સ્થાન, જીવનુ' સ્વભાવે ઊર્ધ્વ ગમન છે માટે ‘ષિત્–પ્રાગભારા’ (સિદ્ધશિલા) નામનું મુક્તાત્માઓનુ નિરૂપમ (અનુપમેય) સ્થાન તે નિર્મ્યાન, ત્યાં જવા માટેના માર્ગ, તે ‘નિર્માણમા’ સમજવા. આ વિશેષણથી જેએ મુક્તાત્માઓનું સ્થાન અનિયત માને છે તે દુય(કુવિકલ્પવાળાએ)ના મતના પ્રતિકાર કર્યાં, વળી નિોળમાત્ત્વ=નિવૃતિ (શાન્તિ) તે નિર્વાણ, અર્થાત્ સકળ કર્મોના ક્ષયથી પ્રગટતું આત્માનુ અત્યન્ત (સમ્પૂર્ણ અવિનાશી-શુદ્ધ-નિરૂપાધિક) સુખ, તેને માર્ગ તે નિર્વાણુમા, આ વિશેષણથી જેઓ માને છે કે ‘મુક્તાત્માએ સુખ-દુઃખ બન્નેથી રહિત હોય છે” તેઓના તે કુવિકલ્પને (દુયનેા) નિરાસ કર્યો, હવે ઉપસંહાર કરે છે કે–વિતથન્=સત્ય, અથવા અહીં સત્ય અર્થ કરવાથી પુનરૂક્ત દોષ થાય તે ટાળવા માટે પૂર્વે સજ્જના અથ ‘સત્ય' કર્યાં છે તેને બદલે ‘સચ્ચ’ના ‘સાર્વ” પર્યાય કરીને અર્ચા-પૂજા સહિત તે ‘સાચ’ એવા અર્થ કરવો, કારણ કે આ પ્રવચન (આગમ) જગતમાં પૂજાનું પાત્ર (પૂજ્ય) છે જ, અવિસન્ધિ=અવ્યવચ્છિન્ન, અર્થાત્ પશ્ચિમ મહાવિદેહાદિ ક્ષેત્રમાં સદૈવ વિદ્યમાન હોવાથી નાશ વિનાનું—શાશ્વત, સર્વદુન્નબીળમાન =જ્યાં સર્વ દુઃખો પ્રહીશુ એટલે સર્વથા ક્ષીણ થયાં છે તે મેાક્ષ, તેના ‘મા’ એટલે મેળવવાનું નિમિત્ત કારણ, હવે પરાપકારી તરીકે એ પ્રવચનનું ચિન્તામણિપણું સિદ્ધ કરતાં કહે છે કે-ત્ર સ્થિતા નીવા= નિગ્રન્થ પ્રવચનમાં (તેની આરાધનામાં) રહેલા જીવા સિદ્ધજન્તિ=અણિમા’વિગેરે લબ્ધિઓ (અતિશયેા) રૂપ શ્રેષ્ઠ ફળની સિદ્ધિ (પ્રાપ્તિ) કરે છે, વળી દુષ્યન્ત ખાધ પામે છે, અર્થાત્ કેવળજ્ઞાન દશનવાળા બને છે, વળી મુજ્યન્તે=ભવાપગાહી (અઘાતી) કર્મોથી પણ મુક્ત થાય છે, વળી પરિનિર્વાન્તિ (અથવા પાઠાન્તર પત્તિનિવ્રુઽન્તિ)= સ રીતે નિર્વાણુને (શાન્તિને) પામે છે, એટલે શું ? સર્વદુઃલ્લાનામન્ત યુવૅન્તિ-શારીરિક, માનસિક, વિગેરે સર્વ દુઃખાના વિનાશ કરે છે. એ પ્રમાણે પ્રવચનના મહિમા વર્ણવીને હવે ચિન્તામણિરત્ન તુલ્ય એ પ્રવચનમાં પેાતાની કમ્મેલને ધાવામાં સમ પાણીના પ્રવાતુલ્ય શ્રદ્ધાને પ્રગટ કરતાં કહે છે કે તું ધર્મ શ્રદ્ધે= જે આ નિન્દ્ પ્રવચન સબન્ધી ધર્મ કહ્યો તે ધર્મમાં હું ‘તત્તિ’ (એટલે ‘તે તેવું જ છે” એવી Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રિમણ પ્રતિક્રમણ સૂત્ર “TTruવિજ્ઞા' અને તેને અર્થ) ૨૪૧ પ્રતીતિ-વિશ્વાસ કરું છું, કેઈને સામાન્ય વિશ્વાસ પણ થાય માટે વિશેષણ કહે છે કે પ્રત્યે મિત્ર એમાં વિશેષ શ્રદ્ધા કરું છું, અથવા પ્રીતિ કરવારૂપે તેને સ્વીકાર કરું છું, વળી સેવામિત્રએ ધર્મને વધારે સેવવાની ભાવનાપૂર્વક તેની સેવાની રૂચિ-અભિલાષા કરું છું, આ પ્રીતિ અને રૂચિ બને ભિન્ન છે, જેમકે કોઈ જીવને દહીં-દૂધ વિગેરે ઉપર પ્રીતિ હેવા છતાં સદેવ તેની રૂચિ ન હાય, એમ પ્રીતિ-રૂચિ પરસ્પર ભિન્ન જાણવાં, વળી પૃરમિતે ધર્મની સતત સેવા (આરાધના) કરવારૂપે સ્પર્શના કરું છું, પાયામિ (આ “નિ=શબ્દ અધિક જણાય છે, તે પણ જો તે અતિરૂઢ છે તો તેને અર્થ પાલન એટલે “અતિચારેથી તેનું રક્ષણ કરું છું” એમ કર, એ રીતે આગળ કહેવાશે તે “પુચિત પાઠ માટે પણ સમજવું, વળી ૩નુYચમ=પુનઃ પુનઃ રક્ષા કરું છું, એની પછીના “તે ધર્મ શ્રદ્ધાના પ્રયત્ (પ્રતિપવમાનો) હોવાનું સ્થાન ( ન)નનુપસ્ટિયન તસ્ય ધર્મગ્ર વઢિપ્રજ્ઞપ્તચ) કમ્યુWિતોમિ બારાધનાથી વિતરિમ વિરાધનાયમ્ એ પાઠને અર્થધર્મની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું તે કેવલિકથિત ધર્મની આરાધના કરવામાં ઉધત થયો છું અને વિરાધનામાંથી નિવૃત્ત થયો છું –અટક્યો છું, એમ કરે. હવે એ જ આરાધનામાં ઉદ્યમને અને વિરાધનામાં નિવૃત્તિને વિભાગથી જણાવે છે કે " असंजमं परिआणामि-संजमं उपसंपज्जामि, अबभं परिआणामि-भं उबसपज्जामि, a grર -í ૩૨૦, શનાળf vરિ૦-ના ૩૦, વિશ્વરિ ર૦-વિરિ ૩૦, મિછત્ત परि०-सम्मत्तं उव०, अबोहिं परि०-मोहिं उव०, अमग्गं परि०-मग्गं उव०, जं संभगमि-जं च न संभरामि, जं पडिकमामि-जं च न पडिक्कमामि, तस्स सव्वस्म देवसिअस्स अइआरस्स पडिक्कमामि, समणोऽहं संजयविरयपडिहयपच्चक्खायपायकम्मे अणिआणो दिद्विसंपन्नो मायामोस विवज्जिओ।" વ્યાખ્યા–અસંચપંપ્રાણાતિપાતાદિ રૂપ અસંયમને રિન્નાનામિત્રજ્ઞાનથી જાણીને તેનું પચ્ચફખાણ કરવાપૂર્વક તપું , તથા સંચમં=જેનું સ્વરૂપ ચરણસિત્તરીમાં કહેવાશે તે સંયમને ઉપલબ્ધā=અલ્ગીકાર કરું છું. એમ રિજ્ઞાનામિ અને ૩પમ્પળે પદને અર્થ આગળ પણ સર્વત્ર સમજી લે. હવે સંયમને આ સ્વીકાર અસંયમનાં અગોને ત્યાગ કરવાથી થાય, તેમાં પણ અસંયમનું મુખ્ય અંગ અબ્રહ્મ છે માટે કહે છે કે- ત્ર=અહીં બસ્તિકમને અનિયમ તે અબ્રહ્મ અને તેથી વિપરીત ગ્રહ= બસ્તિકર્મના નિયમરૂપ બ્રહ્મ સમજવું, સમજપૂર્વક તે અબ્રહ્મને ત્યાગ કરું છું અને “બ્રહોને સ્વીકાર કરું છું, વળી અસંયમના અંગભૂત =જાણી-સમજીને અકૃને ત્યાગ કરું અને કૃત્યેને સ્વીકારું છું. (એમ સર્વત્ર ત્યાગ અને સ્વીકાર સમજી લેવો). આ “અકલ્પ અજ્ઞાનથી જ થાય માટે તેને પરિહાર કરે છે કે અજ્ઞાન=સમ્યજ્ઞાનથી વિપરીત એવા અજ્ઞાનને ત્યાગ અને જ્ઞાન જિનવચનને સ્વીકાર કરું છું, આ અજ્ઞાનના પ્રકારે ત્યાગ કરવા માટે કહે છે કે– ચાં=નાસ્તિકના મતરૂપ અક્રિયાને ત્યાગ અને ચિ=આસ્તિકને સમ્યવાદ, તેને સ્વીકાર કરું છું. આ અજ્ઞાનનું મૂળ મિથ્યાત્વ છે માટે તેને ત્યાગ કરવા માટે કહે છે કે–મિથ્યાત્વે અતત્ત્વમાં રૂચિ (તસ્વરૂચિને અભાવ) તેને ત્યાગ અને સભ્યત્વે-તત્ત્વ પ્રીતિને સ્વીકાર કરું છું, આ મિથ્યાત્વના અલ્ગભૂત અબોધિ હોવાથી તેને માટે કહે છે કે-કવોર્ધિ=મિથ્યાત્વના કાર્યરૂપ શ્રીજિનધમની અપ્રાપ્તિ તે અબાધિ કહેવાય છે, તેને ત્યાગ અને વર્ષ સમ્યકત્વના કાર્યરૂપ શ્રીજિન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ [[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૮ ધર્મની પ્રાપ્તિરૂપ બધિ તેને સ્વીકાર કરું છું, વળી મિથ્યાત્વ એ મોક્ષ માટે ઉન્માર્ગ છે, માટે બીજા પણ ઉન્માર્ગને ત્યાગ કરતાં કહે છે કે મા=મિથ્યાત્વ-અવિરતિ-કષાયાદિ મોક્ષ માટેના ઉન્માર્ગને ત્યાગ અને મ=સમ્યગુદર્શન, પ્રશમ, સંવેગાદિ સન્માને સ્વીકાર કરું છું. શાસ્ત્રોમાં ઉપર્યુક્ત પદના પાઠને ક્રમ જણાવનારી સંગ્રહગાથા (પૂર્વાચાર્ય કૃત શ્રમણ પ્રતિક્રમણુસૂત્રની વૃત્તિમાં) કહી છે કે " संजम बंभे कप्पे, नाणे किरिआइ सम्मबोहीसु । मग्गे सविपक्खेसुं, परिन उवसंपया कमसो ॥१॥" ભાવાર્થ સંયમ, બ્રહ્મ, કલ્પ, જ્ઞાન, કિયા, સમ્યકત્વ, બોધિ અને માર્ગ એ સાતને અડગે કમશઃ (પ્રત્યાત્તિ ન્યાયે પ્રતિપક્ષી) અસંયમાદિની પરિજ્ઞા એટલે જાણપણું અને સંયમાદિની ઉપસંપદા એટલે સ્વીકાર કરો. વળી છદ્મસ્થ જીવ કેટલું યાદ કરે ?માટે સર્વ દોષની શુદ્ધિ કરવા કહે છે કે–ચશ્મામ= જે કંઈ થોડું પણ મને સ્મૃતિમાં છે તે અને ચ ર મામિ જે છઘસ્થપણાને કારણે ઉપગના અભાવે મારી સ્મૃતિમાં નથી, તથા ચ7 તિરામમિ ઉપયોગથી જાણવામાં આવવાથી જેનું પ્રતિક્રમણ કર્યું તથા ચા ન પ્રતિમમિ=સૂક્ષ્મ જાણવામાં ન આવવાથી જેનું પ્રતિક્રમણ ન કર્યું, એમ જે કઈ અતિચાર જાણવામાં હોય કે ન હોય તો સર્વશ્ય લેવસિવાય તિવારસ્ય પ્રતિમિત્રતે દિવસ સંબંધી સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (અહીં એકવચનાન્ત પ્રયોગ છે તે જાતિમાં એકવચન સમજવું) એમ પ્રતિક્રમણ કરીને પુનઃ પણ અકલ્યાણકર પ્રવૃત્તિને પરિહાર કરવા પિતાની અવસ્થાને (ગ્યતાને) વિચાર કરતે કહે છે કે અમોઘું તપ સંયમમાં રક્ત હું શમણ(સાધુ) છું, તેમાં પણ ચરક વિગેરે અન્ય મિથ્યાદર્શનવાળો અસંત નહિ, પણ સંતા=સમસ્ત પ્રકારે યતનાવાન (પ્રમાદના પરિહાર માટે પ્રયત્નશીલ) છું અને હવે પછી વિરતઃ=નિવૃત્ત થયો છું, અર્થાત્ ભૂતકાળને અતિચારેની નિન્દા અને ભવિષ્યમાં સંભવિત અતિચારોને સંવર (ધ) કરતો હું તે અતિચારેથી અટક્યો છું, એ કારણે પ્રતિતં વર્તમાનમાં પણ અકરણીય તરીકે પ્રત્યાક્યાતાપ ત્યાગ કર્યો છે તે પાપકર્મોને જેણે એવો હું સર્વ દોષ રહિત છું, તાત્પર્ય કે ભૂતકાળનાં પાપકર્મોને નિન્દા દ્વારા ત્યાગ અને ભવિષ્યમાં સંભવિતને સંવરરૂપે ત્યાગ કરેલ હવાથી વર્તમાનમાં પણ હું પાપકર્મોના પચ્ચક્ખાણ (ત્યાગ)વાળ છું. વળી નિયાણું સંસારવૃદ્ધિનું મૂળ હોવાથી મેટો દોષ છે, માટે પોતે એ દૃષથી રહિત છે એમ ભાવના ભાવતે કહે છે કે નિતીન =હું નિયાણા રહિત છું, (અર્થાત્ આ નિગ્રંથ પ્રવચનની આરાધના કેઈ ઐહિક કે પારલૌકિક બાહ્ય સુખની ઈચ્છાથી કરતું નથી.) વળી સકળ ગુણોના મૂળભૂત “દર્શન” પોતાનામાં છે, એમ સમજતે કહે છે કે-દષ્ટિપૂન =હું સમ્યગદર્શનવાળે છું, હવે વદન માટે જે કહેવાનું છે તે વન્દન દ્રવ્ય વન્દન નથી પણ ભાવ વન્દન છે. તે માટે કહે છે કે-ચામૃષાવિવતિ =માયા પૂર્વક મૃષા બોલવું તે “માયામૃષાવાદ તેને ત્યાગ કર્યો છે જેણે એ હું હવે શું કરું છું તે કહે છે કે" अड्ढाइज्जेसु दीवसमुद्देसु पनरससु कम्मभूमीसु जावंत केवि साहू रयहरणगुच्छपडिग्गहधारा पंचमहब्बयधारा अट्ठारससहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि।।" વ્યાખ્યા-દ્ધતીપુ દ્વીપસમુદેપુ=અઢી દ્વીપમાં અને વચ્ચેના બે સમુદ્રમાં, અર્થાત્ જમ્બુદ્વીપ, ઘાતકી ખડ અને પુષ્પરાવર્તદ્વીપ અડધે, એમ અઢીદ્વીપ અને તેની વચ્ચેના લવણ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “મરિન્નાપ૦) અને તેને અર્થ) ૨૪૩ તથા કાલેદધિ નામના બે સમુદ્રોમાં, અહીં સમુદ્ર કહેવાનું કારણ એ છે કે-કેઈ પ્રસંગે ચારણમુનિઓ વિગેરે (આકાશમાર્ગે પસાર થતા હોય ત્યારે સમુદ્રમાં પણ હોય, માટે અઢીદ્વીપમાં, તેમાં પણ પુરુસસ્પ–ભરત પ-એરવત અને ૫-મહાવિદેહરૂપ પન્દર વર્મભૂમિપુત્ર કર્મભૂચિઓમાં, ચાવત. શેરિત્સાધવજે કઈ સાધુઓ, સાધુધર્મનાં ઉપકરણે રોગોજી પત«ધાર =રજોહરણ, ગુચ્છા તથા પાત્રને ધારણ કરનારા હોય અહીં ગુચ્છા અને પાત્રો બે કહેવાથી પાત્રા, ઝેળી, નીચેને ગુછ (પાત્રસ્થાપન), પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ, અને ગુછે (ઉપર), એમ પાત્રને સઘળો ઉપધિ સમજવો, કારણ કે આદિ અને અન્ય કથનથી મધ્યનું પણ વર્ણન આવી જાય એ ન્યાયે અહીં ગુચ્છ અને પાત્ર બે શબ્દો આદિ અને છેલ્લા છે માટે પાત્રને સર્વ ઉપધિ સમજી લે, તથા પ્રજ્ઞમાત્રાધાર =પખ્યમહાવ્રતના પ્રકર્ષને ધારણ કરનારા પરિણામની વૃદ્ધિવાળા), વળી રજોહરણ વિગેરેથી રહિત હોવાથી ઉપર્યુક્ત વિશેષણ વિનાના “પ્રત્યેકબુદ્ધ વિગેરે સાધુઓને પણ વન્દન કરવા માટે કહે છે કે--અટ્ટારરસ્ત્રાધાર = અઢાર હજાર શીલાગને ધારણ કરનારા (એવા કઈ રજોહરણાદિ ઉપકરણ-ઉપાધિ રહિત હોય તે સઘળાને વન્દન માટે આ વિશેષણ સાર્થક છે). અઢાર હજાર શીલાગ આ પ્રમાણે છે “વોઇ વાર સઘળા, ક્રિય પુવાર(મૂમાયિ) સમાયો (જે) સર્જાતાળ, વારસા નિશા (Tગ્રાશ ૨૬-) ભાવાર્થ–મન, વચન અને કાયા એ ત્રણ રોગોથી, કરવું-કરાવવું અને અનુમોદવું એ ત્રણ કરણથી, આહાર-ભય-મથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી, સ્પર્શનેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયથી, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય પાંચ, વિકલેન્દ્રિય ત્રણ અને સંશી--અસંજ્ઞી પંચેન્દ્રિય બે, એમ દશ પ્રકારના જીની, ક્ષમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિચન્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચર્ય, એ દશ પ્રકારના યતિધર્મની રક્ષા કરવાથી (૩*૩૪૪ ૪૫x૧૦x૧૦=)૧૮૦૦૦ શીલ (આત્મ ધર્મ)ની રક્ષા થાય, એમ શીલાલ્ગના અઢાર હજાર પ્રકારે છે. તેની ભાવના આ પ્રમાણે કરવી-આહાર સંજ્ઞાથી મુક્ત, શ્રોત્રેન્દ્રિયથી સંવૃત્ત (શબ્દરૂપ વિષયના પરિહારવાળે), ક્ષમાવાન, પૃથ્વીકાયના આરમ્ભને, મનથી, ન કરે, તે એક પ્રકાર. એ પ્રમાણે મૃદુતા ધર્મવાળાને બીજો પ્રકાર, એમ દશ ધર્મના દશ પ્રકારે પૃથ્વીકાયની અપેક્ષાએ થાય, તે પ્રમાણે અકાય વિગેરે બાકીના નવ પ્રકારના જીવોના પણ દશ દશ ગણતાં એક ઈન્દ્રિયના સે થાય, તેવી રીતે પાંચ ઈન્દ્રિયોને આશ્રીને પાંચ થાય, તે એક જ આહારજ્ઞાના થાય, એમાં બાકીની ત્રણ સંજ્ઞાના પંદરસે મેળવતાં કુલ બે હજાર થાય, તે એક મ ગના થયા, તે પ્રમાણે ત્રણે વેગન ગણતાં છ હજાર થાય અને તે પણ સ્વયં કરવાના થયા, માટે તેમાં કરાવવા અને અનુમોદવાના તેટલા તેટલા મેળવતાં અઢાર હજાર થાય. (૩૪૩૪૪૪૫x૧૦૪૧૦= ૧૮૦૦૦). લક્ષતાવાર ત્રિા તેમાં આકાર એટલે સ્વરૂપ, અને અક્ષત આકાર=અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત નથી થયું એવા નિર્મળ ચારિત્રવાળા, (મૂળ પાઠમાં “વવુંચ ૧૪છે તે ‘વાને બદલે - ૧૭૪–દીપિકામાં “અક્ષમ્સ’ એ પર્યાય કરીને #ભ નહિ પામનારા, તથા કેાઈ સ્થળે “ક્ષુદ્ર' એ પર્યાય કરીને “અક્ષુદ્ર એટલે અતુચ્છ અર્થાત્ સુન્દર-નિર્મળ ચારિત્રવાળા, એ પણ અર્થ કર્યો છે, તે બધા એકાર્થિક છે, કેઈ ગ્રન્થમાં “ કલચાયા' એ મૂળ પાઠ પણ જોવામાં આવે છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ २४४ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા ૯૮ આર્ષ પ્રયોગથી “શું થયેલો છે એમ સમજવું) તીનું સર્વાન તે ગચ્છવાસી કે જિનકલ્પિકાદિ અગચ્છવાસી, સર્વને શિરસા મસ્તકથી, મનન-અંતઃકરણથી અને મન હું મસ્તકથી વાંદું છું એમ વચન દ્વારા ઉચ્ચાર કરીને, પુનઃ એ જ “ પાઠથી (મનથી વચનથી અને મસ્તક એટલે કાયાથી) ત્રિવિધ વન્દન કરું છું, એમ અર્થ કરવો, અર્થાત્ “વ ક્રિયાપદની પુનઃ પેજના કરવી. એ રીતે સાધુઓને વાંદીને સામાન્યથી સર્વ જીવોની ક્ષમાપના દ્વારા મૈત્રીભાવ દેખાડે છે કે “વામિ સવ્ય, સર્વે નવા રવનંત છે! मित्ती मे सबभूएसु, वे मज्झ न केणइ ॥१॥" ભાવાર્થ–સ્પષ્ટ છે. સર્વ જીવોને હું ખમાવું છું, સર્વ છે પણ મને ક્ષમા કરે, મારે સર્વ ની સાથે મૈત્રી છે, તેની સાથે વેર નથી. અહીં “સર્વ જીવો મને ક્ષમા કરે” એવું કહેવામાં તેઓને પણ મારા પ્રત્યે અક્ષમાને કારણે કર્મબંધ ન થાઓ” એમ કરૂણ રહેલી છે. હવે પિતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવા પૂર્વક સૂત્રનું સમાપ્તિ મગલ કરે છે કે “gવમહું થાક, નૈવિક માહિર લુઝિવું . तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥२॥" ભાવાર્થ—ઉપર પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યા પ્રમાણે નાછોકગુરૂની સમક્ષ (અતિચારોને) પ્રગટ કરીને, રિન્વિત્થા=આત્મસાક્ષીએ પોતાના પાપકારી તે તે પર્યાયની નિન્દા કરીને, વા= ગુરૂસાક્ષીએ પિતાની (પાપની) નિન્દા કરીને, grfક્ષવાએ પાપ પ્રવૃત્તિ દુષ્ટ છે એમ તેની દુર્ગચ્છા કરીને, અથવા કેઈ સ્થળે “દુછિ પાઠ છે, તે પશ્ચમી વિભક્તિના લેપવાળો હોવાથી તેને પર્યાય “ગુલિત કરે અને તેને અર્થ એ રીતે જુગુપ્સા કરેલા પાપ વ્યાપારથી (અતિચારોથી), સચ્ચે ત્રિષેિન પ્રતિન્તિ =સમ્યમ્ (સારી રીતે) મન, વચન અને કાયાથી નિવૃત્ત (મુક્ત) થએલો હું જે જિનનિ તુર્વિસતિવીશ જિનેશ્વરેને વન્દન કરું છું, આ આલેચના, નિન્દા, ગર્તા અને પ્રતિક્રમણનું ફળ અનુક્રમે ૧– શને ઉદ્ધાર, ૨-પ્રશ્ચાત્તાપ, ૩-અપુરસ્કાર (અનાદર-તિરસ્કાર) અને ૪-વ્રતનાં છિદ્રોને ઢાંકવા (વ્રતને અખંડ બનાવવાં), વિગેરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું. ઉપર દેવસિક પ્રતિક્રમણ (સૂત્ર) કહ્યું, રાઈ પ્રતિક્રમણ પણ એમ જ સમજવું, માત્ર “દેવસિક ને સ્થાને “રાત્રિક (ફ)” શબ્દ કહીને રાત્રિના અતિચારે કહેવા. પ્રશ્ન–જે રાઈ પ્રતિક્રમણમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે તે તેમાં “ફચ્છામિ fહમિ ગરબાઈ વિગેરે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે રાત્રે ગોચરીના દેને સમ્ભવ નથી - ઉત્તર–એ એકાન્ત નથી; સ્વપ્ન વિગેરેથી પણ ગોચરીના અતિચારની રાત્રે પણ સમ્ભાવના છે, અથવા સૂત્ર અક્ષત રાખવા માટે એ પાઠ બેલવાને છે, જે એમ ન હોય તે ગવહન કરનારા સાધુઓને પરઠવવા યોગ્ય આહાર વાપરવાને અધિકાર નથી, તેમ છતાં તેઓએ પચ્ચખાણમાં પરિવળિચાળે એ આગાર શા માટે ઉચ્ચારે ઈએ? છતાં (પાઠ અખંડ રાખવા) તેઓ બેલે છે, તેમ આ પાઠ બોલવામાં પણ દેષ નથી. Page #306 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકત્ર (પપ્પીસૂત્ર) અને તેના અર્થ] પાક્ષિકસૂત્ર અસહિત ઉપર સાધુનું પ્રતિક્રમણુસૂત્ર અને તેના અર્થ કહ્યા, હવે પાક્ષિકસૂત્ર અને તેના અર્થ કહીશું, તેમાં પ્રારંભિક મગલ માટે ‘અરિહંત, સિદ્ધ,’ વિગેરેને પ્રણામ કરતાં કહ્યું છે કે— “ તિર્થંકરે કા તિર્થે, તિત્ત્પત્તિà ય તિસ્થસિદ્ધે હૈં । સિદ્ધે નિળે ય િિત્ત, મહત્તિ [ત્ર] નાળું ૨ ચંદ્રામિ ।।'' વ્યાખ્યાય—મિ=વાંદુ' છું, આ ક્રિયાપદ છે, તે દરેક પદોની સાથે જોડવું. કેાને વાંદુ છું ? તીર્થાન્=વીતરાગ એવા તીર્થંકરાને, ‘ત્ર (૨)’ એટલે વળી, તેના અથ ત્રણે કાળના તીકરાને, તીર્થાન્ તીભૂત ગણધરને, અથવા સફ્ળને (કે દ્વાદશા ગીરૂપ આગમને), બત્તીર્થસિદ્ધાન્ તીર્થસિદ્ધાન્ સિદ્ધાંત્ર્ય-અતી સિદ્ધોને, તીર્થં સિદ્ધોને અને સિદ્ધોને (એટલે શેષ ‘જિનસિદ્ધ-અજિનસિદ્ધ આદિ ભિન્ન ભિન્ન પ્રકારે સિદ્ધ થએલા સર્વસિદ્ધોને), આ એ સિદ્ધોનું સ્વરૂપ ‘સિદ્ધાણુ બુદ્ધાણુ’ના અ થી `સમજી લેવું. નિા સામાન્ય કેવલિઓને, પી=મૂળ અને ઉત્તર ગુણાથી યુક્ત સાધુઓને, મર્પીત્રએ સાધુઓમાં પણ જેએ ‘અણિમા’ વિગેરે લબ્ધિએવાળા હોય તેવા મહામુનિએને, જ્ઞાન=‘મતિજ્ઞાન” વિગેરે પાંચ પ્રકારના જ્ઞાનને, એમ તીર્થંકરાદિ સર્વને વાંદુ છું. (મૂળમાં ‘T’ અવ્યય છે તે બધાના સમુચ્ચય અમાં સમજવેા) વળી ૪૫ “ ને ય મ ગુળસ્થળમાગ(થ)રવિશહિન્દ્રા તિળસંસારા 1 તે મારું ત્તિા, વિ બાળમિમુદ્દો રા” વ્યાખ્યા—ચ વળી, અન્ય મઙ્ગલને કહે છે કે ચે=જે મુનિઓ, રૂમ નુરત્નસાગર અવિરાધ્યક ગુણરત્નાના સાગરતુલ્ય આ મહાવ્રતાદિની આરાધનાને નિર્મળ રીતે આરાધીને તોસંસારઃ= સંસાર સમુદ્રના પાર પામ્યા છે તેઓ મને મગલભૂત થાઓ !, અ=િહું પણ તાન્ મજ્ઞતું નૃત્વા= તે મુનિઓને મહૂગલ તરીકે સ્વીકારીને, (ગુણરત્નેાના સમુદ્ર સરખાં મહાવ્રતાદિની) સાધનામિમુજ્ઞ =આરાધના કરવા માટે એકચિત્ત થયેા છે, અર્થાત્ ઉપયુક્ત મુનિવરોની અને મહાવ્રતાની આરાધના માટે ઉત્સાહી થયેા છે. 64 વળી પણ અરિહંતેાની અને ધર્મની આશિષરૂપ સ્વમઙૂગલ માટે કહે છે કે— 'मम मंगलमरिहंता, सिद्धा साहू सुयं च धम्मो अ । વંતી મુત્તી મુત્તી, બખ્તવયા મ ચૈવ ” વ્યાખ્યા-અર્જુન્તઃ જિનેશ્વરા, સિદ્ધાઃ=પ ંદર પ્રકારે સિદ્ધિને પામેલા સિદ્ધો, સાધનઃ-મુનિઓ શ્રુતં=આગમ, ધર્મધ=સાધુ અને શ્રાવકના આચારરૂપ બે પ્રકારની વિરતિ ક્ષાન્તિઃ=ક્ષમા—સહન— શીલતા, ક્રુત્તિ:=મન વચન અને કાયાના ચોગાની ઉન્માથી રક્ષા, મુત્તિઃàાભના અભાવ ૧૭૫–ચતુર્વિધસ ધરૂપ તીથ ચાલતું ઢાય તે કાળમાં સિદ્ધ થાય તે‘તા સિદ્ધ' અને તી સ્થપાયા પૂર્વ કે વિચ્છેદ થયા પછી સિદ્ધ થાય તે અતી સિદ્ધ’ કહેવાય. શેષ‘જિનસિદ્ધ’ આદિ ૧૩ પ્રકારનું સ્વરૂપ પહેલા ભાગના ભાષાન્તર ધૃ૦ ૪૪૫ માં જણાવ્યા પ્રમાણે સમજવું. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ (પરિહાર), ગાર્નવતા=નિષ્કપટભાવ–સરળતા, મા=નિર્મદપણું, એ ઉપર્યુક્ત અરિહંતાદિ મમ મારું મારું મગલ કરે ! એમાં “ક” એ ક્રિયાપદ ઉપરની ગાથામાંથી અહીં જોડવું. હવે મહાવ્રતનું (ઉચ્ચારેલાં છે તેનું સ્મૃતિરૂપે પુનઃ) ઉચ્ચારણ કરે છે– “ોમ સંગાથા , (f)ત્તિ પરમિિસિચમુજા(વા)પં વમવિ દિલો , મહાચાર જાઉ.Iછા વ્યાખ્યા–“ો કર્મભૂમિઓરૂપ પંદર ક્ષેત્રોમાં, લંચતા =મુનિવરો, જે કરે છે, શું કરે છે ? પ રિત તીર્થંકરાદિએ પ્રરૂપેલું, ડા=અતિબલવાન (શ્રેષ્ઠ), મહાવ્રતો વાર પચ્ચ મહાવતેનું ઉચ્ચારણ (કથન), હૈ તું તેને કરવાને અમર=પણ, સ્થિત તૈયાર થયે છું. એ પ્રમાણે ગુરૂએ પ્રતિજ્ઞા કરવાથી શિષ્ય પૂછે છે અને ગુરૂ ઉત્તર આપે છે કે- “से किं तं महव्वयउच्चारणं(णा) ? महव्वयउच्चारणा पंचविहा पण्णत्ता राईभोअणवेरमणछट्ठा, तंजहा-सव्वाओ पाणाइवायाओ वेरमणं १, सबाओ मुसावायाओ वेरमणं २, सबाओ अदिण्णादाणाओ वेरमणं ३, सव्वाओ मेहुणाओ वेरमणं ४, सव्वाओ परिग्गहाओ वेरमणं ५, सव्वाओ રામોથળાગો વેરમf ૬ ” વ્યાખ્યા–અહીં છાએ પદ સુધી પ્રશ્નસૂત્ર સમજવું, તેમાં છે એટલે હવે પછી, અને જિં પ્રશ્નાર્થક છે, અર્થાત શિષ્ય પૂછે છે કે તે મહાવતેનું ઉરચારણ શી વસ્તુ છે ?, અથવા પ્રાકૃત ભાષાના નિયમાનુસાર અભિધેયને અનુસરીને લિગ કે વચન હોય છે તેથી જ ને • સ્થાને છે, તેં ને સ્થાને સી અને ફરવા ને બદલે વીરા, માનીને બીજી રીતે એ અર્થ • થાય કે મહાવ્રતની તે ઉચ્ચારણા કેવી છે ? શિષ્યના આ પ્રશ્નને ગુરૂ ઉત્તર આપે છે કે મહાવ્રતની ઉચ્ચારણું પાંચ પ્રકારની કહેલી છે, તેની સાથે “રાત્રીજનને ત્યાગ’ એ છઠ્ઠો પ્રકાર છે. તેને નામ પૂર્વક જણાવવા માટે કહે છે કે--તાયા તે આ પ્રમાણે, ૧-સમ-ત્રસ અને સ્થાવર, તેમાં પણ સૂક્ષમ અને બાદર, એમ સર્વ જીવોની (હિંસા), તે પણ કરવી, કરાવવી અને અનુમેદવી, એમ ત્રણ કરણથી, પ્રતિપાતા=પ્રાણને અતિપાત એટલે હિંસા, તેનાથી વિરમi=અટકવું તેને પ્રથમ મહાવ્રત કહ્યું છે), એ પ્રમાણે ર–સર્વગૃષાવાદિમvie લેભ, ભય કે હાસ્ય, એમાંના કેઈ પણ હેતુથી બેલાતું મિથ્યા વચન, તેનાથી અટકવું તે બીજુ), ૩–સર્વસ્મત્તાનાદિરમi=દાંત ખેતરવા માટેની ઘાસની સળી જેવી ન્હાની-કિંમત વિનાની પણ વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે “અદત્તાદાન” એટલે ચેરી કહી છે, તેનાથી અટકવું (તે ત્રીજું), ૪-સર્વામૈિથુનાદિરમાં માત્ર પુરૂષે સ્ત્રીની (કે સ્ત્રીએ પુરૂષની અ૫) વાત માત્ર કરવા જેટલું પણ મૈથુન એટલે કામને સગ, તેનાથી અટકવું (તે ચોથું), પ–સર્વપ્રિદિરમi સર્વ એટલે (બીજું વધારે તે દૂર રહ્યું, સંયમપકારક વસ્તુમાં પણ) અલ્પમાત્ર મૂછ કરવા રૂ૫ પરિગ્રહ, તેનાથી પણ અટકવું (તે પાંચમું), અને ૬-સર્વેક્ષ્માત્રિમોનાદિમાં સર્વ ૧૭૬-મૂળ પ્રતમાં છતિ વાવર એમ જણાવેલું હોવા છતાં પ્રશ્ન “ફરાર' પદ સુધી ઘટે છે અને તે પછી “છ” પદ સુધી ગુરૂને ઉત્તર છે એમ સમજાય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અર્થ] ૨૪૭ એટલે “દિવસે લાવેલું દિવસે વાપરવું ઈત્યાદિ પ્રકારો પૈકી કઈ દુષિત પ્રકારથી માત્ર આહાર કરવા રૂપ પણ જે રાત્રી ભોજન, તેનાથી અટકવું (તેને છઠું વ્રત કહેલું છે). એ રીતે નામથી કહીને હવે તેના સ્વરૂપ સાથે પહેલા વ્રતનું વિસ્તારથી ઉચ્ચારણ કરે છે કે " तत्थ खलु पढमे भंते! महन्बए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पच्चक्वामि, से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा णेव सयं पाणे अइवाए(इ)ज्जा, णेवण्णेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायंते वि अण्णे ण समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं-मणेणं वायाए काएणं, ण करेमिण कारवेमि करतं पि अण्णं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि" વ્યાખ્યા-તત્ર-તે મહાવ્રતના ઉચ્ચારણમાં, વહુ નિશ્ચયથી, મન્ત-હે ભગવંત! એમ અહીં ગુરૂની સમક્ષ પ્રતિક્રમણ કરતાં પૂજ્ય ગુરૂને સંબેધન માટે મને ! પદ સમજવું. પ્રથમે માત્ર પ્રાણાતિપાતદિરમાં પહેલા મહાવ્રતમાં જીવહિંસાથી અટકવું, અહીં “અટકવું એટલે સર્વથા હિંસાનો ત્યાગ કરે, એમ સર્વ તેમાં સર્વથા અટકવાનું સમજવું. અહીં કોઈ આચાર્યો સપ્તમી વિભક્તિના સ્થાને પ્રથમ કરીને પ્રથમ મત્રિત કહે છે, એમ સઘળા વ્રતમાં પણ પહેલી વિભક્તિ કહે છે. સર્વ મન્ત! કાતિપાત પ્રત્યાહ્યામિ હે ભગવંત! પ્રાણાતિપાતને સર્વથા હું તનું છું. હવે અહીં કહ્યું કે “સર્વથા પ્રાણાતિપાતને તજું તેને જ વિશેષરૂપમાં કહે છે કે તે સુદુi વા ઈત્યાદિ, તેમાં તે શબ્દ તે વ્રતને જણાવનારે છે, અર્થાત્ “તે આ પ્રમાણે” એમ જણાવવા માટે છે, તૂમ વા=પાંચે ઈન્દ્રિઓથી જાણું–જોઈ ન શકાય, માત્ર જ્ઞાનથી સમજીજાણી શકાય તેવા જીવને, વાહ વા=ઈન્દ્રિયથી જાણી-જોઈ શકાય તેવાને, ત્રણં વા=અગ્નિકાય અને વાયુકાય એ બે (ગતિત્રસ) તથા બેઈન્દ્રિયથી પચ્ચેન્દ્રિય સુધીના કેઈ પણ જીવને, જીવ વા=પૃથ્વી-પાણી અને વનસ્પતિ રૂપ ત્રણ એકન્દ્રિયોને, અહીં વા પદો પરસ્પર એક બીજાના સમુચ્ચય માટે છે. નૈવ સ્વયે પ્રાન્ રિપતયામિ હું સ્વયં (એ ઉપર કહ્યા તે) જીવને હણું નહિ, નૈવઃિ પ્રાધાન્ પિતામિ બીજાઓ દ્વારા એ અને હણાવું નહિ અને પ્રાણાતિપસયતોડવાન્ન મનુજ્ઞાનામિ એ જીવોને હણતા બીજાઓને હું સારા જાણું નહિ; (અનુમોદના કરૂં નહિ; કયાં સુધી ? જ્ઞાનીવા ઈત્યાદિ ચાવMીવં=જીવું ત્યાં સુધી, ત્રિવિયંત્રણ પ્રકારની (કરવા કરાવવા અનુમેદવારૂપ) હિંસાને, ત્રિવિધેન-ત્રણ કારણથી(મનવચન-કાયાથી) તજું છું, એમ સંબન્ધ સમજવો. એ જ જણાવતાં કહે છે કે મનસા વારા જાન વનિ વારમાં કુત્તમ ન સમજુત્તાનામિ=મન-વચન-કાયાથી કરૂં નહિ, કરાવું નહિ અને બીજે કરે તે તેને અનુમતિ આપું (અનુમોદના કરું) નહિ. તસ તે ત્રિકાળભાવિની હિંસા પૈકી ભૂતકાળની હિંસાનું મન હે ભગવન્ત પ્રતિત્રમામિ હું પ્રતિક્રમણ કરું છું-મિથ્યાદુષ્કત આપું છું, નિનામ આત્મસાક્ષીએ જુગુપ્સા (નિન્દા) કરૂં છું, અને મિ=પસાક્ષીએ જુગુપ્સા કરું છું, એ નિન્દા વિગેરે કોની ? તે કહે છે કે ગર્ભ હિંસા કરનારા મારા આત્માને (ભૂતકાલીન મારા આત્મપર્યાયને) કે જે પ્રશંસા કરવા ચોગ્ય નથી તેને શુસૃજ્ઞાનિસર્વથા તેજું છું વળી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ભેદે પ્રાણાતિપાતનું (હિંસાનું) પ્રતિક્રમણ કરવા માટે કહે છે કે– Page #309 -------------------------------------------------------------------------- ________________ २४८ [ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૮ " से पाणाइवाए चउन्विहे पनत्ते, तंजहा-दव्वओ खित्तओ कालओ भावओ, दन्वओणं पाणाइवाए छसु जीवनिकाएसु, खित्तओणं पाणाइवाए सव्वलोए, कालओ णं पाणाइवाए दिया वा राओ वा, भावओ णं पाणाइवाए रागेण वा दोसेण वा, जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स अहिसालक्खणस्स सच्चाहिडिअस्स विणयमूलस्स खंतिप(प्प)हाणस्स अहिरण्णसुवण्णिअस्स उवसमप्प(प)भवस्स णवबंभचेरगुत्तस्स अपयमाणस्स भिक्खावित्तियस्स कुक्खिसंबलस्स णिरग्गिसरणस्स संपक्खालियस्स चत्तदोसस्स गुणग्गाहियस्स निनियारस्स निव्व(बि)त्तिलक्षणस्स पंचमहत्ययजुत्तस्स असंणिहिसंचयस्स अविसंवाइयस्स संसारपारगामियस्स निव्वाणगमणपज्जवसाणफलस्स, पुद्धि अण्णाणयाए असवणयाए अबोहिए अणभिगमेणं अभिगमेण वा पमाएणं रागदोसपडिबद्धयाए बालयाए मोहयाए मंदयाए किड्याए तिगारवगुरुयाए चउक्कसाओवगएणं पंचिंदिय(ओ)वसट्टेणं पडिपुनमारियाए सायासोकखमणुपालयंतेणं, इहं वा भवे अण्णेसु वा भवग्गहणेसु, पाणाइवाओ कओ वा काराविओ वा कीरंतो वा परेहि समणुण्णाओ, तं निंदामि गरिहामि तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, अईअं निंदामि पडुप्पण्णं संवरेमि अणागयं पञ्चक्खामि, सव्वं पाणाइवायं जावज्जीवाए, अणिस्सिओऽहं, नेव सयं पाणे अइवाएज्जा, नेवन्नेहिं पाणे अइवायाविज्जा, पाणे अइवायते वि अन्ने न समणुजाणामि(णिज्जा), तंजहा-अर(रि)हंतसक्वियं, सिद्धसक्खियं साहुसक्वियं, देवसक्खियं, अप्पसक्खियं, एवं भवइ भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपञ्चक्खायपावकम्मे, दिया वा राओ वा, एगओ वा परिसागओवा, सुत्ते वा जागरमाणे वा, एस खलु पाणाइवायस्स वेरमणे हिए सुहे खमे निस्सेसिए आणुगामिए पारगामिए, सव्वेसिं पाणाणं सव्वेसि भूपाणं सन्वेसि जीवाणं सव्वेसिं सत्ताणं, अदुक्रवणयाए असोयणा(णया)ए अजूरणयाए अतिप्पणयाए अपीडणयाए अपरियावणयाए अणुद्दवणयाए महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए पसत्थे, तं दुक्खक्खयाए कम्मक्खयाए मो(मु)क्रवयाए बोहिलाभाए संसास्त्तारणाए त्ति कटु उवसंपज्जित्ता णं विहगमि । पढमे भंते ! महब्बए उबढिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥१॥" व्याया-स प्राणातिपातश्चतुर्विधः प्रज्ञप्तः ते प्रातिपात या प्रारना ४ छ, तद्यथा= ते २मा प्रमाणे, द्रव्यतः क्षेत्रतः कालतः भावतः-१-द्रव्यथी, २-क्षेत्रथी, 3- थी भने ४-माथी, तभा द्रव्यतः णं प्राणातिपातः षट्सु जीवनिकाएसु-महीणं पायनी शाला भाटे छे, ते प्रातिपात દ્રવ્યથી છ જવનિકાય દ્રવ્યને વિષે, અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વસ, सेछ ४ाय व ही धनी ५५ डिसा ४२वी ते द्रव्यप्राणातिपात, क्षेत्रतः प्राणातिपातः सर्वलोके-से डिसा क्षेत्रनी अपेक्षा न्यौह२४४ ३५ सोमi, कालतः प्राणातिपातो दिवा वा रात्रौ वा-४ासनी अपेक्षा हिंसा हिवसे अथवा रात्रीस, मने भावतः प्राणातिपातो रागेण वा द्वेषेण वा भावनी अपेक्षा रागथी अथवा द्वेषथी डिसा, सेभ लेह पूर्व ४ २१३५ ४डीन भूत मा ४२वी ते डिसानी विशेषतया निन्हा ४२त छ -यो मयाऽस्य धर्मस्य- साधुना આચારરૂપ ધર્મ કે જેનાં કેવલિમરાપ્ત વિગેરે બાવીશ વિશેષણે આગળ કહીશું, તેમાં પૂર્વે Page #310 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અર્થ] ૨૪૯ અજ્ઞાનતાદિ ચાર (કહીશું તે) કારણથી અને પ્રમાદાદિ બીજાં અગીઆર (કહીશું તે) કારણથી પ્રાણાતિપાત કર્યો હોય તેની નિન્દા કરું છું એમ આખા આલાવાને વાજ્યાર્થિને સંબન્ધ જેડ. હવે તે પ્રત્યેક પદોને અર્થ કરે છે કે પદમાં વિભક્તિ બદલાએલી હોવાથી ચ=જે પ્રાણાતિપાત મચા=મેં (અર્થાતુ પ્રતિક્રામક પોતે પિતાને જણાવે છે કે મેં), વાસ્થ ધર્મચ=આ સાધુના આચારરૂપ સર્વવિરતિ ધર્મમાં, તે ધર્મનું વિશેષ સ્વરૂપ કહે છે કે-૧વઝિબચ= કેવલજ્ઞાનીએ કહેલો, –હિંસાઢક્ષાચ=અહિંસા જેનું લક્ષણ છે (અહિંસક વૃદ્ધિથી ઓળખાતે), ૩-સત્યધિણિત=સત્ય એ જેને આધાર છે (સત્ય જેમાં વ્યાપક છે), ૪-વિનીમૂઢચ= જેનું મૂળ વિનય છે, ૫-ક્ષત્તિબધાનચ=ક્ષમાં જેમાં મુખ્ય છે, ૬-૩ફિસુવર્ણચ=હિરણ્ય (કાચું-નું રૂ૫) અને સુવર્ણ (નૈયા કે ઘડેલું સેનું) જેમાં રાખી શકાતું નથી (તેવા સર્વ પ્રકારનાં ધનધાન્યાદિના સંગ્રહ રહિત), રામમવચ=ઈન્દ્રિયને અને મનને નિગ્રહ કરવા રૂપ ઉપશમમાંથી જે પ્રગટ થાય છે, ૮-નવબ્રહ્મગુપ્તચ=નવ પ્રકારે બ્રહ્મચર્યની જેમાં રક્ષા કરવાની હોય છે (બ્રહ્મચર્યની નવ વાડ સહિત), ૯-અપમાનચ=જે ધર્મના આરાધકે પાક (રસેઈ) બનાવતા નથી, અર્થાત્ આહાર પકાવવાની ક્રિયાના ત્યાગી સાધુઓ જેનું પાલન કરે છે, ૧૦–મિક વૃત્તિવાચ=(આહાર પકાવવાને ત્યાગ હેવાથી) ભિક્ષાવૃત્તિથી જેમાં જીવવાનું છે, ૧૧-રિચ=(ભિક્ષા દ્વારા પણ જેમાં સંચય કરવાનું નથી, કિત) સંયમ અને પ્રાણેના રક્ષણ માટે જેમાં માત્ર કુક્ષિપ્રમાણ ભેજન લેવાનું હોય છે, ૧૨-નિરિરાજજીલ્સ(સ્મરTચ વા)=જેમાં (અતિ ઠંડીના પ્રસગે પણ) અગ્નિનું શરણ કે સ્મરણ (ઈચ્છા) પણ કરવાને નિષેધ છે, ૧૩-લંબાસ્ટિટ્ય-સર્વ કર્મનલનું જેનાથી પ્રક્ષાલન (નાશ) થાય છે (અથવા સર્વ દેને જેનાથી નાશ થાય છે), ૧૪-ચોપરાગાદિ દેને (અથવા તોષ એટલે શ્રેષને) જેમાં ત્યાગ છે, એ કારણે જ ૧૫–ગુણગ્રાચિ =જે ગુણોને ગ્રહણ કરાવે, (તાત્પર્ય કે આ ચારિત્રધર્મ તેના આરાધકને દોષોને--ઢષને ત્યાગ અને ગુણોને અનુરાગ કરાવે છે, અથવા અન્યના ગુણનું કીર્તન કરાવનાર છે, કારણ કહ્યું છે કે સમ્યક્ત્વ પણ જે મલીન ન થયું હોય કે અવરાઈ ન ગયું હોય તે પણ તે જીવને પરગુણની ઉપબૃહણા વિગેરે ગુણાનુરાગ થાય જ છે), ૧૬-નિર્વિરચ=જેમાં ઈન્દ્રિઓને કે મનને વિકાર (બાહ્ય ઈચ્છાઓને ઉન્માદ) નથી, ૧% નિવૃત્તિ×સ્યસર્વ પાપવ્યાપારોનો ત્યાગ એ જેનું લક્ષણ (ચિન્હ) છે, (અથવા જે ધર્મ બાહ્ય સર્વ યોગોની નિવૃત્તિ કરાવે છે), ૧૮-પગ્નમંત્રિતયુરચં=જે ધર્મ પાંચ મહાવ્રતરૂપ છે, (ઉપર “અહિંસાલક્ષણ” એમ કહેવા છતાં અહીં “પાંચ મહાવ્રતયુક્ત' કહ્યો તેનું એ કારણ છે કે “અહિંસાની જેમ બીજા મહાવ્રતની પણ આ ધર્મમાં તેટલી જ પ્રધાનતા છે, અથવા “અહિંસાલક્ષણ ની જેમ પ્રત્યક્ષ નહિ કહેલાં પણ અદત્તાદાનવિરમણાદિ મહાવ્રતનું નિરૂપણ કરવા માટે “પચમહાગ્રતયુક્ત” વિશેષણ કહ્યું છે), ૧૯ગન્નિધિસર જેમાં લાડુ વિગેરે આહાર, પાણી, ખજુરાદિ મેવો કે ફળફૂલાદિ ખાદિમ, અને હરડે આદિ ઔષધ વિગેરે સ્વાદિમ કંઈ પણ રાત્રીએ રાખવા રૂપ સન્નિધિન સંચય (સંગ્રહ) કરાતે નથી, ૨૦-ગવિસંવાદિનઃ= જેનું નિરૂપણ (કે પ્રવૃત્તિ પણ) દષ્ટ-ઈષ્ટથી વિરૂદ્ધ નથી, (અર્થાત્ જગતના પ્રત્યક્ષ ભાવોનું અને આત્માના ઈષ્ટસુખને આપે તેવા ઉપાયેનું યથાર્થ અને યથેષ્ટ નિરૂપણ જેમાં કરેલું છે), ૨૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ દૂધ સં૦ ભા૨ વિ. ૩–ગા૦ ૯૮ સંસાર પરમિન જે ધમ સંસારથી પાર ઉતારનારે છે, અને ૨૨-નિર્વાગામનવસાન ઃ નિર્વાણ એટલે સર્વ દુઃખના અભાવ રૂપ મોક્ષ, તેની પ્રાપ્તિ એ જેનું અન્તિમ ફળ છે. ઉપર્યુક્ત ૨૨ વિશેષણવાળો જે ચારિત્ર ધર્મ તેની, આરાધના કરતાં અજ્ઞાનતાદિ કારણે હિંસા કરી હેય, એમ દરેક પદમાં કહેલી પછી વિભક્તિને સંબંધ જોડવો. હવે તેની આરાધના કરતાં શું કર્યું હોય? તે કહે છે કે ૧-પૂર્વમાનતા=(તે ધર્મ પામ્યા) પહેલાં અજ્ઞાનતાથી, ર-ગઝવખતયા=(ગુર્નાદિકના મુખે) નહિ સાંભળવાથી, ૩- વોલ્ગા=(સાંભળવા છતાં યથાર્થ રૂપે) નહિ સમજવાથી અને ૪-બનમિષાબેન= (સાંભળવા અને સમજવા છતાં) સમ્યપણે નહિ સ્વીકારવાથી, મામેન વા=અથવા “અભિગમેન પદની વિભક્તિ બદલીને સસભ્યન્તવાળે મિને પર્યાય કરવાથી સ્વીકારવા છતાં પણ પ્રમાદ વિગેરેથી, એમ ચાર નિમિત્તોથી જે જે પ્રાણાતિપાત કર્યો હોય, એમ સંબંધ જોડે). હવે કયા હેતુથી પ્રાણાતિપાત કર્યો હોય? તે પ્રમાદ વિગેરે હેતુઓ (સાધનો) કહે છે૧-કમાન=મ વિગેરે પાંચ પ્રકારને અથવા આળસ વિગેરે પ્રમાદ કરવા દ્વારા, ૨-નારાષતિવદ્ધતિચા=રાગ-દ્વેષની આકુળતાથી (વશ થઇને, ૩-વાઢતથા બાલબુદ્ધિ(મૂઢતા)થી, અથવા બાલઢપ્રણાથી, ૪-મોતિયા=મિથ્યાત્વ વિગેરે મેહનીય કર્મના ઉદયને આધીન થવાથી, પ-મન્વતચ= કાયાની મન્દતા(જડતા)થી–આલસથી, ૬-જીવનયા કીડાપ્રિયતાથી (કુતુહલપણાથી), ત્રિવિ ત=રસ, ઋદ્ધિ અને શાતા, એ ત્રણ ગારવના ભારેપણાથી (મદથી), ૮-ચતુવિષયોપાનક્રોધાદિ ચાર કષાયોના ઉદયને વશ થઇને, ૯-ગ્નેન્દ્રિાપવાન=પર્શનાદિ પાંચ ઇન્દ્રિઓના ઉપવશ(આધીન)પણાથી આધ્યાનને (વિવળતાને વશ થઈને, ૧૦–પ્રત્યુત્પન્નમારિજાત)ચ= વર્તમાનકાલીન કર્મને ભાર જેને છે. તે પ્રત્યુત્પન્નભારિક કહેવાય, એ પ્રત્યુત્પન્નભારિકપણાથી, અર્થાત વર્તમાનકાલીન કર્મોના ભારેપણાથી, ૧૭૭ અને ૧૧-સાતસલ્યમનુNચતા-શાતાકર્મના ઉદયથી મળેલાં સુખોને ગુદ્ધિથી ભોગવતાં, અર્થાત્ સુખમાં મનને આસક્ત કરવાથી,4(એમ અગીઆર હેતુઓથી) નિ જા વર્તમાન જન્મમાં, જેવુ વા મવહળપુ=અથવા ભૂતકાળના અને ભાવિકાળના જન્મ(ભ)માં, પ્રાણાતિપાતઃ તો વારિતો વા ચિમનો વા જૈઃ સમનુજ્ઞાતિ= જે પ્રાણાતિપાત સ્વયં કર્યો, બીજાઓ દ્વારા કરાવ્યો, અથવા બીજાઓએ સ્વયં કરતાં તેને મેં સારા માન્ય અર્થાત્ હું એમાં સંમત થયો, તં નિનામ જિ-તે પ્રાણાતિપાતને આત્મસાક્ષિએ મેં તે ખોટું કર્યું' એમ નિન્દુ છું, અને પરસાક્ષિએ “મેં તે અગ્ય કર્યું એમ મારી દુષ્ટતાને કબૂલ (જાહેર) કરું છું-ગહ કરું છું, તે નિન્દા ગહ કેવી રીતે? ત્રિવિધત્રિવિધેન કરવા કરાવવા અને અનુમેદવારૂપ ત્રિવિધ પ્રાણાતિપાતને ત્રણ વેગ દ્વારા (નિન્દુ છું--ગહુ છું). એ ત્રણ યોગ કહે છે કે-મના રાજા જાન-મન વચન અને કાયા એ ત્રણ ગોથી, (નિન્દા-ગહ કરું છું), અહીં વાક્યને સંબન્ધ પૂર્ણ થયે. ૧૭-તપૂર્વમાનિતયા” પર્યાય કરીને પાકિસૂત્રની ટીકામાં “કમના પૂર્ણ ભારેપણાથી કહ્યું છે. ૧૭૮-રાજુલમનુપાતા=સર્વકાળ સુખને ભોગવતાં એમ પણ પાઠાન્તરથી પાકિસૂત્રની ટીકામાં છે, Page #312 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અર્થ| ૨૫? - હવે ત્રણકાળ માટે પ્રાણાતિપાતને ત્યાગ કરતો કહે છે કે–અતીત નિમિ=ભૂતકાલીન પ્રાણાતિપાતને નિન્દુ છું, પ્રત્યુત્તન્ન સંસ્કૃમિત્રવર્તમાનમાં પ્રાણાતિપાતને સંવરું (કુ) છું તાજું છું અને અનીતિ પ્રત્યસ્થિમિ=ભવિષ્યમાં “નહિ કરવા એમ પચ્ચકખાણ કરું છું. સર્વ જ્ઞાતિપાત્ર એમ સર્વ પ્રાણાતિપાતની નિન્દા સંવર અને પચ્ચકખાણ કરીને તેને વૈકાલિક ત્યાગ કરું છું. હિવે આ ભવિષ્યના પચ્ચકખાણને જ વિશેષરૂપમાં કહે છે કે-] વિક્નીવનિશ્રિતોડë= જીવું ત્યાં સુધી આશંસા રહિત એ હું, નૈવ સ્વયં બળીન ગતિતિયામિ, નૈવાજોઃ પ્રાણાતિપતમિ, કાતિપાતચરોન્ગન્યાઝ સમજુત્તાનામિ સ્વયં પ્રાણેને નાશ નહિ જ કરું, બીજાઓ દ્વારા પ્રાણેને નાશ નહિ જ કરાવું અને બીજા પ્રાણનાશ કરનારાઓને પણ હું સારા નહિ માનું, આ પચ્ચકખાણ કોની કોની સાક્ષિપૂર્વક કરે છે તે કહે છે કે તથા–અક્ષિ , સિદ્ધાક્ષિ, સાધુસંક્ષિ, રેવતા, ગાત્મસાતે પચ્ચખાણ આ પ્રમાણે કરું છું ૧-અરિહંતેની સાક્ષિએ, અર્થાત્ ત્યાં ત્યાં રહેલા તીર્થંકરાદિ પોતાના કેવળજ્ઞાનરૂપ ચક્ષુથી મારા આ પચ્ચક્ખાણને પ્રત્યક્ષ દેખે છે, માટે તેઓની સાક્ષિએ' એમ તાત્પર્યથી અરિહંતની સાક્ષિપૂર્વક કહી શકાય. એમ ૨-સિદ્ધોની સાક્ષિએ, ૩–સાધુઓની સાક્ષિએ, ૪-દેવની સાષિએ અને પ–મારા આત્માની સાક્ષિએ. =આ પ્રમાણે પચ્ચકખાણ કરે છતે (કરવાથી) મવતિ મિઠુ મિક્ષુ થાય છે, સાધુ અથવા સાધ્વી, તે કેવાં થાય છે ? લંચત-વિરત-તિ-પ્રત્યાતિ/ પત્રસંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા છે પાપકર્મોને જેમણે (એવાં થાય છે), તેમાં “સંયત =સત્તર પ્રકારનાસંયમથી યુક્ત, ‘વિરત=બાર પ્રકારના તપમાં વિવિધ પ્રકારે રક્ત, “પ્રતિહત=સ્થિતિને હાસ થવાથી ગ્રન્થિભેદ દ્વારા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને વિનાશ, તથા પચ્ચકખાણ (મિથ્યાત્વ વિગેરે કર્મ બન્ધના) હેતુઓના અભાવે પુનઃ વૃદ્ધિ ન થવા રૂપે નીરાકૃત કર્યા છે (દીર્ઘસ્થિતિવાળાં ન બંધાય તેવાં કર્યાં છેજ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને જેમણે, એવા થાય છે. (અર્થાત્ સત્તર પ્રકારે સંયમ યુક્ત, વિવિધ તપમાં રક્ત, અને અલ્પસ્થિતિવાળાં તથા પુનઃ દીર્ઘસ્થિતિન બન્ધાય તેવા કર્મોવાળા થાય છે.) આ વાક્યમાં પ્રથમનાં બે પદોને કર્મધારય સમાસ કરીને છેલ્લાં ત્રણ પદને બહુવીહી સમાસ કરવાપૂર્વક પુનઃ કર્મધારય સમાસ કરો. હવે તે કેવી કેવી અવસ્થામાં કયારે કયારે તેવા થાય છે, તે કહે છે કે--દિવા વ પત્રો વા=દિવસે અથવા રાત્રે, અર્થાત્ સર્વ કાળે, વિજો વા વર્ષનો વા=કઈ કારણે એકાકી હોય ત્યારે અથવા સાધુની પર્ષદામાં(સમુહમાં) હોય ત્યારે પણ, અર્થાત્ એકાકી કે અન્ય સાધુઓની સાથે, એમ કેઈપણ પ્રસંગે સુન્નો ના કાકા–રાત્રિએ બે પ્રહર સુતા હોય ત્યારે કે શેષકાળે જાગતા હોય ત્યારે પણ, અર્થાત કેઈપણ અવસ્થામાં, (તે સાધુ કે સાધ્વી સંયત વિરત પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી બને છે) - હવે પ્રાણાતિપાતની ત્રણકાળની ત્રિવિધ ત્રિવિધથી કરેલી આ વિરતિનો મહિમા વર્ણવે છે કે-પ (આ પદમાં વિભક્તિને વ્યત્યય હવાથી) તત સુઝાતિપતિ વિરમjતે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિ હિતં (પથ્ય આહારની જેમ) હિતકર છે, (તૃષાતુરને શીતલજળની જેમ) સુખ કરનાર છે, ક્ષમં–તારવામાં (કર્મઘાત કરાવવામાં સમર્થ છે, નૈતિકૂકનઃશ્રેયસું એટલે મોક્ષ, તેના કારણભૂત છે, મોક્ષકારક છે, કાનું મિદં=ભવોભવ સાથે રહેનાર (અર્થાત્ Page #313 -------------------------------------------------------------------------- ________________ સ્પર [ધ સં૦ ભા૦ ૨ વિ૦૩–ગા૦ ૯૮ વિરતિના સંસ્કારને અનુઅન્ય (પરંપરા) ચાલવાથી અન્ય ભવામાં પણ વિરતિને પ્રાપ્ત કરાવનાર), તથા પગામિ–સંસારથી પાર ઉતારનાર છે, હવે એ ‘હિતકર’ વિગેરે કયા કારણે છે તે કહે છે સર્વેષાં માળાના બે-ત્રણ અને ચાર ઇન્દ્રિયવાળા સવ જીવાને, સર્વેષાં મૂતાનામ્ સવ વનસ્પતિકાય જીવાને સર્વેશં નીવાનામ્ સવ પાંચ ઇન્દ્રિયવાળા જીવાને, સર્વેષાં સત્ત્વાનામ્ ૧૭૯ સ પૃથ્વીકાય આદિ જીવાને, દુઃવનતચા=મનમાં સતાપરૂપ દુઃખ નહિ કરવાપણાથી, અશોષનતચા=શાકને ઉત્પન્ન નહિ કરવાપણાથી, અઝૂરતયા= જીણું (અશત) નહિ કરવાપણાથી, (અર્થાત્ વૃષભ-પાડા-ઘેાડા હાથી—ઉંટ-ગધેડા વિગેરેને અતિભાર ભરવાથી, આહાર નહિ આપવાથી, અકુશ-ચાજીક વિગેરેના પ્રહારાથી, અશક્ત વૃદ્ધ અનતાં દેખાય છે, માટે તેવું નહિ કરવાથી), તેવનતચા=ખેદ વગેરે નહિ પમાડવાથી (પસીને, લાળ, આંસુ વિગેરે પડે તેવા પરિશ્રમ નહિ આપવાપણાથી), પીહનચા=પગ વિગેરેથી (પીલવારૂપ) પીડા નહિ કરવાથી, તાપનતા=(સર્વ પ્રકારના શારીરિક દુઃખારૂપ) સંતાપ કરવાના અભાવથી (નહિ કરવાથી), અનુપદ્રવળતચા=સર્વથા મરણુ (અથવા અતિત્રાસ) નહિ કરવાથી, (એ કારણેાથી સર્વ પ્રાણ–ભૂત વિગેરેને હિતકર–સુખકર વિગેરે ગુણાનું કરનાર છે), વળી પણ આ પ્રાણાતિપાતવિરમણુ પદ (વ્રત) કેવું છે ? તે કહે છે કે-માર્ચે માનુાં મહાનુમાવું મહાપુરુષાનુવી” મર્ષિ વૈશિતા પ્રશસ્ત=મહા અથવાળું, (તેનું ફળસ્વરૂપ વિગેરે કહેલું હોવાથી) ‘મહા ગુણ સ્વરૂપ’ (આ મહાવ્રતો સકળ ગુણ્ણાના આધાર હેાવાથી), ‘મહામહિમાવાળું” (સ્વર્ગ–મેાક્ષ વિગેરે ચિન્ય ફળ આપવાથી), ‘મહાપુરૂષોએ આચરેલું (તીથંકર ગણધરાદિએ આચરેલું હોવાથી), ‘પરમષિએ ઉપદેશેલું' (શ્રી તીથંકરાદિએ ઉપદેશેલું હોવાથી, અને (સકળ કલ્યાણુને કરનારૂં હાવાથી) ‘પ્રશસ્ત’ છે, તે પ્રાણાતિપાત વિરમણ મને દુઃલયાય, મયાય, મોક્ષાય, યોપિત્ઝામાય, સંભારો ારાચ,= શારીરિક-માર્નાસક વિગેરે સર્વ દુઃખાના ક્ષયને માટે, જ્ઞાનાવરણીયાદિ કર્મીના ક્ષય માટે, રાગદ્વેષાદિનાં અન્યનેાથી મુક્ત થવા માટે, જન્માન્તરમાં સમ્યક્ત્વાદિ સદ્ધર્મની પ્રાપ્તિ માટે, અને મહાભયંકર ભવભ્રમણમાંથી પાર ઉતરવા માટે ‘સહાયક થશે' એમ અહીં અધુરો પાઠ સમજી લેવા. કૃતિ વૃર્ત્તા એ કારણથી પસદ્ય નં વિજ્ઞાનિ=તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અલ્ગીકાર કરીને ‘માસકલ્પ’વિગેરે નવકલ્પી સાધુના વિહારથી વિચરૂં છું, (i વાકયની શૈાભા માટે અવ્યય સમજવા,) કારણ કે–એમ નહિ વિચરવાથી વ્રતના સ્વીકાર બ્ય થાય. હવે છેલ્લે વ્રત સ્વીકારની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે ચમે મત્ત ! માત્રતે ઉપસ્થિતોઽસ્મ સર્વમાન્ માળાતિપાત્તાત્ વિમળ=હે ભગવન્ત ! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો --સથા પ્રાણાતિપાતની વિરતિને સ્વીકાર કરૂં છું, અર્થાત્ મારે આજથી સર્વ પ્રકારના પ્રાણાતિપાતનું વિરમણુ (હિંસાની નિવૃત્તિ-હિંસા નહિ કરૂં એવી પ્રતિજ્ઞા) છે. અહીં ‘હે ભગવન્ત’ ૧૯–‘પ્રાણ' એટલે દવિધ પ્રાણોને ધારણ કરનારા પચેન્દ્રિયા, ‘ભૂત' એટલે થયા, અને થશે, એમ ત્રિકાળવર્તી પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના જીવા, ‘જીવ' નિરૂપક્રમ આયુષ્યથી જીવનારા–દેવા નાર કે, શલાકાપુરૂષે, અસ`ખ્યાત વષૅના આયુષ્યવાળા તિર્યંચો,મનુષ્યો, યુગલિકા તથા ચરમશરીરી મનુષ્યા, અને ‘સત્ત્વ’ એટલે લેાકના ઉપકાર પુરતું જ જેમનું સત્ત્વ છે તેવા વિકલપ્રાણવાળા વિકલેન્દ્રિય જ્વા, તથા સાક્રમી આયુષ્યવાળા તિ ચ-મનુષ્ય, એવા પણુ અથ અન્ય ગ્રન્થામાં કરેલે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પાક્ષિકસૂત્ર (પખાસૂત્ર) અને તેના અર્થ એવું આમંત્રણ આદિમાં મધ્ય અને અન્ત પણ કરેલું હેવાથી “ગુરૂને પૂછળ્યા વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું. એમ કરવાથી આ વ્રતની આરાધના થાય છે? એમ સમજવું. આ વ્રત લેવા છતાં પ્રાણાતિપાત કરનારાઓને “પરભવમાં નરકમાં જવું, અલ્પ આયુષ્યવાળા થવું, બહુરાગી થવું, કદરૂપ થવું વિગેરે દોષે સમજવા. (૧) આ પ્રમાણે પહેલું મહાવ્રત કહ્યું, હવે બીજુ મહાવ્રત કહે છે તે બીજા મહાવ્રતના આલાપકમાં પ્રથમ મહાવ્રતના આલાપકથી જે વિશેષ છે તે જ કહીએ છીએ.). "अहावरे दु(दो)च्चे भंते ! महन्वए मुसावायाओ वेरमणं, सव्वं भंते ! मुसावायं पञ्चक्खामि, से कोहा वा लोहा वा भया वा हासा वा, नेव सयं मुसं वइ(ए)ज्जा-नेवन्नेहिं मुसं वायावि(वे)जा. सुसं वयंतेवि अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् " से मुसावाए चउविहे पन्नत्ते, तंजहा-दव्वओ खित्तओ कालओ भावओ, दरओ णं मुसावाए सव्वदन्वेसु, खित्तओ णं मुसावाए लोए वा अलोए वा, कालओ णं मुसावाए दिया वा राओवा, भावओ णं मुसावाए रागेण वा दोसेण वा, जं मए इमस्स" शेषं पूर्ववत् । મુવારો માસિકો વા માસાવિવો વા માસિનો વા જેfë સમજાવ્યો, તંfiામિ ત્યાદિ "सव्वं मुसावायं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं मुसं वइ(ए)ज्जा नेवन्नेहिं मुसं वायावि(वे)ज्जा मुसं वयंते वि अन्ने न समणुजाणिज्जा, तंजहा०" शेषं पूर्ववत् "एस खलु मुसावायस्स वेरमणे हिए०" शेषं प्राग्वत् । दु(दो)च्चे भंते ! महव्वए उवडिओमि સળાગો મુરાવાયાગો વેમ શા' - વ્યાખ્યા–“હવે પહેલા મહાવ્રત પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત! સમ્યજ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક મૃષાવાદની વિરતિ૮૦કરવાની કહી છે, હે ભગવંત! તે મૃષાવાદનું હું સર્વથા પચ્ચકખાણ (ત્યાગ) કરું છું, તે આ પ્રમાણે-ક્રોધથી, લોભથી, ભયથી અથવા હાસ્યથી (હાંસી મશ્કરીથી), (અહીં પહેલો ક્રોધ તથા છેલ્લો લાભ કહ્યો માટે ઉપલક્ષણથી તેની વચ્ચેના) માનથી - ૧૮૦–મૃષાવાદના ચાર પ્રકારો છે-૧-સત્યને નિષેધ કર, ૨-અસત્યની સ્થાપના કરવી, ૩હાય તેથી બીજું જ કહેવું, અને ૪-અનુચિત (ગહણીય) બોલવું. તેમાં ૧-આતમાં નથી, પુણ્ય-પાપ નથી, વિગેરે સત્ય વસ્તુનો નિષેધ થાય એવું બોલવાથી આત્મા, પુણ્ય-પાપ, વિગેરેના અભાવે દાન, ધ્યાન-તપ અને અધ્યયનાદિ, સર્વ ક્રિયાઓ વ્યર્થ થાય છે, અને તેથી જગતની વિચિત્રતાનું કારણ પણ ન રહે, આ વિગેરે હેતુથી તેનું જુઠ્ઠાપણું સમજવું. ૨-આત્મા બહુ હાને છે, તે લલાટમાં કે હૃદયમાં રહે છે, અથવા સર્વત્ર વ્યાપક છે, ઈત્યાદિ અસત્યની સ્થાપના જાણવી. એનાથી પણ સર્વ શરીરમાં સુખદુ:ખને અનુભવ થાય છે તે અસત્ય ઠરે, અથવા જીવ સર્વ વ્યાપક હોય તે સર્વત્ર શરીરને અને સુખ ખનો અનુભવ થવો જોઈએ. તે થતો નથી. માટે પણ તે મૃષા સમજવું. ૩-ગાયને ઘડે, સ્ત્રીને પુરૂષ, ઈત્યાદિ બલવું, તે તે સ્પષ્ટ મૃષા છે જ, ૪-અયોગ્ય-ગહ યોગ્ય બાલવું તે, જેમકે કાણાને કાણે કહે, ઈત્યાદિ કટુવચન, અથવા પરલોક જેનાથી બગડે તેવાં સાવધ વચને, જેમકે-ખેતી કરો ! બળદ વિગેરેને પળા ! કન્યાને પરણ! શત્રુને મારે !' વિગેરે બાલવું તે. એ ચારેયને ત્યાગ સમજ. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા તથા માયાથી પણ, એમ કઈ હેતુથી હું સ્વયં મૃષા બોલું નહિ, બીજાને મૃષા બોલાવું ન અને મૃષા બોલનાર બીજા કેઈને સારા જાણું નહિ” તે પછીને અર્થ પહેલા મહાવ્રત પ્રમાણે જાણ આ મૃષાવાદ ચાર પ્રકારનો કહ્યો છે, તે આ પ્રમાણે-૧-દ્રવ્યથી, ૨-ક્ષેત્રથી, ૩-કાળ અને ૪-ભાવથી. તેમાં ૧-દ્રવ્યથી-જીવ–અજીવ (ધર્માસ્તિકાય) આદિ સર્વ દ્રવ્યમાં વિપરી બોલવાથી, ૨-ક્ષેત્રથી-ચૌદરાજ પ્રમાણુ લોકમાં, અથવા તેની બહાર અલકમાં પણ, અર્થ લોક અલોકના વિષયમાં વિપરીત બોલવાથી, ૩–કાળથી--અને ૪-ભાવથી-વિગેરે તે પછીના આ પણ પહેલા મહાવ્રતમાં કહ્યા તે પ્રમાણે સમજી લેવા. એ મૃષાવાદ હું બે અથવા બીજા પાસે મૃષાવાદ બોલાવ્યું, કે બેલનારા બીજાએ મેં સારા માન્યા” વિગેરે સઘળો અર્થ પણ પહેલા મહાવ્રતમાં કહ્યો તે પ્રમાણે સમજવો, યા સપૂર્ણ આલાપકને અર્થ એ રીતે સમજી લે. માત્ર જ્યાં પ્રાણાતિપાત શબ્દ છે ત્યાં મેં વાદ માનીને તે પ્રમાણે અર્થ સમજવો (૨) હવે ત્રીજા મહાવ્રતનું વર્ણન કરવા માટે પહેલા મહાવ્રતથી જેટલી ભિન્નતા છે તેજ કહે છે ! _ " अहावरे तच्चे भंते ! महब्बए अदिन्नादाणाओ वेरमणं, सव्वं भंते अदिन्नादाणं पञ्चक्खा से गामे वा नगरे वा रण्णे (अरन्ने)वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्त वा, णेव सयं अदिन्नं(णं) गिव्हिज्जा नेवन्नेहिं अदिन्नं(ण)गिहाविज्जा अदिन्न(f) गिण्हंत अन्ने न समणुजाणामि जाव०" शेषं पूर्ववत् । “से अदिनादाणे चउन्विहे पण्णत्ते, तंजहा-दव्वओ खित्तओ कालओ भावओ, दव्वओ, अदिनादाणे गहणधारणिज्जेसु दव्वेसु खित्तओ णं अदिनादाणे गामे वा नगरे वा रण्णे (अरन्न वा कालओ०" इत्यादि पूर्ववत् । “अदिन्नादाणं गहिरं वा गाहाविरं वा धिप्पंतं वा परेहि समणुन्नायं" शेषं पूर्ववत् " सव्वं अदिन्नादाणं जावज्जीवाए अणिस्सिओऽहं नेव सयं अदिणं गिव्हिज्जा नेवन्ने अदिणं गिहाविज्जा अदिणं गिण्हंतेवि अन्ने न समणुजाणिज्जा" शेषं पूर्ववत् "एस खलु अदिन्नादाणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् " तच्चे भंते ! महव्वए उवडिओमि सव्वाओ अदिन्नादाणाओ वेरमणं ॥३॥ વ્યાખ્યા–“હવે એ પછીના ત્રીજા મહાવ્રતમાં હે ભગવંત ! શ્રી જિનેશ્વરે એ માલિકે આપ વિનાનું કંઈ પણ લેવાને (અદત્તાદાનને) નિષેધ (એટલે વિરતિ) કહેલો છે, હે ભગવંત! તે માટે આપ્યા વિનાનું કંઈપણ લેવાને હું સર્વથા ત્યાગ કરું છું, તે આ પ્રમાણે-ગામમાં, નગરમાં, અરણ્યમાં કઈ પણ સ્થળે, થોડું કે ઘણું, ન્હાનું કે મેટું, સજીવ કે નિવ, કઈ પણ પદા માલિકના આપ્યા વિનાનો સ્વયં લઈશ નહિ, બીજા દ્વારા લેવરાવીશ નહિ, કે સ્વયમેવ લેનારા બી કેઈને હું સારા માનીશ નહિ, થાવજજીવ સુધી,” વિગેરે તે પછીને અર્થ પહેલા મહાવત પ્રમાણે “તે અદત્તાદાનના માલિકે આપ્યા વિનાનું લેવાના) ચાર પ્રકારે આ પ્રમાણે છે-૧, Page #316 -------------------------------------------------------------------------- ________________ પલેએકસૂત્ર (પક્ખીસૂત્ર) અને તેના અર્થ] ૫૫ કચથી, ૨-ક્ષેત્રથી, ૩–કાળથી અને ૪–ભાવથી, તેમાં દ્રવ્યથી અદત્તાદાન=જે લેવા ચેાગ્ય કે પાસે રામવા ચાગ્ય હેાય તેવા દ્રવ્યને લેવું, એમ કહેવાથી ચાલવામાં સ્થિર થવામાં કે બીજા જીવન વ્યવહારોમાં ઉપયાગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રબ્યાના પંચાગ કરવા છતાં તેને ગ્રહણ કરવાનાં કે પાસે રાખવાનાં હેાતાં નથી માટે તેને અંગે હત્તાદાન દોષ ન લાગે એમ સમજવું, ક્ષેત્રથીગામમાં, નગરમાં, કે અરણ્યમાં (અટવીજ સ-વન વિગેરે વસતિ બહારના ક્ષેત્રમાં) કાઈ પણ સ્થળે, કાળથી અને ભાવથી તેનેા અને પછીને અર્થે પણ પહેલા મહાવ્રતમાં જણાવ્યા પ્રમાણે સમજવો.” “તે અદત્તાદાન ગ્રહણ કર્યું, બીજા પાસે ગ્રહણ કરાવ્યું, અથવા ખીજાએ ગ્રહણ કર્યુ. કાચ તેને સારૂં માન્યું,” વિગેરે પછીના અર્થ પણ પૂર્વ પ્રમાણે— “ જીવું ત્યાં સુધી આશંસા રહિત હું એ સ અદત્તાદાનને ગ્રહણ કરીશ નહિ, બીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ, અને બીજા ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિ,” વિગેરે અ પશુ પ્રથમ મહાવ્રતમાં કહ્યા પ્રમાણે— “ નિશ્ચે આ અદત્તાદાનના ત્યાગ હિતકારી છે” વિગેરે પૂર્વ કહ્યા પ્રમાણે— “ હે ભગવંત ! હું આ ત્રીજા મહાવ્રત માટે ઉપસ્થિત થયે। . સર્વથા અદત્તાદાનના રાગને (વિરતિને) સ્વીકારૂ છુ.” (૩) હવે ચેાથા મહાવ્રતનેા વિશિષ્ટ (ફેરફારવાળા) પાઠ કહે છે કે— 66 अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं, सव्वं भंते ! मेहुणं पच्चक्खामि, से दिव्वं माणुस्सं वा तिरिक्खजोणियं वा, पणेव सयं मेहुणं सेत्रिज्जा, णेवण्णेहिं मेहुणं सेवाविज्जा, मेहुणं ति वि अन्ने न समणुजाणामि० " शेषं पूर्ववत् 46 * સે મેદુળે ચઢેિ” શેષ પૂર્વવત્ । दव्वओ णं मेहुणे रूवेसु वा रूवसहगएसु वा, ओणं मेहुणे उड्ढलोए वा अहोलोए वा तिरियलोए वा, " शेषं पूर्ववत् । " मेहुणं सेविअं वा, विअं वा, सेविज्जतं वा, परेहिं समणुन्नायं" शेषं पूर्ववत् । "सव्वं मेहुणं जावज्जीवाए अणिस्तिनेव सयं मेहुणं सेविजा नेवन्नेहिं मेहुणं सेवाविज्जा मेहुणं सेवते वि अन्ने न समणुजाणि” ફોફં પૂર્વવત્ । एस खलु मेहुणस्स वेरमणे हिए० " शेषं पूर्ववत् । " चउत्थे भंते ! महव्वए વૈદિગોમિ સવ્વાલો મેદુળાલો વેમાં ’’ III ' , વ્યાખ્યા—હવે તે પછીના ચેાથા મહાવ્રતમાં શ્રીજિનેશ્વરાએ મૈથુનથી વિરામ (વિરતિ)કરવાનું ધું છે. હે ભગવંત! તે સવ મૈથુનને હું પચ્ચક્મ્' (ત્યાગ ક) છું, તેમાં દેવ-દેવીના વૈક્રિય ધરીર સંબન્ધી, મનુષ્ય સ્ત્રી કે પુરૂષના શરીર સંબન્ધી, અને તિર્યંચજીવા ઘેાડા-ઘેાડી આદિના રીર સંબન્ધી, એમ કાઈ પણ મૈથુનને હું સ્વયં સેવું નહિ, ખીજા દ્વારા સેવરાવું નહિ, કે ખીજા સ્વયં સેવનારાઓને પણ હું સારા માનું નહિ, (એ મર્યાદા મારે) જાવજીવ સુધી છે” વિગેરે પૂર્વવત્. “ તે મૈથુન ચાર પ્રકારનું છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી,’’ વિગેરે પૂર્વ કહ્યા પ્રમાણે. તેમાં દ્રવ્યથી મૈથુન-રૂપામાં’ એટલે નિર્જીવ પ્રતિમાઓમાં, અથવા જેને આભૂષાદ્િ "C Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધ સ’૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ શણગાર ન હોય તેવાં રૂપ-ચિત્રોમાં આસક્તિ, તથા ‘રૂપ સહગતમાં એટલે સજીવ સ્રી–પુરૂષનાં શરીરામાં, અથવા આભૂષણુ-અલકારાદિ શાભાવાળાં (ચિત્રાદિ) રૂપામાં, ક્ષેત્રથી મૈથુનઉર્ધ્વલેાક, અધેાલેાક, કે તિર્થ્યલેાકમાં, અર્થાત્ ત્રણે લેાકમાં, કાળથી-ભાવથી” વિગેરે પૂર્વ પ્રમાણે. “ તે મૈથુન સેવ્યું હાય, સેવરાવ્યું હોય, કે બીજા સ્વયં સેવનારાઓને સારા માન્યા હાય, તેને નિન્દુ છું” વિગેરે પૂર્વવત્. “ જીવું ત્યાં સુધી આશ ંસા વિનાના હું તે સર્વ મૈથુનને સ્વયં સેવીશ નહિ, બીજા દ્વારા સેવરાવીશ નહિ, ખીજા સેવનારાઓને સારા માનીશ નહિ.’’વિગેરે પછીના અથ પૂર્વ કહ્યા પ્રમાણે. “ નિશ્ચે આ મૈથુનના ત્યાગ હિતકર છે” વિગેરે પછીના અર્થ પણ પૂર્વ પ્રમાણે 66 હે ભગવંત! આ ચોથા મહાવ્રત માટે હું ઉપસ્થિત થયા છું. (પાસે આવ્યેા છું.) એ કારણે સર્વથા મૈથુનના ત્યાગને હું સ્વીકારૂં છું.” (૪) હવે પાંચમા મહાવ્રતનેા ફેરફારવાળા પાઠ તથા તેના અથ કહે છે~~ “ અઢાવરે પંચમે મંતે ! મન્ત્રણ રિજ્જાનો વેરમાં, સાં અંતે ! તું પદ્મવામિ, से अप्पं वा बहुं वा अणुं वा धूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं परिग्गहं परिगिव्हिज्जा, नेवन्नेर्हि परिग्गहं परिगिण्हाविज्जा, परिग्गहं परिगिण्हंतेवि अन्ने न समणुजाणामि " शेषं पूर्ववत् । ૧૮૧ " से परिग्गहे चउ० " शेषं पूर्ववत् । "दव्वओ णं परिग्गहे सचित्ताचित्तमीसेसु दब्वेसु, खित्तओ परिग् सव्वलोए,' कालओ णं परिग्गहे दिआ वा राओ वा, भावओ णं परिग्गहे अपवा महग्घे वा रागेण वा दोसेण वा " शेषं पूर्ववत् । परिग्गहो गहिओ वा गाहाविओ वा घितो वा परेहिं समणुन्नाओ " शेषं पूर्ववत् । " सव्वं परिग्गहं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं परिग्गहं परिगिहिज्जा, नेवन्नेहिं परिग्गहं परिगिन्हाविज्जा, परिग्गहं परिगिण्हते व अन्ने न समणुजाणिज्जा०" शेषं पूर्ववत् । "एस खलु परिग्गहस्स वेरमणे हिए० " शेषं पूर्ववत् । पंचमे भंते ! मह उवओम सव्वाओ परिग्गहाओ वेरमणं ||५|| વ્યાખ્યા હવે તે પછીના પાંચમાં મહાવ્રતમાં શ્રીજિનેશ્વરાએ પરિગ્રહથી વિરામ (વિરતિ) કરવાનુ કહ્યુ છે, હે ભગવંત! હું તે સર્વ પરિગ્રહને પચ્ચક્ખું છું, (તે આ પ્રમાણે) ઘેાડા કે ઘણા, ન્હાના કે મેાટા, તે પણ સચિત્ત (સજીવ) કે અચિત્ત (નિર્જીવ) કાઈ પણ પદાર્થ માં હું સ્વયં પરિગ્રહ (મૂર્છા) કરીશ નહિ, બીજાઓને તેવો પરિગ્રહ (મૂર્છા) કરાવીશ નહિ, અને બીજા કાઈ સ્વયમેવ પરિગ્રહ કરનારાને સારી માનીશ નહિ” ઈત્યાદિ શેષ અ પહેલાં મહાવ્રતમાં જણાવ્યા પ્રમાણે— “ તે પરિગ્રહ ચાર પ્રકારના છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, ઈત્યાદિષ્ટ પૂ વત્. “ તેમાં દ્રવ્યથી-સજીવ (શ્રી વિગેરે), નિર્જીવ (ઘરેણાં આભૂષણ વિગેરે), અને મિશ્ર સાલડ્કાર શ્રી વિગેરે), એવા કાઈ પદાર્થીમાં (પાક્ષિક સૂત્રની ટીકાના આધારે ‘આકાશ' વિગેરે ૧૮૧-પાક્ષિકસૂત્રવૃત્તિની પ્રતમાં વટો' ના સ્થાને હોવ વા મહોવ વા' અને ‘અઘે’ના સ્થાને ‘અફ્ળળ્યે’ એવે પાડાન્તર છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પક્ષીસૂત્ર) અને તેને અ] ૨૫૭ સર્વ દ્રવ્યેામાં) મૂર્છા કરવી તે દ્રવ્યપરિગ્રહ, ક્ષેત્રથી–સવ (ચૌદરાજ) લેાકમાં, કારણ કે આકાશ વિગેરે સર્વ પદાર્થીમાં મૂર્છા કરી શકાય છે. પાઠાન્તરે લેાકાકાશમાં અને અલેાકાકાશમાં પણ મમત્વ કરવું તે ક્ષેત્ર પરિગ્રહ, કાળથી દિવસે કે રાત્રે અર્થાત્ સર્વ કાળે અને ભાવથીઅલ્પમૂલ્ય કે બહુમૂલ્ય કોઈ પદામાં રાગથી કે દ્વેષથી (પ્રીતિ કે અપ્રીતિથી) મમત્વ કરવું તે ભાવપરિગ્રહ.” બાકીના અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. “ એ પરિગ્રહ મેં ગ્રહણ કર્યાં, ખીજા દ્વારા ગ્રહણ કરાબ્યા, કે ખીજાએ સ્વયં ગ્રહણુ કરેલો સા। માન્યા હોય, તેને નિન્દુ છું” વિગેરે શેષ અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે. “ યાવજ્જીવ સુધી આસક્તિ વિનાના હું સ્વયં સર્વ (કાઈ પણુ) પરિગ્રહને ગ્રહણ કરીશ નહિ, ખીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ, અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિં,” બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે “ આ પરિગ્રહનું' વિરમણુ (વિરતિ) નિશ્ચે હિતકારી છે” વિગેરે પૂર્વવત્. “ હું ભગવન્ત ! હું આ પાંચમા મહાવ્રતને પાળવા માટે ઉપસ્થિત (તૈયાર) થયા છું, સર્વથા પરિગ્રહથી વિરામ (કાઈ પણ પદાર્થની મૂર્છાને ત્યાગ) કરૂં છું.” (૫) હવે છટ્ઠા રાત્રિ@ાજન વિરમણ વ્રતના ફેરફારવાળા પાઠ કહે છે— “ બાવરે ઇદ્દે મંતે ! યદ્ શર્રમોયળો વેરમાં, સન્ત્ર મતે ! રામોયાં પચવામિ, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, णेव सयं राई भुंजिज्जा, वण्णेहिं राई भुंजा विज्जा, राई भुंजंतेवि अन्ने न समणुजाणामि० " शेषं पूर्ववत् । " से राईभोयणे चउ०" शेषं पूर्ववत् । " दव्वओ राईभोय असणे वा पाणे वा खाइमे वा साइमे वा, खित्तओ णं राईभोयणे समयखित्ते, कालओ राईभोयणे दि वा राओ वा, भावओ णं राईभोयणे तित्ते वा कडुए वा कसाइले (कसाए) वा अंबिले वा महुरेवा लवणे वा रागेण वा दोसेण वा०" शेषं पूर्ववत् । "राईभोयणं भुक्तं वा भुंजाविअं वा भुंजतं वा परेहिं समणुन्नायं ० " शेषं पूर्ववत् । " सव्वं राईभोयणं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं राई भुंजिज्जा नेवन्नेहिं राई भुंजाविज्जा राई भुजंतेवि अन्ने न समणुजाणिज्जा ०" शेषं पूर्ववत् । एस खलु राईभोयणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् । "छट्ठे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं" ||६|| વ્યાખ્યા હવે તે પછીના છઠ્ઠાન્નતમાં શ્રીજિનેશ્વરાએ રાત્રિèાજનના વિરામ (ત્યાગ) કહેલા છે, હે ભગવન્ત ! હું તે ‘રાત્રે ગ્રહણ કરેલું રાત્રે વાપરવું' વિગેરે (પૂર્વ જણાવ્યા તે ચાર ભાંગાવાળા) સર્વ રાત્રિલેાજનને પચ્ચક્ષુ (તજી) છું, (તેની મર્યાદા આ પ્રમાણે) અશન અથવા પાણી અથવા ખાદિમ કે સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે લેાજન કરીશ નહિ, બીજાઓને રાત્રિએ ભાજન કરાવીશ નહિ અને ખીજા સ્વયં રાત્રિèાજન કરનારાઓને સારા માનીશ નહિ, તે આ પ્રમાણે’ઈત્યાદિ શેષ પાના અથ પહેલા મહાવ્રતમાં કહ્યા પ્રમાણે, “ તે રાત્રિèાજન ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે’ વિગેરે પૂર્વવત્ (6 તેમાં દ્રવ્યથી-રાત્રિભાજન અશન, પાન, ખાદિમ અથવા-સ્વાદિમ, એ ચાર પ્રકારના ૩૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ દૂધ સંભા. ૨ વિ. ૩–ગાહ ૯૮ આહાર પૈકી કઈ વસ્તુ ખાવી તે દ્રવ્યથી રાત્રિભોજન, ક્ષેત્રથી-મનુષ્ય લોકમાં, કારણ કે–રાત્રિ ત્યાં જ હોય છે (મનુષ્યલક સિવાય રાત્રિ-દિવસને વ્યવહાર બીજે નથી), કાળથી-દિવસે અથવા રાત્રે અને ભાવથી-કડવું, તીખું, તુરું, ખાટું, મીઠું, કે ખારૂં, કોઈ પણ ઈષ્ટ અનિષ્ટ સ્વાદ પ્રત્યે રાગ કે દ્વેષ કરવા પૂર્વક ભજન કરવું તે “ભાવથી રાત્રિભૂજન કહેવાય.” ઈત્યાદિ. * “એ રાત્રિભેજન સ્વયં કર્યું (ખાધું), બીજાને કરાવ્યું અથવા બીજાઓએ કરેલા રાત્રિભોજનને સારું માન્યું, તેને નિન્દુ છું” વિગેરે પૂર્વ પ્રમાણે જાવજીવ સુધી આશંસા વિનાનો હું સર્વ રાત્રિભેજનને સ્વયં કરીશ નહિ, બીજાઓને રાત્રિભોજન કરાવીશ નહિ, અને બીજા રાત્રિભેજન કરનારાઓને સારા માનીશ નહિ.” ઈત્યાદિ. આ રાત્રિભેજનની વિરતિ નિયમા હિતકારી છે” વિગેરે. શેષ અર્થ પૂર્વવત્ - “હે ભગવન! હું આ છઠ્ઠા વ્રતમાં (પાલનમાં) ઉપસ્થિત તૈયાર) થ છું, એ કારણે સર્વ (પ્રકારના) રાત્રિભેજનને હું વિરામ (ત્યાગ) કરું છું.(૬) હવે એ સર્વ (છ એ) વ્રતોની એક સાથે ઉચ્ચારણા (સ્તુતિ) કરે છે કે " इच्चेइयाई पंचमहन्वयाई राईभोयणवेरमणछट्ठाई अत्तहिअट्टयाए(ट्टाए) उपसंपज्जित्ता णं विहरामि" વ્યાખ્યા–એ ઉપર જણાવ્યા તે પાંચ મહાવ્રત કે જેની સાથે રાત્રિભૂજન વિરમણ વ્રત છઠું છે, તે (અર્થાત્ છએ) વ્રતેને હું મારા આત્માના હિત માટે સમ્યફ સ્વીકાર કરીને વિચરૂં (પાલન કરું) છું” હવે ક્રમશઃ તે મહાવ્રતોના અતિચારેને કહે છે "अप्पसत्था य जे जोगा, परिणामा य दारुणा । पाणाइवायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥१॥ तिव्वरागा य जा भासा, तिव्वदोसा तहेव य । मुसावायस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥२॥ उग्गहं च अजाइत्ता, अविदिन्ने अ उग्गहे । अदिनादाणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥३॥ सद्दारूवारसागंधा-फासाणं पवियारणे (णा)। मेहुणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥४॥इच्छा मुच्छा य गेही य, कंखा लोभे अ दारुणे। परिग्गहस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥५॥ अइमत्ते अ आहारे, सूरखित्तमि संकिए । राईभोयणस्स वेरमणे, एस वुत्ते अइक्कमे ॥६॥ વ્યાખ્યા-અજયણથી ચાલવું બોલવું વિગેરે કરાતિય જે થોડા =હિંસાજનક વ્યાપારે (પ્રવૃત્તિ) અને પરિણામ તા.=દારૂણ પરિણામને એટલે એને હણવાના રૌદ્ર (ધ્યાન રૂપ જે) અધ્યવસાયે, તેને પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં અતિ =અતિચાર કહે છે, (માટે તેને તજ જોઈએ) એમ માનીને તે અતિચારેને તજે. એમ સર્વ મહાવ્રતોની ગાથાઓમાં (અધુરે) વાક્યર્થ સ્વયં જેડ. (૧) તીવ્ર =ઉત્કટ વિષયના રાગવાળી જે ભાષા, તથા તીવ્રષા ઉગ્ર મત્સરવાળી જે ભાષા (અર્થાત ઉત્કટ રાગ કે દ્વેષ પૂર્વક બોલાતું વચન) તેને મૃષાવાદ વિરમણ મહાવ્રતમાં ગતિમ = અતિચાર કહ્યો છે માટે તેને તજ જોઈએ), એમ માનીને તેને તજે. (૨) શકયું અચારિત્ના માલીક પાસેથી કે તેણે જેને ભળાવે હેય તેવા બીજા પાસેથી Page #320 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેનો અર્થ ૨૫૯ અવગ્રહની (ઉપાશ્રય-આશ્રયની) યાચના કર્યા વિના (અનુમતિ મેળવ્યા વિના) તેમાં રહેવું, (એટલા શબ્દ અધ્યાહારથી સમજવા), તથા વિજો વા વકતથા પ્રતિનિયત (મેળવેલા) અવગ્રહની (જગ્યાની) હદ બહાર (જે જગ્યા તેના માલીકે વાપરવાની સંમતિ ન આપી હોય ત્યાં) “ચેષ્ટા કરવી તેને ઉપયોગ કરવો) એ શબ્દો પણ અધ્યાહારે સમજવા, તેને અદત્તાદાનવિરમણ મહાવ્રતમાં ગતિમ=અતિચાર કહે છે, એમ માનીને તે અતિચારોને તજે. (૩) સિદ્દા આ શબ્દમાં આમિક હેવાથી “સરકારને આગમ કરેલો છે, અહીં પ્રસગાનુસાર શબ્દ, રૂપ, વિગેરે શુભ (શ્રેષ્ઠ) સમજવાના છે, માટે શબ્દ રાજપનામકશ્રેષ્ઠ શબ્દો, રૂપે, રસે, ગન્ધ અને સ્પર્શીની પ્રવિવારના=૧૮૫રાગપૂર્વક સેવા કરવી જોગવવા) તેને મિથુનવિરમણ મહાવ્રતમાં “અતિક્રમ એટલે અતિચાર કહ્યો છે, એમ માનીને તજે. (૪) રૂછા=ભવિષ્યમાં કેઈ અમુક પદાર્થ મેળવવાની પ્રાર્થના, મૂર્ણ જ=અને ચેરાઈ (હરણ થઈ ગએલા–નાશ પામેલા પદાર્થને શેક, બુદ્ધિ વિદ્યમાન પરિગ્રહમાં (પદાર્થમાં) મૂછ (મમત્વ), વફા વર્તમાનમાં નહિ મળેલા વિવિધ પદાર્થોની પ્રાર્થના (ઈચ્છા), તે સ્વરૂપ જે લોભ તે “કાક્ષાલભ, તે કેવો ? =રૌદ્ર, રૌદ્રધ્યાનના કારણભૂત અતિ ઉત્કટ), એ ઈચ્છા, મૂછ, ગૃદ્ધિ, અને દારૂણ કાક્ષારૂપ લેભ, એ સર્વ પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં અતિક્રમ (અતિચાર) કહેલો છે, એમ માનીને તેને તજે. (અન્ય ગ્રન્થમાં ઈચ્છા મૂછ વિગેરે શબ્દને એક અર્થવાળા જણાવીને જુદા જુદા શિષ્યને તેઓની ભાષામાં સમજાવવા માટે ભિન્ન ભિન્ન શબ્દોને પ્રયોગ કર્યો છે એમ પણ વિકલ્પ જણાવેલું છે. અહીં મૂળમાં ‘==' જ્યાં જ્યાં છે તે દરેક સમુચ્ચય (વળી) અર્થમાં સમજવા. (૫) ત્તિમાત્ર બાર =રાત્રે ક્ષુધા લાગવાના ભયથી દિવસે ઘણે આહાર લે, તથા સૂક્ષેત્રે ત્તેિ ઉદય-અસ્ત થવારૂપ સૂર્યક્ષેત્રમાં, અર્થાત્ સૂર્ય જ્યાં ઉગે અને આથમે તે આકાશ ક્ષેત્રમાં શકિત એટલે સૂર્ય ઉદય અથવા અસ્ત થયે કે નહિ ? એવી શક્કા હોવા છતાં આહાર લે, તે રાત્રિભે જન વિરમણ વ્રતમાં અતિક્રમ (અતિચાર) છે એમ સમજી તેને તજે. (૫) એમ છ વ્રતોના અતિચાર કહ્યા, હવે તેની રક્ષાને ઉપાય કહે છે – "दंसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ॥१॥ दंसण। बीअं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥२॥ दंसण । तइयं वयमणुरक्खे, विरयामो अदिन्नादाणाओ ॥३॥ दंसण । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ॥४॥ दसण । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥५॥ दसण । छठें वयमणुरक्खे, विरयामो राईभोयणाओ ॥६॥ ૧૮૨-મૂળ છાપેલી પ્રતમાં દાર્થ પ્રાર્થના પાઠ પછી છ-૪ના તાજતી એટલો પાઠ છાપો રહી ગયો જણાય છે. એટલે “ઈચ્છા” શબ્દની ટીકા રહી ગઈ છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ [ધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૮ વ્યાખ્યાનશાનવારિત્રવિષ્ય દર્શન–જ્ઞાન અને ચારિત્રની વિરાધના કર્યા વિના (અવિરાધિત), ચિતઃ રામ=સાધુ ધર્મમાં સ્થિર (નિશ્ચળ) થએલે હુ, કથ વ્રતમ્ અનુરક્ષામિક પહેલા વ્રતનું કઈ અતિચાર ન લાગે તેમ રક્ષણ (પાલન) કરું છું, કે હું? (વિરામો અહીં વચનને વ્યત્યય હેવાથી બહુવચનને બદલે એકવચનાન કરવું) તેથી વિગતોડમિ પ્રતિપાત7િ= સર્વથા પ્રાણાતિપાતથી (હિંસાથી)વિરામ પામેલો હું, અર્થાત્ દર્શન જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ પાલન કરતે, શ્રમણ ધર્મમાં નિશ્ચળ અને પ્રાણાતિપાતથી વિરામ પામેલે હું કઈ પણ અતિચાર ન લાગે તેમ પહેલા મહાવ્રતનું રક્ષણ-પાલન કરૂં છું. (૧) એ પ્રમાણે બાકીની પાંચ ગાથાઓને અર્થ પણ સમજી લે. માત્ર “મૃષાવાદથી વિરામ પામેલો” એમ બીજી ગાથામાં, “અદત્તાદાનથી વિરામ પામેલે” એમ ત્રીજી ગાથામાં, આ પ્રમાણે ચોથી-પાંચમી-છઠ્ઠી ગાથામાં અનુક્રમે મિથુનથી, પરિગ્રહથી અને રાત્રિભેજનથી વિરામ પામેલો એ અર્થ તે તે વ્રતને અનુસાર તે તે પાઠથી સમજી લે. વળી પણ એ વ્રતના રક્ષણને ઉપાય કહે છે કે "आलयविहारसमिओ, जुत्तो गुत्तो ठिो समणधम्मे। पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ॥१॥ आलय । बीयं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥२॥ થાય ! તયે વયમgવવિરામો ત્નિવાળો રૂા. आलय० । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ॥४॥ आलय० । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥५॥ आलय० । छ8 वयमणुरक्खे, विरयामो राईभोयणाओ ॥६॥ आलय० । तिविहेण अप्पमत्तो, रक्खामि महन्वए पंच ॥७॥" વ્યાખ્યા–ગા=અહિં “આલય શબ્દ સૂચક હેવાથી આલયવર્તી, અર્થાત્ “સ્ત્રી, પશુ, પડક, વિગેરે જ્યાં નથી એવા સકલદોષ વિનાના સ્થાનમાં રહેલે હું એ પ્રમાણે વિફા = આગમાક્ત નવકલ્પી વિહારથી વિચરતે હું, મિતઃ=ઈસમિતિ આદિ પાંચ સમિતિનું પાલન કરવાથી “સમિત એ હું, યુવત: પરીષહ સહવા માટે ગુરૂકુળવાસ સેવા વિગેરે સાધુના ગુણેથી યુક્ત એ હું, ત્રણ ગુપ્તિનું પાલન કરવાથી “ગુપ્ત” એવો હું, સ્થિત શ્રમધન ક્ષમા, મૃદુતા, આદિ દશ પ્રકારના શ્રમણધર્મમાં સ્થિર–નિશ્ચળ એવો હું, પ્રથમ ગ્રતમૈસુરક્ષાન, વિસ્તોરમ પ્રાણાતિપાતા=એને અર્થ ઉપર કહી તે ગાથાઓના અર્થ પ્રમાણે (પ્રાણાતિપાતથી વિરામ પામેલે હું પહેલા મહાવ્રતનું અતિચારોથી સંપૂર્ણ રક્ષણ કરું છું. એમ) કરે. (૧) એ ગાથા પ્રમાણે જ બીજથી છઠી ગાથા સુધીને અર્થ પણ કરે, માત્ર “બીજીમાં મૃષાવાદથી, ત્રીજીમાં અદત્તાદાનથી, જેથીમાં મિથુનથી, પાંચમીમાં પરિગ્રહથી અને છઠ્ઠીમાં રાત્રિભોજનથી વિરામ પામેલે હું એટલો અર્થ તે તે શબ્દોને અનુસાર ભિન્ન ભિન્ન કરવો (૨ થી ૬). સાતમી ગાથાના પૂર્વાર્ધને અર્થ પણ ઉપર જણાવ્યું તેમ કર, ઉત્તરાદ્ધમાં વિશેષ છે તે આ પ્રમાણે ત્રિવિષેન=મન-વચન અને કાયા એ ત્રણ વેગથી શમત્ત =સારી Page #322 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખી સૂત્ર) અને તેને અર્થ) शत मे४१५ मने हुँ, रक्षामि महाव्रतानि पञ्च२॥ प्राणीनी रेभ पांय महातानु २क्षय (पान) ४३ . (७) હવે એકથી દશ પર્યન્તના હેય ભાવોનો ત્યાગ અને ઉપાદેય ભાવને સ્વીકાર કરવા દ્વારા પુનઃ મહાવ્રતની રક્ષા માટે કહે છે કે– १-" सावज्जजोगमेगं, मिच्छत्तं एगमेव अन्नाणं । परिवज्जंतो गुत्तो, रक्खामि महव्वए पंच ॥१॥ अणवज्जजोगमेगं, सम्मत्तं एगमेव नाणं तु । उवसंपन्नो जुत्तो, रक्खामि महब्बए पंच ॥२॥" २-"दो चेव रागदोसे, दो (दु)णि य झाणाई अट्टरुदाई । परि० ॥३॥ दुविहं चरित्तधम्म, दो(दु)णि य झाणाई धम्मसुक्काई । उब० ॥४॥" ३-"किण्हा नीला काऊ, तिणि य लेसाओ अप्पसत्थाओ। परि० ॥५॥ तेऊ पम्हा सुका, तिण्णि य लेसाओ सुप्पसत्थाओ । उव० ॥६॥ मणसा मणसच्चविऊ, वायासच्चेण करणसच्चेण ।। तिविहेण वि सच्चविऊ, रक्खामि महव्वए पंच ॥७॥" ४-" चत्तारि य दुहसिज्जा, चउरो सन्ना तहा कसाया य। परि० ॥८॥ चत्तारि य सुहसिज्जा, चउन्विहं संवरं समाहिं च । उव० ॥९॥" ५-"पंचेव य कामगुणे, पंचेव य अण्हवे महादोसे । परि० ॥१०॥ पंचिंदियसंवरणं, तहेव पंचविहमेव सज्झायं । उव० ॥११॥" ६-"छज्जीवनिकायवहं, छबिह(प्पि य)भासाउ अप्पसत्थाउ । परि० ॥१२॥ छव्विह अ(म)भितरयं, बज्र्थापि य छव्विहं तवोकम्मं । उव० ॥१३॥" ७-" सत्त य भयठाणाई, सत्तविहं चेव नाणविभंगं । परि० ॥१४॥ पिंडेसणपाणेसण, उग्गहसत्तिक्कया महज्झयणा । उव० ॥१५॥" ८-" अट्ट (य) मयट्ठाणाई, अह य कम्माई तेसि बंधं च । परि० ॥१६॥ अट्ठ य पवयणमाया, दिट्ठा अट्ठविहणि ट्ठिअद्वेहिं । उव० ॥१७॥" ९-" नव पावनियाणाई, संसारत्थाय नवविहा जीवा । परि० ॥१८॥ नवबंभचेरगुत्तो, दुनवविहं बंभचेरपरिसुद्धं । उव० ॥१९॥" १०-" उवघायं च दसविहं, असंवरं तहय संकिलेसं च । परि० ॥२०॥ सच्चसमाहिट्ठाणा, 'दस चेव दसाओ समणधम्मं च । उव० ॥२१॥" ११-"आसायणं च सव्वं, तिगुणं इक्कारसं विवजंतो। परि० ॥२२॥ एवं तिदंडविरओ, तिगरणसुद्वो तिसल्लनिस्सल्लो। तिविहेण पडिक्कतो, रक्खामि महन्वए पंच ॥२३॥" Page #323 -------------------------------------------------------------------------- ________________ २१२ [ધ સંભા. ૨ વિ. ૩-ગાટ ૯૮ વ્યાખ્યાવિચાર્મી=(સર્વ નિન્ધકર્મોરૂપ) એક પાપ વ્યાપારને, મિથ્યાત્વને એક મિથ્યાત્વને, મશીનમુકએ રીતે એક અજ્ઞાનને, પરિવર્લક્ષ્યાગ કરતે, ગુપ્ત મન, વચન, કાયાથી ગુસ, રક્ષામાં માત્રતાનિ પત્ર પાંચ મહાવ્રતોનું હું રક્ષણ કરું છું (૧). માનવમેન્F(સકળ આત્મહિતકર અનુષ્ઠાનેરૂ૫) એક નિષ્પાપ વ્યાપારને, સ ને -એક સમ્યગ દર્શનને, હવે શાન સુત્રએ પ્રમાણે એક સમ્યગ્રજ્ઞાનને પણ, પરમ્પન્ન =પ્રાપ્ત થયેલો હું, (અર્થાત્ ચારિત્ર, સમ્યક્ત્વ અને જ્ઞાનવાન હું), તથા ગુજર=(વિનય વૈયાવચ્ચ વિગેરે) સંયમના વ્યાપારથી યુક્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૨) તો જૈવ રાજા-એક રાગ અને બીજે દ્વેષ એ બન્નેને, જ થાને બારી અને બે દુષ્ટ ધ્યાનેએક આત્ત અને બીજું રૌદ્ર, એ દરેકને ત્યાગ કરતો હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (૩). દિવિ પારિત્રધર્મદેશવિરતિ અને સર્વવિરતિરૂપ બે પ્રકારના ચારિત્રધર્મને, તે જ સ્થાને ધર્મરુ અને ધર્મ તથા શુક્લ, એ બે ધ્યાને ને, ૩૫૦ વિગેરેનો અર્થ પ્રાપ્ત થએલો અને ગુપ્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું.” એમ પછીની ગાથાઓમાં પણ સમજી લેવું. (૪) મૂળ ગાથામાં ક્રિષ્ના વિગેરે પ્રથમાન્ત છે, પણ તે વિભક્તિને વ્યત્યય હોવાથી કMાં નિષ્ઠાં પોતા=એમ પર્યાય કરવો અને તેને અર્થ કૃષ્ણ નીલ અને કાપિત, એ તિક્ષો જેવા મકરાસ્તા ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓને, ઘર વિગેરેને અર્થ પૂર્વ પ્રમાણે (૫). તૈસી શુક્શાન તેજલેશ્યા, પદ્મશ્યા અને શુક્લલેશ્યા, એ તિલ્લો ફેરા સુમરાતા ત્રણ અતિપ્રશસ્ત વેશ્યાઓને ૩૫૦=અર્થ પૂર્વ પ્રમાણે (૬). મના=શુભભાવરૂપ પ્રશસ્ત ચિત્ત દ્વારા પાંચ મહાવ્રતનું હું રક્ષણ કરું છું, એમ સ બંધ જોડે. તેમાં હું કે ? મન સત્યવિ=મન સત્યને જાણતે, અર્થાત્ અકુશળ મનને નિરોધ અને શુભચિત્તની ઉદીરણા કરવારૂપ મન સત્યને (મનના સંયમને) જાણત, એ પ્રમાણે વાસત્યેન-કુશળ વચનની ઉદીરણું અને અકુશળ વચનને નિધિ કરવારૂપ વચન સંયમ વડે અને સચેનક્રિયાની શુદ્ધિ અર્થાત કાયસંયમ વડે, એ કાયસંયમ સર્વ કાર્યો કરતાં ગમનઆગમન વિગેરે જયણાપૂર્વક કરવાથી અને કાર્યું ન હોય ત્યારે હાથ, પગ, વિગેરે અવયવોને સુ કેચીને સ્થિર બેસવાથી થાય છે, એમ ત્રિવિધેન તત્વવિ-ત્રણ પ્રકારે સંયમને જાણતા હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. અહીં “મનસંયમ વિગેરે ત્રણ ભાંગા કહ્યા તેમાં હિંસગી પણ ત્રણ ભાંગાનું સૂચન કર્યું છે, તે આ પ્રમાણે-૧-મન-વચન બેના સંયમથી, ૨-મનકાયાના સંયમથી, ૩-વચન-કાયાના સંયમથી અને એક ત્રિકસંગી એટલે મન-વચન-કાયા એમ ત્રણેયના સંયમથી, એ રીતે સર્વ ભાગે સત્યને (સયમને) જાણત, અર્થાત્ શુદ્ધસંયમને પાલક હું, એમ સમજવું. આ કથનથી ત્રિકસંગી ભાગે પણ કહ્યો, કુલ સાતમાં ૧-માત્ર મન, –માત્ર વચન, ૩-માત્ર કાયા, ૪-મન-વચન, ૫-મન-કાયા, ૬-વચન-કાયા અને ૭-મનવચન-કાયા, એ સાત ભાગે સંયમનું રક્ષણ કરું છું, એમ અર્થ જાણ (૭). વર્તાય સુરક્ષરાવ્યા =ચાર દુઃખશયા, તે દ્રવ્યથી કઈ દૂષિત ખાટલો (સંથારે) વિગેરે અને ભાવથી દુઃખશમ્યા એટલે ચિત્તજન્ય સાધુતાને અધ્યવસાય જાણ. આ ચાર પ્રકારો Page #324 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેનો અર્થ]. ૨૬૩ (ઠાણાલ્ગ સૂત્રમાં) આ પ્રમાણે છે. ૧–પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, ૨-બીજા પાસેથી (પીગલિક) ધન-આહારાદિ મેળવવા વિગેરેની ઈચ્છા-પ્રાર્થના, ૩-દેવમનુષ્યસંબન્ધી કામ (ગે)ની આશંસા (મેળવવાની–ભેગવવાની ઈચ્છા) અને સ્નાનાદિ કરવારૂપે શરીર સુખની (ગૃહસ્થપણાનાં સુખની) ઈચ્છા, આ ચાર દષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખને અનુભવ થાય માટે તેને દાખશસ્યાઓ કહી છે, તંત્રઃ સંજ્ઞા =(અશાતાદનીયના અને મેહનીયના ઉદયજન્ય) ચાર પ્રકારની ચેતના, ૧-આહારના ૨-ભયસંજ્ઞા, ૩-મૈથુનસંજ્ઞા અને ૪-પરિગ્રહસંજ્ઞા, જત્વા: યા તથા ક્રોધસાન-માયા અને લોભ એ ચાર કષાયો, એ દરેકને પરિવ=વિગેરેને અર્થ પૂર્વ પ્રમાણે. (૮) તથા કુલરાવ્યાઃ ચાર સુખશય્યા, તે દ્રવ્યથી અને ભાવથી જે દુઃખશાઓનું સ્વરૂપ કહ્યું તેનાથી વિપરીત (ઠાણાર્ગના ચેથા ઠાણમાં કહ્યા પ્રમાણે) જાણવી. રર્વિયં સંવરમુ= ચાર પ્રકારના સંવરને, અર્થાત્ મન-વચન અને કાયા એ ત્રણને અકુશળ વ્યાપારમાંથી રોકીને કુશળમાં પ્રવર્તાવવાં તે ત્રણને સંવર તથા (મહામૂલ્ય વ, સુવર્ણ આદિના ત્યાગરૂપ) ઉપકરણ સંવર જાણ, મધ અને ચાર પ્રકારની સમાધિ, અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચારને અગે આત્માને પ્રશસ્ત(આરાધક) પરિણામ તે ચાર પ્રકારની સમાધિ જાણવી. એ બધાં પદો દ્વિતીયા વિભક્તિવાળાં હોવાથીચાર પ્રશસ્ત શસ્યાઓને, ચાર પ્રકારના સંવરને અને ચાર પ્રકારની સમાધિને ૩૫૦=સ્વીકારતે (પ્રાપ્ત થયેલો) ગુપ્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરૂં છું. વિગેરે પૂર્વની જેમ. (૯) પવ વીમાનાન=મને ભીષ્ટ શબ્દ-રૂપ-રસ–ગન્ધ અને સ્પર્શ એ પાંચ (કામ એટલે વિકારને ગુણ કરનારા હોવાથી) કામગુણો કહ્યા છે, તેને તથા પચૈવ ર મગ્નવાન મહાવીષાનપ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ, એ પાંચ (કર્મોનું આશ્વવન (ગ્રહણ) કરે માટે) “આશ્નો” અર્થાત્ કર્મ આવવાનાં (બન્ધનાં) દ્વારરૂપ આશ્રવ જાણવાં, એ (આત્માને દારૂણ દુઃખોનાં કારણે હવાથી) “મહાદેષો છે, તેને પરિ વિગેરેને અર્થ પૂર્વ પ્રમાણે (૧૦). તથા જોન્દ્રિયસંવર=(નિવૃત્તિ અને ઉપકરણરૂપ બે દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ તથા ઉપયોગરૂપ બે ભાવેન્દ્રિય એમ ચાર ચાર પ્રકારની) સ્પર્શન–રસના-પ્રાણુ ચક્ષુ અને શ્રોત્ર, એ પાંચ ઈન્દ્રિઓના (ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટમાં ઠેષ નહિ કરવારૂપ) સંવરને, તથૈવ વિમેવ સ્વાધ્યાયમૂ તથા એ જ રીતે પાંચ પ્રકારના (વાચના–પૃચ્છના-પરાવર્તન-અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ) સ્વાધ્યાયને, ૩૫૦= પ્રાપ્ત થયેલ અને ગુપ્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું, વિગેરે પૂર્વ પ્રમાણે. (૧૧) આ પથ્વીનિવાર્યવયંપૃથ્વીકાયાદિ છ પ્રકારના જીના વધને(વિનાશને), તથા વિધા(૧પ) રમા અકરાતા=૭ પ્રકારની અપ્રશસ્ત(કર્મબન્ધ થાય તેવી ભાષાઓને, તે આ પ્રમાણે-૧-હીલિતા, ૨-ખિસિતા, ૩-પરૂષા, ૪-અલીકા, ૫-ગાહી અને ૬-ઉપશમિતાધિકરણદીરણ. તેમાં અસૂયાથીઅવજ્ઞાથી (અનાદરપૂર્વક) હે ગણિ! હે વાચક.! હે કાર્ય ! વિગેરે બેલવું તે ૧-હીલિતા, નિન્દાપૂર્વક (બીજાના અયોગ્ય વર્તનને પ્રગટ કરવાપૂર્વક) બલવું તે ૨-ખસિતા, (હે દુષ્ટ ! વિગેરે) ગાવી દેવાપૂર્વક કઠોર વચન બોલવું તે ૩-પરૂષા, (“ દિવસે કેમ ઉંઘે છે”? વિગેરે શિખામણ આપતા ગુર્નાદિને “નથી ઉંઘતે ” એમ) અસત્ય બોલવું તે ૪-અલીકા, ગૃહસ્થની જેમ “પિતા, પુત્ર, કાકા-ભુણેજ’ વિગેરે બલવું તે પ-ગાહસ્થી અને શાન્ત થએલા કલહ Page #325 -------------------------------------------------------------------------- ________________ -- == [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ વિગેરે પુનઃ શરૂ થાય તેવું બોલવું તે –ઉપશમિતકલહમવર્ણની, એ દરેકનો પર =ત્યાગ કરતે, વિગેરે અર્થ પૂર્વની જેમ (૧૨). વધિમન્ત વાહ ર પશ્વિયં તવોર્મ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ અને શુભધ્યાન, એ છ અભ્યન્તર તપ કર્મ, વળી અનશન, ઊદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, અને સંલીનતા, એ છ બાહ્ય તપકર્મ, તેને ૩૫૦=પ્રાપ્ત થયેલો વિગેરે અર્થ પૂર્વની જેમ (૧૩). સત જ મથસ્થાનનિ=ઈહલેક ભય, પરલોક ભય, વિગેરે પૂર્વે (પગામ સિજજાના અર્થમાં)કહ્યા તે સાત ભયસ્થાનેને (ક્યુમેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા આત્માના યુરૂપ અધ્યવસાયોનાં કારણેને આશ્રયને) તથા સંજ્ઞવિધ વિ જ્ઞાનવિમમુ=અહીં “જ્ઞાન અને વિભન્ગ' એ બે પદેને પૂર્વાપર વ્યત્યય કરવાથી સાત પ્રકારના વિભદ્મજ્ઞાનને પરિત્યાગ કરતો, વિગેરે અર્થપૂર્વ પ્રમાણે વિભજ્ઞજ્ઞાનના સાત પ્રકારે આ પ્રમાણે છે-“શ-વિસિ સ્ટોરીમો, રિવર મુદ્દો ની મુગો વી, સર્વ ની સા વિમr” અર્થાત્ ૧--પશિ હોવામિામ =પૂર્વાદિ કેઈ એક જ દિશામાં લોક (સર્વ જગતું) છે એ બેધ તે પ્રથમ વિભાગજ્ઞાન, ૨-૫% રિજ્જુ સ્ટોwામિનામ = છ દિશાને બદલે ઉર્ધ્વ, અધે પિકી કઈ એક અને ચાર તિછ દિશાએ, એમ પાંચ દિશાઓમાં લોક છે એ બેધ, ૩–ક્રિયાવળ નીવા=જીવ પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરે છે. તે તે પ્રત્યક્ષ દેખાય છે પણ તેમાં હેતુભૂત કર્મ તે દેખાતું નથી માટે જીવ કર્મથી આવૃત નથી, પણ ફિયા જ જીવનું આવરણ છે” એ બેધ, ૪-મુક ભવનપત્યાદિ દેવેનું વૈકિય શરીર બાહ્ય અભ્યન્તર પુદગલના ગ્રહણપૂર્વક કરાતું જોવાય છે તેથી જીવ “મુદગ્ર” અર્થાત્ “સ્વશરીરવગાહક્ષેત્રની બહારના કે અંદરના ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી રચેલા શરીરવાળો છે એ અભિપ્રાય. પ-અમુલ વૈમાનિક દેવેનું વિકિય શરીર બાહ્ય અભ્યન્તર પુદ્ગલેના ગ્રહણ વિના રચાતું જોવાય છે. માટે જીવ “અમેદગ્રી એટલે બાહ્ય-અભ્યન્તર ક્ષેત્રમાં રહેલા પુદગલના ગ્રહણ વિનાના શરીરવાળે છે એ વિકલ્પ, ૬-fી પીત્રક્રિય શરીરધારી દેના રૂપને જોઈને શરીરને જ જીવ માનવાથી જીવ રૂપી છે એવો અભિપ્રાય, અને ૭ન્સ ગીવ =વાયુથી ચલાયમાન યુગલેને જોઈને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે “સર્વ વસ્તુઓ જીવો છે એ અભિપ્રાય, આ સાતે અભિષામાં “લોક છ દિશાઓમાં છે, તેને બદલે ન્યુન દિશામાં માનવારૂપે, કર્મોને નહિ માનવારૂપે અને શરીરના તે તે ધર્મોને દેખીને આત્માને તે માનવારૂપે વિપરીત ભર્ગો (કલ્પનાઓ) હોવાથી તેને વિ+ભગ=વિભણ જ્ઞાન કહ્યું છે, (આ જ્ઞાન જીવને મિથ્યાત્વમેહનીયના ઉદય સહિત જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી થાય છે, અને મિથ્યાત્વી દેવ-નારકીને આ વિભાગ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે માટે તે અજ્ઞાન છે) (૧૪) તથા વિષ નૈષ =સાતપિડેષણા અને સાત પાનેષણાનું વર્ણન ગોચરીના દેષમાં જણાવ્યું તેને, તથા મવક (H)=અહીં સૂચના માત્ર કરી છે માટે “અવગ્રહ એટલે વસતિને (રહેઠાણ-ઉપાશ્રયને) અને સાત પ્રકારની પ્રતિમાઓ (પ્રતિજ્ઞાઓ) જાણવી. તે આ પ્રમાણે-૧–આ–આ અમુક ઉપાશ્રય મેળવ, બીજે નહિ” એમ પ્રથમથી અભિગ્રહ કરીને તેવાની જ યાચના કરીને મેળવે તે પહેલી પ્રતિમા, ૨-હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ, અથવા બીજાએ એ યાચેલામાં રહીશ Page #326 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેના અ] ૨૬૫ એવા અભિગ્રહ તે બીજી પ્રતિમા, પહેલી પ્રતિમા સર્વ સામાન્ય (સર્વ સાધુઓને ઉદ્દેશીને) અને ખીજી ગચ્છવાસી સામ્ભાગિક (એક માંડલીવાળા) કે અસામ્ભાગિક (ભિન્ન માંડલીવાળા) ઉત્કટ વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને ઉદ્દેશીને છે, એમ એમાં ભિન્નતા સમજવી, કારણ કે તેઓને એક બીજાને માટે એ રીતે યાચના કરવાના વિધિ છે. ૩-મીજાને માટે વસતિની યાચના કરીશ, પણ હું ખીજાએ યાચેલી વસતિમાં રહીશ નહિ' એવા અભિગ્રહ, આ ત્રીજી પ્રતિમા ‘યથાલન્તક' (જિનકલ્પના જેવી કઢાર આરાધના કરનારા) સાધુઓને હાય, કારણ તેઓ ખાકી રહેલા સૂત્ર-અર્થ વસતિમાં રહેતા આચાય પાસે ભણવાની અભિલાષાવાળા હેાવાથી આચાર્યને માટે આવી રીતે વસતિની યાચના કરે, ૪‘હું બીજાઓને માટે વસતિ યાચીશ નહિ પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ' એવા અભિગ્રહ, આ ચાથી પ્રતિમા ગચ્છમાં રહીને જિનકલ્પના અભ્યાસ (તુલના) કરનારા સાધુઓને હાય. ૫-‘હું મારા માટે વસતિની યાચના કરીશ, ખીજાને માટે નહિ' એવા અભિગ્રહ, આ પાંચમી પ્રતિમા જિનકલ્પિકસાધુએને હાય, ૬-જેની વસતિ ગ્રહણ કરીશ તેનુ' જ સાદડી, ઘાસ, વિગેરે પણ સંથારા માટે મળશે તે લઇશ, ખીજાનું નહિ, અન્યથા ઉત્કટુકાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ' એવા અભિગ્રહ, આ છઠ્ઠી પ્રતિમા પણ જિનકલ્પિક વિગેરે મહામુનિઓને હાય છે, ૭–આ સાતમી પ્રતિમા પણ છઠ્ઠીના જેવી જ છે, માત્ર ‘સંથારા માટે શિલા, ઘાસ, વિગેરે જે જેવું પાથરેલું હશે તેવું જ લઈશ, અન્યથા નહિ' આવા અભિગ્રહ પણ જિનકલ્પિકાદિને જ હોય છે. એ સાત અવગ્રહોને (પ્રતિમાઓને), તથા (જ્ઞત્તિજ્જા) સપ્ત સÊા=સાત સપ્તકિમ, આચારાઙ્ગસૂત્રના ખીજા શ્રુતસ્કન્ધની બીજી ચૂલારૂપે જે સાત અધ્યયના છે તે ઉદ્દેશા વિનાનાં હાવાથી ‘એકસરાં’કહેવાય છે. તે સ ંખ્યામાં સાત હાવાથી પ્રત્યેકને સપ્તકક (સપ્તકિઆં) કહેવાય છે, એનાં નામે પણ પ્રમાણે જ છે, તે નામેા (પગામસિજ્જાના અમાં) પૂર્વ કહ્યાં છે, એ સાત સપ્તકિને, તથા મદ્દાધ્યયનાનિ=સૂત્રકૃતાગ સૂત્રના બીજા શ્રુતસ્કન્ધનાં સાત અધ્યયના, પહેલા શ્રુતસ્કન્ધનાં અધ્યયનાની અપેક્ષાએ તે મેટાં હાવાથી ‘મહાધ્યયન' કહેવાય છે, તેનાં નામેા પણ પૂર્વે (૫ગામસિજ્જાના અમાં) કહ્યા પ્રમાણે જાણવાં, તે સાત મહાધ્યયનાને, એ પ્રત્યેકને ૩૫૦= પ્રાપ્ત થએલે॰ વિગેરે અથ પૂર્વે જણાવ્યા પ્રમાણે (૧૫). શ્રી મસ્થાનાનિ-જાતિમદ વિગેરે (પગામસિજ્જામાં કહ્યાં તે) આઠ મદ્યસ્થાને, (મઢ થવાનાં ‘જાતિ’ વિગેરે આઠ નિમિત્તો,) તેને, તથા બૌ વર્તનિજ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને, અને તેાં બન્યું ન=એ આઠ કર્મોના અન્યને, તે દરેકને ॰િ=ત્યાગ કરતા વિગેરે અર્થ ઉપર પ્રમાણે (૧૬). અષ્ટ ૨ પ્રવચનમાતર:=‘ઇયસમિતિ’ આદિ પાંચ સમિતિઓ અને મનેાગુપ્તિ’ આદિ ત્રણ ગુપ્તિએ, એ આઠ પ્રવચન માતાઓ, કે જે વિનિતિયૈ : દષ્ટાઃ-આઠ પ્રકારના અર્થો (જ્ઞાના— વરણીયાદિ આઠ કર્મા) જેઆને ક્ષય થયા છે તે શ્રીજિનેશ્વરાને ‘ષ્ટા' એટલે પ્રાપ્ત થઈ છે, તે પ્રત્યેકને ૭૫૦=પ્રાપ્ત થએલા વિગેરે અર્થ ઉપર પ્રમાણે (૧૭). નવ પાપરિયાનાનિ=પાપના કારણભૂત (ભાગ વિગેરેને મેળવવાની ભાવના રૂપ) નવ નિયાણાં, તે આ પ્રમાણે “નિવ-સિદ્ઘિકૃચિત્તે, વિગરે સપવિબારે જ અપ્પયમુનિ સહુને દુખા ૪ Page #327 -------------------------------------------------------------------------- ________________ *૬૬ ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ નવનિમાળે વ્યાખ્યા ૧-કેાઈ (તપસ્વી)સાધુ એમ વિચારે કે દેવ-દેવલાક તા પ્રગટ છે નહિ, માટે આ પ્રત્યક્ષ દેખાય છે તે ઋદ્ધિમન્ત રાજાએ જ દેવા છે, જો મારા તપ-નિયમાદિનું ફળ કાંઇ પણ હોય તે ‘ભવિષ્યમાં હું રાજા થા,’ ૨-કેાઈ એમ વિચારે કે રાજાને તે બહુ ખટપટ અને દુઃખભય હોય છે, માટે હું ધનપતિ શેઠ થાઉં, ૩-કોઈ એમ વિચારે કે પુરૂષને યુદ્ધમાં ઉતરવું, દુષ્કર કાર્યો કરવાં, વિગેરે ઘણી દુઃખદાયી પ્રવૃત્તિએ હાય છે, માટે મારાં તપ-નિયમ વિગેરે સફળ હાય તા ભવિષ્યમાં હું સ્ત્રી થાઉં, ૪-કેાઈ વિચારે કે સ્ત્રી તા નિળ-પરાધીન—નિન્દાનું પાત્ર ગણાય છે, માટે હું અન્ય જન્મમાં પુરૂષ થા, ૫–કાઈ એમ વિચારે કે આ મનુષ્યના ભાગેા તેા મૂત્ર-પુરિષ-વમન-પિત્ત-શ્લેષ્મ-શુક્ર વિગેરેની અશુચિથી ભરેલા છે, દેવ-દેવીએ બીજા દેવ દેવીઓ સાથે, અથવા પેાતાનાં જ ખીજાં દેવ દેવીએનાં રૂપા બનાવીને તેનાથી ભાગ ભોગવે છે, માટે હું પણ એ રીતે દેવ-દેવીએના અશુચિરહિત ભાગો ભાગવી શકે તેવે પરપ્રવિચારી દેવ થા, ૬-કાઈ વળી એમ વિચારે કે એમાં તે ખીજા દેવ દેવીની પરાધીનતા છે, માટે હું મારા પોતાનાં જ દેવ-દેવીનાં ઉભય રૂપે વિષુવીને બન્ને વેદોનાં સુખ ભેાગવી શકું તેવા સ્વપ્રવચારી દેવ થા, છ કાઈ વળી મનુષ્યના અને દેવાના ઉભય ભાગેાથી વૈરાગી બનેલા સાધુ કે સાધ્વી એમ વિચારે કે જો મારે આ ધર્મ સફળ હોય તે જ્યાં પ્રવિચારણા નથી તેવા (નવ ચૈવેયકાદિ) અલ્પવેદોદયવાળા દેવ થાઉં, ૮–કાઈ એમ વિચારે કે દેવ તે અવિરતિ હેાય છે, માટે આ ધર્મનું ફળ મળેતેા હું અન્ય જન્મમાં શ્રીમન્ત એવા ‘ઉગ્નકુલ' વિગેરે ઉત્તમકુલમાં વ્રતધારી શ્રાવક થાઉ અને ૯-કેાઈ એમ વિચારે કે કામ-ભાગે દુઃખદાયી છે, ધનપ્રતિબન્ધક છે, માટે અન્ય ભવમાં હું દરદ્ર થાઉં, કે જેથી સુખ પૂર્ણાંક ગૃહસ્થપણાને તજીને સંન્યાસ-દીક્ષા લઈ શકું, એમ પોતાના તપ-નિયમ–વ્રત વિગેરેની આરાધનાના ફળ રૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાની કલ્પના કરવી તે. આ નવનિયાણાના૧૮ તથા સંત્તારથાય નવવિધા નીવા=પૃથ્વી-અપ્—તેજોવાચુ-વનસ્પતિ-એઇન્દ્રિય- તૈઇન્દ્રિય-ચૌરેન્દ્રિય અને પચેન્દ્રિય, એમ નવ પ્રકારના સંસારવ જીવાનેા (તેની હિંસાદિ વિરાધનાના) પરિ=ત્યાગ કરતા વિગેરે અર્થ પૂર્વ પ્રમાણે (૧૮). નવદ્રાવત:-બ્રહ્મચર્ય ની નવ વાડાથી સુરક્ષિત (અખણ્ડ બ્રહ્મચર્યવાળા) હું, દ્ઘિનવવિધ માર્ચ પશુિહમ્ ‘દ્વિનવવિધ’એટલે અઢાર પ્રકારના નિર્દોષ બ્રહ્મચર્યને ૩૬૦=પ્રાપ્ત થએલે ૦ ૧૮૩-આમાં પ્રથમનાં છ નિયાણાવાળાને વીતરાગના મા સાંભળે તેા પણ તેની શ્રદ્ધા ન થાય, સાતમા નિયાણાવાળાને ધર્માંમાં શ્રદ્ધા થાય પણુ દેશવિરતિના પરિણામ ન થાય, આઠમા નિયાણાથી શ્રાવક ને પણ સવિરતિ પ્રાપ્ત ન થાય અને નવમા નિયાણાથી સાધુપણું પ્રાપ્ત થાય પણ મેાક્ષ ન થાય, એમ ધ સામગ્રી મળવા છતાં તેના ફળથી આત્મા વંચિત રહે છે માટે નિયાણાં નહિ કરવાં. નિયાણાં કર્યાં વિના જ સાધુધમ ના અને શ્રાવકધર્માંના ફળરૂપે તે તે ફળ મળે જ છે, ઉલટું નિચાણાં કરવાથી ભવિષ્યમાં ધર્મી પ્રાપ્તિ થતી નથી, છેલ્લાં નિયાણાથી સમકિત, દેશવિરતિ, સર્વ વિરતિ પ્રગટ થવા છતાં જીવના મેાક્ષ અટકે છે, પ્રથમનાં સાત નિયાણાં તે। નિયમા સૌંસારમાં ભમાવે છે. ૧૮૪-ચૂર્ણિ માં તે। ‘નવદ્ય કળાવળ, નવ ચ નિયાળા૬ નવિદ્યા નીવા' એવા પાઠ છે, તે અપેક્ષાએ ‘ચક્ષુદ’નાવરણાદિ ચાર અને પાંચ નિદ્રાએ મળી દનાવરણીયના નવ ભેદે સમજવા. Page #328 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસ્ત્ર (પક્ષીસૂત્ર) અને તેના અ] ૨૬૭ વિગેરે અર્થાં પૂર્વ પ્રમાણે॰ (નવગુપ્તિનું સ્વરૂપ આગળ ચરણ સિત્તરીમાં કહેવાશે.) બ્રહ્મચર્ય ના— દેવી તથા ઔદ્યારિક ભાગાને, મન-વચન-કાયાથી, સેવવા નહિ, સેવરાવવા નહિ અને બીજા સેવનારાઓને અનુમેાદવા નહિ, એમ (૨૪૩=૬૪૩=૧૮) અઢાર ભેદો સમજવા (૧૯). ॥ ઉપવાત જ વૃશિવધમ્ દશ પ્રકારના ચારિત્ર વિગેરેના ઉપદ્માતને, તે આ પ્રમાણે—“કામબાપ્તળ, વૃદ્િળ-રિસાકળા ચ જ્ઞાતિને। સંલગાડન્નિબત્ત, વષાયા ન મે ટ્રુતિ '' અર્થાત્ આહાર-વસ્ત્ર-પાત્ર-શય્યા, વિગેરેને મેળવવામાં (પૂર્વ કહ્યા તે) સેળ ઉદ્ગમ દોષો પૈકી કોઈ દોષ લગાડવાથી ચારિત્રના ઉપઘાત થાય તે ૧–ઉદ્ગમાપઘાત, સાળ ઉત્પાદના દોષો પૈકી કાઈ દાષ સેવવાથી ૨-ઉત્પાદનાપઘાત, દશ એષણાઓને અગે કઈ દોષ સેવવાથી ૩-એષણાપઘાત, સંયમમાં અકલ્પ્સ, નિષિદ્ધ કે લક્ષણરહિત ઉપકરણાના ઉપલેાગ કરવા ૪-પરિહરાપઘાત, વસ્ત્ર, પાત્ર વિગેરેનું પરિકમ એટલે ‘રગવાં–ધાવાં” વિગેરે ક્રિયા શાભા માટે કરવાથી (સ્વાધ્યાયનું અને સંયમનું પિરેશાટન—હાનિ થાય તેથી તે) ૫-પરિશાટને પઘાત, પ્રમાદ વિગેરેને વશ થઈ જ્ઞાનાચારમાં ⟨અકાલે સ્વાધ્યાય કરવા' વિગેરે કરવાથી ૬--જ્ઞાનાઘ.ત, શ્રીજિનવચનમાં શકાદિ કરવા રૂપ દર્શનાચારમાં અતિચારો સેવવાથી ૭-૬નાપઘાત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું યથાયાગ્ય પાલન નહિ કરવાથી ૮–ચારિત્રો પઘાત, શરીરાદિની મૂર્છાપૂર્વક સરક્ષણ કરવારૂપ પરિગ્રહપરિહાર વ્રતને ઉપઘાત લગાડવાથી ૯સંરક્ષણેાપઘાત અને ગુર્વાદિ સાધુગણ પ્રત્યે અપ્રીતિ વિગેરે કરવારૂપ વિનયને ઉપધાત કરવાથી ૧૦-અચિઅત્તાપઘાત, એ દશ ઉપદ્માતાને, તથા વૃવિ અસવર તથા ૪ સંજ્ઞેશ ચ=શ પ્રકારના અસવરને, તથા દશ પ્રકારના સમ્પ્રેશને એટલે અસમાધિને, એ અસ વર અને સક્લેશો આ પ્રમાણે છે. નોનોિ મુિદ્દે, બલવો સ ચ સંòિસો । નાળાઽોનવદ્દી, વસલિાયડન્નપાળ ૢિ ॥ ” અર્થાત્ ત્રણ ચૈાગો, પાંચ ઇન્દ્રિઓ, ઉપધિ અને સૂચિ (સાય), એ દશના અસવર, તથા જ્ઞાનાદિ ત્રણ, ચાંગ ત્રણ, ઉપધિ, વસતિ, કષાય, આહાર અને પાણી. એ દશને અગે અસમાધિ કરવાથી દશ પ્રકારના સફ્લેશ જાણવા. દસ પ્રકારના અસવર આ પ્રમાણેમન, વચન અને કાયા એ ત્રણ યાગેાની અકુશલ પ્રવૃત્તિને નહિ રોકવાથી ત્રણ ચેગેાના અસંવર, પાંચ ઇન્દ્રિયાને ઈષ્ટ અનિષ્ટ શબ્દાદિ વિષયામાં રાગ-દ્વેષ કરતાં નહિં રાકવાથી પાંચ ઇન્દ્રિઓના અસવર, શાસ્ત્રાક્ત સંખ્યાથી તથા પ્રમાણથી વિપરીત(અનિયત)કે અકલ્પ્ય વસ્ત્ર—પાત્રાદિ ઉપકરણાને ગ્રહણ કરવાં, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલાં વજ્રપાત્રાદિને યથાસ્થાન નહિ મૂકવાં તે ૯–ઉપધિ અસવર, અને સૂચિ(સાય)ના ઉપલક્ષણથી સાય-નખરદનીપિલક, આદિ શરીરને ઉપધાત કરે તેવી અણી(ધાર)વાળી વસ્તુએને સુરક્ષિત નહિ રાખવાં અને તેના ઉપલક્ષણથી સમસ્ત ઔપગ્રહિક ઉપકરણાના અસવર કરવા તે ૧૦-સૂચી અસવર જાણુવા. દશપ્રકારના સક્લેશ આ પ્રમાણે છે–૧–જ્ઞાનનું અવિશુદ્ધચમાનપણું તે ‘જ્ઞાનસ’ફ્લેશ’ રદર્શનનું અવિશુદ્ધચમાનપણું તે ‘દર્શનસ ફ્લેશ’ અને ૩–ચારિત્રનું અવિશુદ્ધચમાનપણું તે ચારિત્રસંક્લેશ', તથા મન દ્વારા (મનમાં) સ’ક્લેશ થાય તે ૪-મન સક્લેશ' વચન દ્વારા થાય તે ૫–વચનસ ક્લેશ' અને કાયાને આશ્રીને (રાગદ્વેષાદિ) થાય તે ૬-કાયસ ક્લેશ, તથા સંયમને અથવા સંયમ સાધક શરીરને ઉપધાન એટલે આલમ્બનભૂત થાય તે ઉપધિ અર્થાત્ સારાં નરસાં વસે ,, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ વિગેરે, તેમાં રાગ-દ્વેષાદિ થાય તે –ઉપધિસંકુલેશ, ઈચ્છાનિષ્ટ વસતિ(ઉપાશ્રય)ને અંગે અંકલેશ થાય તે ૮-વસતિસંકલેશ, ક્રોધાદિક કષાયને વશ થવાથી કષાયસંક્લેશ, અને ઈષ્ટનિષ્ટ આહારપાણી વિગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે ૧૦–અન્ન-પાન સંકલેશ. એમ દશ પ્રકારના અસંવરને તથા દશવિધ સંલેશને પરિવ=ત્યાગ કરતે, વિગેરે બાકીને અથે પૂર્વ પ્રમાણે. (૨૦) સત્ય-સમાધિસ્થાનાનિ રવિ શ શમધમૅર=દશ પ્રકારનું સત્ય, દશ સમાધિસ્થાને, દશ દશા અને દશવિધ શ્રમણધર્મ, એ દરેકને ૩૫૦=પ્રાપ્ત થએલે વિગેરે બાકીને અથે પૂર્વ પ્રમાણે, તે દરેકનું વર્ણન આ પ્રમાણે છે-દશ પ્રકારનું સત્ય (ઠાણાર્ગ સૂત્રના ત્રીજા ઉદ્દેશામાં સૂ. ૭૪૧માં) કહ્યું છે કે–“નવ-સંમય-વા, નામે જે વહુ સરના વાર-ભવનો, ગોવાસંજે I” અર્થાત્ ભિન્ન ભિન્ન દેશની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્ન ભિન્ન નામે, જેવાં કે કેકણાદિ દેશમાં પાણીને “પયા, પય, નીર, ઉદક’ વિગેરે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે તે, તે તે દેશોની અપેક્ષાએ સત્ય છે માટે તે ૧–જનપદ સત્ય જાણવું, એમ “કુમુદ-કુવલય-કમળ--અરવિન્દી વિગેરે દરેક પક એટલે કાદવમાં ઉત્પન્ન થનારાં હેવાથી વસ્તુતઃ પકજ છે, છતાં આબાલ-ગોપાલ સર્વે અરવિન્દને જ પક્કજ માને છે, માટે અરવિન્દ એટલે સૂર્યવિકાસી કમળને જ “પક્કજ કહેવું તે સર્વસંમત હોવાથી ર–સંમતસત્ય જાણવું, તેથી વિપરીત બીજાં ચન્દ્રવિકાસી કમળ જેવાં કે કુમુદ અને નીલકમળ એટલે કુવલય વિગેરે તથા બીજા સૂર્યવિકાસી કમળોમાં પણ પકજ શબ્દને વ્યવહાર અસંમત હોવાથી તેને “પકજ કહેવાં તે અસત્ય જાણવું. કોઈ પાષાણાદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે તે ૩–સ્થાપના સત્ય, જેમકે પ્રભુ મહાવીરની મૂર્તિને “મહાવીર” કહેવા તે સ્થાપના સત્ય. કેઈનું નામ પાડયું હોય તે નામથી તેને સંબંધ તે નામસત્ય, જેમકે કઈ કુળને વધારનાર ન હોવા છતાં તેનું નામ “કુળવર્ધન રાખ્યું હોય તે તેને તે નામથી બોલાવે તે નામ સત્ય જાણવું. કેઈના બાહારૂપને અનુસાર તેને તે કહે, જેમ કેઈ કપટીએ પણ બહારથી સાધુવેષ પહેર્યો હોય તેને સાધુ કહે, કે કઈ લાંચ રૂશ્વત લેનાર ન્યાયાધીશને પણ ન્યાયાધીશ કહે ઈત્યાદિ ૫-રૂપસત્ય. એક બીજી વસ્તુને આશ્રીને બેલાય તે ૬-પ્રતીત્યસત્ય. જેમ કે અનામિકા(પૂજનની આંગળી)ને ન્હાની અને માટી કહેવી તે પ્રતીત્ય સત્ય, કારણ કે અનામિકા કનિછાથી મોટી છે અને મધ્યમાથી તે ન્હાની પણ છે. –વ્યવહાર સત્ય એટલે “પર્વત બળે છે, ઘડે ઝમે છે વિગેરે બેલવું તેમાં વસ્તુતઃ તે પર્વત નહિ પણ ઘાસ વિગેરે બળે છે, ઘડો નહિ પણ પાણી ગળે (ઝમે) છે, તો પણ તેમ બોલવાને વ્યવહાર હોવાથી તે વ્યવહારસત્ય છે. ૮–ભાવસત્ય જે પદાર્થમાં જે ધર્મની વિશેષતા હોય તેને મુખ્ય ગણીને બેલવું તે, જેમકે–ભમરામાં પાંચે વર્ણ છતાં કાળોવર્ણ વિશેષ હોવાથી ભમરાને કાળો કહે, બગલામાં શુલવણું વિશેષ હોવાથી તેને “શફલ કહે વિગેરે, – સત્ય કઈ પદાર્થને બીજા પદાર્થ સાથેના ગથી-સંબન્ધથી તેને તે કહેવો તે, જેમકે-૪૭ના રોગથી સાધુને “દડી' કહેવો વિગેરે તથા ૧૦-ઉપમા સત્યaઉપમાને આરેપ કરવો તે, જેમકે-મેટા સરોવરને સમુદ્ર, પુન્યવાન મનુષ્યને દેવ, કે શૂરવીરને સિંહ ઈત્યાદિ કહેવું છે. હવે દશ સમાધિ સ્થાને આ પ્રમાણે કહા છે— Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેનો અર્થ "इत्थिकहाऽऽसणइंदिअ-निरिक्त संसत्त वसहि-वज्जणया । अइमायाहारपणीअ-पुव्वरयसरणपरिहारो॥१॥ न य साए य सिलोगे, मज्जिज्ज न सहरूवगंधे य । इय दस समाहिठाणा, सपरेसि समाहिकारणओ ॥२॥" વ્યાખ્યા–પુરૂષ સ્ત્રીની કે સ્ત્રીએ પુરૂષની વિકારજનક વાતનો ત્યાગ કરે, અથવા પુરૂષ માત્ર સ્ત્રીઓની સભામાં કથા નહિ કરવી તે પહેલું સમાધિસ્થાન, એમ સ્ત્રીનું આસન પુરૂષે અને પુરૂષનું આસન સ્ત્રીએ વર્જવું તે બીજું, રાગદષ્ટિએ સ્ત્રીનાં રોગજનક અ-ઇન્દ્રિઓ વિગેરે પુરૂષે, કે પુરૂષનાં અગ-ઈન્દ્રિએ આદિ સ્ત્રીએ નહિ જેવાં તે ત્રીજું, સ્ત્રી-પશુનપુંસક આદિથી યુક્ત (સંસક્ત) વસતિ(ઉપાય)માં સાધુએ આશ્રય નહિ કરે તે ચોથું, અતિમાત્ર પ્રમાણાધિક) આહારને ત્યાગ કરે તે પાંચમું, સ્નિગ્ધ-માદક આહારનો ત્યાગ કરે તે છઠું, પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા ભોગોનું સમરણ નહિ કરવું તે સાતમું, શાતા વેદનીયજન્ય સુખમાં અથવા શાતાને ઉપજાવનાર શુભ રસ–સ્પર્શ આદિ વિષયના સુખમાં રાગ-મદ નહિ કરે તે આઠમું, એ પ્રમાણે પોતાની પ્રશંસા-કીતિ આદિનો મદ નહિ કરવા તે નવમું અને શુભ શબ્દ–રૂપરસગબ્ધ વિગેરે ઈન્દ્રિયના વિષમાં આસક્તિ નહિ કરવી તે દશમું. આ દશ પ્રકારનાં સ્થાને સ્વ–પરને સમાધિ ઉત્પન્ન કરે છે માટે એ દશને સમાધિસ્થાને કહ્યાં છે. તથા દશ અધિકારને જણાવનારાં દશ શાસ્ત્રો તે દશ દશાઓ કહી છે. અહીં તે દરેકનું નામ સ્ત્રીલિગે બહુવચનાન્ત છે તેનું કારણ એ છે કે તે શાને તેવાં નામથી આગમમાં જણાવેલાં છે, તે આ પ્રમાણે છે"कम्मविवागाण दसा, उवासगंतगडणुत्तरदसा य । पण्हावागरणदसा, दसासुअक्खंधदसा य ॥११॥ बंधाइ दसा चउरो, सेसा वक्खाणिया न चुन्नीए । महव्वयकसायचउजुअ-तवेहिं दसहा समणधम्मो ॥२॥" વ્યાખ્યા–૧-કર્મવિપાકદશા, ર–ઉપાસકદશા, ૩-અન્તકૃતદશા, ૪-અણુરેપપાતિકદશા, પ-પ્રશ્નવ્યાકરણદશા, ૬-દશાશ્રુતસ્કન્ધદશા, ૭-અબ્ધદશા, ૮-દ્વિગૃદ્ધિદશા, ૯-દીર્ઘદશા અને ૧૦સંક્ષેપકદશા. એમ દશ દશાસૂત્રે જાણવાં, તેમાં છેલ્લી ચાર દશા વર્તમાનકાળે અપ્રસિદ્ધ હોવાથી ચૂર્ણિમાં એને કહી નથી. તથા પાંચ મહાવ્રતોનું પાલન, ચાર કષાયતે ત્યાગ અને બાર પ્રકારને તપ, એ દશ ૧૮૫પ્રકારે શ્રમણધર્મ સમજે. (૨૧) શારીતિનાં જ =સામાન્યતયા સર્વ કેઈ આશાતનાઓને, અથવા ત્રિગુણમ્ રિમૂ=અગીઆરના અર્કથી ત્રણ ગુણી અર્થાત્, (પગામસિજ્જામાં કહી તે) તેત્રીશ આશાતનાઓને વિચિત્ર ત્યાગ કરતો અને તેથી જ ઉપલંપન્ન =અથપત્તિએ અનાશાતનાના ભાવને પ્રાપ્ત થએલ, યુa:= સાધુતાના ગુણોથી યુક્ત એ હું પાંચ મહાવ્રતોનું રક્ષણ-પાલન કરું છું એ અર્થ પૂર્વ પ્રમાણે(૨૨). એ પ્રમાણે એક-બે આદિ શુભસ્થાનેને અલ્ગીકાર અને અશુભસ્થાનને ત્યાગ કરવાદ્વારા મહાવતેના રક્ષણની (પાલનની) પ્રતિજ્ઞા કરી, હવે નહિ કહેલાં બાકીનાં સ્થાનોને અતિદેશ (ભલામણ) કરવાપૂર્વક મહાવ્રતની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે–વં=ઉપર ત્રણ લેશ્યા વિગેરેને ત્યાગ કરવાપૂર્વક ઈત્યાદિ કહ્યું તેમ ત્રિવિરતઃ ત્રણ દડથી વિરામ પામેલે, અર્થાત્ જેમ રાજા ૧૮૫-સમા, મૃદુતા, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, યતિધર્મના એમ પણ દશ પ્રકારે કહ્યા છે, તથા બીજા આચાર્યો–સમા, નિર્લોભતા, માર્દવ, આર્જવા લાઘવ, તપ, સંયમ, ત્યાગ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એમ પણ દશ પ્રકારો કહે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ [ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા ૯૮ દણ્ડ કરીને ધનનું હરણ કરે છે તેમ અશુભ મન-વચન અને કાયા પણ ચારિત્રરૂપી ધનનું અપહરણ કરતાં હોવાથી તેને ત્રણ દણ્ડ કહેવાય છે, તેને ત્યાગ કરતે, ત્રિવરફુદ્ધ મન-વચન અને કાયા, એ ત્રણ કરણથી શુદ્ધ થએલો, (અહીં પ્રશ્ન થાય કે ત્રિદણ્ડ વિરત હોય તે ત્રિકરણ શુદ્ધ પણ ગણાય, તે પુનઃ કહેવાનું કારણ શું ? તેનું સમાધાન એ છે કે વિદડવિરત એટલે સાવદ્ય ગોથી નિવૃત્ત અને ત્રિકરણ શુદ્ધ એટલે નિરવ પોગોમાં પ્રવૃત્ત, અથવા સાવદ્ય પ્રવૃત્તિ કરવા માત્રથી અટકવું તે “વિદડની વિરતિઅને કરવા-કરાવવા–અનુમેદવારૂપ ત્રણેથી અટકવું તે “ત્રિકરણની શુદ્ધિ એમ ભેદ સમજે, અથવા ગીતાર્થોએ બીજી રીતે પણ ઘટે તેમ તેને ભેદ ઘટાવ, કારણ કે પૂર્વાર્ષિઓના શબ્દ અર્થગમ્ભીર હોય છે) તથા ત્રિરાનિરરાન્ચ=માયા, નિયાણાં અને મિથ્યાત્વ, એ ત્રણ ભાવશ (આત્માને કષ્ટ આપનારા દુષ્ટ પરિણામે) હર ગયાં છે જેનાં એ શલ્યરહિત અને ત્રિવિધેન કરિત્રન્તિ =ત્રણ પ્રકારે (અતિચારો કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદવા નહિ એમ) સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યું છે જેણે, અર્થાત્ સર્વ અતિચારેથી નિવૃત્ત થએલો હું સામિ મક્રિાનિપપાંચ મહાવ્રતનું પાલન-રક્ષણ કરું છું.(૨૩) હવે ઉપર પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા કરી તે મહાવ્રતની સ્તુતિ કરતાં કહે છે કે " इच्चेइअं(यं) महन्वयउच्चारणं थिरत्तं सल्लुद्धरणं धिइबलं(लयं) ववसाओ साहणट्ठो पावनिवारणं निकायणा भावविसोही पडागाहरणं निज्जहणाराहणा गुणाणं संवरजोगो पसत्थझाणोवउत्तया जुत्तया य नाणे परमट्ठो उत्तमट्ठो, एस (खलु) तित्थंकरहिं रइरागदोसमहणेहिं देसिओ पवयणस्ससारो, छज्जीवनिकायसंजमं उवएसिउं(यं) तेलुक्कसक्कयं ठाणं अब्भुवगया, णमु(नमो)त्थु ते सिद्ध बुद्ध मुत्त नीरय निस्संग माणमूरण गुणरयणसायरमणंतमप्पमेय नमोऽत्थु ते महइमहावीर ! वद्धमाण सामिस्स, नमोऽत्थु ते अरहओ, नमोऽत्थु ते भगवओ त्ति कटु, एसा खलु महव्यय उच्चारणा कया, इच्छामो सुत्तकित्तणं काउं" વ્યાખ્યા-ત્યેત એમ આ ઉપર કહ્યું કે, માત્રામ=મહાવ્રતોનું ઉચ્ચારણ (પાલન), તે કેવું છે? અથવા એનાથી કેવો લાભ થાય ? તે કહે છે કે થિરત્વ એ જ મહાત્રામાં અથવા ચારિત્રધર્મમાં તે સ્થિરતાનો હેતુ હોવાથી આત્માને ધર્મમાં નિશ્ચલતા-દઢતા કરાવે છે, રોદ્ધરપક્Fશને નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ ત્રણ શલ્યોને નાશ કરનારું છે, તિવસ્ત્ર ધર્મ એટલે ચિત્તની સમાધિમાં બળ-આલમ્બન આપનારું છે, (કઈ જગ્યાએ વિદ્યર્થ પાઠ છે તેને કૃતિવમ્ પર્યાય કરીને સ્વાર્થિક “ પ્રત્યય માનીને તેને પણ અર્થ એ પ્રમાણે જ કરવો), વ્યવસાચ દુષ્કર પણ આરાધના (ઉદ્યમ) કરવાના અધ્યવસાયે આત્મામાં પ્રગટાવે છે, સાધનાર્થ =મોક્ષની “સાધના માટે તે પરમ “અર્થ એટલે ઉપાય છે, નિવા૨ામુક(અશુભ) પાપકર્મોનું તે નિવારક (અટકાવનારું) છે, નિજના-આત્માને મહાવ્રતની પ્રાપ્તિનું (સ્પર્શનાનું) અતિદઢ કારણ છે, અથવા શુભની નિકાચનાનું કારણ છે, માટે તેને જ “નિકાચના” કહી છે, માવવિધિઃ=ભાવ એટલે આત્મપરિણામ, તેની વિશુદ્ધિ કરનાર માટે ભાવવિશુદ્ધિ છે, પતાવળ-પતાકા એટલે ચારિત્રની આરાધનારૂપ વિજયધ્વજ, તેનું હરણ(ગ્રહણ) કરવારૂપ હેવાથી પતાકાહરણ” છે, (અર્થાત્ આ વ્રતના પાલનરૂપ ચારિત્ર આત્માને કર્મોની સામે Page #332 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પક્ષીસૂત્ર) અને તેના અ] ૨૭૧ વિજય કરાવનાર છે) નિવ્યૂના=એટલે દૂર કરી દેવું, કમરૂપી શત્રુઓને આત્મારૂપી નગરમાંથી હમ્મેશને માટે નિર્વાસ (બહિષ્કાર) કરનારૂં છે, આરાધના મુળાનામ્ મુક્તિના સાધક સંયમના વ્યાપારા (ઉદ્યમેા)રૂપી ‘ગુણેાની આરાધના' એટલે અક્ષયતા કરનારૂં છે (અર્થાત્ મુક્તિપ્રાપક વ્યાપારેશમાં અખણ્ડ પ્રવૃત્તિ કરાવનારૂં છે), સંવચોવ=નવાં કર્માને રાકવારૂપ સવરના ચોગ એટલે વ્યાપાર છે, અથવા સંવરની સાથે આત્માને ચેાગ કરાવનાર છે, (આત્મામાં સવર પ્રગટ કરનાર છે) પ્રાપ્તધ્યાનોપયુતા=શ્રેષ્ઠ (ધ-શુક્લ) ધ્યાનની પ્રાપ્તિકારક છે, ચુખ્તતા ન જ્ઞાનેઅહીં વિભક્તિના વ્યત્યય હાવાથી ત્રીજી વિભક્તિનેા પ્રયાગ સમજવો, એથી જ્ઞાન સાથે સંબન્ધ કરાવનાર છે, અર્થાત્ વિશિષ્ટ ‘અવધિ’ આદિ નાના અને અન્તે આત્મામાં કેવળજ્ઞાનને પ્રગટાવનારૂં છે, પરમાર્થઃ–આ મહાવ્રતાનું ઉચ્ચારણુ એ સત્ય પદાથ છે-અકૃત્રિમ તત્ત્વ છે, ઉત્તમર્થ =માક્ષરૂપી ફળનું સાધક હોવાથી અતિશ્રષ્ઠ તત્ત્વ છે, કારણ કે જગતના સર્વ પદાર્થોમાં મહાવ્રતાની પ્રધાનતા છે. વળી ‘’=અહી’લિલ્ડ્સના વ્યત્યય હાવાથી ‘આ મહાનતાનું ઉચ્ચારણ’ એ તીથરેઃ - પ્રવવનસ્ય સારો વૈશિતઃ=શ્રીતી કરાએ દેખાડેલા સિદ્ધાન્તનેા સાર (આગમનું સર્વસ્વ) છે, કેવા તીર્થંકરાએ ? રાંતા દ્વેષમથનેઃ–માહનીયકર્મના ઉદયથી જન્ય તથાવિધ આનન્દરૂપ રતિ-ચિત્તના વિકારનું તથા રાગ અને દ્વેષનું મન્થન (નાશ) કરનારાએએ, એ તીથંકર ભગવન્તા યજ્ઞીનિાચસંજ્ઞમમ્ ઉપવિચ વૈજોસત સ્થાનં અચ્યુતાઃ=છ જીવકાયનું સંયમ એટલે અહિંસા અને ઉપલક્ષણથી સત્ય-અસ્તેય—બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતાના ઉપદેશ કરીને અને ઉપલક્ષણથી સ્વયં પણ પાલન કરીને ત્રણે લેાકમાં સત્કાર પામેલું સિદ્ધક્ષેત્રરૂપ મેાક્ષસ્થાન તેને પામ્યા છે. હવે મઙ્ગલને માટે ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં જણાવે છે કે મોસ્તુ તે=હે વધુ માન સ્વામિ ! તમેાને નમસ્કાર થાઓ ! કેવા તમે ? સિદ્ધ=સમ્પૂર્ણ કર્યા છે સર્વ પ્રયેાજને (કાર્યા) જેણે એવા, યુદ્ધ =તત્ત્વના જાણુ, મુ=પૂર્વે ખાંધેલાં કમ્મરૂપ અન્યનેાથી છૂટા થએલા, ની[:= અન્ધાતાં પણ કર્મોથી રહિત, અર્થાત્ વમાનમાં જેએને કર્મોને નવા અન્ય પણ થતા નથી, નિઃસઙ્ગ:=પુત્ર–સ્રી-મિત્ર-ધન-ધાન્ય-સુવર્ણ વિગેરે સકલ સ ંબન્ધાથી મુક્ત, માનમૂરળ:=ગવના ચૂર કરનારા (ધાતક), ગુળરત્નસાગરઃ=અનન્ત ગુણારૂપી રત્નાના સમુદ્ર, મનન્ત=એમાં પ્રાકૃતભાષાની શૈલીથી કરેલા ‘” અલાક્ષણિક હાવાથી અનન્તઃ-અનન્તાનવાળા ભગવાનને પણ ‘અનન્ત’ કહેલા છે, પ્રમેચઃસામાન્ય જનથી ન ઓળખી શકાય તેવા (વિશિષ્ટ સ્વરૂપવાળા), મતિ મદાવીર વર્ધમાન != અહીં મતિ પદ મહત્ નુ` સપ્તમ્યન્ત એકવચનાન્ત છે તેથી તેને અ‘માટામાં' અર્થાત્ મેાક્ષસુખમાં કરી છે બુદ્ધિ (લક્ષ્ય) જેએએ એવા (એટલે અથ પ્રસનૂગાનુરૂપ કરવા), વળી ‘હે મહાવીર ! એટલે કર્મોના નાશ કરવામાં સમર્થ હે મહાન વીર ! એવા હે વમાન!” એવા અથ કરવા, અથવા મદ્દમાવીના બીજો અર્થ રૂઢિવશાત્ ‘અતિ મહાન્ વીર !” એવા કરીને વમાન’ પદનું વિશેષણ કરવું. અર્થાત્ ‘અતિ મહાન્ વીર એવા હે વમાન પ્રભુ !, નમોડસ્તુ તે= તમેાને નમસ્કાર થાઓ !, કયા હેતુથી નમસ્કાર કરે છે ? તે કહે છે કે સામિÆ=અહીં છઠ્ઠીને બદલે વિભક્તિને વ્યત્યય હેાવાથી પહેલી વિભક્તિ કરવી, એથી આપ મારા સ્વામી એટલે પ્રભુ છે, ત્તિ ટુ (તિ નૃત્ય)=એથી કરીને (એ હેતુથી આપને નમસ્કાર થાએ !) એમ આગળ પશુ ત્તિ સબન્ધ સત્ર જોડવા, જેમકે નમોડસ્તુ તે અર્જુન વૃતિત્વા ‘તમે અહિન્ત છે' એ હેતુથી આપને ના Page #333 -------------------------------------------------------------------------- ________________ २७२ ૦ સ′૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ भा। नभस्ङार थाओ! ! वणी नमोऽस्तु ते भगवानिति कृत्वा = 'न्याय भगवान् छ।' मे हेतुथी आापने भारो नभस्डार थाओ। !, अथवा त्ति कट्टुने। 'त्रिकृत्वस्' पर्याय भानीने 'वार' येवो अर्थ उरीने ‘હે અતિમહાન વીર વમાન! મારા સ્વામી એવા આપને ત્રણવાર મારા નમસ્કાર થાઓ !, એમ ‘અહિન્ત એવા આપને મારે ત્રણવાર નમસ્કાર થાએ’ અને ‘ભગવાન એવા આપને મારા ત્રણવાર નમસ્કાર થાએ,’ એમ અર્થ કરવા, અહીં પ્રભુ સ્તુતિના પ્રસઙ્ગ હોવાથી દરેક વાગ્યે (त्रवार) 'नमोऽस्तु ते ' उवा छतां पुनस्त होष भानवो नहि. જેમ મહાત્રતાની પ્રતિજ્ઞા (સ્તુતિ) કર્મક્ષય કરનારી છે તેમ શ્રુતનું કીર્તન પણુ કર્મક્ષય चरनाई छे, मेथी श्रुतना डीर्तन भाटे उडे हे - एषा खलु महाव्रतोच्चारणा कृता-निच मा (घर) भडाव्रतानी उभ्या२|| ( प्रतिज्ञा ) ४री, इच्छामः श्रुतकीर्तनं कर्तुम् = वे श्रुतनी स्तुति ४२वा भाटे ઈચ્છીએ છીએ, તે શ્રુત બે પ્રકારે છે-એક અઙ્ગપ્રવિષ્ટ અને ખીજું અફ્ળ બાહ્ય કહ્યુ છે કે“ गणहरकयमंगगयं, जं कय थेरेहिं बाहिरं तं तु । अंगपविट्ठ निययं, अनिअयसुअं बाहिरं भणिअं ॥” અર્થાત્ ગણધરકૃત શ્રુત તે ‘અલ્ગપ્રવિષ્ટ’ અને સ્થવિરાએ કરેલું તે ‘અગબાહ્ય' કહેવાય છે તથા જે શ્રુત નિયત છે તેને અફૂગપ્રવિષ્ટ અને જે અનિયત છે તેને અડ્ગબાહ્ય કહ્યું છે. આ અફૂગબાહ્ય પણ બે પ્રકારનું છે—એક આવશ્યક અને બીજી આવશ્યક સિવાયનું, તેમાં અલ્પવર્ણન કરવાનું હાવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યક શ્રુતની સ્તુતિ કરતાં કહે છે કે— "न (ण) मो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइयं छन्विहमावस्सयं भगवंतं, तंजहा- सामाइयंचवीसत्थओ - वंदण - पडिक्कमणं - काउस्सग्गो - पच्चक्खाणं, सव्वेसिं (हिं) पिएयं मि छव्विहमा (हेआ) वस्स भगवंते ससुत्ते सअत्थे सगंथे सणिज्जुत्तीए ससंगहणीए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पण्णत्ता वा परूविआ वा ते भावे सद्दहंतेहिं पत्तियंतेहि रोयंतेहिं फासंतेहिं पालते हिं अणुपातेहिं अंतो पक्खस्स जं वाइयं पढियं परिअट्टियं पुच्छियं अणुपे ( प्पे ) हियं अणुपालियं तं दुक्खक्खयाए कम्मक्खया मो (मु) क्खयाए बोहिलाभाए संसारतारणाए ति कट्टु उवसंपज्जित्ताणं विहरामि | अंतो पक्खस्स जं न वाइयं न पढियं न परिअट्टियं न पुच्छियं नाणुपे (पे) हियं नाणुपालियं संते बले संत वीरिए संते पुरिसक्कारपरक्कमे तस्स आलोएमो पडिक्कमामो निंदामो रामो मो विसोहेमो अकरणयाए अन्भुडेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छामि दुक्कडं ॥" હવે આવશ્યકથી ભિન્નના બે પ્રકારે છે, એક ઉત્કાલિક અને ખીજુ કાલિક, તેમાં પહેલાં ઉત્કાલિકની સ્તુતિ કરે છે. ff न (ण) मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगवाहिरं उक्कालियं भगवंतं, तंजहादसवेयालियं कप्पियाकप्पियं चुल्लकप्पसुयं महाकप्पसुयं उववाइयं रायपसेणियं जीवाभिगमो पण्णवणा महापष्णवणा नंदी अणुओगदाराई देविंदत्थओ तंदुलवेआलियं चंदाविज्झयं पमायप्पमायं पोरिसिमंडलं मंडलप्पवेसो गणिविज्जा विज्जाचरणविणिच्छओ झाणविभत्ती मरणविभत्ती आयविसोही संलेहणासुयं वीयराग (य) सुयं विहारकप्पो चरणविही आउरपच्चक्खाणं महापच्चक्खाणं, सव्वेसिं(हिं)पि एअंमि अंगवाहिरे उक्कालिए भगवंते ० शेषं पूर्ववत् ॥” Page #334 -------------------------------------------------------------------------- ________________ २७३ પાક્ષિકસૂત્ર (પષ્મીસૂત્ર) અને તેને અર્થ) હવે કાલિકકૃતની સ્તુતિ કરવા માટે કહે છે કે – "न(ण)मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगबाहिरं कालियं भगवंतं, तंजहा-उत्तरज्झयणाई दसाओ कप्पो ववहारो इसिभासियाई निसीहं महानिसीहं जंबूद्दीवपण्णत्ती चंदपण्णत्तो सूरपण्णत्ती दीवसागरपण्यत्ती खुड्डियाविमाणपविभत्ती महल्लियाविमाणपविभत्ती अंगचूलियाए वग्गचूलियाए विवाहचूलियाए अरुणोववाए वरुगोववाए गरुलोववाए धरणोववाए वेलंधरोववाए वेसमणोववाए देविंदोववाए उट्ठाणसुए समुट्ठाणसुए नागपरियावलियाणं निरयावलियाणं कप्पियाणं कप्पवडिंसयाणं पुफियाणं पुष्फचूलियाणं वण्हियाणं वण्हिदसाणं आसीविसभावणाणं दिहिविसभावणाणं चारण(समण)भावणाणं महासुमिणभावणाणं तेयग्गिनिसग्गाणं सव्वेसि पि एअंमि अंगबाहिरे कालिए भगवंते० शेषं पूर्ववत् ॥" હવે અગપ્રવિષ્ટ કૃતની સ્તુતિ કરતાં કહે છે કે— " न(ण)मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंगं गणिपिडगं भगवंतं, तंजहाआयारो सूयगडो ठाणं समवाओ विवाहपण्णत्ती णायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसुयं दिद्विवाओ सव्वेसि पि एयंमि दुवालसंगे गणिपिडगे भगवंते० शेषं पूर्ववत् ।।" હવે એ શ્રુતના દાતાઓની અને આરાધકેની સ્તુતિ તથા પોતાના પ્રમાદને પરિહાર કરતાં કહે છે કે – “न(ण)मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं दुवालसंग गणिपिडगं भगवंतं सम्मं कारण (णं) फासंति पालंति पूरंति सोहंति तीरंति किति सम्म आणाए आराहंति, अहं च ना(णा)राहेमि तस्स मिच्छा मि दुक्कडं ॥ व्याय-नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यः नभ२४१२ थामी, ते 'क्षमाश्रममेटो पोताना शु३ मथवा तीर्थ ४२।-धरे। विगेरे पूर्व ५३षाने, यैरिदम्मामे 241 (3डीशुते) श्रुतने, वाचितम् समान Pायु छ, अथवा सूत्र तथा यथ३५ २२यु छ, ४या श्रुतने ? षड्विधम् आवश्यकम्= सपश्य ४२९॥य मेj छ २अध्ययन३५ मावश्य:ने, भगवत्-तिशययुक्त मे पार्थाना वर्ष न३५ (ભગ) “સમૃદ્ધિ વિગેરે ગુણવાળાને, (અર્થાત્ ઐશ્વર્ય રૂપયશલક્ષ્મી ધર્મ અને પ્રય એ છને “ભગ” કહેવાય છે તે છએ “ભગ ગુણોથી) યુક્ત માટે “ભગવત્ એ આવશ્યક શ્રુતનું વિશેષણ सभा.) त छ न्यावश्य४ २॥ प्रमाणे-१-सामायिकम् सामायि सूत्र-५योगानी विरतिभा भुण्य छ ते २मध्ययन, मेरीत २-चतुर्विशतिस्तवः ससूत्र-श्रीशमाह यावी बिनानी नामपूर्वमा गुणस्तुति छ ते अध्ययन, उ-चन्दनकम्-शु३पन्न सूत्र (शुष्णवन्तनी प्रतिपत्ति३५ विनय मा छेते मध्ययन), ४-प्रतिक्रमणम् प्रतिभा सूत्र (थमेसी समसन (Kel)नी निन्छ। OrARनाई २५ध्ययन विशेष), ५-कायोत्सर्गः=धभ३था ४ायामा बागेसा मतिया।३४ी क्षत (l) तेनी शद्धि ४२नाई अध्ययन, (भा २ाभिहामि०, तस्सत्तरी०, मन्नत्य विार सूत्री), भने प्रत्याख्यानम्-विरति गुसाध अध्ययन, (अर्थात् वास विगेरे पथ्य माणे। मां भ RAMMEHam Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ છે તે), સસ્મિન્નત્તિ તસ્મિન્ દ્વિષે વચને મતિ=આ ભગવત્ એવા છએ પ્રકારના આવશ્યકમાં, કેવા આવશ્યકમાં ? તે કહે છે કે-સમૂત્ર=મૂળસૂત્રરૂપઆવશ્યકમાં સાર્થ-અ યુક્ત આવશ્યકમાં, સચે તનિયુક્તિ; સસંત્રીને-ગ્રન્થસહિત, નિયુક્તિસહિત અને સંગ્રહણી સહિત, એવા આવશ્યકમાં, તેમાં માત્ર સૂચન કરવારૂપ-બીજ સ્વરૂપ જે પાઠ તે ‘સૂત્ર’ જાણવું, વૃત્તિ તથા ટીકાથી જે વર્ષોંન કર્યું હોય તે અ’જાણવા, અણ્ડિત સૂત્ર અને અર્થ, એમખન્ને પ્રકારના પાઠ તેને ગ્રન્થ’ કહેવાય, વિવિધ અનુક્રમણિકાદિ વિસ્તારયુક્ત પાઠ હોય તે નિયુક્તિ’ અને બહુઅ જેમાં ગાથાબદ્ધ સગ્રહ કરેલા હોય તે સગ્રહણી કહેવાય. એ દરેકથી યુક્ત એવા સઘળાય આવશ્યકમાં, ચે નુળા વા=વિરતિના અને જિનેશ્વરના ગુણાનું ઉત્કીર્તન એટલે સ્તુતિ વિગેરે ગુણા એટલે ધર્મો, [અહીં ‘વ' પદ્મ ઉત્તરપદનું જોડાણ ખતાવવા માટે છે તેથી] માવા વા=અને ક્ષાયેાપશમિક, ક્ષાયિક, આદિ આત્માના ભાવે, અથવા જીવ–અજીવ આદિ પદાર્થો, અદ્ભૂઃ મવમિઃ પ્રજ્ઞલ્લા:-શ્રી અરિહન્ત ભગવન્તાએ સામાન્યરૂપે કહ્યા છે, (વા પદો દરેક પદોના સમુચ્ચય (વળી) અથ માં છે), પિત્તા(વા)=વિશેષ રૂપમાં કહ્યા છે, તાન્ આવાન=તે ભાવાને, (અને ઉપલક્ષણથી તે ગુણાને પણ), શ્રદ્= આ એમ જ છે” એ રીતે સામાન્યથી શ્રદ્ધાગત કરીયે છીએ, પ્રતિપથામહે=પ્રીતિ કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ, રોવવામ:=તે ભાવોમાં વહાલ (આચરવાની અભિલાષા) કરીએ છીએ, સ્પૃશામઃ=માત્ર તે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવોને સ્પર્શ કરીએ છીએ, પાવામઃ=રક્ષણ કરીયે છીએ, અનુપાયામ:= વારંવાર તે ભાવોનુ રક્ષણ કરીએ છીએ, એ મહુવચનાન્ત પદોથી કર્તારૂપે ‘અમે’ પદની ચેાજના કરવી. અર્થાત્ તે ગુણેા અને ભાવોમાં અમે શ્રદ્ધા-પ્રીતિ-વહાલ કરવાપૂર્વક સ્પર્શ--રક્ષણ અને વારંવાર રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણેામાં અને ભાવોમાં શ્રદ્ધાન, પ્રતિપથાનૈ, રોષદ્ધિ:, ધ્રુમિ:, પારુયમિ:, અનુપાદ્ન:=ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, વ્હાલ કરવાપૂર્વક સ્પર્ધા, રક્ષણ, અને વારવાર રક્ષણ કરતા અમેાએ અન્તઃ ક્ષમ્ય=આ પક્ષ (પખવાડીયા)માં, ચદ્યાન્વિતમ્=ખીજાઓને જે જે શ્રુત આપ્યું, તિક્—જે સ્વયં ભણ્યા, પરિવર્તિતમ્=જે જે મૂળ સૂત્રથી ગણ્યું (આવર્તન કર્યું), E=પૂર્વે ભણેલા સૂત્ર અર્થ વિગેરેમાં શકિત વિગેરે રહેલું જે જે પૂછ્યું, અનુપ્રેક્ષિત વિસ્મરણના ભયે અતું ચિન્તન કર્યું અને અનુપાષ્ઠિતમ્ ઉપર જણાવ્યા પ્રમાણે ભણાવવાથી-ભણવાથી-આવર્તન કરવાથી, પૂછવાથી અને અર્થ ચિન્તનથી નિરતિચાર આરાધ્યું, તન્ દુઃવચાયતે અમેને (શારીરિક-માનસિક) અંશાતાનુ (દુ:ખાનુ) નાશક થશે, (એમ દરેક પદોમાં સમજવું), માય=જ્ઞાનાવરણીય વિગેરે કર્યાંનુ ઘાતક થશે, મોક્ષાય= પરમ કલ્યાણ(મેાક્ષ)કારક થશે, વોધિહામાય=અન્ય જન્મમાં સદ્ધની પ્રાપ્તિ કરાવશે, સંતોત્તારાચ=ભવભ્રમણથી પાર ઉતારશે, (એમ અમેને ઉપર કહ્યા પ્રમાણે લાભ કરશે એટલું ઉપરથી સમજવું), ક્રૃતિ ત્યા=એ હેતુથી ઉપસંયાં વિદ્વામિ-તેને અંગીકાર કરતા અમે (અર્થાત્ તે તે રીતે વાચના--પઠન-પરાવર્તના-પૃચ્છા વિગેરે રૂપ આરાધના કરતા અમે ‘માસકલ્પ’ વિગેરે સાધુ વિહારના કલ્પ પ્રમાણે) વર્તીએ (રહીએ) છીએ. અહીં‘f’ પદ્મ વાક્યની શે।ભા માટે છે અને વિનિ=એ. પત્રમાં વચનના વ્યત્યય હેાવાથી એકવચનાન્તને બદલે બહુવચનાન્ત ‘વિદ્ામ:' સમજવું. वणी अन्तः पक्षस्य यन्न वाचितम् न पठितम् न परिवर्तितम् न पृष्टम् नानुप्रेक्षितम् नानुपालितम् = Page #336 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક સૂત્ર (પખીસૂત્ર) અને તેને અર્થ) ૨૭૫ આ પખવાડીયામાં જે ભણવું નહિ, ભણ્યા નહિ, મૂલસૂત્રથી આવર્તન કર્યું નહિ. પૂછ્યું નહિ, અર્થ ચિન્તન કર્યું નહિ અને એ રીતે યથાર્થ આરાયું નહિ, તે પણ સાત્તિ રહે શારીરિક (પ્રાણેનું-ઇન્દ્રિયાદિનું) બળ હોવા છતાં, સતિ વીર્ય આત્માનું ઉત્સાહજન્ય બળ (વીર્ય) હોવા છતાં અને રતિ પુરુષવાર-મેિ પુરૂષાભિમાનની સફળતારૂપે પરાક્રમ હેવા છતાં (જે વાચનાદિથી આરાધ્યું નહિ), તારોરચા =એમ જે અવાચનાદિક પ્રમાદ કર્યો તેને ગુરૂની સમક્ષ જણાવીએ (કબૂલ કરીએ)છીએ, પ્રતિમામ =પ્રતિક્રમણ (મિથ્યા દુષ્કૃત) કરીએ છીએ, નિન્જામ =આત્મસાક્ષીએ પશ્ચાત્તાપ કરીએ છીએ, મ =ગુરૂની સમક્ષ નિન્દીએ છીએ, કચતિવચામા=વિશેષતયા તેડીએ છીએ, અર્થાત એની પરમ્પરાનો વિચ્છેદ કરીએ છીએ, વિરોધમત્તે પ્રમાદથી સર્વ રીતે આત્મશુદ્ધિ કરીએ છીએ, અવળચક્યુરિઝમઃ પુનઃ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ, અને ચા=અપરાધને અનુસારે યાચિત તા:કર્મ=નિવિ વિગેરે તપને, આ તપ એ જ પાપને છેદ કરનાર હોવાથી કાર્તિકુ=પ્રાયશ્ચિત્તને પ્રતિપદ્યાત્મ અંગીકાર (સ્વીકાર) કરીએ છીએ, તથા સચ મિથ્યા મે સુચ્છdમુક્તનું (અર્થાત્ છતાં બલવીય પરાક્રમે પણ જે “વાચન-પઠન આદિ ન કર્યું છે તે અપરાધને “ મિચ્છામિ દુક્કડં” દઈએ છીએ. એ પ્રમાણે આવશ્યકશ્રુતનું કીર્તન કર્યું. હવે આવશ્યક સિવાયના અંગબાહ્યશ્રતનું કીર્તન કરવા માટે કહે છે કે-તે પણ બે પ્રકારનું છે એક કાલિક અને બીજું ઉત્કાલિક. તેમાં જે દિવસની અને રાત્રિની પહેલી અને છેલ્લી પારસીમાંજ (દીવસના અને રાત્રિના પહેલા તથા છેલ્લા પ્રહરમાં જ) ભણી શકાય તેમાં પણ અસ્વાધ્યાય ના હોય ત્યારે જ ભણી શકાય આ રીતે ભણવાના કાળથી બદ્ધ તે કાલિક અને જે ચાર સંધ્યાએ રૂપ કાળવેળા અને પાંચ પ્રકારના અસ્વાધ્યાય સિવાયના કોઈપણ સમયે ભણી શકાય તેને ઉત્કાલિક કહ્યું છે. આ પાંચ પ્રકારને અસ્વાધ્યાય ૧-સંયમઘાતી, રૌત્પાતિક (ઉકાપાતાદિ) ૩–સૂર્ય—ચન્દ્રનાં ગ્રહણ વિગેરે સાદિવ્ય, ૪–વ્યુગ્રહ (યુદ્ધાદિ) અને પ–શારીરિક-મૃતકાદિ અશુચિ નિમિત્તક, એમ (પગામ સિક્કાના અર્થમાં “મન્ના સન્નારૂ’ એ પદની ટીપ્પણું પૃષ્ઠ ૨૩૫માં નંબર ૧૭૩ માં જણાવ્યા પ્રમાણે) સમજો. એ આવશ્યક વ્યતિરિક્ત અંગબાહ્યના બે પ્રકારમાં પહેલાં ઉલ્કાલિકનું વર્ણન કરતાં કહે છે 3-नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यः यैरिदम् वाचितम् अङ्गबाह्यमुत्कालिकं भगवत् , तद्यथा-ते क्षमाश्रमशान નમસ્કાર થાઓ ! કે જેઓએ આ ભગવત્ અલ્ગબાહ્ય ઉત્કાલિક (કૃત) અમને આપ્યું, અથવા સૂત્રાર્થ ઉભયતયા રસ્યું, તે (શ્રુતનાં નામો) આ પ્રમાણે છે-૧-વૈઢિ[=દશવૈકાલિક, (શ્રી શય્યભવસૂરિજીએ જેને મહાત્મા મનકમુનિની આરાધના માટે પૂર્વશ્રુતમાંથી ઉદ્ભરેલું છે, તેનાં અધ્યયને દશ હેવાથી “રા' અને “મૃધ્યાહુન પછી સૂર્યાસ્ત પહેલાં એમ વિકાળ વેળાએ રચેલું હેવાથી ત્યાત્રિ એવું નામ થયું છે, શ્રીસંઘની વિનંતિથી ભાવિજીવના ઉપકારાર્થે તેને ઉપસંહાર ન કરતાં વિદ્યમાન રાખ્યું તે.) ૨-પારિજી=(કપ્ય અને અકથ્ય ભાવેને વિવેક જેમાં બતાવેલો છે તે) ક૯યાકણ્વ, ૩-હ્યુevશ્રુત ૪-મપિત્રુતમુફિ૯એટલે આચા, અર્થાત્ સ્થવિરકલ્પ, જિનકલ્પ, વિગેરે સાધુઓને તે તે આચારોને જણાવનારાં સૂત્રગ્રન્થ અને અર્થ જેમાં અલ્પ છે તે “લઘુકલ્પસૂત્ર' અને તેની અપેક્ષાએ ગ્રન્થ (સૂત્ર) તથા અર્થ જેમાં વિસ્તૃત છે તે બૃહકલ્પકૃત’ એમ બેને ભેદ સમજો, પ તિ ઉપપાત એટલે દેવ-નારકપણે ઉત્પન્ન થવું, કે આત્માનું Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૯૮ સિદ્ધસ્થાને જવું, તે ઉપપાતને ઉદ્દેશીને રચાયેલું હોવાથી “પપાતિક નામવાળું શ્રીઆચારાસસૂત્રનું ઉપાડુગ છે, શ્રીઆચારાગસૂત્રના પહેલા “શરૂ૫રિજ્ઞા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં “gવમેäિ ને નીયં મવે, અસ્થિ વા ને બાય ૩વવારા ઈત્યાદિ સૂત્ર છે તેને વિસ્તાર આ ઔપપાતિકસૂત્રમાં છે. ૬-નાગૌચમુ=પ્રદેશી રાજાના પ્રશ્નોને અનુલક્ષીને અપાએલા ઉત્તરો રૂપે રચાએલું બીજા “સૂત્રકૃતાગસૂત્રનું “રાજપ્રશ્નીય' નામનું ઉપાગ. –જ્ઞામિન એમાં જીવોનું અને અજીનું વર્ણન હેવાથી “જીવાભિગમ”નામનું ત્રીજા શ્રીસ્થાનાગસૂત્રનું’ ઉપાડ્યું. ૮-ત્રજ્ઞાપના અને ૯-માબાપના= એ બેમાં જીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન એટલે નિરૂપણ છે, તે સામાન્ય હવાથી પહેલું “પ્રજ્ઞાપના અને બીજામાં વિસ્તૃત હોવાથી તેને “મહાપ્રજ્ઞાપના”કહ્યું છે, આ બને ચોથા શ્રીસમવાયાગસૂત્રનાં ઉપાો છે. ૧૦–નન્તી ભવ્યજીને નન્દી એટલે આનન્દ કરનારું માટે “નન્દી” નામનું, મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનનું સ્વરૂપ જણાવનારું એક અધ્યયન (ગ્રન્થ) વિશેષ. ૧૧--અનુરાશિ અનુગ” એટલે વ્યાખ્યાન, તેનાં “ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય” એ ચાર દ્વારોનું સ્વરૂપ જણાવનાર હોવાથી અનુગદ્વાર નામે એક અધ્યયન (ગ્રન્થ), ૧૨- સ્તવઃ=દેના ઇન્દ્રો “ચમરેન્દ્ર-અલીન્દ્ર વિગેરેનું સ્તવન એટલે તેઓનાં ભવને, આયુષ્ય વિગેરે અને તેઓનું સ્વરૂપ, ઇત્યાદિ વિષને જણાવનારું હોવાથી તેનું નામ “દેવેન્દ્રસ્તવ છે, ૧૩તત્ત્વવારિક વર્ષના આયુષ્યવાળા પુરૂષના પ્રતિદિન લેંગ્ય તન્દુલ(ના દાણા)ની સંખ્યાને જેમાં વિચાર કરેલ છે તેથી “તન્દુલવૈચારિક નામવાળે એક ગ્રન્થ. ૧૪-ચાળે ચન્દ્ર એટલે રાધા નામની યાગ્નિક પૂતળીની આંખની કીકી, તેને મર્યાદાપૂર્વક વેધ તે રાધાવેધ જાણવો, તેની ઉપમા દ્વારા મરણ સમયની આરાધનાને જણાવનારે “ચન્દ્રાધ્યક’ નામને એક ગ્રન્થ. ૧૫-ત્રમામા=પ્રમાદ અને અપ્રમાદનું સ્વરૂપ, બન્નેને ભેદ, ફળ અને તેથી થનારો સુખ-દુઃખને અનુભવ વિગેરેને જણાવનારે હેવાથી, પ્રમાદાડપ્રમાદનામનો એક ગ્રન્થ. ૧૬-ષિમ09-પ્રતિદિનનું પિરિસીના સમયનું જેમાં નિરૂપણ છે તે ગ્રન્થ. અહીં સર્વ વસ્તુની સ્વ-સ્વ પ્રમાણ છાયા થાય ત્યારે પૌરૂષી (પુરૂષ પ્રમાણ છાયાવાળો સમય) થાય, આવું પ્રમાણ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં એક એક દિવસે જ આવે, તે પછી ફ્ર આંગળ પ્રતિદિન દક્ષિણાયનમાં વધે અને ઉત્તરાયણમાં ઘટે, એમ સૂર્યના પ્રત્યેક માંડલે પરિસીને જુદે જુદો સમય જણાવનારો ગ્રન્થ, તેથી તેનું નામ “પિરિસીમડલ” છે, ૧– મ વેરા=જેમાં ચન્દ્રને અને સૂર્યને દક્ષિણ અને ઉત્તર દિશાનાં માંડલામાં પ્રવેશ વર્ણવેલો છે, તેથી તે ગ્રન્થને પણ “મષ્ઠલપ્રવેશ નામને કહ્યો છે, ૧૮ વિદ્યા=ગણ એટલે સાધુઓને અથવા ગુણને સમુદાય, તે જેમાં હોય તે ગણી એટલે આચાર્ય, તેને ઉપયોગી વિદ્યા જેમાં વર્ણવેલી છે તે ગ્રન્થનું નામ પણ “ગણિવિદ્યા” અર્થાત દીક્ષા આપવી, વિગેરે કાર્યોમાં ઉપયોગી શુભ તિથિ, કરણ, નક્ષત્ર, વિગેરે તિષનું અને લક્ષણાદિ નિમિત્તોનું જ્ઞાન કરાવનાર ગ્રન્થ વિશેષ. ૧૯-વિચારવિનિશ્ચય વિદ્યા એટલે સમ્યગદર્શન પૂર્વકનું સમ્યજ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, તેના વિશેષ નિશ્ચયને જણાવનાર ગ્રન્થનું નામ પણ “વિદ્યાચરણવિનિશ્ચય”. ૨૦-ળાનવિમતિ =આર્તધ્યાનાદિ ચાર ધ્યાન વિભાગ જેમાં વર્ણવેલ છે તે ગ્રન્થનું નામ પણ ધ્યાનવિભક્તિ”. ૨૧-મરવિમવિતઃ=આવીચિ આદિ ૧૭ પ્રકારનાં મરણનું જેમાં પ્રતિપાદન(વિભાગ) છે તે ગ્રન્થનું નામકરણવિભક્તિ, ૨૨-૩ ત્મિવિશુદ્ધિ જીવને “આલે Page #338 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકસૂત્ર (પક્ષીસૂત્ર) અને તેના અર્થ] २७७ ચના–પ્રતિક્રમણ’વિગેરે પ્રાયશ્ચિત્તો દ્વારા કર્મોના નાશ કરવા રૂપે વિશુદ્ધિ કરવાના જેમાં ઉપાય બતાવેલા છે તે ગ્રન્થ ‘આત્મવિશુદ્ધિ’. ૨૩-સંજેલનાશ્રુતમ્=દ્રવ્ય અને ભાવ એમ ઉભય સ લેખનાનું પ્રતિપાદન કરનારા ગ્રન્થનું નામ ‘સ્લેખના શ્રુત’ છે. તેમાં દ્રવ્ય સ લેખના એટલે ચાર વર્ષ વિચિત્ર તપ, ચાર વર્ષ વિગઇએના ત્યાગ, વિગેરે બાર વર્ષ પર્યંન્ત શરીરને કૃશ બનાવવાની (આગળ કહીશું તે) પ્રક્રિયા અને ભાવ સખેલના એટલે ક્રાદિ કષાયાને જીતવા માટે ક્ષમાદિના અભ્યાસ સમજવા. ૨૪–વીતરા શ્રુતમ્=સરાગ અવસ્થાના ત્યાગ સહિત આત્માના વીતરાગતાના સ્વરૂપને જણાવનારા ગ્રન્થ તેનું નામ વીતરાગ શ્રુત', ૨૫-વિજ્ઞાq:-વિહાર એટલે વન તેના કલ્પ એટલે વ્યવસ્થા, અર્થાત્ જેમાં ‘સ્થવિરકલ્પ’ વિગેરે સાધુતાના વિવિધ આચારાનું વર્ણન છે તે ગ્રન્થનું નામ ‘વિહારકલ્પ', ૨૬–ચરવિધિ=માગળ કહીશું તે ‘ત્રતા, શ્રમણધર્મ” વિગેરે ચરણસિત્તરીને જણાવનારા ગ્રન્થનું નામ ‘ચરણવિધિ’૨૭–સુપ્રત્યાહ્યાનમ્=અહીં આતુર એટલે ક્રિયામાં અશક્ત બનેલા ગ્લાન, તેનુ પચ્ચક્ખાણ જે ગ્રન્થમાં છે તેનુ નામ ‘આઉર પચ્ચક્ખાણુ, એમાં એવા વિધિ છે કે ગીતા ગુરૂ ગ્લાનને ક્રિયા કરવા માટે અશક્ત અનેલા જાણીને દિન પ્રતિદિન આહારાદિ દ્રબ્યાને આછાં કરાવતા છેલ્લે સર્વાં દ્રવ્યો તરફ વૈરાગ્ય પ્રગટાવી ભાજનની ઇચ્છાથી નિવૃત્ત કરે, તેવા નિવૃત્ત થએલા મહાત્મા મુનિને અન્તે ચારે આહારના સર્વથા ત્યાગ કરાવે’ વિગેરે વિધિને જણાવનાર ગ્રન્થ. ૨૮-મહાપ્રત્યાાન મોટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે તે ગ્રન્થ વિશેષ. એમાં સ્થવિરકલ્પ અથવા જિનકલ્પનું પૂર્ણ પાલન કરીને અન્તે સ્થવિર કલ્પિકમુનિ બાર વર્ષ સુધી સ ંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયાગ્ય સલેખના કરીને છેલ્લે ‘ભવચરમ’ નામનું મહાપચ્ચક્ખાણુ કરે, વિગેરે વિસ્તાર પૂર્વક જેમાં જણાવેલ છે તે ગ્રન્થનું નામ ‘મહાપચ્ચક્ખાણુ.’(એમ ઉત્કાલિક શ્રુતનાં અહીં અઠ્ઠાવીશ નામેા કહ્યાં તે ઉપલક્ષણુરૂપે જાણવાં. અર્થાત્ એટલું જ ઉત્કાલિકશ્રુત છે એમ નહિ સમજવું.) સર્વેમિન્નતિ તસ્મિન્ શનાયાર્થે કાર્જિ=આ ઉપર્યુક્ત સર્વ પ્રકારના અગબાહ્ય ઉત્કાલિક શ્રુતમાં (કે જે સૂત્ર-અર્થ-ગ્રન્થ-નિયુક્તિ અને સ ંગ્રહણીથી સહિત છે તેમાં જે ગુણેા અથવા ભાવે શ્રી અરિહન્ત ભગવન્તાએ સામાન્ય અને વિશેષ રૂપમાં કહ્યા છે તે ભાવાને અમે શ્રશ્વાગત કરીએ છીએ, તેમાં પ્રીતિ–રૂચિ, તેના સ્પર્શ-પાલન અને અનુપાલન કરીએ છીએ, તે ભાવામાં શ્રદ્ધા, પ્રીતિ, રુચિ, તથા તેના સ્પર્ધા-પાલન અને વારંવાર પાલન કરતા અમે આ પખવાડીયામાં બીજાને જે કંઇ ભણાવ્યું, સ્વયં ભણ્યા, સૂત્રનું પરાવર્તન કર્યું, શકિત પૂછ્યું, અથથી ચિન્તયું અને એ રીતે સર્વ પ્રકારે આરાધ્યું, તે સઘળું અમારાં દુઃખાને-કમના ક્ષય કરશે, અમારી મુક્તિ કરશે, અન્યજન્મમાં સમ્યગ્ ધર્મની પ્રાપ્તિ કરાવશે, અને ભવભ્રમણથી પાર ઉતારશે, એ કારણે તેને અણ્ણીકાર (વારંવાર અનુમેદનાદિ) કરતા અમે વીએ છીએ. આ પખવાડીયામાં (અધિકારીને) જે ન ભણાવ્યું, સ્વય' ન ભણ્યા, સૂત્ર પરાવર્તન ન કર્યું, પૂછ્યું નહિ, અર્થે ચિન્તા નહિ, એમ શરીરખળ, ઉત્સાહ અને પરાક્રમ હાવા છતાં જે જે આરાધ્યું નહિ તે તે પ્રમાદરૂપ અતિચારની આલેચના, પ્રતિક્રમણ, નિન્દા, ગાઁ, વ્યાવન અને વિશુદ્ધિ કરીએ છીએ, પુનઃ એ પ્રમાદ નહિ કરવાના નિશ્ચય કરીએ છીએ અને એ પ્રમાદરૂપ અનારાધનાને ઘટતું તપ નામનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને તે પાપનું ‘મિથ્યા દુષ્કૃત' કરીએ છીએ, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વિગેરે બાકીના અથૅ પહેલાં કહ્યા પ્રમાણે સ્વય' સમજી લેવા. હવે કાલિક શ્રુતનું ઉત્કીર્તન કરતાં કહે છે કે-‘નમસ્તેમ્યઃ ક્ષમાત્રમળો વિં યાન્વિતમ્ ળવાનું 'ગાહિક મળવત્ તથા=તે અમારા ગુરૂને અથવા શ્રી જિનેશ્વરા, ગણધર આદિ ક્ષમાશ્રમણાને નમસ્કાર થાઓ કે જેઓએ આ ભગવત્ એવું અગબાહ્ય કાલિકશ્રુત અમાને આપ્યું છે, અથવા સૂત્ર અર્થ અને ઉભયતયા જેઓએ રચ્યું છે, તે શ્રુતનાં નામેા આ પ્રમાણે છે-૧-કત્તાચનાનિ=ઉત્તર એટલે પ્રધાન, અથવા પહેલા શ્રીઆચારાઙૂગસૂત્રના ઉપર ‘ઉત્તર’ એટલે વધારામાં કહેલાં વિનયઅધ્યયન' વિગેરે છત્રીશ અધ્યયનેાવાળા ગ્રન્થ તે ‘ઉત્તરાધ્યયનાનિ,’ ૨–શાઃ દશ અધ્યયનાત્મક ગ્રન્થ, જેનું પ્રસિદ્ધ નામ દશાશ્રુતસ્કન્ધ' છે, ૩–૧ઃ સ્થવિરકલ્પ, જિનકલ્પ વિગેરે કા, અથવા ‘કલ્પ’એટલે સાધુના આચાર, તેના પ્રતિપાદક ગ્રન્થ તે ‘કલ્પ’૪વ્યવહાર:=પ્રાયશ્ચિત્ત સબન્ધી વ્યવસ્થાને જણાવનારા ગ્રન્થ તે ‘વ્યવહાર,’ ૫–ૠષિમાતિાનિ ઋષિઓ એટલે અહીં પ્રત્યેકબુદ્ધ સાધુઓ લેવા તે શ્રી નેમનાથપ્રભુના તીર્થમાં ‘નારદ’ વિગેરે વીસ, શ્રી પાર્શ્વનાથ સ્વામિના તીમાં ૫દર, અને શ્રીવદ્ધ માનસ્વામિના તીમાં દશ, એમ કુલ પીસ્તાલીશ, તેનાં કહેલાં ‘શ્રવણુ’ વિગેરે તે તે વિષયનાં પીસ્તાલીશ અધ્યયના તે ‘ઋષિભાષિતાનિ’ જાણવાં. --નિશીયઃ=નિશીથ એટલે મધ્યરાત્રી, તેમાં જેમ વસ્તુ ગુપ્ત રહે તેમ ગુપ્ત રાખવા ચેાગ્ય રહસ્ય ભૂત (ગીતાથેñ સિવાય સામાન્ય સાધુને નહિ ભણાવવા ચાગ્ય) અધ્યયન તે ‘નિશીથ’, અર્થાત્ શ્રીઆચારાઙ્ગ સૂત્રની પાંચમી ચૂલિકા. આ (લઘુ) નિશીથની અપેક્ષાએ મૂળ ગ્રન્થ અને અ જેમાં મહાન્ છે તે છ-મનિશીથ:=બૃહદ્ નિશીથસૂત્ર,' ૮૪-ધૂમ્રીત્રપતિઃજેમાં ‘જમ્મૂઢીપ’ વિગેરેનું સ્વરૂપ જણાવેલું છે તે ગ્રન્થનુ' નામ ‘જમ્મૂદ્રીપ પ્રજ્ઞપ્તિ,' હ્—ચન્દ્રપ્રજ્ઞપ્તિ:ચન્દ્રનું પેાતાના માંડલાંમાં પરિભ્રમણ, તેને જણવનારા ગ્રન્થ તે ‘ચન્દ્રપ્રાપ્તિ,’ ૧૦સૂર્યપ્રજ્ઞતિઃ=સૂર્યનાં માંડલાં અને તેનું પરિભ્રમણ વિગેરે જણાવનારા ગ્રન્થ, તે સૂર્ય પ્રજ્ઞપ્તિ, (કેાઈ આને ઉત્કાલિક શ્રુતમાં ગણે છે કારણ કે નન્દી સૂત્રમાં તેને ઉત્કાલિકમાં ગણેલું છે,) ૧૧દીપત્તાપ્રજ્ઞપ્તિઃ–અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રોનુ જેમાં વર્ણન છે તે ગ્રન્થનું નામ ‘દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ’ ૧૨-ભ્રુદ્ધિા વિમાનન્નવિમન્તિઃ ૧૩-મતી વિમાનવિમન્તિઃવૈમાનિક દેવાનાં શ્રેણિગત અને પ્રકીર્ણક વિમાનેાના વિભાગ જેમાં વર્ણવ્યેા છે તે એક ‘લઘુ વિમાનપ્રવિભક્તિ’ અને બીજી વધારે સૂત્રેા તથા અવાળી તે માટી વિમાન પ્રવિભક્તિ,' ૧૪–ત્રપૂાિઃ= શ્રીઆચારાગ વિગેરે અંગ સૂત્રોની ચૂલિકાએ (જેમકે આચારાગ ઉપર અનેક ચૂલિકાઓ છે) તે ‘અંગચૂલિકા,’ અર્થાત્ મૂળ ગ્રન્થમાં કહ્યા ઉપરાન્ત વિશેષ અર્થના સંગ્રહ જેમાં કરેલા હોય તે ‘ચૂલિકા’ જાણવી. ૧૫-નવૃદ્ધિ :-અહીં વગ એટલે અધ્યયને વિગેરેના સમૂહ, જેમકેશ્રીઅન્તગડદશાસૂત્રમાં આઠ વર્ગો છે, તેવા વર્ગો ઉપરની ચૂલિકાને ‘વચૂલિકા’ જાણવી. ૧૬– વિવાદ્દવૃદ્ધિા=અહીં ‘વિવાહ’ શબ્દથી વિવાહ-પ્રજ્ઞપ્તિ, અર્થાત્ પાંચમું અંગ શ્રી ભગવતીસૂત્ર, તેની ચૂલિકા તે વિવાહ (વ્યાખ્યા) ચૂલિકાઓ, ૧૭–અનોપપાતઃ=અરૂણ નામના દેવને તથા તેના સિદ્ધાન્તને (કલ્પને-આચારને) જણાવનારા તથા તેના ઉત્પાતમાં હેતુભૂત ગ્રન્થને ‘અરૂણેાપપાત’ કહેલા છે, જ્યારે સાધુ ઉપયાગ પૂર્વક તેનું આવર્તન (પાઠ) કરે ત્યારે પેાતાનું આસન ચલાયમાન થતાં તે ગ્રન્થ પેાતાના આચારોને જણાવનારા હેાવાથી સંભ્રમિત થઇને [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ Page #340 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિસૂત્ર (પખીસૂત્ર) અને તેને અર્થ) ૨૭૯ અરૂણદેવ અવધિજ્ઞાનથી તેના આવર્તનનું કારણ જાણીને અતિ હર્ષિત થઈ ત્યાં સાધુ હોય ત્યાં જઈ ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરવી વિગેરે શાસનની પ્રભાવના કરે છે, તેમજ સુવેગની શુદ્ધિવાળો તે દેવ તે ગ્રન્થને ઉપયોગ પૂર્વક સાંભળે છે, અને સાધુને વરદાન માગવાનું કહે છે, સાધુ નિઃસ્પૃહતા બતાવે છે ત્યારે અધિક સંવેગવાળો થઈ તે દેવ ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પાછો જાય છે. એ જ પ્રમાણે ૧૮-વળોપાત, ૧૯-હોપતિ, ૨૦-ધળોપતિ, ૨૧-વેધરીપતા, ૨૨વૈશ્રમળોપતિ, ર૩ જોષપાતા, એ છ ગ્રન્થનું પણ સ્વરૂપ જાણવું, માત્ર તે તે દેવોનાં તે તે નામ સમજવાં અને પાઠ કરવાથી તેનું આગમન વિગેરે જાણવું. ૨૪–=સ્થાનશ્રત–ઉત્થાનકૃત નામનું અધ્યયન, તે જ્યારે સંઘનું કઈ વિશિષ્ટ કાર્ય આવી પડે ત્યારે કેઈ કુળગામે રાજધાની વિગેરેના ઉપદ્રવથી બચવા માટે (તેને ઉપદ્રવ કરવા માટે તેને સંકલ્પ કરીને આવેશયુક્ત સાધુ અપ્રસન્નમનથી વિષમ-અશુભ આસને ઉત્થાનથુતનું પરાવર્તન(પાઠ)એક-બે અથવા ત્રણવાર કરે તે સંકલ્પિત કુળ-ગામ કે રાજધાની વિગેરે ભયભીત થઈને વિલાપ કરતાં શીધ્રતયા નાસવા માંડે. આવું કાર્ય સંઘ વિગેરેની રક્ષા માટે કેઈ તથાવિધ ચેષ્ય સાધુને કરવાનું હોય છે. પુનઃ એ ઉપદ્રવને શાન્ત કરવા માટે જેનું પરાવર્તન કરે તે ૨૫-સમુત્થાનકૃતમ્=સમુથાનકૃત” નામનું અધ્યયન જાણવું, એના પરાવર્તનથી પુનઃ સર્વ લોકે નિર્ભય-સ્વસ્થ-શાન્ત થાય. ૨૬–નો પર્યાવસ્ટિવા =નાગ એટલે નાગકુમાર દે, તેમના સિદ્ધાન્ત એટલે કલ્પ-આચારને જણાવનારું અધ્યયન વિશેષ, તેનું નામ “નાગપર્યાવલિકા છે, જ્યારે સાધુ ઉપગ પૂર્વક તેનું પરાવર્તન કરે ત્યારે તે દેવને સંકલ્પ ન કરવા છતાં તે નાગકુમાર દેવ સ્વસ્થાને રહ્યા રહ્યા તેને જાણે–વન્દન કરે, નમસ્કાર કરે, બહુમાન કરે અને સંધ વિગેરેના કાર્ય માટેનું વરદાન આપે. ર૭- નિવર્જિા=શ્રેણિબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસાનું, તથા ત્યાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારા તિર્યંચે અને મનુષ્ય વિગેરે તે તે નરકાધિકારી જીવનું જેમાં વર્ણન છે, તે “નિરયાવલિકાઓ કહેવાય છે. ૨૮-સ્પિવા =સૌધર્મ વિગેરે કોનું (દેવલોકનું) જેમાં વર્ણન છે તે સૂત્રશ્રેણીને “કલ્પિકાઓ” કહી છે, ૨૯-પતંસિવ =સૌધર્મ અને ઈશાન દેવકમાં કલ્પપ્રધાન જે વિમાને છે તે “કલ્પાવર્તસક' કહેવાય છે, તેમાં ઉત્પન્ન થતા દેવ-દેવીઓ (સ્વસ્વ કર્તવ્યથી બન્થાએલાં) જે જે વિશિષ્ટ તપથી ઉપજે છે અને જે જે સવિશેષ ઋદ્ધિને પામે છે, તે તે ભાવેનું વર્ણન વિસ્તારથી જેમાં છે તે ગ્રન્થ શ્રેણીને “કલ્પાવતસિકાઓ” કહેવાય છે. ૩૦-પુષિHI =જીવ ગૃહવાસનાં બન્ધનોના ત્યાગથી અને સમભાવથી પુપિત (સુખી) થાય, પુનઃ સંયમ ભાવના ત્યાગથી અશુભ કર્મો બાંધી દુઃખથી હલકા બને (કરમાય), પુનઃ તેના ત્યાગથી (શુભ ભાવથી) પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ સાધે), તે તે વિષેનું પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણીને “પુષ્પિકાઓ” કહેવાય છે. ૩૧-પુWપૂઢિr=ઉપર કહી તે પુપિંકાઓના વિષયને સવિશેષ જણાવનારી ચૂલિકાઓને “પુષ્પચૂલિકાઓકહી છે, ૩ર-વૃધ્ધિા અને ૩૩eળતરા =વૃષણ એટલે અન્ધકવૃષ્ણી રાજા, તેનું વર્ણન જેમાં કરેલું છે તેને “વૃણિકાઓ' કહી છે અને તે સંખ્યાથી દશ હોવાથી તેને “વૃ@િદશાઓ’ કહેવાય છે, ૩૪–આવિષમાવના =આશી એટલે દાઢા, તેમાં જેને વિષ હોય તે આશીવિષ કહેવાય, તેના જાતિ અને કર્મથી બે ભેદ છે. તેમાં વિંછીદેડકા, સર્ષ અને મનુષ્ય વિગેરેને જાતિ આશીવિષે જાણવા, તેમાં અનુક્રમે-વિંછીનું ઝેર ઉત્કૃષ્ટથી અડધા ભરતક્ષેત્ર જેવડા શરીરમાં, દેકાનું સંપૂર્ણ ભરત જેવડા શરીરમાં, સર્પનું જમ્બુદ્વીપ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦૩-ગા૦ ૯૮ જેવડા શરીરમાં અને મનુષ્યનું ઝેર ઉત્કૃષ્ટથી અહીદ્વીપ જેવડા શરીરમાં વ્યાપી શકે છે, એ રીતે ૫ક્સ્ચેન્દ્રિય તિંખ્યા, મનુષ્યા અને તે ઉપરાન્ત અપર્યાપ્ત અવસ્થાવાળા પૂર્વ-ભવની લબ્ધિવાળા સહસ્રાર સુધીના દેવા પણ તપશ્ચર્યાથી અથવા ખીજી કઈ શક્તિથી આશીવિષ જાતિના વિછી-સર્પ વિગેરેની જેમ શાપ વિગેરેથી બીજાના નાશ કરી શકે છે, માટે તેઓ કમ થી આશીવિષ કહેવાય છે, તે અન્ને પ્રકારના આશીવિષ સ્વરૂપના જેમાં વિચાર છે તેને ‘આશીવિષ ભાવનાએ’ જાણવી. ૩૫૪િિવષમાવનાઃ-જેની દૃષ્ટિમાં ઝેર હોય તે જીવાને ‘દૃષ્ટિવિષ’ કહેવાય, તેના વિચાર જેમાં કરેલા છે તેને ‘દૃષ્ટિવિષભાવનાઓ' કહેલી છે, ૩૬-ચારળમાવના=જ ધાચારણ અને વિદ્યાચારણુ એમ અન્ને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિઓનું વર્ણન જેમાં છે તેને ‘ચારણભાવનાએ’ કહેલી છે, ૩૭–મહાસ્વપ્નમાવના‘ગજ—વૃષભ' આદિ મહાસ્વપ્નાનુ સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે તે ગ્રન્થશ્રેણીને ‘મહાસ્વપ્ન ભાવનાએ' કહેલી છે અને ૩૮-તનસાબિનસર્ન:તેજોલેશ્યાદ્વારા તૈજસ નામના શરીરમાં રહેલા અગ્નિને બહાર ફેંકવા વિગેરે વર્ણન જેમાં છે તેને ‘તેજસાગ્નિનિસર્ગ' કહેવાય છે. (આશીવિષભાવના વિગેરે પાંચનું વર્ણન તેનાં નામેાને અનુસારે કહ્યું છે, એથી વિશેષ વર્ણન શાસ્રાથી કે પરમ્પરાથી મળતું નથી એમ પાક્ષિકસૂત્રની ટીકામાં કહેલું છે.) સર્વસ્પ્રિન્ગચેતસ્મિન્નાવાઘે ા િમાવત્તિ॰=ભગવત્ એવા આ સર્વે ૧૮૬અંગમાહ્ય કાલિક શ્રુતમાં વિગેરે શેષ અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. અહી સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક તથા કાલિક, એમ અંગબાહ્યશ્રુતનું વર્ણન કર્યું, હવે અગપ્રવિદ્યુતનું વર્ણન કરે છે— नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितम् द्वादशाङ्गम् गणिपीटकम् भगवत्-तद्यथा ते क्षभाक्षमणोने નમસ્કાર થાએ, જેઓએ આ ભગવત્ એવું ‘દ્વાદશાઙ્ગ બિપીટક શ્રુત' અમેાને આપ્યું છે, અથવા સૂત્રારૂપે રચ્યું છે, વિગેરે અ પૂર્વે જણાવ્યા પ્રમાણે સમજી લેવા, અહીં ‘દાવા નું એટલે ખાર અલ્ગાના સમુહ, અને તે, ‘નિપીટ’-ગણી એટલે આચાર્યની પેટી, અર્થાત્ આગમવચન રૂપ રત્નાના કર’ડીએ-ખજાના છે, માટે ‘ગણિપીટક’ કહેલું છે, એમ અર્થ સમજવા, તેનાં નામેા આ પ્રમાણે છે–૧–આવા: શિષ્ટ પુરૂષોએ આચરેલા જ્ઞાનાદિ ગુણસાધક વિધિ એટલે ૧૮૬-આ જણાવેલાં નામા ઉપલક્ષણુ માત્ર છે, કારણ કે જે તીર્થંકરને જેટલી સાધુસમ્પન્ના હૈય તેના શાસનમાં તેટલી સખ્યામાં પ્રકીર્ણેક (પયન્ના) સૂત્રો ઢાય છે, એ ન્યાયે પડેલા તીથ કરને ચારાશી હજાર, મધ્યમ ખાવીશ તી કરેાના સ` મળીને સખ્યાતા હાર અને શ્રીવીર ભગવન્તને ચૌદ હજાર શ્રમણે। અને તેટલાં પચન્નાસૂત્રો હતાં. અહીં અડત્રીસ નામેા કહ્યાં, તેમાં અન્યગ્રન્થામાં સૂર્ય પ્રજ્ઞપ્તિને ઉત્કાલિકમાં ગણીને અને વૃષ્ણુિકા તથા વૃષ્ણુિદશા બેને એક ગણી કાલિશ્રુતનાં છત્રીસ નામેા પણ કહ્યાં છે. ૧૮૭–શ્રુતરૂપ પુરૂષના જમણું! ડાખેા બે પગ, જમી-ડાખી એ જઘાએ, જમણી ડાખી ખે સાથળા, પીઠ, ઉદર, જમણી-ડાની એ ભુજાએ, ગ્રીવા અને મસ્તક, એમ ખાર અલ્ગા તરીકે અનુક્રમે શ્રીઆચાર!ફ્ગ આદિ ખાર સૂત્રો છે, જેમકે શ્રીઆચારાઙ્ગ અને શ્રીસૂત્રકૃતાગ બે જમણે! ડાખા પગ ‘ઠાણાંગ અને સમવાયાંગ' એ જરૂઘાએ, એમ છેલ્લે ‘દૃષ્ટિવાદ' મસ્તક, ઇત્યાદિ વિભાગ સ્વયં સમજી લેવા, એ કારણે આ દ્વાદશાહૂગીને ખાર અંગાવાળા આગમ પુરૂષ કહેલા છે. કહ્યું પણ છે કે “ પાયતુાં जोरू, गायदुगद्वं तु दोय बाहू य । गोवा सिरं च पुरिसो, बारसभङ्गो सुयविसिट्ठी ॥१॥ " Page #342 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક (પક્ષી)સૂત્ર તથા પાક્ષિક (પકખી)ખામણાં સા] ૨૮૧ આચાર, તેને જણાવનારા ગ્રન્થનું નામ પણ આચાર' છે, ૨-સૂતમુ=માત્ર સૂચન કરે તે સૂત્ર, તેવાં સૂત્રેાથી ગુંથેલા, સ્વ-પર દર્શનનું સ્વરૂપ વિગેરે સકળ પદાર્થને જણાવનારા જે ગ્રન્થ તે ‘સૂત્રકૃત' જાણવા. ૩થાન તેમાં એક, બે, ત્રણ, વિગેરે સંખ્યાની વિવક્ષાપૂર્વક ‘આત્મા’ વિગેરે પદાર્થાને સ્થાપેલા (વર્ણવેલા) છે માટે ‘સ્થાન’ કહ્યું છે, અથવા એક થી દશ પર્યન્તના આત્મા વિગેરે પદાર્થાનાં સ્થાનાને (સ્વરૂપને) જણાવનારા ગ્રન્થ માટે ‘સ્થાન’ જાણવું, ૪- સમવાચ:=સમ્=સમ્યકૃતયા, લવ–અધિકરૂપમાં, ચઃ=જીવાજીવાદિ પદાર્થોનુ વર્ણન જેમાં છે તે ગ્રન્થ ‘સમવાય’, ૫-વિજ્ઞાપ્રજ્ઞપ્તિ=જેમાં ભગવાન શ્રી મહાવીર દેવને શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરારૂપે અનેકવિધ વિષયાનુ ગમ્ભીર વર્ણન કરેલું છે તે ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામે ગ્રન્થ. અધિક પૂજ્ય હોવાથી તે ‘ભગવતી’ એવા નામથી પણ એળખાય છે, દે–જ્ઞાતાયર્મચા=જ્ઞાત’ એટલે ઉદાહરણ, તે પૂર્વક ધ કથાને જણાવનારા ગ્રન્થ તે જ્ઞાતાધમ કથાઓ' જાણવા. ૭–૩પાસશા=‘ઉપાસક’ એટલે શ્રમણેાપાસક (શ્રાવક), તેની ક્રિયા વિગેરેનુ' જેમાં વર્ણન છે તે ગ્રન્થ ‘ઉપાસકદશા,’ ૮-અન્તઃ=કોના અથવા કના ફળરૂપ સ ંસારના અન્ત જેએએ કર્યાં છે તે શ્રી તીર્થંકરો વિગેરે અન્તકૃતાનું પહેલા વર્ગનાં દશ અધ્યયનામાં વર્ણન હેાવાથી તે ગ્રન્થનું નામ અન્તકૃશા' કહેલું છે, –અનુત્તરોપત્તિવા=અનુત્તર એટલે ઉપરનાં (છેલ્લાં) વિમાનો, ત્યાં ઉત્પન્ન થનારા, અથવા અનુત્તર એટલે સર્વ શ્રેષ્ઠસ્થાને (દેવ તરીકે) ઉપજનારા અર્થાત્ ‘સર્વાંસિદ્ધ' વિગેરે પાંચ વિમાનામાં ઉત્પન્ન થનારા આત્માઓનું વર્ણન જેમાં છે, તે ગ્રન્થ દશ અધ્યયનવાળા હેાવાથી તેનું નામ ‘અનુત્તરે પાતિકદશા,’૧૦-બ્રહ્મચારf=પ્રશ્નો અને વ્યાકરણ એટલે ઉત્તરા (સમાધાન વચના) રૂપે રચેલા ગ્રન્થ તે ‘પ્રશ્નવ્યાકરણ’ ૧૧-વિપાશ્રુત શુભાશુભ કર્મોના વિપાકાને (ફળને) જણાવનારા ગ્રન્થ તે ‘વિપાકશ્રુત’ અને ૧૨-દૃષ્ટિવા =‘ષ્ટિ' એટલે દર્શન, તેને વાદ, અર્થાત્ સ દનાના વાદ, અથવા સનયરૂપી ભિન્ન ભિન્ન દૃષ્ટિએ (અપેક્ષાઓ), તે જેમાં કહેલી છે તે ગ્રન્થ ‘દૃષ્ટિવાદ’ કહેવાય છે. એમ ખાર અગસૂત્રોનાં નામે જાણવાં. સર્વભિન્નપ્લેતસ્મિન્ દાવો નિટિવે મતિ-ભગવત્ એવું આ પિટક, અર્થાત્ ખાર અગ રૂપ સર્વાં દ્વાદશાંગી, તેમાં વિગેરે બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે. એ પ્રમાણે સામાન્યથી અઙ્ગપ્રવિષ્ટશ્રુતનુ વર્ણન કર્યું. અહીં સર્વ શાસ્ત્રાનાં માત્ર નામેા જ કહ્યાં ૧૮૮ છે. તેનાં ભેદો, વિષય તથા તેનાં અધ્યયન, ઉદ્દેશા, આ વિગેરેનું વર્ણન ગ્રન્થ વિસ્તારના ભયથી અહિંઆ કહ્યું નથી, તે ખીજા ગ્રન્થામાંથી જાણી લેવું. હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પેાતાના પ્રમાદના મિચ્છામિ દુક્કડ' દેવા માટે કહે છે કે— નમસ્તેમ્યઃ ક્ષમાત્રમળેચો વૈરિનુંવાન્વિત દ્વારાષ્ટ્રનું નિટિવું માવ તે ક્ષમાશ્રમણાને(મારા ગુરૂ અથવા શ્રી જિનેશ્વર–ગણધર વિગેરેને) મારા નમસ્કાર થાઓ ! કે જેઓએ ભગવત્ એવુ આ ૧૮૮–અહીંં નામેાની સાકતા સમજાવવા પુરતું ક ંઇક વિશેષ વર્ણન ભાષાન્તરમાં કર્યું છે તે મૂળપ્રતમાં નથી, છતાં અન્ય ગ્રન્થાના આધારે લખ્યું છે, એમ સમજવું. એ રીતે પાક્ષિકસૂત્રના અમાં પણ મૂળ ગ્રન્થથી જે કંઇ વધારે કૌંસમાં કે ચાલુ લખાણમાં પણ લીધું છે તે અન્ય ગ્રન્થાના આધારે તે તે વિષયાને સ્પષ્ટ સમજાવવાના ઉદ્દેશથી લીધું છે, ૩૬ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ધ૦ સ’૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ શ્રી આચાર્યના રત્નાના ખજાના તુલ્ય માર અગારૂપ શ્રુત અમેને આપ્યું છે, અથવા સૂત્ર અને અથ રૂપે ગુછ્યું-રચ્યું છે. તથા સાયનæન્તિ પાન્તિ પૂયન્તિ તીરયન્તિ કીર્તન્તિ સાાયાડડાયન્તિ=જેએ સારી રીતે કાયાથી સ્પર્શ કરે છે, પાલન કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને આજ્ઞાના યથા પાલન દ્વારા આરાધે છે, (તેઓને પણ નમસ્કાર થાએ' એ અર્થ અહીં પણ જોડવા) તેમાં કાયાથી સ્પર્શ કરે છે” એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ કરે) છે, ‘પાલન કરે છે' એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને તેનું રક્ષણ કરે છે, ‘પૂર્ણ કરે છે' એટલે માત્રા–બિન્દુઅક્ષરે વિગેરેને ભણનાર ભૂલે તા તેને સુધારે છે–પૂરે છે, ‘તરે છે’એટલે જીવે ત્યાં સુધી વિસ્મરણ નહિ થવા દેતાં જીવનના છેડા સુધી પહેાંચાડે છેયાદ રાખે છે, કીર્તન કરે છે” એટલે પેાતાના નામની જેમ સતત સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે, અથવા સમ્યક્ પ્રકારે શબ્દોચ્ચારણ કરે છે, અને યથાર્થ આજ્ઞાનુસાર આરાધે છે' એટલે તેમાં કહેલી આજ્ઞા અથવા સ્વગુરૂની આજ્ઞાના યથાર્થ પાલનપૂર્વક તેમાં કહેલી ક્રિયાઓને અનુષ્ઠાનેાને કરીને સફળ કરે છે. એમ અર્થ સમજવા. વળી દું ૨ નારાપયામિ તસ્ય મિથ્યા મે તુતમ્ હું પ્રમાદાદિને વશ થઈ જે જે આરાધના નથી કરતા તે તે દોષના ‘મિથ્યાદુષ્કૃત' દઉ છું, અર્થાત્ મારૂં તે પાપ મિથ્યા થાઓ. હવે મગળ માટે શ્રુતદેવીની સ્તુતિ કહે છે. 44 મુળ(યુ)તેવા માર્ફ, નાળાવળીયમ્મસંધાય | તેહિં વવેક સય, નૈતિ મુશાયરે મત્તજ્ઞાશા'' વ્યાખ્યા—ભગવતી શ્રુતદેવતા તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને સતત (હમ્મેશાં)ક્ષય કરા, કે જેઓને આ શ્રુતજ્ઞાનરૂપ સમુદ્રમાં વિનય અને બહુમાનરૂપ ભક્તિ છે. અહી સુધી પાક્ષિકસૂત્રના લેશમાત્ર અર્થ કહ્યો. હવે જેમ મઙ્ગલ પાઠકા (મલિક સંભળાવનારા) કોઈ શ્રેષ્ઠકા પૂર્ણ થતાં રાજાનું બહુમાન કરતાં અખણ્ડ બલી એવા હે રાજન્ આપના ગએલા કાળ સુંદર ગયા અને બીજે પણ એવા હિતકર—સુંદર આબ્યા' વિગેરે કહે છે તેમ સાધુએ પણ (અટ્ટએ સૂત્રની અપેક્ષાએ ખીજા) ખામણા (ક્ષમાપના) સૂત્રથી ગુરૂનો પાક્ષિક વિનયરૂપ ઉપચાર (સ્તુતિ) કરે છે, તે ખામણા સૂત્ર આ પ્રમાણે છે— ' 66 इच्छामि खमासमणो ! पिअं च मे, जंभे ! हट्ठाणं तुट्ठाणं अप्पायंकाणं अभग्गजोगाणं सुसीलाणं सुव्वाणं सायरियउवज्झायाणं ना (णा ) णेणं दंसणेण चरित्तेणं तवसा अप्पाणं भावेमाणाणं बहुसुभेण मे ! दिवसो पोसहो पक्खो वइक्कंतो, अन्नो (य) भे! कल्लाणेणं पज्जुवडिओ सिरसा મળતા મચળ ચંદ્રાનિ ” (“તુમૈતૢિ સમ” કૃતિ ગુરુવચનમ્) વ્યાખ્યા— ્છામિ=હું (આગળ કહીશ તે રીતે) ખમાવવાની અભિલાષા કરૂં છું, અથવા ઇચ્છું છું? આગળ કહીશ તે, હવે એ જ કહે છે કે-હે ક્ષમાત્રમળઃ !=હે પૂજ્ય ગુરૂજી ! પ્રિયંત્ર મમ=(હું ઈચ્છું છું) અને મને પ્રિય-માન્ય પણ છે (એમ કહેવાનું એ કારણ છે કે કાઈને કોઈ કારણે અપ્રિયની પણ ઈચ્છા થાય.) શું ? ઊઁ મે ! (ચત્ અવતાં)=જે આપને પ દિવસ અને પક્ષ (પંદર દિવસ જ્ઞાનાદિની આરાધના પૂર્વક) પૂર્ણ થયા અને ખીજો પણ તેવા Page #344 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક (પખી)ખામણું અને તેને અર્થ) ૨૮૩ શરૂ થયે (તે મને પ્રિય છે એમ વાક્ય સંબન્ધ જેવો) હવે ગુરૂનાં વિશેષ કહે છે કેકેવા આપને ? દૃષ્ટનાં નિરગી એવા આપને, તુષ્ટ નાકચિત્તની પ્રસન્નતાવાળા આપને, ૩તાના=અહીં “અલ્પ” શબ્દ અભાવ વાચક હોવાથી સર્વથા આતક (તત્કાલ ઘાતક રોગ) રહિત એવા આપને, (અથવા સર્વથા આરોગ્યને અસમ્ભવ હોવાથી અલ્પ માત્ર રેગવાળા એટલે સામાન્યતયા નિરોગી એવા આપને), મમયોનીમ=સંયમના પેગ (વ્યાપાર) જેના અખણ્ડ છે એવા આપને, કુરાનીમુ=અઢાર હજાર શીલાફૂગ (ના આચાર) સહિત એવા આપને, યુનિ.મુ-સુંદર પચ્ચ મહાવ્રતના ધારક એવા આપને, નાપાધ્યાયનીમૂ=બીજા પણ અનુગાચાર્યાદિ ઉપાધ્યાય વિગેરે સહિત એવા આપને, અર્થાત્ આપને અને અન્ય પણ આચાર્યાદિક સર્વેને જ્ઞાનેન નેન વાળિ તપસી આત્માનં મરચા=જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેને મો!=હે ભગવન્ત ! વિવઃ ઔષધ પક્ષ વદુમેન ચંતિત્તઃ=દિવસ, પૌષધ, અર્થાત્ આજને પર્વ દિવસ અને પક્ષ (પખવાડીયું) (સર્વથા શુભનો સંભવ ન હોવાથી) અત્યન્ત શુભ (ઘણાં સારા કાર્યો કરવામાં પૂર્ણ થયે, અન્ય સેવતાં ચાન પર્યુષતિ =અને બીજો (પક્ષ-અમાસ) આપને કલ્યાણકારી શરૂ થયે. હે ક્ષમાશ્રમણ (પૂજા) ! હું તે ઈચ્છું છું, મને પ્રિય છે, માન્ય છે, એમ ગુરૂની ભૂત-ભાવિ આરાધનામાં શિષ્ય પિતાની પ્રસન્નતા જણાવીને પ્રણામ કરે છે કે-ફારસા મનસા=શિરવડે, મનવડે અને ઉપલક્ષણથી (વારા) વચન વડે મથgy વંમિ=હું મસ્તકવડે વાંદું છું–પ્રણામ કરું છું. શિક્ષા કહેવા છતાં અહીં મલ્થ વંલાનિ કહ્યું તે પદ જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ વ્યુત્પત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કારવચન હોવાથી પુનરૂક્તિ દોષ નથી. એ પ્રસંગે આચાર્ય પણ કહે કે(તુહિં સમું) પુમિ સાર્વભૂસ્તમે સર્વની સાથે. (તમારે અને અમારે સ્વ–પરના સહકારથી આરાધના થઈ અને આગામી પક્ષમાં આરાધના થશે). (૧) હવે બીજા ખામણાસૂવથી ગુરૂને ચિત્યનું અને અન્ય સાધુઓનું વન્દન કરાવવા માટે શિષ્ય (અન્ય સાધુ સાધ્વી આદિએ) પિતાના ગુરૂને કરેલી વન્દનાદિનું નિવેદન કરે છે કે – ____ "इच्छामि खमासमणो ! पुचि चेइआई वंदित्ता नमंसित्ता तुब्भण्हं पायमूले विहरमाणेणं जे केइ बहुदेवसिआ साहुणो दिट्ठा, सा(स)माणा वा वसमाणा वा, गामाणुगाम दूइज्जमाणा वा, रायणिआ संपुच्छंति, ओमरायणिआ वंदंति, अज्जया वंदति, अज्जिआओ वंदंति, सावया वंदंति, साविआओ वंदंति, अहं पि निस्सल्लो निकसाओ त्तिक? सिरसा मणसा मत्थएण वंदामि ॥" (“કવિ વંકિ વેળા રૂતિ ગુરૂવવનમ્) રા. વ્યાખ્યા–રૂછામિ ક્ષમામા != હે પૂજ્ય! હું ઈચ્છું છું!” શું? “આપને ચિત્યવન્દના તથા સાધુવન્દના કરાવવા માટે નિવેદન કરવાને એટલે અધુર વાક્યાથે સ્વયં સમજી લે. પૂર્વાહે વિહાર કર્યા પહેલાં આપની સાથે હતો ત્યારે “હું આ ચિત્યવન્દના શ્રીસંઘની વતી કરું છું એમ અધ્યવસાય કરીને વૈચાનિ=શ્રીજિનપ્રતિમાઓને ત્રિા (સ્તુતિઓ દ્વારા) વન્દન કરીને અને નમસ્કૃત્ય પ્રણામરૂપે નમસ્કાર કરીને, ક્યાં અને ક્યારે વન્દન–નમસ્કાર કરીને તે કહે છે કે ગુમાવે છે આપની સાથે હતા ત્યારે અહીં, અને તે પછી વિતા માત્ર Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૮ અન્યત્ર વિચરતાં ખીજા' ક્ષેત્રામાં મે', ચે વન વવૈવિા જે કાઈ ઘણા દિવસના (વાના) પર્યાયવાળા, સાધનઃ દષ્ટાઃ-સાધુઓને જોયા, (હું મલ્યે), કૈવા સાધુએ ? સામાળા વા વૃદ્ધપણા દિના કારણે જહ્વાખળ ક્ષીણ થવાથી એક સ્થાને (સ્થિરવાસ) રહેલા, વસમાળા વા=અથવા નવ કલ્પ વિહારવાળા (ન્હાના ગામમાં એક રાત્રિ, નગરમાં પચરાત્રિ, વિગેરે ક્રમથી વિચરતા), અને તેથી જ પ્રામાનુત્રામં દ્રવન્તો વ=િગામેગામ ફરતા, (અહીં વા શબ્દો સ ઠેકાણે સમુચ્ચય (અને) અંમાં સમજવા.) અર્થાત્ વિહારમાં જે કાઈ બહુ પર્યાયવાળા સ્થિરવાસ રહેલા કે ગામાગામ વિચરતા સાધુએ મને મળ્યા, તેમાં રાત્નિા સંક્ષયન્તિ જે આપનાથી દ્વીધ ચારિત્રપર્યાયવાળા (આચાર્યાં) મલ્યા તેમને મેં વાંદ્યા અને આપની વતી પણ મે તેને વન્દના કરી ત્યારે તેઓએ પણ મને આપના કુશળ સમાચાર આદિ પૂછ્યું. (અનુવન્તના વિગેરે કહ્યું) અને લવમાત્નિાઃ વન્તે આપનાથી લઘુ પર્યાયવાળા જે જે આચાર્યાદિ મલ્યા તેએએ આપને વન્દના કરી (અમારા દ્વારા વન્દના જાવરાવી) અને કુશળ સમાચાર વિગેરે પૂછ્યું હતું, વળી બાર્યા વન્તત્ત્ત= ન્હાના (સામાન્ય) સાધુઓએ પણ આપને વન્દન કર્યું' (અમારા દ્વારા જણાવરાવ્યું)છે, તથા ગાચિત્રાઃ વન્સે=જે જે આર્યાએ (સાધ્વીઓ) મળ્યાં તેઓએ પણ વન્દના કહી છે, વળી શ્રાવાઃ વન્દે= ગામાંગામ જે જે શ્રાવા મળ્યા તેઓએ પણ વન્દન કર્યું છે, શ્રવિજાઃ વન્તે-અને જે જે શ્રાવિકાઆ મલી તેઓએ પણ વન્દન કર્યુ. છે, (અર્થાત્ ચતુર્વિધ શ્રી સદ્ઘ પૈકી જે જે મલ્યા તે સહુએ આપને યથાયેાગ્ય અનુવન્તના વન્દના કરવા પૂર્વક સુખશાતાદિ કુશળસમાચાર પૂછ્યા છે, તથા તે વેળા નિઃશસ્ત્યઃ નિષાચઃ શ્રમવિશિતા મનસા મસ્તવેન વન્વામિ=શયરહિત અને કષાયાથી રહિત એવા મે પણ શિરથી-મનથી અને (પ્રસાનુસાર) વચનથી પણ તેને વન્દેન કયુ" છે, કૃત્તિસ્ત્યા તેથી ‘ આપ પૂજ્ય પણ તેઓને વન્દન કરે ! ' એમ શિષ્યના નિવેદનને સાંભળીને ગુરૂ કહે કે-બપિ યન્તે ચૈત્યનિ=હું પણ તે (તેમાએ વન્દન કરેલાં) ‘ચૈત્યાને (અને ઉપલક્ષણથી તે તે આચાર્યાદિ સ ંઘને પણ) વન્દન કરૂં છું.' અહીં બીજા આચાર્યાં એમ કહે છે કે-‘બવિ વન્ત્રાવેમિ વૈજ્ઞા' એ પાઠ છે માટે અર્થ એમ કરવા કે-શિષ્ય કહે છે કે હું પણ ચૈત્યવન્દન કરાવું છું. અર્થાત્ અમુક નગરમાં-ગામમાં તમારી વતી જે જે ચૈત્યાને મે વન્દેનનમસ્કાર કર્યા, તથા સ ંઘે પણ આપને જે જે વન્દનાદિ જણાવરાવ્યું. તેને આપ પણ વન્દન કરે ! (સમગ્ર આલાપકના ભાવ એ છે કે શિષ્ય ગુરૂને આ પક્ષમાં વિહાર કરતાં ગામે ગામ જે ચૈત્યાને વન્દના કરી તથા અન્ય આચાર્યાદૅિ શ્રી સ ંધને મલ્યેા, વન્દન નમસ્કાર કર્યા અને પોતાના ગુરૂની વતી પણુ વન્દના-નમસ્કારાદિ યથાયેાગ્ય જેની સાથે જે જે ઉચિત વ્યવહાર કર્યાં, તે તે ગુરૂની સમક્ષ જણાવીને ગુરૂને પણ તે તે ચૈત્યાને તથા શ્રી સંઘને વન્દન કરવા વિનંતિ કરે છે, તે સાંભળીને પ્રસન્ન થએલા ગુરૂ પણ તે તે ચૈત્યાને અહી રહ્યાં રહ્યાં વન્દન નમ— સ્કારાદિ કરે છે અને અન્ય આચાર્યાં આદિને તથા શ્રી સ ંઘને વન્દના-અનુવન્તના અને ગૃહસ્થાદિને ધર્મલાભ વિગેરે યથાયેાગ્ય કરે છે.) (૨) : – હવે ત્રીજા ખામણાથી શિષ્ય પેાતાના તરફથી નિવેદન કરતા કહે છે કે— "इच्छामि खमासमणो ! उवडिओऽहं (मि) तुम्भण्हं संतिअं अहाकप्पं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पाय पुंछणं वा (स्यहरणं वा ) अक्खरं वा पयं वा गाहं वा सिलोगं वा (सिलोग वा ) अहं वा Page #346 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પાક્ષિક (પખી)ખામણ સાથે તથા સાંજના પ્રતિક્રમણ પછીનું કર્તવ્ય] ૨૮૫ हेउं वा पसिणं वा वागरणं वा तुब्भेहिं चिअत्तेण दिन्नं, मए अविणएण पडिच्छिअं, तस्स मिच्छामि તુ ” (“શારિતિ” તિ વાન ચારા વ્યાખ્યા-રૂછામિ મમઃ !=હે પૂજ્ય-ક્ષમાશ્રમણ ! હું “આગળ કહીશ” તે પ્રમાણે ઈચ્છું છું, ચિત્તોડફ્રેં મારું નિવેદન કરવા હું તૈયાર થયે (આવ્યો છું, એ નિવેદન કરે છે કેયુષ્મા સત્યં આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે તે, કેવું ? અથાવર-સ્થવિરકલ્પને ઉચિત-કપ્ય આપે આપેલું, તે નામપૂર્વક કહે છે કે, હું, રું, છોને, (જ્ઞોદર),=વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ ( રહરણ એ જુદો પાઠ કઈ સ્થળે દેખાય છે, માટે ત્યાં પાદપ્રોચ્છનનો અર્થ દંડાસણ અને રજોહરણનો અર્થ છે એમ જુદો કર ઠીક લાગે છે.), તથા અક્ષાં, ઘઉં, જાથા, સ્ટોર, વાદ્ધન), સૂત્રને એક માત્ર અક્ષર, પદ, ગાથા (આર્યાબદ્ધ પદ્ય), કલોક (અનુણ્ય પદ્ય)અને ક્વચિત્ “àકાદ્ધ, પાઠ છે, માટે અડધે , વળી, અર્થઃ દેતુઃ પ્રશ્નઃ ચાર=સૂત્રનું અભિધેય (વચ્ચે) તે અર્થ, (મૂળ પાઠમાં નપુંસક લિગને પ્રગ છે તે પ્રાકૃત શૈલીને ગે સમજ.) હેતુ એટલે કારણ, માન ઉતારવા માટે બીજે પૂછે તે પ્રશ્ન અને તેને સામે ઉત્તર આપ તે વ્યાકરણ, અહીં દરેક પદની સાથે “વા પદ છે તે સમુરચય (વળી) અર્થમાં જાણવાં. એ પ્રમાણે વસ્ત્રાદિ, અક્ષરાદિ, અને અર્થ વિગેરે જે જે ગુબ્બમઃ ટ્વિીત્યા આપે વિના માગે મને પ્રીતિપૂર્વક આપ્યું છતાં માંડવિયેન પ્રતશ્વિતંત્ર મેં તે અવિનયથી ગ્રહણ કર્યું, તે શિષ્યા ને ટુર્ત તે મારું પાપ મિથ્યા થાઓ !” એમ શિષ્ય પિતાના અવિનયાદિ અપરાધની ક્ષમાપન માગે ત્યારે ગુરૂ પણ કાર્ચ-એ બધું પૂર્વાચાર્યોએ આપેલું તમને આપ્યું છે, એમાં મારું શું છે? એમ કહી પિતાના અને ત્યાગ અને સ્વગુરૂ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે. (૩) હવે ચેથા ખામણામાં ગુરૂએ (જ્ઞાન-ક્રિયારૂપ) જે શિક્ષા આપી તે ગુરૂના અનુગ્રહનું શિષ્ય બહુમાન કરે છે કે– " इच्छामि खमासमणो अहम[वि]पुन्वाइं कयाइं च मे किइकम्माई आयारमंतरे विणयमंतरे सेहिओ सेहाविओ संगहिओ उवग्गहिओ सारिओ वारिओ चोइओ पडिचोइओ चिअत्ता मे पडिचोयणा, उवडिओ(ह) (अब्भुडिओ हं) तुब्भण्हं तवतेअसिरीए इमाओ चाउरंतसंसारकंताराओ साहट्ट नित्थरिस्सामि त्तिकट्टु सिरसा मणसा मत्थएण वंदामि" ॥ ("नित्थारगपारगा होह" રૂતિ ગુરવેવન) છા વ્યાખ્યા–રૂછામિ ક્ષમશ્રમણ ! બહુમપૂર્વાણિ (તિવર્મા )=હે પૂજ્ય ક્ષમાશ્રમણ ! હું અપૂર્વ=ભવિષ્યકાળે (પણ) કૃતિકર્મો (વન્દન) કરવાને ઈચ્છું છું. એમ વાક્ય સંબન્ધ જોડ. તનિ મા તિ િતથા મેં જે ભૂત કાળે કૃતિકર્મો (વન્દને) કર્યા, તે વન્દનેમાં બાવાન્તિકેઈ જ્ઞાનાદિ આચારોના પાલન વિના, અર્થાત્ તેમાં કઈ જ્ઞાનાચારાદિ આચારેનું પાલન નહિ કરતાં, તથા વિનચાન્ત =વિનય નહિ કરતાં, અર્થાત્ તેમાં વિનયને ભગ કરતાં શિક્ષિત =આપે સ્વયં મને તે તે આચારાદિમાં વિનય વિગેરે શિખવાડ્યા, અન્ના બીજે પર્યાય ધિત કરવાથી તેને અર્થ તે આચારોમાં અને વિનયમાં મને કુશળ બનાવ્યા ફિક્ષાવિત = Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ [ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ અથવા મેધાર્તિઃ=શ્રી ઉપાધ્યાય ભગવન્ત આદિ અન્ય સાધુઓ દ્વારા મને શિખડાવરા, અથવા કુશળ બનાવરાવ્યો. સંગૃહીત =આપે મને શિષ્ય તરીકે આશ્રય આપે (સ્વીકા), ૩પત્તિ =મને જ્ઞાન વિગેરે આપીને તથા વસ્ત્રાદિ આપીને સંયમમાં આધાર આપે, સરિતઃ= મને મારા હિતમાર્ગે દોર્યો, વારિતા=અહિત પ્રવૃત્તિ કરતે અટકાવ્યો, વોદિત સંયમની આરાધનામાં ખલનાદિ કરતાં “તમારા જેવાને આમ કરવું યોગ્ય નથી” વિગેરે મધુર શબ્દથી મને તે તે ખૂલનામાંથી બચાવે, પ્રતિરોહિત =એ રીતે વારંવાર મને બચાવ્યો-પ્રેરણા આપી, ચિત્ત મમ પ્રતિનિ=આપે એ વારંવાર કરેલી પ્રેરણા અને પ્રીતિકર બની છે, અહષ્કારાદિથી અપ્રીતિકર નથી લાગી, ઉપલક્ષણથી–ઉપર કહી તે “શિક્ષા–સેધના-સારણવારણ–પ્રેરણા અને પ્રીતિકર બન્યાં છે એમ પણ સ્વયં સમજી લેવું, એથી જ ઉપસ્થિતોડ (વુસ્થિતોડ)=એ આપે પ્રેરણા–પ્રતિપ્રેરણા કરી છે તે વિષયમાં હું મારી ભૂલો સુધારવા તૈયાર-ઉદ્યમી થયે છું, (મને પૂર્ણ શ્રદ્ધા છે કે) યુધ્ધા તા :શિયા=આપના તપના તેજરૂપી લહમીથી (મહિમાથી), રુતઃ વાતુરન્તત્િ સંસાન્તાત્તિ સંદ૨ નિસ્તરિથમિ=આ ચારગતિરૂપ ચાર છેડાવાળી સંસારરૂપી અતિ દુર્ગમ અટવીમાં કષાયે ઇન્દ્રિઓ અને યોગે વિગેરેથી ફેલાએલા (ફસાએલા–ભમતા) મારા આત્માનું હું સહરણ કરીને અર્થાત્ ખેંચી લઈને એ અટવીને હું ઉલ્લંઘી જઈશ, અર્થાત સંસારરૂપી અટવીને પાર પામીશ, તિવા એ હેતુથી શિરસા મન મસ્તન વક્વામિપૂર્વે અર્થ કર્યો છે તેમ શિર દ્વારા, મનદ્વારા અને ઉપલક્ષણથી વચન દ્વારા આપને હું વન્દન કરૂં છું. એમ ગુરૂને મહા ઉપકાર માનતે શિષ્ય કૃતજ્ઞાતા દાખવે, ત્યારે ગુરૂ કહે નિતીર= તમે સંસાર સમુદ્રથી અન્ય જીને અથવા તમે કરેલી તમારી પ્રતિજ્ઞાઓને (ત્રતાદિ નિયમેન) નિસ્તાર (નિર્વાહ) કરનારા અને પરિણા =સંસાર સમુદ્રથી પાર પામનારા, મવતિ થાઓ, અર્થાત્ અન્ય છાનું અને તમારું કલ્યાણ કરે ! એમ ગુરૂ આશીર્વાદ આપે. (૪) આ રીતે પાક્ષિક ખામણાં તથા તેને અર્થ કહ્યો. પ્રતિક્રમણના પ્રસર્ગને અનુસાર એ શેષ કહેવા યોગ્ય કહીને હવે પ્રતિક્રમણ પછીનું કર્તવ્ય જણાવે છે કે (મૂળ શ્લોક ૯૮માં કહેલા) વઢઃ પ્રતિક્રમણ પછીને અધિકાર હોવાથી (પ્રદેષ સમયે લેવાતું) પ્રાદેષિક કાલગ્રહણ કરવું તે સાપેક્ષ યતિધર્મ છે એમ વાક્યાથે જોડે. આ પ્રાદેષિકને વ્યાઘાતિક (વાઘાઈ) પણ કહેવાય છે, કારણ કે પ્રતિક્રમણ પછી ગુરૂ શ્રાવકની આગળ ધર્મની વાત કરે તેથી અથવા ધર્મશાળા જેવા સાંકડા મકાનમાં રહ્યા હોય તે પરદેશી મનુષ્યના આવવા જવાથી વ્યાઘાતને તે કાળે સમ્ભવ છે, એથી તે વખતે કાલગ્રહણ થઈ શકે નહિ. માટે તેને સમય કહે છે કે તા૫ત્રિયેળે આકાશમાં ત્રણ તારાઓ દેખાય ત્યારે, એને અર્થ એ નથી કે ત્રણ તારાઓ જોવા જ જોઈએ, કિન્તુ ત્રણ તારાઓના દર્શનથી ઓળખાતે શાસ્ત્રોક્ત કાળ તે પ્રાદેષિક કાળગ્રહણને સમય જાણ. એમ કહેવાથી વર્ષાઋતુમાં વાદળાદિ કારણે તારાઓ ન દેખાય, તે પણ તેની વેળાએ પ્રાદેષિક કાળગ્રહણ થઈ શકે. કહ્યું છે કે " देवसिअपडिक्कमणे, कयंमि गिण्हंति तयणु कयकरणा । तारातिअसंपिक्खण-समए पाओसिअं कालं ॥३४९॥" (यतिदिनचर्या) Page #348 -------------------------------------------------------------------------- ________________ સાંજના પ્રતિક્રમણ પછીનું કવ્ય] ૨૮૭ ભાવા—દેવસિક પ્રતિક્રમણ કર્યાં પછી કરવા ચેાગ્ય કાર્યાં જેઆએ કર્યા છે, તેવા સાધુઓ ત્રણ તારા દેખાય ત્યારે પ્રાદેોષિકકાળને ગ્રહણ કરે છે. કાળગ્રહણુના વિધિ ચાવિધિમાંથી જાણી લેવો. તતઃ તે પછી, અર્થાત્ કાલગ્રહ કર્યો પછી-એ પ્રાદેોષિક કાળ શુદ્ધ આવે તે મહિસૂત્રાનામ્ અગીઆર અફ્ળ વિગેરેનું, આમાં વિગેરે શબ્દથી ‘ઉપાગ’ વિગેરે ઉત્કાલિકશ્રુતનુ પણ લખ્યચનાવિ=પઠન-પાઠન વિગેરે કરવું તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાય સબન્ધ જોડવા. આ પઠન પાઠેન કાઈ અવિધિથી પણ કરે માટે કહે છે કે-ચયાવિધિ=વિધિનું ઉલ્લંઘન ન થાય તેમ પઠન-પાન કરવુ આ વિધિ પહેલાં કહ્યા પ્રમાણે જાણવા. કાળગ્રહણ શુદ્ધ ન થાય તેા ઉત્કાલિકસૂત્ર કે નિયુક્તિઆદિ-અરૂપ શ્રુતને ગણે, સાંભળે, અથવા વિચારે. આ માટે દિનચર્યામાં પણ કહ્યું છે કે— 46 अह वाघा अकाले, सुद्धमि पति कालिअं सुतं । पुव्वगहिअं गुणंति, अन्नह अन्नं पि अत्थं वा || ३५०॥ कालिअस कालो, भणिओ अज्झयणगुणणविसयंमी । दिवसस पढमपच्छिम - जामा एवं तिजामाए || ३५१ || ” ( गतिदिनचर्या) ભાવાથ જે વ્યાઘાતિક (પ્રાદેષિક)કાળ (ગ્રહણ) શુદ્ધ હેાય તે સાધુએ પહેલાં ભણેલું હાય તે કાલિકશ્રુતને (અગીઆર અગ વિગેરેને) ભણે, અને શુદ્ધ ન હેાય તેા ખીજું પ્રકરણાદિક ભણે, અથવા (કાલિકશ્રુતના) અને વિચારે, (૩૫૦) કાલિકશ્રુતના અધ્યયનને ભણવા-ગણવાના કાળ માટે દિવસના પહેલા અને છેલ્લા બે પ્રહરો, અને એ જ પ્રમાણે રાત્રિના પણ પહેલા છેલ્લા એ પ્રહરી કહેલા છે. (૩૫૧)” એ પ્રમાણે મૂળના ૯૮ મા શ્ર્લાકના અપૂર્ણ થયા, હવે ખીજી રીતે પણ રાત્રિના પહેલા પ્રહર પૂર્ણ કરી શકાય છે, તે રીત તથા તે પૂર્ણ કરવા માટે શું કાર્ય કરવું તે કહે છે— मूलम् - " साधुविश्रामणाद्यैश्च, निशाद्यप्रहरे गते । સુનાવૈજ્ઞાતિવિધિના, સંસ્તારે રાવન તથા oા” મૂળના અસાધુની (આચાર્ય-માંદા-પ્રાક્રૂર્ણક વિગેરેની) વિશ્રામણા વિગેરે કરતાં રાત્રિના પ્રથમ પ્રહર પૂર્ણ થાય ત્યારે ‘ગુરૂની પાસે આદેશ માગવા’ વિગેરે વિધિ પૂર્વક સંસ્તારકમાં શયન કરવું તે, સાપેક્ષ યતિધર્મ છે. (૯) ટીકાના ભાવા-સાધુઓની એટલે આચાય (શુર્વાદિ), ગ્લાન, પ્રાભ્રૂણુંક, વિગેરેની વિશ્રામણા એટ્લે થાક દૂર કરવા' અને આદિ શબ્દથી ‘શરીર દાખવું” વિગેરે સેવા કરતાં અને ઉપર જણાવ્યા પ્રમાણે સ્વાધ્યાય વિગેરે કરતાં જ્યારે રાત્રિના પહેલેા પ્રહર પૂર્ણ થાય ત્યારે જેનું સ્વરૂપ હમણાં કહીશું તે સંથારામાં શયન કરવું, અર્થાત્ નિદ્રા લેવી તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યના સંઅન્ય જોડવા. તે સંથારા વિગેરે કાઇ અવિધિથી પણ કરે, માટે કહે છે કે-‘ગુરૂના આદેશ મેળવવા’ વિગેરે વિધિપૂર્વક કરવા. તેમાં ગુરૂના આદેશ એટલે ગુરૂને પૂછીને તેઓની અનુમતિ મેળવવી' વિગેરે વિધિપૂર્વક કરવા. તે માટે કહ્યું છે કે— Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ | દૂધ સં૦ ભાગ ૨ વિ. ૩-ગાહ ૯૯ " सज्झायझाणगुरुजण-गिलाणविस्सामणाइकज्जेहिं । जामंमि वइक्कते, वंदिअ पेहंति मुहपोत्तिं ॥३५४॥ पढममि खमासमणे, राइअसंथारसंदिसावणयं । પમiત્તિ પુળો વિષ, વાસંથારા કામો રૂા” (યતિદિનચર્યા) ભાવાર્થ–સ્વાધ્યાય, ધ્યાન, તથા ગુરૂ વિગેરે વડીલે, બીમાર, કે પ્રાપૂર્ણક સાધુઓની વિશ્રામણ, ઈત્યાદિ કરતાં જ્યારે એક પ્રહર પૂર્ણ થાય ત્યારે (પિરિસી ભણાવે, તેમાં) વાંદીને એટલે ખમાસમણ દઈને (આદેશ માગીને) મુહપત્તિ પડિલેહે (૩૫૪), તે પછી પહેલા ખમાસમણમાં રાઈસંથારાને સંદિસાવે, અર્થાત્ ખમા દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈસંથાર સંદિસામિ?” એમ અનુમતિ માગવી, પુનઃ બીજું ખમાસમણ દઈ “ઇચ્છા સંદિ. ભગ, રાઈસંથારે કામિ?’ એમ કહે. (તે પછી “ચઉકસાય” ઈત્યાદિ ચિત્યવન્દન કરીને મુહપત્તિ પડિલેહે, એમ પણ સમજવું.) (૩૫૫) સંથારે પ્રત્યેક સાધુને પહોળાઈમાં ત્રણ હાથ પ્રમાણ કરવો એ માપ કહ્યું છે તે પ્રમાણયુક્ત વસતિને આશ્રીને સમજવું. કારણ કે વસતિ કઈ સ્થળે પહેલી (મેટી), ક્વચિત સાંકડી (ન્હાની) અને કોઈ સ્થળે પ્રમાણપત (દરેક સાધુને ત્રણ ત્રણ હાથ જગ્યા મળી શકે તેવી) એમ ત્રણ પ્રકારની સમ્ભવે, તેમાં પણ આચાર્યને પવન વિનાની, વધુ પવનવાળી અને મિશ્ર (મધ્યમ પવનવાળી), એમ ત્રણ પૈકી ઈષ્ટ ભૂમિમાં સંથારો કરવાની છૂટ છે, બાકીના સાધુઓ માટે ત્રણ પૈકી કોઈ એક જ પ્રકારની જગ્યાએ સંથારે કરવાને વિધિ છે. તેમાં વસતિ પહાળી (મોટી)હોય તે ચેર વિગેરે આવી ન જાય એ કારણે બધા સાધુઓ સમગ્ર ભૂમિમાં વેરેલાં પુષ્પોની જેમ મકાનમાં છૂટા છૂટા સુવે, સાંકડી હોય તે પાત્રો વચ્ચે મૂકી તેની બાજુમાં ૧૮માંડલીબદ્ધ (ચારે બાજુ) સુવે અને પ્રમાણે પેત હોય તે પંક્તિબદ્ધ સુવે. કહ્યું છે કે " संथारगभूमितिगं, आयरियाणं तु सेसगाणेगा। रुंदाए पुप्फइन्ना, मंडलिआ आवली इअरे ॥२०२॥" (ओपनियुक्ति) ભાવાર્થ–આચાર્યને નિર્વાત વિગેરે સંથારાની ત્રણ ભૂમિઓ અને અન્ય સાધુઓને કેઈ એક જ હોય છે. વસતિ મોટી હોય તે વેરેલાં પુષ્પોની જેમ, ન્હાની હોય તે માંડલીબદ્ધ અને પ્રમાણપત હોય તે સાધુઓ શ્રેણિબદ્ધ સંથારા કરે. તેમાં ન્હાની અને પ્રમાણોપેત (મધ્યમ) વસતિમાં સંથારાદિને વિધિ કહે છે કે “કંથારng, વિવેવ તુ વયવં संथारो घेत्तव्यो, मायामयविप्पमुक्केणं ॥२०५" (ओघनियुक्ति) ભાવાર્થ-“સંથારાની જગ્યા વહેંચતાં પહેલાં સહુએ પિતપોતાનાં ઉપાધિનાં વિંટીયાં ઉપાડી લેવાં, કે જેથી વડીલને જગ્યા વહેંચી આપવામાં સહેલાઈ થાય. તે પછી વડીલ જે ૧૮૯–અહીં છાપેલી પ્રતમાં મugયા: પાઠ છે, પણ ધર્મ સંગ્રહની લખેલી અને એઘિનિયુક્તિની છાપેલી પ્રતમાં “મugયા' પાઠ છે, તે શુદ્ધ જણાય છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સાધુને સંથારા પાથરવાને વિધિ]. ૨૮૯ જગ્યા વહેંચી આપે તે સહુએ માયા-મદ છોડીને સ્વીકારી લેવી, કિન્તુ “મારે પવનની જરૂર છે માટે મને અહીં જગ્યા આપે!, અથવા હું મોટો છું માટે મને આ અમુક જગ્યા આપ ઈત્યાદિ માયા-મદ કરવાં નહિ” અર્થાત્ સ્થવિર વિગેરે વડીલ સાધુએ આપેલી સંથારાની ભૂમિમાંથી યથારત્નાધિક એટલે મેટા–હાનાના કમથી સર્વ સાધુઓએ પહેલાં પિત પિતાની ઉપધિનાં વિટીયાં ઉપાડી લેવાં, જેથી ભૂમિનું માપ સમજી શકાય અને સહેલાઈથી ભૂમિની વહેંચણી કરી શકાય. તે વહેચેલી ભૂમિમાં દરેક સાધુને સંથારે આ પ્રમાણે ત્રણ હાથ પહેળે થાય, પ્રથમ ઊનને સંથાર (સંથારીયું) અઠાવીશ અંગુલ પહોળે, તે પછી પાત્રો અને સંથારા વચ્ચે વીશ અંગુલ આંતરૂ (ખાલી જગ્યા) અને તે પછી ચોવીશ અંગુલ પહેળા પાદચ્છન (પાથરણ) ઉપર પાત્રો મૂકાય, (એમ ૨૮+૨૦+૨૪=૭૨ આંગળ (ત્રણ હાથ) જગ્યા દરેક સાધુને કાય), અને સાધુને પરસ્પર બે હાથનું આંતરું રહે. અહીં સાધુ એટલે પ્રત્યેક સાધુ માટેની સંથારાની ત્રણ હાથ ભૂમિ સમજવી. અર્થાત્ ત્રણ ત્રણ હાથ વચ્ચે બે બે હાથનું આંતરું રહે. સ્થાપના ૯૦ નીચે ટીપણી પ્રમાણે સમજવી. તે માટે કહ્યું છે કે – " तम्हा पमाणजुत्ता, एक्केक्कस्स उ तिहत्थसंथारो। भायणसंथारंतर, जह वीसं अंगुला हुंति ॥" ओघनियुक्ति-२२६॥ ભાવાર્થ–તે માટે વસતિ (મળે ત્યાં સુધી) પ્રમાણે પેત મેળવવી, અને તેમાં એકેક સાધુને ત્રણ હાથ ભૂમિ મળી શકે તે રીતે સંથારો કરે. જેમ કે-ત્રણ હાથે પિકી–સંથારો એક હાથ ચાર આંગળ ભૂમિને રોકે, પાત્રા ચાવીસ આગળ રેકે અને તે બેની વચ્ચે વીસ આગળ આંતરું રહે. રાત્રે પાત્ર પણ પાસે જ મૂકવાનું કારણ કહ્યું છે કે " मज्जारमूसगाइ य, वारए नवि अ जाणुघणया। दो हत्था य अबाहा, नियमा साहुस्म साहूओ॥" ओघनियुक्ति-२२७॥ ભાવાર્થ-(પાત્રા નજીકમાં મૂકવાથી રાત્રે) બિલાડા–ઉંદર આદિ પાત્રોને ઉપદ્રવ કરે તે રેકી શકાય, તદ્દન પાસે નહિ મૂકતાં વીસ આંગળ દૂર મૂકવાનું કારણ પણ એ છે કે પાત્રોને જાનુ (ઢીંચણ) વિગેરેની ઠેકર લાગે નહિ. એમ એક સાધુથી બીજા સાધુની (ત્રણ ત્રણ હાથ ભૂમિની વચ્ચે બે હાથ આંતરું અવશ્ય રાખવું. ૧૯૦-આ સ્થાપનાયંત્રની સમજણ એમ છે કે-પહેલાં સંથારાના ૨૮ આંગળ, પછી પાત્રો અને સાધુ આંતરૂ પાડ્યાં આંતરૂં આંતરૂં પાત્રો આંતરું સાધુ સંથારા વચ્ચે આંતરૂં ૨૦ આંગળ, પછી પાત્રોની જગ્યા ૨૪ આંગળ, ૨૮ ૨૦ ૨૪ ૨૪ ૨૪ ૨૪ ૨૦ ૨૮ એમ એક સાધુની ત્રણ હાથ જગ્યા થાય તે પછી બીજા સાધુની જગ્યા વચ્ચેનું બેનું ચાવીશ વીશ આંગળનું (બે હાથન) આંતર, તે પછી બીજા સાધુનાં પાત્રોની ભૂમિ ચિવશ આંગળ, પછી તેનાં પાત્રો અને સંથારા વચ્ચેનું અંતરૂં ૨૦ આંગળ, અને છેલ્લે સંથારાના ૨૮ આંગળ, એમ બે સાધુના સંથારાનું પ્રમાણ જાણવું. તે પછી પુનઃ બે હાથ આંતરૂં છેડીને બીજા સાધુની જગ્યા જાણવી, આ સ્થાપનાયંત્ર છાપેલી પ્રતમાં અશુદ્ધ જણાય છે, તેથી હસ્તલિખિત પ્રતમાં છે તે પ્રમાણે લીધું છે, સ્થાપનામાં–આવી લીટી છે તે પુરેલી અને મીઠું ૧ છે તે ખાલી ભૂમિ સમજવી. Page #351 -------------------------------------------------------------------------- ________________ દૂધ, સંવે ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૯૯, સાર્વજનિક મકાનમાં તે ઉપર કહ્યું તેમ વચ્ચે બે બે હાથ આંતરું રાખવાથી ઘણી જગ્યા ખાલી રહે અને બલાત્કારે કોઈ ગૃહસ્થ ત્યાં સુઈ જાય, એવા પ્રસંગથી બચવા માટે બીજી રીતે એની વ્યાખ્યા જણાવે છે કે – સાધુનું શરીર એક હાથ ભૂમિ રેકે, તે પછી સાધુ શરીર પ્રમાણને સંથારે અને પાત્રો તે બેની વચ્ચે વીસ આગળ આંતરું રહે, તે પછી પાડ્યાં આઠ આંગળ ભૂમિ રેકે અને પાત્રાથી બીજા સાધુના સંથારા સુધી વચ્ચે વીસ આંગળ આંતરું રહે, તેમાં ઊનને સંથારે તે ૨૮ આંગળનો જ સમજો, કિન્તુ શરીરથી ચાવીસ આંગળ શેકાય અને બાકીના ચાર આંગળ સંથારાના વધે તે સહિત વીસ આંગળનું પાત્રો વચ્ચે આંતરું રહે, તે પછીની આઠ આંગળ ભૂમિમાં પાત્રો મૂકાય અને પાત્રમાંથી બીજા સાધુ વચ્ચે ૨૦ આંગળ આંતરું રહે. એમ સાધુ શરીરના ૨૪, આંતરાના ૨૦, પાત્રોના ૮ અને બીજા સાધુના આંતરાના ૨૦, મળી કુલ ૭૨ આંગળના ત્રણ હાથ થાય, એમ પ્રત્યેક | સંથારે આંતરું પાડ્યાં આંતરૂં કુલ સાધુને માટે ત્રણ ત્રણ હાથ ભૂમિ સમજવી. ૨૮ ૧૬ ૮ ૨૦ =૭૨ જુઓ સ્થાપના બાજુમાં– અહીં બે હાથ અબાધા (આંતરું) એ ! સાધુશરીર આંતરું પાડ્યાં આંતરું રીતે રહે કે એક સાધુના શરીરથી અન્ય | ૨૪ ૨૦ ૮ ૨૦ =૭૨ સાધુના શરીર વચ્ચે એક (એક) હાથ અને પગની નીચે (બીજાના મસ્તક ઉપર) પણ એક એક હાથ જવા આવવાને માર્ગ મૂકીને સંથારો કરે. એ લાંબી (લમ્બારસ) વસતિમાં સુવાને વિધિ કહ્યો. સમરસ વસતિમાં તે ભીંતથી ત્રણ હાથ જગ્યા મૂકીને સૂવે, તેમાં ભતથી એક હાથ ભૂમિ છોડીને પાત્રો એક હાથ પ્રમાણ પાથરણા ઉપર મૂકે, એથી એક હાથ ભૂમિ પાડ્યાં રેકે, તે પછી એક હાથનું આંતરું રાખીને સંથારો (મસ્તક) કરે, એમ બે આંતરાના હાથ અને પાત્રોને એક મળી ત્રણ હાથનું ભીત અને મસ્તકને આંતરું રહે. એ વિધિથી શયન કરનારા સાધુઓને બાજુમાં સાધુ-સાધુની વચ્ચે બે હાથ આંતરું સમજવું. આ માપ પ્રમાણપત વસતિ માટે સમજવું. જે વસતિ ન્હાની હોય તે બે માથાઓની પાસે વચ્ચે પાત્રમાં મૂકવાં. અને જે વસતિમાં ભૂમિ ખાડાવાળી હોય તો સર્વ સાધુઓનાં પાત્રો ભેગાં કરીને તે ખાડામાં મૂકવાં, તેમાં પણ જે પાત્રો “પ્રાસુક’ એટલે દોષ વિનાનાં અને જે અ૫રિકમ (અલ્પષ)વાળાં હોય તે પાત્રો મંગલરૂપ હોવાથી ઉપર મૂકવાં. (શેષ બહુપરિકમેવાળાં હોય તેને નીચે મૂકવા). હવે વસતિ એથી પણ ન્હાની હેવાથી અતિ સંકડાશ હોય અને પાત્રમાં મૂકવાની જગ્યા ન - ૧૯૧-સર્વજનસાધારણ ધર્મશાળાદિમાં ઉતર્યા હોય અને વચ્ચે જગ્યા ખાલી પડી હોય તો કોઈ મુસાફર આવીને વચ્ચે સુવે એ સંભવિત છે, પ્રાચીન સમયમાં સાધુઓ માટે ભાગે સર્વસાધારણ ધર્મશાળામાં મકાનની યાચના કરીને તેમાં ઉતરતા હતા, તે કાળે સાધુ જીવન પ્રત્યે માનવ જાતિને ઘણું સન્માન હતું, માટે એ પ્રવૃત્તિ ઉચિત હતી, આજે પણ જ્યાં તેનું સન્માન જળવાતું હોય ત્યાં તે પ્રવૃત્તિ જરૂર ઉચિત છે, પણ જયાં તેનું સન્માન ત જળવાય ત્યાં સાધુએ એવી પ્રવૃત્તિને રેકી સાધુતાનું માન જળવાય તે રીતે યોગ્ય વ્યક્તિના મકાનમાં ઉતરવું એ ઉચિત છે, કારણ કે સાધુને જે સાધુતાના બળે પિતાનું આત્મકલ્યાણ સાધવાનું છે, તે સાધુતાનું સન્માન જગતમાં જળવાઈ રહે અને ગૃહસ્થો સાધુતા પ્રત્યે આદરવાળા રહે તેમ વર્તવું તે જરૂરી છે, Page #352 -------------------------------------------------------------------------- ________________ - રાત્રિના પ્રથમ પ્રહરનું કર્તવ્ય-સંથાર પરિસી વિધિ ૨૯ી રહેતી હોય, તે પડદો કરવા માટે સર્વ સાધુઓને સાધારણ દેર (દરી) ઔપગ્રહિક ઉપધિ તરીકે રાખ્યું હોય તે દોરા વડે ખીંટી વિગેરેમાં ઉંચે બાંધવાં. તે માટે કહ્યું છે કે – ઉસીસમાય, ન વિણને વહાણ ૩ उवगहिओ जो दोरो, तेण य वेहासि लंबणया ॥" ओपनियुक्ति-२३२॥ * ભાવાર્થ-(સાંકડી વસતિમાં) પાત્રા મસ્તક પાસે બે સંથારાની વચ્ચે મૂકવાં, ભૂમિ ખાડાવાળી હોય તે તે ખાડામાં (નીચે બહુપરિકર્મવાળાં મૂકી) ઉપર યથાકૃત અને અલ્પ– પરિકર્મવાળાં પાત્રો મૂકવાં અને એટલી પણ જગ્યા ન હોય તે ઔપગ્રહિક ઉપધિ તરીકે પડદો બાંધવા જે દોરે રાખ્યું હોય તેનાથી ઉચે ખીંટી વિગેરેની સાથે બાંધવાં-ટીંગાડવાં. ન્હાની વસતી ન મળે તે માટી (પહોળી) વસતિમાં રહેવું, પણ ત્યાં રહેવામાં આટલું વિશેષ છે કે-દરેક સાધુએ વેરેલાં પુષ્પોની જેમ છૂટા (દૂર-ફર) સંથારા કરી આખા મકાનને રોકી લેવું, એમ કર્યા પછી પણ ત્યાંના રક્ષક વિગેરે આવે ત્યારે ઉપકરણ (પાત્રા-ઉપાધિ આદિ) ભેગાં કરીને વસતિના એક અમુક ભાગમાં રહેવું અને શક્ય હોય (બને)તે તેઓની વચ્ચે સાદડી કે પડદો વિગેરે બાંધી દેવો. તથા રાત્રે સૂત્રપોરિસીનું (પઠન-પાઠન વિગેરે) કાર્ય પણ બધાએ સાથે સામુદાયિક કરવું, (કારણ કે બધા સાથે બેલે) તેથી બીજ ત્યાં આવેલા ગૃહસ્થદિ સાધુએ બેલેલા (હાસ્યજનક) કઈ પદ કે વાક્યને સ્પષ્ટ નહિ) સાંભળવાથી હસે (મશ્કરી કરે, નહિ. (કાલ ગ્રહણ કરતાં) “આસજ્જ’ અને ‘નિસીહિ' શબ્દ બેલ નહિ, હાથ વડે આગળની ભૂમિનું પ્રમાર્જન કરવું નહિ, અર્થાત્ જમીન ઉપર હાથ ફેરવીને જમીનને પ્રમાજેવી નહિ અને ખાંસી આવે તે માત્ર ખાંખારે કરવો. કહ્યું છે કે – " पिंडेण सुत्तकरणं, आसजनिसीहिरं च न करिति । __ कासण न य पमज्जणया, न य हत्थो जयण वेरति॥" ओघनियुक्ति-२३५।। ભાવાર્થ–સૂત્ર પિરિસીનું કાર્ય સમુદાયથી (સાથે) કરવું, “આસજ્જ અને નિહિ શબ્દો ન કહેવા, ખાંસી આવતાં (ખારાને) શબ્દ કરે, ભૂમિની પ્રમાર્જના હાથ ફેરવીને ન કરવી, અને વૈરાત્રિક (ત્તિ)કાળ જયણાપૂર્વક લેવો. એ સંથારાનો વિધિ કહ્યો, તે પ્રમાણે સંથારો પાથરીને શિષ્ય ગુરૂની સન્મુખ (પાસે)આવીને કહે કે-“ફૂછામિ મસમો વં િકાવળિજ્ઞાપ નિત્રિા મલ્થ વંદામિ, રામામળા વઘુપહિપુના પરિસી ગજુના રાગથારચં” એમ કહી સંથારાની (સુવાની) અનુમતિ માંગે અને તે પહેલાં (ઓઘનિર્યુક્તિના અભિપ્રાયે તે સમયે) કાયિકભૂમિએ અર્થાત્ લઘુનીતિ (માગુ) કરવા જાય, ત્યાંથી જ્યાં સંથારાની ભૂમિ હોય ત્યાં આવે, ત્યારે પોત પોતાની ઉપધિને ઉપયોગ (સંભાળ) કરીને પ્રમાર્જના કરતાં ઉપધિનો દે રે છેડે, પછી સંથાર અને ઉત્તરપટ્ટો, એ એનું પડિલેહણ કરીને બે ભેગાં કરી સાથળ ઉપર મૂકે, પછી સંથારે પાથરવાની ભૂમિનું પડિલેહણ કરીને ત્યાં ઉત્તરપટ્ટા સહિત સંથારાને પાથરે, પછી ત્યાં બેસીને મુખવસ્ત્રિકાથી ઉપરની કાયાને અને રજોહરણથી નીચેની કાયાને પ્રમાજે (અર્થાત્ મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરે), કપડાંને ડાબી બાજુએ મૂકે, પુનઃ સંથારામાં ચઢતાં (બેસતાં) જ્યેષ્ઠ સાધુઓની આગળ કહે કે “ ઉભા રહેલા Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ [ધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૯ અને (સંથારામાં બેસવાની) અનુજ્ઞા આપિ” પુનઃ ત્રણવાર સામાયિકસૂત્ર (કરેમિ ભંતે !) કહીને સુવે. એ પ્રમાણે સંથારે કરવાને ક્રમ વિધિ જાણ. સંથારામાં આરૂઢ થતાં ત્રણવાર “કરેમિ ભંતે !” કહીને “આણુજાણહવિગેરે પાઠથી એમ જણાવે કે “અમને સંથારાની અનુજ્ઞા આપો” પુનઃ ભુજાનું ઓશીકું કરીને ડાબા પડખે શયન કરે, તેમાં કુકડીની જેમ પગ ઉંચે લાંબા કરે. બતન્ત ઉંચે પગ લાંબા ન રાખી શકે તે સંથારાને પ્રમાર્જિને બે પગ તેમાં મૂકે. રસંગોફગ સંહાસ ઈત્યાદિને અર્થ પુનઃ જ્યારે પગ ટુંકા કરે ત્યારે “સંડાસા એટલે સાથળના સાંધાઓ વિગેરેને પ્રમાજીને ટુંકા કરે, અને પાસું બદલતાં કાયાને (તથા સંથારાની તેટલી ભૂમિને) પ્રમા, એ શયન કરવાની વિધિ જાણો. - હવે લઘુનીતિ માટે ઉઠતાં શું કરવું? તે કહે છે કે-દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે. (તેમાં દ્રવ્યથી પિતે કેણ છે ? ઈત્યાદિ, ક્ષેત્રથી ક્યાં સુતેલે છે, કાળથી અત્યારે કયે સમય છે, અને ભાવથી પોતાના કર્તવ્ય આદિને ખ્યાલ કરે.) તેમ છતાં નિદ્રા ન છૂટે તે શ્વાસને રેકે, એમ છતાં નિદ્રા ન ટળે તે છેવટે પ્રકાશનું દ્વાર જુએ, તે પછી સંથારામાં બેઠાં બેઠાં જ ત્રણવાર “આસ પદને બેલે, પછી પગ ટુંકા કરે, પછી ઉઠીને “આવસહિ અને આસજ શબ્દોને વારંવાર બોલતે ભૂમિને પ્રમાર્જતે દ્વાર સુધી જાય, બહાર ગયા પછી તે પ્રમાર્જનાદિ કરવાથી ગૃહસ્થને “ચેર હશે” વિગેરે શક્કા થાય માટે પ્રમાર્જનાદિ ન કરે. એ પ્રમાણે પેત વસતિન વિધિ કહ્યો. હવે જે વસતિ ન્હાની હોય તે બેઠાં બેઠાં આગળની ભૂમિને હાથ વડે સ્પર્શ કરે અને પગને પ્રમાર્જિને ત્યાં મૂકતો જાય, એ પ્રમાણે જયણાથી બહાર નીકળે. જે તે પ્રદેશમાં ચિરને ભય હોય તો બે સાધુઓ સાથે બહાર નીકળે, એક બારણે (ચાકી માટે) ઉભું રહે અને બીજે લઘુનીતિ કરે, કઈ શિકારી પ્રાણિઓને ભય હેાય તે ત્રણ સાધુઓ સાથે બહાર નીકળે તેમાં એક બારણે ઉભું રહે, બીજે લઘુનીતિ કરે અને ત્રીજે તેનું રક્ષણ કરે. એ પ્રમાણે લઘુનીતિ કરીને સિરાવીને પાછો સંથારા પાસે આવીને “ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરે, પછી ઓછામાં ઓછી ત્રણ ગાથાઓ ગણે, તેમ કરવા અશક્ત હોય તે ગાથાઓ ગણ્યા વિના પણ પુનઃ સુવે. - તેમાં ઉત્સર્ગથી તે સાધુ કંઈ પણ ઓલ્યા વિના જ સુવે, તેમ ન કરી શકે તે એક કપડે ઓઢીને સુવે, તેમ પણ ન કરી શકે તે બે કપડાં અને તેમ પણ કરવા અસમર્થ હોય તે ત્રણ કપડા ઓઢીને શયન કરે, તેમ કરવા છતાં શીતઋતુમાં ઠંડી વધારે હોય ત્યારે વસતિ બહાર (ખુલ્લા શરીરે) કાત્સગ કરીને અતિઠંડીથી ઠરેલો મકાનમાં આવીને હવે અહીં વાયુ (ઠંડી)નથી' એમ મનને સમજાવે, તે પછી ગધેડાના દષ્ટાન્તથી ક્રમશઃ એક, બે અને ત્રણ કપડા ઓઢે. તે દૃષ્ટાન્ત આ પ્રમાણે છે ગધેડો જ્યારે તેની શક્તિ અનુસાર લાદેલે ભાર ઉપાડવા ન ઈચ્છે ત્યારે માલિક કુંભાર ઉપર બીજે વધારે ભાર ભરે અને પિતે પણ ઉપર બેસે, એમ થોડુંક ચલાવ્યા પછી પોતે ઉતરી જાય ત્યારે ગધેડે માને કે “મારે ભાર ઉતરી ગયો’ એથી જલ્દી ચાલવા માંડે, વળી થોડુંક ગયા પછી વધારાને ભરેલ ભાર પણ કુંભાર ઉતારી નાખે ત્યારે અતિશીધ્ર ચાલવા Page #354 -------------------------------------------------------------------------- ________________ રાત્રિએ શયનન, શીત પરિષહુ મહુવા વિગેરેના, વિધિ] ૨૯૩ માંડે, એમ સાધુ પણ શીતપરીષહને જય કરવા બધા કપડાં ઉતારી નાખી એક એક આઢતાં સમાધિ કેળવે, અપવાદથી તે। જેમ સમાધિ જળવાય તેમ કરવું. એધનિયુક્તિમાં કહ્યુ છે કે— 'अतरंतो व निवज्जे, असंथरंतो अ पाउणे इक्कं । 64 ગદ્દદ્ધિતાં, તો તિાિ . ગરમાહી ” બોનિયુક્તિ-૨૦૧૫ ભાવા જે ઈર્યા પ્રતિક્રમણ પછી ત્રણ ગાથા પણ ન ગણી શકે તેા ગણ્યા વિના જ સુવે, વળી કાંઈ પણ એક્ષ્ચા પ્રાવરણ વિના સુવે, એમ ન કરી શકે તેા એક, અથવા બે, અથવા ત્રણ કપડાં આઢે, તેમ છતાં પણ ઠંડી મહુ લાગે તે ગધેડાના દૃષ્ટાન્તથી બહાર વિના વચ્ચે કાયાત્સ કરી વસતિમાં આવી સાષ માને, તેમ પણ ન કરી શકે તેા એક, બે, અથવા ત્રણ પણ કપડાં ઓઢીને સુવે, યાવત્ સમાધિ રહે તેમ ઘણા પણ એઢ. [ઉપા॰બૃહત્કલ્પમાં પણ કહ્યું છે કે'अप्पा असंथरंतो, निवारिओ होइ तीहि वत्थेहिं । 64 गिति गुरुविदिणे, पगास पडिलेहणे सत्त ||" बृहत्कल्प - ३९८५ ।। આ ગાથાની વ્યાખ્યા એમ કરી છે કે આત્મા' એટલે શરીર શીતાઢિથી પરાભવ પામે (નિર્વાહ ન થાય) ત્યારે ત્રણ વર્ષોાથી તેના નિર્વાહ કરવા, અથવા વસ્રો ઘણાં જીણુ હાવાથી ત્રણથી રક્ષણ ન કરી શકાય ગુરૂએ આપેલાં પ્રકાશમાં (બીજાના જોતાં) પડિલેહી શકાય તેવાં (અર્થાત્ અતિગુ હાવાથી જોનારને ચારવાની બુદ્ધિ ન થાય તેવાં) વસ્રો ઉત્કૃષ્ટથી સાત પણ વાપરવાં. એ જ વાતને સ્પષ્ટ કરતાં ત્યાં કહ્યુ છે કે— “ તિત્રિ ઋત્તિો નને, પંચ ય વતુબહારૂં મેમ્બ્રેના । सत्त य परिजुन्नाईं, एयं उक्कोसगं गहणं ||" बृहत्कल्प - ३९८६ ।। વ્યાખ્યા કૃત્સ્ન’ એટલે જાડાં અને કામળ પણ વજ્રા, કે જે આડાં ધરવાથી સૂર્ય પશુ ન દેખાય, તેવાં જઘન્યથી ત્રણ ગ્રહણ કરવાં, બાકીના અર્થ સુગમ છે. (તે આ પ્રમાણે-ઘસાએલાં મજબૂત હાય તેવાં પાંચ અને જે ઘસાએલાં ઘણાં જીણુ હોય તેવાં સાત વાપરવાં, એ ઉત્કૃષ્ટ સંખ્યાથી કપડા ઓઢવાના વિધિ જાણવા.) આ શયનના વિધિ કહ્યો. યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે “ સત્યનું માત્તા, સંચાહત્તરવવું ૨ પેહિત્તા | जोडित्ता जाणूवरि, ठाविअ भूमिं पमज्जंति || ३५७ ॥ तं तत्थ अत्थरित्ता, करजुअलं इत्थ निसिअ पभणंति । બબુનાળન્દ્—નિમ્નીદ્દી—નમો વમાસમ પુગ્ગાળ ખા ठाऊ संधारे, पुतिं पेहिति तिन्नि वाराओ । नवकारं सामाइअ - मुच्चारिअ वामपासेणं ॥ ३५९ ॥ उवहाणी बाहू, आकुंचिअ कुक्कडि व्व दो पाए । अतरंता सुपमज्जिअ, भूमिं विहिणा पसारंति || ३६०॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ asna - માયા ૨૯૪ Tધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૦ जइ मे हुज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारमुवहिदेहं, सव्वं (तिविहं) तिविहेण वोसिरिअं ॥३६५॥ इच्चाइ चिंतयंता, निद्दासुक्खं करंति खणमित्तं । तत्थ वि निम्भरनिई, पमायभीरू विवज्जति ॥३६॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-શર્કસ્તવ (ચઉકસાયથી જયવીરાય સુધી) કહીને, સંથારા ઉત્તરપટ્ટાને જોઈને (પ્રમાઈને), બન્ને ભેગાં કરીને ઢીંચણ ઉપર મૂકીને સંથાર પાથરવાની ભૂમિને પ્રમાજે (૩૫૭). પછી ત્યાં તેને પાથરીને તેમાં બે હાથ મૂકીને ગુરૂને કહે કે “મને આજ્ઞા આપે,૧૯૨ નિસહિ, નમસ્કાર થાઓ, ક્ષમાશ્રમણ એવા પૂજેને વિગેરે (૩૫૮). એમ કહી સંથારામાં બેસીને મુખવસ્ત્રિકા પડિલેહે, પછી “શ્રી નમસ્કાર મન્ત્ર અને “કરેમિ ભંતે.” ત્રણ વાર કહે, પછી ડાબા પડખે (૩૫૯) હાથનું ઉપધાન (સીયુ) કરીને કુક્કડીની જેમ બે પગ આકાશમાં (ઉંચે) લાંબા કરીને સુવે, એમ કરતાં થાકે ત્યારે સંથારા ઉપરની ભૂમિને પ્રમાર્જિન વિધિપૂર્વક પગેને સંથારામાં લાંબા કરે (૩૬૦). “જે મારા આ શરીરને આ રાત્રિમાં પ્રમાદ (વિયેગ) થાય તે આહાર, ઉપાધિ અને શરીર, એ સર્વને (ત્રણેને) ત્રિવિધ ત્રિવિધે હું વોસિરાવું છું (૩૬૫). ઈત્યાદિ ધ્યાન કરતા સાધુઓ ક્ષણમાત્ર નિદ્રા સુખને અનુભવ કરે (ઉંઘ), તેમાં પણ સાધુઓ પ્રમાદભીરૂ હેવાથી ઘોર નિદ્રાથી ન ઉઘે (૩૬૬). એ પ્રમાણે રાત્રિના પહેલા પ્રહરનું કર્તવ્ય કહ્યું, હવે બીજા પ્રહરમાં સર્વ સાધુઓ ઉઘે કે કેઈ જાગે ? એ જાણવાની ઈચ્છા થયે છતે પુરૂષભેદને (તે તે સાધુઓને ઉદ્દેશીને બીજા તથા ત્રીજા પ્રહરમાં કરવા યોગ્ય ભિન્ન ભિન્ન વિધિને જણાવે છે– मूलम्-" स्थविराणां द्वितीयेऽपि, यामे सूत्रार्थभावनम् । અદ્ધરાત્રિ, વતી પ્રવ્રુf તૈઃ ? ” મુળને અર્થ સ્થવિર સાધુઓએ બીજા પ્રહરે પણ સ્વાર્થનું ચિન્તન કરવું અને ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તેઓએ અર્ધરાત્રિક (અદ્ધરત્તી) કાળ લે. (૧૦૦) ટીકાને ભાવાર્થ-સ્થવિર એટલે પ્રૌઢ ગીતાર્થ સાધુઓએ રાત્રિના પહેલા પ્રહરની જેમ બીજા પ્રહરે પણ સૂત્રોનું અને અર્થોનું ચિન્તન કરવું તે સાપેક્ષ યતિધર્મ છે, એમ પૂર્વની જેમ વાકયસંબન્ધ સમજવો. પછી ત્રીજે પ્રહર શરૂ થાય ત્યારે તે જ સ્થવિર સાધુઓએ અદ્ધરાત્રિક નામના બીજા કાળને ગ્રહણ કરવો, અર્થાત્ શુદ્ધિપૂર્વક બીજું (અદ્ધરતી) કાલગ્રહણ કરવું. તાત્પર્ય કે વૃષભ (પ્રૌઢ) ગીતાર્થ સાધુઓ (શેષ નિદ્રાધીન થએલા સાધુઓના રક્ષણ માટે બીજા પ્રહરે પણ જાગતા રહે) અને સૂત્રોનું અને અર્થનું ચિન્તન કરતા બીજે પ્રહર પૂર્ણ કરે, તે પછી ત્રીજા પ્રહરના પ્રારમ્ભ તેઓ જ ઉપાધ્યાય વિગેરે વડીલને જણાવીને (અનુમતિ મેળવીને) અદ્ધરાત્રિક કાળ લે, કારણ કે અન્ય સાધુઓ તે સમયે સુતેલા હોય. કહ્યું છે કે – ૧૯૨-સાર્વજનિક વસતિમાં રાત્રિએ અંધકારથી અન્ય મુસાફરે વિગેરે સંથારાદિનું હરણ ન કરી શકે, એ કારણે હાથ મૂકીને પરિસી ભણાવે એવું પૂર્વકાળે વ્યવહારમાં હતું. વળી અહીં “મને આશા આપે, નિસ્સીહિ,નમસ્કાર થાઓ, ક્ષમાશ્રમણનેઈત્યાદિ શબ્દ સૂચન માત્ર હાવાથી પરિસિને પાઠ સંપૂર્ણ બોલવાનું સમજી લેવું. Page #356 -------------------------------------------------------------------------- ________________ રાત્રિના બીજા-ત્રીજા પ્રહરનું સાધુનું કર્તવ્ય]. "थेरा बिइअं जाम, सुत्तत्थविभावणाइ नीसेस । अइवाहिअ थिरहिअया, पत्ते तइअंमि जामंमि ॥३६७॥ गिण्हंति अद्वरत्तिअ-कालं गुरुणो तओ विउझंति । gs7f વિદિા, ઘેરા નિદં વકુવંતિ પારદા” (ત્તિનિર) ભાવાર્થ-સ્થવિરે બીજો પ્રહર સૂત્ર અને અર્થોનું ચિન્તન કરવામાં પૂર્ણ કરીને ધર્માનુકાનમાં રિથર હદયવાળા તેઓ ત્રીજો પ્રહર શરૂ થતાં “અદ્ધરાત્રિકકાળ ગ્રહણ કરે, તે પછી ગુરૂ જાગે અને પહેલાં જણાવ્યું તે વિધિ પ્રમાણે સ્થવિરે નિદ્રા કરે (સુવે). (૩૬–૩૬૮). હવે રાત્રિના ત્રીજા પ્રહરનું કર્તવ્ય જણાવે છે કે— મૂ –“ તોડવોશનુ-સ્તેવાં શયન તથા ઉર્વનાવિયતના, તન્મનોરથચિન્તન શા” મૂળને અર્થ-“અદ્ધરાત્રિક કાલ લીધા પછી ગુરૂએ જાગવું અને તેઓએ (સ્થવિરેએ) શયન કરવું, નિદ્રા છોડતી વખતે પામું ફેરવવું, પગ ટુંકા કરવા, વિગેરે જયણા પૂર્વક કરવું અને ઉગ્રવિહાર કરવાના, નવું જ્ઞાન મેળવવાના, વિગેરે સુન્દર મનોરથ કરવા.” (૧૦૧).. ટીકાનો ભાવાર્થ તે પછી એટલે અદ્ધરતી કાલ ગ્રહણ કર્યા પછી ગુરૂએ (આચાયે) અવબોધ એટલે ઉંઘમાંથી જાગવું અને તેઓએ (બીજા પ્રહરે જાગેલા સ્થવિરેએ) શયન કરવું એ બનેને સાપેક્ષ યતિધર્મ સમજ. અર્થાત્ ગુરૂએ જાગવું અને સ્થવિરેએ શયન કરવું એ તેઓનું રાત્રિના ત્રીજા પ્રહરનું કર્તવ્ય સમજવું. તેમાં પણ વિધિ એ છે કે સ્થવિરો અદ્ધરત્તિ કાલ ગ્રહણ કરીને આચાર્યને જગાડે, તે પછી તેઓને વન્દન કરીને “કાલ શુદ્ધ (સૂઝે) કહે અને ગુરૂ ‘તહત્તિ” કહે, તે પછી સ્થવિરે સુવે. પછી આચાર્ય બીજા સાધુને જગાડીને કાળનું જ્ઞાન એટલે આકાશમાં ગ્રહાદિની ગતિ જોવા દ્વારા કેટલો સમય થયો ગયો તેનો નિર્ણય કરાવે અને પિતે વૈરાત્રિક કાળનો સમય થાય ત્યાં સુધી સૂત્ર-અર્થને ચિન્તવે. જે અદ્ધરાત્રિક કાળ અશુદ્ધ હોય તે જાગેલા સાધુઓ પહેલાં લીધેલા શુદ્ધ પ્રાદેષિક કાળનું પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે, એમ આગળ વૈરાત્રિક (વેરિત્તિ) કાળ અશુદ્ધ હોય તે તેની પહેલાં લીધેલા અદ્ધરત્તિ કાળનું પ્રવેદન (પેયણું) કરીને સ્વાધ્યાય કરે, કિન્તુ પ્રભાતિક (પાભાઈ) કાળ અશુદ્ધ હોય તે તેનું જ નિવેદન કરીને પણ સ્વાધ્યાયને કરે, એટલો પ્રભાતિક માટે અપવાદ સમજવો. હવે નિદ્રા તજવાને (જાગવાન) વિધિ જણાવે છે કે-ઉદ્દવર્તનાદિ યતના પૂર્વક કરવું, તેમાં ઉવના એટલે એક પડખેથી બીજે પડખે ફરવું, આદિશબ્દથી પરિવર્તન એટલે પુનઃ મૂળ પડખે ફરવું, આકુન્શન એટલે પગ વિગેરેને સંકોચ કરવો, (અને પ્રસારણ=પગ વિગેરે લંબાવવા), ઈત્યાદિ કરતાં શરીરને અને સંથારાને પ્રમાવારૂપ યતના કરવી. કહ્યું છે કે “વશ્વારિકત્તા-પy sફળો લુomત્તિ કરું તો पडिलेहयंति पढम. सरीरयं तयणु संथारं ॥ यतिदिनचर्या-३६९॥" ભાવાર્થ-જે સાધુઓ ઉવર્તન કે પરિવર્તન વિગેરે કરે તે તે પહેલાં શરીરનું અને પછી સંથારાનું પ્રતિલેખન કર્યા પછી તે તે ઉદવર્તનાદિ) કરે.” Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ [૧૦ સં૦ ભા૨ વિ. ૩-ગા૧૦૧ તથા મારે ઉગ્ર વિહાર કરવો (સંયમમાં અપ્રમત્ત ભાવે વર્તવું), સવિશેષ સૂત્રનું અધ્યયન કરવું, ઈત્યાદિ મનમાં ઉત્તમ મનેર કરે, આને અગે યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે— “મુકુ() વિહાર, મુવા (મળદા) વ તાબામમિ વિનંતિ ગાતા, જયંતિ પુરક તહીં તરં પારૂ૭" ભાવાર્થ-“ત્રીજા પ્રહરે જાગેલા સાધુઓ “અભ્યત’ એટલે ઉગ્ર વિહાર (સંયમનું પાલન કરવામાં અપ્રમાદ, નવું સૂત્રાદિનું અધ્યયન, નિરતિચાર ચારિત્ર પાળવું, ) વિગેરે ઉત્તમ મનેર કરે તથા ભવનદ્વાર એટલે ઉપાશ્રયના બારણાની ચિન્તા (ચકી) કરે, એ વખતે ગુરૂ પણ તત્ત્વનું (અર્થનું) ચિન્તન કરે.” (૩૭૧) "गुरुथेरवालपमुहा, निअनिअसमयंमि थोक्कयनिदा । ___ भावेण वि जग्गंता, ठवंति हिअए इमं सम्मं ॥” यतिदिनचर्या-३७२॥ “ निव्वाणपुररहेहिं, एमाइमणोहरेहिं धन्नाणं । जग्गंताणं जामिणि-पच्छिमजामो समणुपत्तो ॥" यतिदिनचर्या-३८४॥ ભાવાર્થ-ગુરૂ, સ્થવિરે, અને બાલસાધુઓ, વિગેરે પિતપોતાના નિદ્રાના સમયે કરી છે અલ્પ નિદ્રા જેઓએ એવા, એથી જ ભાવથી તે જાગતા (અર્થાત સંયમ માટે અલ્પ નિદ્રા લેતા) હદયમાં આ પ્રમાણે ઉત્તમ વિચારો (મનેર) કરે.૧૨(૩૭૨). નિર્વાણ (મોક્ષ) નગરમાં પહોંચવા માટે રથ તુલ્ય આવા ઉત્તમ મરવડે જાગતા (ધર્મ જાગરિકા કરતા) ધન્ય મુનિઓને આ રીતે રાત્રિને છેલ્લે પ્રહર પ્રાપ્ત (ત્રીજે પ્રહર પૂર્ણ થાય છે. (૩૮૪). ૧૯૩-યતિદિનચર્યામાં તે મનોરથ આ પ્રમાણે કહ્યા છે-“ તે ગર૭, ગામ અને દેશ, વિગેરે ધન્ય છે કે જ્યાં મન નિત્ય મધ્યરાત્રિએ કાઉસગ્નમાં રહે છે, તે જીવ ! આત્માને રાજી (વધામણ) કર ! આત્માથી આત્માનું અવલોકન કર ! પર-પુદ્ગલને રાજી કરવાથી રોગરહિત સુખ (મોક્ષ) નહિ મળે. સૂત્રથી, અર્થથી, મનને નિર્મળ ઉપયોગથી અને ક્રિયાના રાગથી મેં આ ચારિત્ર પ્રાપ્ત કર્યું છે, માટે હું ધન્ય છું. ધન્ય પુરૂષને વિધિને વેગ મળે છે, સદાય વિધિને પક્ષકરનારા પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરે તે પણ ધન્ય છે, અરે ! વિધિમાર્ગને દૂષિત ન કરે તેને પણ ધન્ય છે. જ્ઞાન અને ક્રિયાથી યુક્ત (આચાર્ય– ઉપાધ્યાય-પ્રવર્તક-વિ૨ અને ગણાવચ્છેદક એ) પાંચ જે ગચ્છમાં હોય તે ગચ્છ સપૂણું કહ્યો છે તેવા ગચ્છની નિશ્રામાં હું નિરતિચાર ચારિત્રનું પાલન કયારે કરીશ ? ગચ્છવાસમાં બાર પડિમાઓનું પાલન કરીને માયા રહિત થએલે હું જિનક૯૫ને ક્યારે સ્વીકારીશ ? મારે તે જન્મ, તે વર્ષ, તે દિવસ, અને તે લગન કયારે આવશે કે જ્યારે હું શ્રી જિનેશ્વરદેવના ચરણમાં ચારિત્ર લઈને તેનું નિરતિચાર પાલન કરીશ ? પવતની ગુફાને સુન્દર સંયમ મન્દિર માનીને ત્યાં પ્રતિમાને પાલન કરતે હર્ષથી શરીરે રોમાંચિત ક્યારે થઈશ ? અને આનંદનાં અબુથી મારૂં મુખ જ્યારે ભિંજાશે ? એ સુપ્રભાત(દિવસ) ક્યારે આવશે ? કે જયારે દેવાંગનાઓ સહર્ષ હાવભાવથી ક્ષેભ પમાડે તે પણ હું નિશ્ચલ મનવાળા બની એ અનુકુળ ઉપસન જતીશ ? મેરૂપર્વતની જેમ નિકંપ થઇ પર્વતના શિખરે હું કાઉસગ્ગ કયારે કરીશ અને તે દિવસ-મહિને કે તે વર્ષ કયારે આવશે કે હું જયારે ધર્મધ્યાન કરીશ ? એ સમય કયારે આવશે કે શુદ્ધ-સિદ્ધ એવા સિદ્ધાન્તને મધુર સ્વરથી ભણતાં મારા અવાજથી આકર્ષએલાં જંગલનાં મૃગલાં સપરિવાર (ટેળે ટેળાં) મારી પાસે આવી તે સાંભળવામાં તલ્લીન થશે ? ઈત્યાદિ મનેર–અધ્યવસાય Page #358 -------------------------------------------------------------------------- ________________ રાત્રિના બાકી રહેલા ચેાથા પ્રહરનું ક] હવે ચાથા પ્રહરે કરવાચેાગ્ય કત્તવ્યને જણાવતાં કહે છે કે— મૂક્—“ પ્રાપ્તે ચતુથથાને તુ, વિશ્રામળકૃતિનુંશેઃ । સ્થવિરાવૈજ્ઞારિયા, તત્ર વૈરાત્રિX: શ્રા” મૂળના અ− ચોથા પ્રહર શરૂ થાય ત્યારે સ્થવિર, ખાળ, વૃદ્ધ વિગેરે સઘળાઓએ જાગીને ગુરૂની વિશ્રામણા કરવી અને તે ચોથા પ્રહરે વૈરાત્રિક (વેરત્તિ) કાળગ્રહણ કરવું. (૧૦૨) ટીકાના ભાવા-ચાથા પ્રહર શરૂ થાય ત્યારે સ્થવિરા, ખાળમુનિઓ, વૃદ્ધો, વિગેરે સઘળા સાધુઓએ જાગીને ગુરૂની (શરીર દાખવું વિગેરે) સેવા કરવી તથા તે ચેાથા પ્રહરમાં વૈરાત્રિક (વેરત્તિ)કાળને ગ્રહણ કરવું. એ બન્ને કાર્યો કરવાં એ સાપેક્ષ તિધર્મ છે એમ સમજવું. એ સમયે ‘ગુરૂ પુન: સુવે” એ મૂળ Àાકમાં નથી કહ્યું તે પણ સમજી લેવું. આઘનિયુક્તિની (ગા૦ ૬૬૦ની) ટીકામાં તેને અંગે કહ્યુ છે કે ત્યારે ત્રીજો પ્રહર પૂર્ણ થતાં તે કાળના પ્રતિચારક (સમયની ખબર રાખનાર) સાધુ આચાય ને ‘સમય આવ્યેા’ એમ જણાવીને વૈરાત્રિક કાલને ગ્રહણ કરે, આચાર્ય પણ કાલનુ પ્રતિક્રમણ કરીને પુનઃ સુવે, ત્યારે જે સુતેલા હોય તે (સ્થવિર–આળ-વૃદ્ધ વિગેરે) સઘળા મુનિએ જાગીને પ્રાભાતિક (પાભાઇ) કાલગ્રહણ કરવાની વેળા થાય ત્યાં સુધી વરાત્રિક સ્વાધ્યાય કરે (સજ્ઝાય પડાવે) તે પછી એક સાધુ ઉપાધ્યાયને અથવા ખીજા વડીલને જણાવીને (અનુમતિ મેળવીને) પ્રાભાતિક (પાભાઈ)કાળ ગ્રહણ કરે.” યતિદિનચર્યામાં પણ કહ્યુ` છે કે~ “ વસામિસ્ત્ય મુળો, ખંતિ ાંતિ તયજી ચેરે । ૨૯૭ વેત્તિત્રં વિ ારું, નિષ્ફિળ જ્યંતિ સાથૅ ૫૮!' ભાવા – રાત્રિના છેલ્લા પ્રહરે સાધુએ જાગીને ગુરૂ પાસે આવીને ગુરૂની વિશ્રામણા (સેવા) કરે, તે પછી સ્થવિા વિગેરે વૈરાત્રિક કાળ ગ્રહણ કરે અને પછી સર્વ સાધુએ બહુ અલ્પ અવાજથી સ્વાધ્યાય કરે. (૩૮૫)’’ હવે ચાથા પ્રહરનું બાકી રહેલું કર્ત્તવ્ય જણાવે છે કે- मूलम् - " ततः स्वाध्यायकरणं, यावत्प्राभातिकक्षणम् । રૂત્યેવ વિનચીયા-માં ઝુમોતઃ ॥o૦૫” મૂળના અંતે વૈરાત્રિક કાળગ્રહણ કર્યા પછી પ્રાભાતિક કાળગ્રહણની વેળા થતાં સુધી સ્વાધ્યાય કરવા. એ પ્રમાણે દિનચર્યાને (દિવસની કરણીને) શુભ (કુશળ) ચેાગોથી કરવી. (૧૦૩). ટીકાના ભાવાર્થ-તે પછી એટલે વરાત્રિક કાળગ્રહણ કર્યા પછી સ્વાધ્યાય ફરવા તે સ્વરૂપ-અર્થાત્ માનસિક શુભ પ્રવૃત્તિરૂપ છે, જેમ કાયિક અને વાચિક શુભ પ્રવૃત્તિથી આત્મા અશુભ કર્માંની નિરા અને શુભ કર્મોના બન્ધ કરે છે તેમ મનારથા રૂપ માનસિક શુભ પ્રવૃત્તિથી વિશેષતયા અશુભ કર્મીની નિરા અને શુભ (પુણ્ય) કર્માંના બન્ધ કરે છે, એથી સંયમની આરાધનામાં વિઘ્નભૂત તે તે નિમિત્તો ટળી જાય છે અને સહાયક સામગ્રી આવી મળે છે. એમ મેઢા લાભ થાય છે. માટે શુભ મનારથેા કરણીય છે. જીવ વત માનમાં જેવા મનારથે કરે છે પ્રાયઃ ભવિષ્યમાં તે તે કાર્યો માટેનું ખળ-વી પ્રગટવા સાથે તે તે ઉપયેાગી સામગ્રી પણુ મેળવી શકે છે, એમ મનારથાથી આત્મા નિર્માળ સયમની આરાધના માટે યાગ્ય બની ઇષ્ટ સુખને પામી શકે છે. ૩૮ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ દૂધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪-૧૦૫ સાપેક્ષ યતિધર્મ છે, તે ક્યાં સુધી કરે તે માટે કહે છે કે-પ્રભાતિક કાળગ્રહણની વેળા થાય ત્યાં સુધી, અર્થાત્ તેટલી સ્વાધ્યાયની વેળા જાણવી. આ સ્વાધ્યાય “ચેથા પ્રહરે જાગ્યા પછી (કુસુમિણ દુસુમિણ) કાઉસ્સગ્ન વિગેરે વિધિ કરીને પછી કરે આ પ્રમાણે પહેલાં દિનચર્યાનું વર્ણન કરતાં પ્રારમ્ભમાં આ ગ્રન્થમાં જ કહ્યું છે, છતાં દિવસની પહેલી અને છેલલી ક્રિયાનું અનુસન્ધાન જણાવવા માટે અહીં પુનઃ કાઉસ્સગ વિગેરે વિધિ યાદ કરાવ્યો છે, માટે પુનરૂક્ત દોષ નથી અને પૂર્વે કહ્યો તે ઉપરાન્ત નવો વિધિ પણ નથી, એમ સમજવું. - પ્રભાતિકકાળ ઉપાધ્યાય કે અન્ય વડીલને જણાવીને ગ્રહણ કરે, તે પછી ગુરૂ (આચાર્ય) જાગે એ પણ પૂર્વે કહ્યું જ છે. હવે પ્રતિદિન કરવાની દિનકરણને ઉપસંહાર કરતાં કહે છે કે-એમ જે જે પ્રકારે દિન-રાત્રિનું કર્તવ્ય કહ્યું કે તે પ્રકારે કરવું તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યાર્થીને સંબન્ધ સમજ. એ કર્તવ્ય કેઈને અશુભ યોગોથી પણ થાય માટે કહે છે કેશુભગોથી કરવું, અર્થાત્ પ્રશસ્ત મન-વચન અને કાયારૂપ શુભ હેતુઓ દ્વારા દિનચર્યા કરવી. એ રીતે અહીં સુધી દિનચર્યાનું વર્ણન કરવા દ્વારા તેના અગ્રભૂત (નિત્ય કર્તવ્યભૂત) ૧–પ્રતિલેખના, ૨-પિણ્ડ, ૩–ઉપધિ અને ૪-અનાયતનના ત્યાગ (શુદ્ધ વસતિના સેવન)રૂપ ઓઘ સામાચારીમાં કહેલાં ચાર દ્વારેનું વર્ણન કર્યું, બાકી રહેલા અતિચાર–આલોચના અને પ્રાયશ્ચિત્ત રૂ૫ ત્રણ દ્વારે તે તે સ્થાને કહીશું, એ પ્રમાણે ઘસામાચારીને ક્રમ જણાવ્યું, હવે દશધા અને પદવિભાગ એ બાકીની બે સામાચારીઓનું સ્વરૂપ જણાવતાં કહે છે કે मूलम्-" इच्छामिच्छातथाकारा, गताऽवश्यनिषेधयोः। आपृच्छा प्रतिपृच्छा च, छन्दना च निमन्त्रणा ॥१०४॥ उपसम्पच्चेति जिनैः, प्रज्ञप्ता दशधाभिधा। મેડ પવિમાનતુ, કુતisષવાલયઃ ૦૫' ગુમન્ | મૂળને અર્થ–૧–ઈચ્છાકાર, ૨-મિથ્યાકાર, ૩-તથાકાર, ૪-આશ્યિકી, પ–ધિકી, ૬પૃચ્છા, –પ્રતિપૃર છા, ૮-છન્દના, ૯-નિમન્ત્રણ અને ૧૦-ઉપસમ્મદા, એમ જિનેશ્વરેએ “દશધા નામની સામાચારી કહી છે. પદવિભાગ સામાચારી તે ઉત્સર્ગ–અપવાદના ભેદસ્વરૂપ છે. (૧૦૪-૧૦૫) ટીકાને ભાવાર્થ_શ્રી જિનેશ્વરએ કહેલી દશા સામાચારી આ પ્રમાણે છે-મૂલ પ્લેકમાં ઇચ્છા” વિગેરે પદને અન્ત કહે “કાર' શબ્દ પ્રમવાચક છે અને તે ઈચ્છાદિ ત્રણે શબ્દો સાથે સંબન્ધ ધરાવે છે, તેથી “શ્રદ્ધા” અર્થવાળે ઈચ્છા શબ્દ, લીક (વિપરીત) અર્થવાળે મિચ્યા’ શબ્દ, અને અવિતથ (તેમજ વ્યથાર્થ–સાચું વિગેરે) અર્થ જણાવનારે “તથા” શબ્દ, એ ત્રણેનું “કાર' એટલે કરવું, અર્થાત્ તે તે વિષયમાં તે તે પ્રમાણે આચરવું તેને ૧–ઈચ્છાકાર, ૨-મિથ્યાકાર અને ૩–તથાકાર કહેવાય છે, એમ ત્રણેને સમગ્ર (સમાસાન્ત) અર્થ સમજવો. ભિન્ન ભિન્ન અર્થ નીચે પ્રમાણે છે. ૧-ઈચ્છાકાર ઈચ્છવું તે ઈચ્છા અને કરવું તે કાર ” અર્થાત્ બલાત્કાર વિના ઈચ્છાનુસાર કરવું તે. એથી “હારી ઈચ્છા હોય તે આ અમુક કાર્ય કર, અથવા તમારી ઈચ્છા હોય તે હું www.jainelibraty.org Page #360 -------------------------------------------------------------------------- ________________ દધા સમાચારીનું સ્વરૂપ] ૨૯૯ અમુક કાર્ય કરૂં ' એમ સામાની ઇચ્છાનુરૂપ આદેશ કે સ્વીકાર કરવા તે. ‘ઇચ્છાકાર’ કહેવાય છે. ર-મિથ્યાકાર=વિપરીત, ખાટું, અસત્ય, એ મિથ્યા શબ્દના પર્યાય (અર્થા) છે, માટે વિપરીત, ખાટુ', કે અસત્ય કરવુ' તેને મિથ્યાકાર કહેવાય છે. સંયમ ચેાગથી વિપરીત આચરણુ થઈ ગયા (કર્યા)પછી તેની વિપરીતતા (ખેાટાપણું) જણાવવા (કબૂલવા) માટે શ્રી જિનવચનના મને જાણનારા મુનિ ‘મિથ્યાકાર’ કહે (કરે) છે. અર્થાત્ ‘આ મિથ્યા છે’ એમ જણાવે છે–કબૂલ કરે છે. ૩-તથાકાર=‘ તે રીતે જ કરવું' તેને તથાકાર કહેવાય છે. સૂત્ર (અથૅ વિગેરેના વ્યાખ્યાન પ્રસંગે) તથા પ્રશ્નના સમાધાન વિગેરેમાં ‘ આપે જે જેમ કહ્યું તે તેમ જ છે ' એમ સામાને જણાવવા માટે તથાકાર'ના પ્રયાગ કરાય છે. ૪-૫--આવચિકી-વૈષધિકીઅવશ્યકરણીય અને અકરણીય કાર્યને અગે જે સામાચારી (વર્તાવ) તેને અનુક્રમે આવશ્યિકી અને નૈષધિકી કહેવાય છે, તેમાં જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિ માટે અવશ્ય કરણીય અધ્યયનાદિ પ્રવૃત્તિ કે તેવા કાઈ પ્રયેાજને ઉપાશ્રય વિગેરે પેાતાના સ્થાનથી બહાર જવાની ક્રિયાને તથા તેને સૂચવનાર શબ્દોચ્ચારને પણ ‘આર્થિકી' કહેવાય છે. તથા અસ’વૃત્ત ૧૪(અજયણાવાળાં) શરીરનાં ગાત્રાની (શારીરિક) ચેષ્ટાને શકવા માટે કરાય તેને અથવા તેવી ચેષ્ટાને રોકવા માટે વસતિમાં પ્રવેશ કરાય વિગેરે પ્રવૃત્તિને અને તેનું સૂચન કરનાર શબ્દ ચ્ચારને પણ ‘નૈષધિકી' કહેવાય છે. ܕ ૬-આપૃચ્છા=એમાં આ અવ્યય છે, તેના મર્યાદા અને અભિવિધિ’એમ એ અશ્ થાય છે, તેમાં મર્યાદા વડે એટલે તથાવિધ વિનયપૂર્વક અને અભિવિધિ વડે એટલે ન્હાના મેટા કાઈ પણ પ્રત્યેાજને (સવ કાર્યાંમાં) ગુરૂને ‘પૃચ્છા’ એટલે પૂછવું તેને ‘આપૃચ્છા’ સામાચારી કહી છે. ૭-પ્રતિસ્પૃચ્છા-પુનઃ પૂછવું તે પ્રતિસ્પૃચ્છા, ગુર્વાદિએ ‘આ કામ ત્યારે કરવું' એમ પહેલાં કહ્યું હોય, તેજ કામને કરતી વખતે કરનારે કામ ભળાવનાર તે ગુર્વાદિને ‘હું તે (આપે કહેલું) કામ કરૂં છું' એમ પુનઃ પૂછવું તેને પ્રતિસ્પૃચ્છા કહી છે. આ પ્રતિસ્પૃચ્છા એ કારણે જરૂરી છે કે–કાઇવાર એ કામને બદલે તેઓ બીજું કામ કરવાનુ` કહેવાના હાય, અથવા પહેલાં કરવાનુ કહ્યા છતાં તેનું પ્રત્યેાજન ન હેાય તે નિષેધ કરવાના હાય, અગર તા એક વાર ગુરૂએ ના કહી હાય છતાં કરનારને તે કામનુ પ્રચાજન હોય તેથી પણ પુનઃ પૂછે તેને પણ ‘પ્રતિસ્પૃચ્છા’ કહેવાય છે. ૮-છન્દના=અશન-પાન-વસ્ત્ર-પાત્રાદિ લાવ્યા પછી સર્વ સાધુઓને વિનંતિ કરે કે હું આ અશનાદિ લાવ્યો છું, તેમાંથી કોઈને પણ એ ઉપયેાગી હાય તે તે ઇચ્છા પ્રમાણે સ્વીકારે’ એમ અશનાદિને આપવા માટે કહેવું તેને ‘છન્દના' કહેવાય છે. નિમન્ત્રણા-અશનાદિ લાવ્યા પહેલાં જ સાધુઓને વિન ંતિ કરે કે--‘હું આપને માટે અશનાદિ લાવું ?” તેને ‘નિમન્ત્રણા' કહેવાય છે. ૧૦-ઉપસપદા=જ્ઞાનાદિ ગુણેાની પ્રાપ્તિ માટે પેાતાના ગુરૂને છેાડીને તેઓની અનુમતિથી ૧૯૪જેનાથી અશુભ કર્માંના બન્ધ થાય તેવી શારીરિક ચેષ્ટાને રાકવી, બહાર ગએલાએ તેને રાકવા માટે પેાતાના નિવાસસ્થાને (ઉપાશ્રયમાં) આવી જવું, કે તેવા અને જણાવનાર શબ્દાચ્ચાર કરવા, એ દરેક અશુભ પ્રવૃત્તિના નિષેધ (રાકાણુ) કરવા માટે ઢાવાથી તેને ‘ નૈષધિકી ' કહેવાય છે, Page #361 -------------------------------------------------------------------------- ________________ 300 અન્ય ગચ્છીય ગુરૂની નિશ્રામાં રહેવું તેને · ઉપસમ્પન્ના ’કહેવાય છે. દશધા સામાચારીને આ પ્રમાણે ટુકા અર્થ કહ્યો, વિસ્તૃત અતા દરેકના જુદા જુદા વિષયા વિગેરેથી કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે— ધ॰ સં॰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪–૧૦૫ ૧-ઇચ્છાકાર-ઉત્સગ માગે તેા સાધુએ છતે સામર્થ્ય કોઇ કાર્ય માટે ખીજા સાધુને કહેવું (આશા કરવી) નહિ, કિન્તુ પોતાનું શારીરિક બળ અને આત્મવીય (ઉત્સાહ)ગાપચ્યા વિના સ્વયં કરવુ, જો કાઈ તેવું કાય કરવાનું સામર્થ્ય કે આવડત પેાતાનામાં ન હોય તા તેવા સાધુ રત્નાધિક (વડીલ) સિવાયના અન્ય સાધુએ પાસે પોતાનું તે કાર્ય કરાવવા માગણી કરે ત્યારે ‘ઇચ્છાકાર’કરે, અથવા તેની માગણી વિના જ તેનુ તે કાર્ય કરવાની શક્તિવાળા અને નિર્જરા (વૈયાવચ્ચ) કરવાના અર્થી કાઈ સાધુ તેની પાસે તે કાર્યની માગણી કરે ત્યારે ‘ઇચ્છાકાર’ કરે, અથવા કોઈ એક સાધુ પેાતાનુ અતિ મેાટું પણ કાર્ય કરવા સમર્થ અને આવડતવાળા હાવા છતાં બીજો નિર્જરાથી સાધુ તેનુ તે કાર્ય કરવાની માગણી કરતા હેાય તે જાણીને તે કા કરી આપવાની ઇચ્છાવાળા કેાઈ ત્રીજો સાધુ માગણી કરે ત્યારે તે પણ ‘ઇચ્છાકાર’ કરે, અર્થાત્ ‘ આપની ઈચ્છા હાય તે આપનુ' આ (અમુક) કાર્ય આને (અમુક સાધુને) બદલે હું કરૂં ? એમ કહે. તાત્પર્યં કે · બલાત્કારે નહિ પણ આપની ઇચ્છા હોય તે કરૂં ' એમ કહેવુ તે ‘ ઇચ્છાકાર ’ કહેવાય. આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે— 4 जई अन्मत्थि (त्थे )ज्ज परं, कारणजाए करेज्ज से कोई । તવ્યનિ મુછાળાશે, ન ર્ (ૐ) વામિત્રોનો અ(૩) II૬૬૮॥ ગર્ દ્દી(દુ)ન્ન તથ(તા)ળજો, મ વિજ્ઞાારૂં ન્ યા વાળ | નેહાર્દિ ના હો(દુ)ન, વિયાવડો ારોäિ સો ૬૭ના रायणियं वज्जेत्ता, इच्छाकारं करेइ सेसाणं । एअं मज्झं कज्जं, तुब्भे उ करेह इच्छाए ||६७१ ॥ अहवा विविणासंतं, अभत्येंतं च अण्ण दणं । ગળો જોરૂ મળેગ્ગા, તેં સાk() નિમ્નટ્વીલો ॥૭॥ अहयं तुन्भं एयं, करेमि कज्जं तु इच्छकारेणं । તત્ત્વનિ સૌ ફર્જી સે, ગેર્ મજ્ઞાયમૂહિય ॥૭॥” (ગાય॰નિવૃત્તિ) ભાવાથગ્લાનત્વાદિ કાઈ કારણે કાઈ સાધુ અન્ય કોઈ સાધુને કઈ કામ કરાવવા વિનંતિ કરે ત્યારે તેણે, અથવા કાઈ સાધુ વિના વિનતિએ પણ તેનું તે કામ કરવા ઇચ્છતા હોય તે તેણે પણ તે કામ માગતાં ‘ઇચ્છાકાર’ કરવા, કારણ કે બલાત્કારે કાઇની પાસે કામ કરાવાય નહિ અને કોઇનું' કામ બલાત્કારે કરવાનું પણ નહિ. અર્થાત્ કામ કરાવનાર–કરનાર બન્નેએ વિન ંતિ કરતાં કે માગણી કરતાં ‘ ઇચ્છાકાર' સામાચારીના પ્રયાગ કરવા. (૬૬૮). (કયા પ્રસ ંગે એમ કરવું પડે તે કહે છે કે-) જો તે સાધુ કરવા ચાગ્ય કાર્ય કરવાની શક્તિ અથવા આવડત વિનાના હોય, અથવા ગ્લાન વિગેરે સાધુઓના કાર્યમાં પાતે રાકાયેલા હોય, ઈત્યાદિ કારણેાથી ખીજા પાસે કામ Page #362 -------------------------------------------------------------------------- ________________ દશા સામાચારીનુ' સ્વરૂપ] ૩૦૧ કરાવવુ પડે ત્યારે ઇચ્છાકાર કરે. (૯૭૦). આ ‘ઇચ્છાકાર’ રત્નાધિક સિવાયના શેષ સાધુઓને કરે, જેમકે-આ મારૂં વસ્ર સીવવા વિગેરેનું કાર્ય તમારી ઇચ્છા હાય તા તમે કરેા ’ (૬૭૧) અથવા તેવી વિનંતિ ન કરે તેા પણ તે કાર્ય કરવામાં અસમર્થ કોઈ તેને બગાડતા હોય, અથવા કાઈ આવડતવાળા ન પણ બગાડતા હોય, અથવા બીજો કોઈ સાધુ કોઇની પાસે તેના કામની માગણી કરતા હાય તેને જોઇને પણ કેાઈ ત્રીને નિરાના અર્થી સાધુ એની પાસે તે કામની માગણી કરે ત્યારે કહે કે (૬૭૨) ‘ આપનુ' એ કામ આપની ઇચ્છા હોય તે હું કરૂં ’ ત્યારે પણ ૮ ઇચ્છાકાર ' (આપની ઇચ્છા હાય તે) એમ કહે, કારણ કે એ મર્યાદાનું મૂળ છે. અર્થાત્ સાધુઓની પરસ્પર એવી મર્યાદા છે કે“કરનારની ઇચ્છા વિના ખીજાએ કાઈ કામ તેની પાસે કરાવવું નહિ અને કરનારે પણ કરાવનારની ઇચ્છા વિના બલાત્કારે તેનું કામ કરવું નહિ. (૭૩) જે સાધુને બીજા તરફથી વિનંતિ કરવામાં આવે તેને જો ગુરૂ વિગેરે; ખીજાનું કાર્ય તે સમયે કરવાનું ન હેાય તા તે આત્માપકાર માટે ' ઇચ્છાકાર' કરે, પણ જો તે સમયે ગુર્વાદિ વડીલનુ કાઈ કાર્ય તેને કરવાનું હાય તા તે કારણ જણાવે, અર્થાત્ ‘આપનું કામ કરવાને હું ઈચ્છું છું. પણ અમુકનુ કામ મારે કરવાનુ છે’ એમ ઈચ્છાકાર' પૂર્વક નિષેધ કરે. એ પ્રમાણે જેને પ્રાના કરવામાં આવે તે સાધુને ‘ઇચ્છાકાર’ કરવાના વિધિ જણાવ્યા. કહ્યું છે કે“ તત્ત્વવિ તો ફર્જી સે, રેફ્ ટીવેદ્ ારાં વા વિ । हरा अणुग्गहत्थं, कायच्वं साहुणो किच्च ।। ६७५ ||" (आव० नि० ) ભાવા− ત્યાં પણ' એટલે ફાઈ જ્યારે કામ કરાવવા વિનંતિ કરે ત્યારે સામે પણ ‘ ઇચ્છાકાર ’ કરે, અથવા તેને ગુર્વાદિતું કોઈ અન્ય કામ કરવાનું હોય તે તે કારણ જણાવે, પણ તેવું કાઈનું ખીજું કામ કરવાનું ન હેાય તે અનુગ્રહ અર્થે તે સાધુનું કામ કરે. (૯૭૫) તથા જ્ઞાનાદિની પ્રાપ્તિને માટે કોઈ સાધુ આચાય ની (વડીલની) વૈયાવચ્ચ અથવા વિશ્રામણા (શરીર સેવા) વિગેરે કરતા હાય, તેને વૈયાવચ્ચ વિગેરે કરાવતાં આચાયે પણ ઈચ્છાકાર કરવા જોઇએ, અર્થાત્ તેની ઇચ્છા જોઈને તે તે કાર્યમાં જોડવા જોઇએ. કહ્યું છે કે 46 બહવા નાળાફેળ, બદામ્ ગો(ગ) રેગ્ન વિચાળે ચેયાવજ્યું જિન્ની, તથવિ તેત્તેિ મને ફચ્છા દ્દદ્દા’' (બાવ॰ નિ॰ ) ભાવા—અથવા કોઈ સાધુ પોતાના જ્ઞાનાદિ ગુણાની વૃદ્ધિ માટે આચાર્યની વૈયાવચ્ચ અથવા વિશ્રામણાદિ કંઈ પણ કાર્ય કરતા (ઇચ્છતા) હેાય તેને પણ તે તે કાર્યાંમાં જોડતાં (કરાવતાં) પૂર્વ આચાર્યે તે સાધુ પ્રત્યે પણ ઇચ્છાકાર' કરવા જોઇએ.૧૯૫ ૧૯૫-આ ‘ઇચ્છાકાર’ સંયમસાધક પ્રવૃત્તિને અંગે સમજવા, તેના પાલનથી કાર્ય કરનારને (શિષ્યને) અત્યન્ત પ્રમેાદ થાય છે, સાધુતાનું-પરમ્પર સામાચારીનું રક્ષણ થાય છૅ, શિષ્ટાચારના પાલનથી મોટી કૅનિર્જરા થાય છે, અને ઉચ્ચ ગેાત્રની સાથે આદ્રેયનામક ના બન્ધ થાય છે, આ એથી ખીજાએને તેનું વચન દેય બને છે, નીચ ગાત્રના બન્ધ થયા હૈાય તે પણ તેની નિર્જરા થાય છે, ‘અàા જૈના અતિનિપુણુ છે કે પેાતાના સ્વાર્થ માટે પણ કાઇને અલ્પમાત્ર મનાદુ:ખ કરતા નથી' ઇત્યાદિ શાસનની પ્રભાવના થાય છે, વીર્માંચારના પાલનથી વીર્યંન્તરાય ક તૂટે છે, અને એથી સ’યમમાં વીય સ્કુરાયમાન થાય છે, ઇત્યાદિ અનેક આત્મલાભા શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એથી વિપરીત ખલાત્કારે કરવા-કરાવવાથી આત્માને ઘણું નુકસાન થાય છે. એથી જ્ઞાનાદ્વિગુણુસાધક ‘ઇચ્છાકાર’ સામાચારીનું અવશ્ય પાલન કરવું. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૦૨ [ધવ સં૦ ભા૨ વિ. ૩-ગા- ૧૦૪-૧૦૫ કયા કારણે ઈચ્છાકાર કરે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે– “વારમો, નિશાબં જ ર વડે રૂછી પના , હૈદે રાશિ ર તા ૬૭ળા” (કાવ નિયુક્તિ) ભાવાર્થ “તું આ કર ' એવી આજ્ઞા કે કાર્ય નહિ કરનાર પ્રત્યે બલાત્કાર કરે તે નિ સાધુને કલ્પ નથી. કેઈ પ્રયજન પડે ત્યારે પણ હાના સાધુએ રત્નાધિકને, અને રત્નાધિકે પણ ન્હાના સાધુને કઈ પ્રશ્ન-પાઠ વિગેરે પૂછતાં તથા ઉપલક્ષણથી તેની પાસે બીજું પણ કોઈ કાર્ય કરાવતાં “ઈચ્છાકાર કરો. આ ઉત્સર્ગ માર્ગ કહ્યો, અપવાદ માગે તે કેઈ તેવા દુર્વિનીત સાધુને આજ્ઞા કે બલાત્કાર કર પણ અનુચિત નથી. ઉત્સર્ગથી તો તેવા દુવિનીતની સાથે રહેવું જ ઉચિત નથી, છતાં તે બહુસ્વજનના સંબન્ધથી પ્રતિબદ્ધ હોવાથી તેને છેડી શકાય તેમ ન હોય ત્યારે એ વિધિ છે કે-પ્રથમ તેને “ઈચ્છાકાર પૂર્વક કરણીય કાર્યોમાં જોડવે, એ રીતે ન કરે તે આજ્ઞાથી કાર્યો કરાવવા અને છતાં ન કરે તે બલાત્કારે પણ કરાવવાં. કહ્યું છે કે – " aહું કયાિ , મામા નાવાનું કાયા ! सयमेव खलिणगहणं, अहवा वि बलाभिओगेणं ॥६७८॥ पुरिसज्जाए वि तहा, विणीयविणयंमि नत्थि अभिओगो । सेसंमि उ अभिओगो, जणवयजाए जहा आसे ॥६७९।।" (आव० नियुक्ति) ભાવાર્થ-જેમ જાતિવન્ત વાહલિક (દેશના) ઘેડાઓ સ્વયમેવ લગામને સ્વીકારે છે, અને અન્ય દેશમાં જન્મેલા બલાત્કારે ચડાવવી પડે છે તેમ પુરૂષના પ્રકારમાં પણ જેઓ વિવિધ વિનયથી વિનીત હોય તેઓને કોઈ કાર્ય માટે બલાત્કાર કરે પડતું નથી કિન્તુ સામાન્ય દેશમાં જન્મેલા અશ્વો જેવા અવિનીતને (આજ્ઞા કે) બલાત્કાર પણ કરે જરૂરી છે.૬૬ (૬૭૮-૬૭૯) ૧૯૬-બૂલાત્કાર કરવા છતાં હૃદયમાં વાત્સલ્યભાવ ન તૂટવો જોઈએ, કારણ કે ગુર્વાદિ વડીલેને શિષ્યાદિ પ્રત્યે વાત્સલ્યભાવ અને શિષ્યાદિને વડીલ ગુર્નાદિ પ્રત્યે પૂજયભાવ જેટલા પ્રમાણમાં અખંડ અને નિર્મળ હોય તેટલા પ્રમાણમાં સ્વ-પરની સંયમ્ આરાધના થઈ શકે છે, એ ભાવ તૂટ્યા પછી આરાધનાને બદલે કાયકલેશે માત્ર રહે છે. એથી તે આતમા સંયમની પ્રવૃત્તિ કરવા છતાં આત્મશુદ્ધિ કરી શકતા નથી. વસ્તુતઃ આ ઇચ્છાકાર' સામાચારીનું સાધ્ય ઉપર કહ્યો તે ગુરૂ શિષ્યને પરસ્પર વાત્સલ્ય અને પૂજયભાવ પણ છે, માટે ઇર્વિનીત પ્રત્યે આના કે બલાત્કાર કરવા છતાં વાત્સલ્યને તૂટવા દેવું જોઈએ નહિ, ભાવદયાના રક્ષણ માટે ઉપેક્ષા કરણીય છે, પણ ભાવદયા માટે જે વાત્સલ્યભાવ જરૂરી છે તે તૂટી જાય તેવો. બલાત્કાર કરણીય નથી, એટલું જ નહિ, યોગ્ય-વિનીત શિખ્યાદિ પણ અજ્ઞાનાદિ કારણે ભૂલ કરે તો તેને પણ ઉપલભ્યાદિ કઠોર શબ્દોથી સુધારવે. જો કે આ રીતે બલાત્કાર કરતાં કે ઉપાલભરૂપ કઠોર શબ્દો કહેતાં થોડો ફ્રેષ થવાને પણ સંભવ છે, તો પણ તે પ્રશસ્ત હેવાથી પ્રશસ્તરાગનું જેમ સંયમને વિઘાતક નથી, ભાવદયામાંથી પ્રગટેલો તે હેષ શિષ્યાદિના હિત માટે હેવાથી સ્વ-પર ઉપકારક છે, જિનકથિત સારણ વારણાદિ કવરૂપ હાઈ_પરિણામે લાભું કરે છે. જો જે સૂર્યાદિ પિતાનું બતાવેલું કામ શિષ્યાદિ કરશે નહિ એમ માનીને તે કામ તેઓ પાસે નહિ કરાવતાં સ્વયં કરી લે તો શિખ્યાદિ આશ્રિતવર્ગ અવિનિત બની જવાને પિતાના સૂત્રાર્થના અધ્યયનમાં અંતરાય પડવાને, અને અન્ય લોકોમાં Page #364 -------------------------------------------------------------------------- ________________ દીધા સામાચારીનું સ્વરૂ૫] ૩૩ ૨-મિથ્યાકાર-આ સામાચારીને વિષય આ પ્રમાણે છે–સમિતિ ગુપ્તિરૂપ સંયમની સાધનામાં ઉજમાળ સાધુએ જે કંઈ ભૂલ થાય તેનું “મિચ્છાદુગ્વતી દેવું જોઈએ. આ મિથ્યાદુષ્કૃત (મિચ્છામિ દુક્કડે) સંયમ યોગની (જ્ઞાનાદિની) સાધના કરવામાં લાગેલા કેઈ પણ દેશને શુદ્ધ કરવામાં સમર્થ છે. પણ હઠથી કે વારંવાર કરાતી ભૂલોની શુદ્ધિ કરવામાં સમર્થ નથી. (અર્થાત ઈરાદાપૂર્વક કરાતી કે વારંવાર કરાતી ભૂલની શુદ્ધિ “મિચ્છાદુષ્કૃત દેવા છતાં થતી નથી).૧૯૭ કહ્યું છે કે – "जं दुकडंति मिच्छा, तं भुज्जो कारणं अपुरितो। રિવિ પવિત્ર, રસ વહુ કુશ મિચ્છા ૬૮ષા” (વાવનિ.) | ભાવાર્થ-જેણે એક વાર જે ભૂલનું મિથ્યદુષ્કત દીધું પુનઃ તેવી ભૂલ વિશિષ્ટ કારણ વિન ન કરે તે તેનું મિથ્યાદુષ્કત ત્રિવિધ પ્રતિક્રમણરૂપ (શુદ્ધ) ગણાય. કહ્યું છે કે– કં વારિ મિચ્છા, સં જે નિસેવા પુળો વં. પવરવમુલાવાર્ફ, માય નિરીક્ષકો ૧ ૬૮દ્દા” (વિ. નિ.) ભાવાર્થ-જે કરેલી ભૂલનું મિથ્યાદુષ્કૃત કરીને પુનઃ તે પાપને સેવે છે તે પ્રત્યક્ષ મૃષાવાદી છે (અર્થાત્ તેને કરેલા મિથ્યાદુષ્કૃત મૃષા છે, એટલું જ નહિ તે માયારૂપ કપટ કરનાર છે, માયા-કપટથી તેને આભા મલિન છે, નિશ્ચયથી (ભાવથી) તે પાપને પ્રતિપક્ષી થયો નથી માત્ર બાહ્યથી “મિચ્છામિ દુક્કડં” દઈને ગુરૂને પ્રસન્ન કરનારે છે. ૩-તથાકાર-આ સામાચારીને વિષય જણાવતાં પહેલાં ‘તથાકાર (તહત્તિ) કેવા મહાપુરૂષની આગળ કહેવાય ? તે કહે છે કે-જેની સામે “તહત્તિ કહેવાનું હોય તે મહાપુરૂષ ગીતાર્થ અને પિતાના ગુરૂપદની અપભ્રાજને થવાને પૂરેપૂરો સંભવ છે, ઈત્યાદિ વિસ્તાર આવશ્યક વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, પચાશક વિગેરે અન્ય ગ્રન્થોમાંથી જેઈ લે. ૧૯૭–“ મિચ્છામિ દુલારું' એવો શબ્દ પ્રયોગ કરવો તેને વ્યવહારનયે “મિચ્છાકાર' કહ્યો છે, નિશ્ચય નયથી તો પોતાની અનુપયોગાદિ કારણે થએલી ભૂલના પાપમાંથી છૂટવા માટે તેના છ અક્ષરને અર્થ સમજીને તેમાં વિશ્વાસ કરવો તેને ‘મિથ્થાકાર' કહ્યો છે, યોગ્ય જ્ઞાની આત્માને આ અક્ષરના અર્થમાં વિશ્વાસ કરવાથી સંવેગ પ્રગટે છે, એથી તેના કરેલાં પાપની નિર્જરા થાય છે, અને એ સંવેગના બળે પુનઃ તે તેવું પાપ કરી શકતું નથી. જે માત્ર શબ્દપ્રયોગ કરે છે તેને તેવા સવેગના અભાવે પુનઃ પાપ પ્રવૃત્તિને સમ્ભવ છે, એથી તેનું “ મિચ્છામિ દુક્કડ' નિષ્ફળ પણ થાય છે, એટલું જ નહિ, એક વખત પુનઃ પાપ પ્રવૃત્તિ નહિ કરવાની પ્રતિજ્ઞા કરીને પુનઃ કરવાથી માયા ક૫ટનું સેવન પણ થાય છે, માટે આ મિથ્યાકારસામાચારીના પાલન માટે “ મિચ્છામિ દુક્કડ”ને અર્થ સમજીને પુનઃ એવું પાપ નહિ કરવાના ધ્યેયપૂર્વક મિથ્યાકાર કરવો. એમ છતાં કોઇને અનાદિ વાસનાથી અનુપયોગાદિના વેગે પુનઃ પાપ સેવન થાય તો તેને કરેલો મિથ્યાકાર નિષ્ફળ થતા નથી, એ હેતુથી જ પ્રતિદિન પુનઃ પુનઃ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે, એ રીતે અનુપયોગાદિના યોગે થતી ભૂલોને પણ જયારે જ્યારે ભૂલ થાય-ગ્યામાં આવે ત્યારે ત્યારે મિથ્યાકાર પણ કરવાનું કહ્યું છે. શાસ્ત્ર દર્શિત આ છ અક્ષરોને બદલે તેવા અર્થવાળું બીજું વાકય બાલવાથી વાસ્તવિક “મિચ્છાકાર થતો નથી, કારણ કે “મિચ્છામિ સુવરાવું” એ છ અક્ષરોને પ્રયોગ પૂર્વે મહા પુરૂષોને કરે--હેવાથી––મત્રા તુલ્ય છે, માટે તે જ વાકાને પ્રયોગ કર જોઇએ. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ધવ સં૦ ભા૨ વિ. ૩-ગા૧૦૪-૧૦૫ મૂળ-ઉત્તર ગુણાથી વિભૂષિત હવા જોઈએ. કહ્યું છે કે – "कप्पाकप्पे परिनिद्विअस्स ठाणेसु पंचसु ठिअस्स । સંગમતાસ ૩, રવિવારે તારે ૬૮૮'' (શાવ. નિ.) વ્યાખ્યા-કલ્પએટલે વિધિ, આચાર ઈત્યાદિ, તેથી વિપરીત અવિધિ અસદાચાર વિગેરે અકલ્પ સમજવો, અથવા જિનકલ્પ, સ્થવિરકલ્પ વિગેરે કલ્પ અને ચરક-પરિવ્રાજક વિગેરેની દીક્ષા તે અક૯૫ સમજવો. (અથવા “કર્યા એટલે ગ્રહણ કરવા ગ્ય અને અકથ્ય એટલે ગ્રહણ નહિ કરવા ગ્ય), એ બે શબ્દને સમાહારદ્વસમાસ કરવાથી એકવચનાન્ત કલ્પાકલ્પ’ શબ્દ સિદ્ધ થયો છે. તેમાં પરનિતિ તે તે કલ્પ–અકલ્પનું પૂર્ણ જ્ઞાન જેને હોય તેવા, તથા પંડું ટાળવું-પાંચ મહાવ્રત એ જ પાંચ સ્થાને, તેમાં સ્થિતઃસ્થિર, દૂષણ રહિત અને સંતવદ્ધા=સંયમ તથા તપ વિગેરે ગુણોથી આત્ય એટલે મહાન હોય, તેવા ઉત્તમ જ્ઞાનીને નિશ્ચીત ‘તથાકાર કર, અર્થાત્ તેની આજ્ઞાને-વચનને “તહત્તિ કહી સ્વીકાર કરે. આ “તથાકાર વાચના લેવી, ગુર્નાદિને જવાબ સાંભળ, વિગેરે પ્રસંગોમાં કરવો. કહ્યું છે કે “વાયાદિમુળપIE, ૩ણે મુત્તન્ય વેદના કવિતતિ તા, વસુધાળા તહીં ૬૮.” (વાવ નિવ) વ્યાખ્યા-ગુરૂ વચન આપે ત્યારે સૂત્રગ્રહણ કરનારે “તથાકાર કરે, ગુરૂ કે અન્ય જ્ઞાની બીજાને સામાન્ય સાધુના આચારને ઉપદેશ આપે ત્યારે સાંભળનારે “તથાકાર કરે, તથા સૂત્રાર્થ કથન વેળાએ (વ્યાખ્યાન સાંભળતાં) “આપે જે કહ્યું તે સત્ય છે એમ કહેવું. ઉપર જણાવ્યા તેટલા પ્રસંગોમાંજ “તથાકાર કરે એમ નથી, પરંતુ પૂળ્યા પછી પણ આચાર્ય ઉત્તર આપે ત્યારે પુનઃ સાંભળતાં પણ શ્રોતાએ તથાકાર (તહત્તિ) શબ્દનો પ્રયોગ કરો. એ ઉત્સર્ગ માગ કહ્યો અપવાદથી તે વક્તા–પ્રરૂપક ઉપર (૬૮૮ ગાથામાં) જણાવ્યા તેવા કલ્પાકલ્પ પરિનિષિત’ વિગેરે ગુણોથી વિશિષ્ટ ન હોય ત્યારે જે તે– " सुद्धं सुसाहुधम्म, कहेइ निंदइ य निययमायारं। સુતાસિંગાળ પુરો, વર્ક સોમરાજ(m)ો પર(૩૫૦ મીઠા) ભાવાર્થ–સુસાધુના શુદ્ધ આચારોનું પ્રતિપાદન કરે, પિતાના (શિથિલ)આચરણની નિન્દા કરે, અને ઉત્તમ તપસ્વીઓ (સુસાધુઓ)ની આગળ સર્વ રીતે પિતે લઘુ બને, (વન્દન ન કરાવે. પિતે ન્હાના પણ સુસાધુઓને વન્દન કરે ઇત્યાદિ લઘુતા કેળવે) આ વિગેરે લક્ષણવાળા સંવિઝપાક્ષિક (સુસાધુતાના પક્ષકાર) અને ગીતાર્થ સાધુ વાચનાઉપદેશ વિગેરે આપતા હોય ત્યારે તેમનું વચન યુક્તિસગત હેય કે યુક્તિરહિત હોય તે પણ તહત્તિ” શબ્દ કહે, તે સિવાયને ગીતાર્થ પણ સંયેગી ન હોય, સંગી છતાં ગીતાર્થ ન હોય, અથવા સંવેગી કે ગીતાર્થ બેમાંથી એકપણ ગુણ જેનામાં ન હોય તેવા પ્રજ્ઞાપકના યુક્તિસણત વચનમાં ‘તહત્તિ’ કહેવું અને યુક્તિસગત ન હોય તેમાં નહિ કહેવું. કહ્યું છે કે Page #366 -------------------------------------------------------------------------- ________________ શિધા સામાચારીનું સ્વરૂ૫] ૩૦૫ " इयरम्मि विगप्पेणं, जं जुत्तिखमं तहिं ण सेसम्मि । संविग्गपक्खिए वा, गीए सव्वत्थ इयरेण ॥" पश्चाशक १२-गा० १६॥ ભાવાર્થ-ઇતર એટલે પ્રજ્ઞાપકનાં લક્ષણોથી રહિત હોય તેવા ઉપદેશકની સામે વિકલ્પ “તહત્તિ કહેવું, તે આ પ્રમાણે-જે વચન યુક્તિસંગત હોય તેમાં “તહત્તિ” કહેવું અને બીજામાં નહિ હેવું, અથવા અપવાદે સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ ઉપદેશકનાં સર્વ વચનેમાં તહત્તિ કહેવું.૧૯૮ એટલું જ નહિ પણ સુસાધુને અને સંવેગના રંગથી શુદ્ધ દેશના દેનારા સંવિજ્ઞપાક્ષિકને તથાકાર નહિ કરનારને મિથ્યાત્વને ઉદય સમજવો. કહ્યું છે કે વિશsyવર્ષ, નહેર સુમારિવં વિવા વાતો સંમિ તહીં, કતારો ૩ મિછત્ત ” ઘડ્યા. ૨૨-૨૭ળા ભાવાર્થ...જે સંવિજ્ઞ (ભવભીરૂ) હોય તે ઉત્સુત્ર ભાષણનાં કડવાં ફળને જાણતા હોવાથી અનુપદેશ (ઉત્સુત્ર ભાષણ) ન કરે, માટે તેવા સંવિજ્ઞપાક્ષિક ગીતાર્થ સુસાધુઓ હોય તેવાના વચનમાં “તથાકાર નહિ કરો તે મિથ્યાત્વ જાણવું. (કારણ કે- મિથ્યાત્વના ઉદય વિના તેવા શુદ્ધકરૂપકના વચનને અસ્વીકાર ન થાય.) એ ત્રીજી ‘તથાકાર સામાચારી કહી. ૪-૫–આવયિકી–નધિકી=આ બેને વિષય અનુક્રમે “નીકળવું અને પેસવું છે કહ્યું છે કે “બાવસિાયં fl, લ વ શકુંતો પિસહિયં કુરુ દ્રા ” વાવનિ. ભાવાર્થ-મકાનમાંથી નીકળતે “આવહિયં અને પેસતે “નૈધિકી (નિસહિય' કહે. આથી સાધુને વસતિમાંથી કારણે જ નીકળવાનું છે અને તેના કારણે બહાર નીકળતાં જ “આવસહિયં” કહેવાનું હોય છે, એ નક્કી થયું. કહ્યું છે કે— ૧૯૮ “તથાકાર' શબ્દને પ્રયોગ બીજાના વચનને સ્વીકાર કરવા રૂપ છે. કોઈ શુભ શુકન કે જેતિષીએ આપેલું મહૂર્ત વિગેરે ઈષ્ટ વસ્તુને પણ જેવા ભાવથી સ્વીકાર અસ્વીકાર કરવામાં આવે તેવું તેનું ફળ નિપજે છે, કારણ કે વસ્તુ શુભ છતાં સ્વીકાર કરનાર શુભ ભાવથી સ્વીકાર ન કરે તે તેને તે યથાર્થ ફળ આપી શકતી નથી. એકનું એક જિનવચન પણ સાંભળનાર જેટલા આદર પૂર્વક સ્વીકારે તેટલું તેને ફળ આપે છે. આ એક પરમ સત્ય છે, માટે ગુર્નાદિ ઉપકારીઓની હિતશિક્ષા કે શાસ્ત્રવચન વિગેરેને આદર પૂર્વક “તહત્તિ' કહીને સ્વીકાર કરવો જોઈએ. એથી આત્મામાં મિથ્યાત્વની મન્દતા થવા સાથે શ્રદ્ધાનું બળ પ્રગટે છે, એ શ્રદ્ધાથી જળના આક્રમણથી જેમ અગ્નિનું બળ ક્ષીણ થાય તેમ પ્રતિ પક્ષી અજ્ઞાન, મહિ વિગેરેનું બળ ક્ષીણ થાય છે, બીજા મુગ્ધ શ્રોતાઓને પણ તે વચન માનનીય બને છે, ગુરૂ, શાસ્ત્રોને, અને શાસ્ત્રોપદેશક શ્રી તીર્થંકરાદિને વિનય થાય છે, એટલું જ નહિ, પણ સુકતની અનુમોદના, દુષ્કતની નિન્દા વિગેરે અનેક લાભ થાય છે. એમ આ ‘તથાકાર” સામાચારીથી શ્રી જિનાજ્ઞાને પાલન કરવાનું બળ આત્મામાં પ્રગટે છે અને પ્રતિપક્ષી જિનાજ્ઞાને વિરાધવાનું બળ તુટે છે, પરિણામે જીવ ઉત્તરોત્તર જિનાજ્ઞાને પાલક બની અનાદિના અતરંગ શત્રુઓને પરાભવ કરવા સમર્થ બને છે. કલ્પસૂત્રમાં સ્વપ્નના અર્થોને સાંભળતાં બેલાએલા “રશે પણ છું” “ અવરિજે” બિને, ઘડિઝમે“, fiffમે' ઈત્યાદિ શબ્દો આ તથાકારના પ્રયાગરૂપ છે, એ રીતે સ્વીકાર કરવાથી એ અર્થ સત્ય નીવડે છે, ઈત્યાદિ વિશેષ સ્વરૂપ અન્ય ગ્રન્થાથી જાણી લેવું. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૪-૧૦૫ “પ્રાંત() પહંત, ન હૃતિ રિયા (૬) જુના તિ. - गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३॥" आव० नि० વ્યાખ્યા–એક અર્થ એટલે આલમ્બન જેને છે તે સાધુ “એકાગ્ર કહેવાય, એ પણ કઈ સાધુ અપ્રશસ્ત આલમ્બનવાળો હોય માટે કહે છે કે “પરંતરર’=પ્રશાન્ત-ધ વિગેરેથી રહિત, તેવા સાધુને મકાનમાં રહેવાથી ‘ઈર્યો’ એટલે કારણને કાર્યમાં ઉપચાર કરતાં ઈર્યાનું કર્મ (બન્ધન) અને આદિ શબ્દથી શરીરવિરાધના, સંયમવિરાધના વિગેરે દોષો થતા નથી, ઉપરાન્ત સ્વાધ્યાય-ધ્યાન વિગેરે ગુણે થાય છે. અર્થાત્ શુદ્ધ સંયમના ઉદ્દેશથી એક સ્થાનમાં રહેતા કષાયાદિ દેથી રહિત સાધુને ઉપર કહ્યા તે ગમનાગમનાદિથી થનારા કર્મબન્ધન વિગેરે દોષો થતા નથી, ઉલટું સ્વાધ્યાય વિગેરેનો લાભ થાય છે. પણ એથી તો એમ નક્કી થયું કે સંયમના અથીને બહાર ન જવું એ જ શ્રેયસ્કર છે માટે તેમાં અપવાદ કહે છે કે એક સ્થાને રહેતાં ગુણેને લાભ થાય માટે બહાર ન જ જવું એમ નહિ, કિન્તુ ગુરૂ, લાન, વિગેરે અન્ય સાધુના પ્રજને તે અવશ્ય જવું, એવા પ્રસંગે બહાર ન જવાથી ઉલટા દેશો થાય છે. આ કથનથી નિષ્કારણ જવાને નિષેધ સમજ. કારણે એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિમાં હેતુભૂત ‘ભિક્ષાદિ માટે ફરવું” વિગેરે બહાર જવાના અવશ્ય પ્રસંગે વસતિ બહાર જતાં “આવસ્સહિ કહેવી, કારણ કે આવસતિને અર્થ “અવશ્ય પ્રજને એમ કહેલો છે [પચ્ચાશકમાં પણ કહ્યું છે કે "कज्जेणं गच्छंतस्स, गुरुणिओएण सुत्तणीईए । __ आवस्सियत्ति णेया, सुद्धा अण्णस्थजोगाओ ॥" पञ्चाशक १२-गा० १८॥ વ્યાખ્યા–એક જેવં કાર્ય પડવાથી સપ્રજને, એમ કહેવાથી નિષ્પાજન બહાર જવાને નિષેધ થયો, બીજું ગુરુોિuT=ગુરૂની આજ્ઞાથી, એ કથનથી સ્વછંદપણાથી જવાને નિષેધ કર્યો, ત્રીજું સુત્તળફસૂત્રનીતિથી, અર્થાત્ ઉપયેગપૂર્વક ઈર્યાસમિતિ વિગેરેના પાલનરૂપ જિનાજ્ઞા પ્રમાણે, એમ કહેવાથી અનુપગપણે અવિધિથી જવાને નિષેધ કર્યો, માટે એ રીતે બહાર જનારને આવરૂહિ “અન્વર્થ એટલે શબ્દાર્થના યોગવાળી વ્યથાર્થ હેવાથી તેવા સાધુએ વિધિપૂર્વક બહાર જતાં કરેલી આવસ્યહિ શુદ્ધ જાણવી. અહીં જવાનાં કારણે પણ જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ, ગુરૂ-ગલાન વિગેરે સાધુઓની વૈયાવચ્ચ, ઈત્યાદિ પ્રશસ્ત કાર્યો સમજવાં. એથી જે તે કાર્ય માટે બહાર જનારની આવસ્યહિ શુદ્ધ નથી. તે જ વાત ત્યાં કહી છે કે "कजंपि णाणदंसण-चरित्तजोगाण साहगं जं तु । વફળો સન્નિ , જળ તત્ય સાવસિસથા મુદ્દા ” ઉન્નાવ ૧૨, જાવ ? ભાવાર્થ-અહીં જે જે કાર્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રના યુગમાં સાધક હોય તેવું ગોચરી ફરવું વિગેરે પ્રવૃત્તિરૂપ કાર્ય સમજવું, બીજું નહિ. કારણ કે એ સિવાયનું કાર્ય સાધુને અકાર્ય છે, માટે તેવા કાર્યને અગે બહાર જતાં કરેલી આવસતિ શુદ્ધ નથી.”] ઉપર્યુક્ત કારણે પણ સર્વ સાધુઓને આવસતિ શુદ્ધ હોય એમ નથી, કિન્તુ જે સાધુ પ્રતિક્રમણ-પડિલેહણાદિ સર્વ આવશ્યક કાર્યોથી સર્વદા યુક્ત હોય અને મન-વચન-કાયાને Page #368 -------------------------------------------------------------------------- ________________ દશા સામાચારીનું સ્વરૂ૫] ૩૦૭ તથા ઈન્દ્રિઓને જે વિજેતા હોય તેવા ગીની આવસતિ વસતિમાં રહેતાં કે કારણે બહાર જતાં પણ શુદ્ધ છે, કહ્યું છે કે – "आवस्सिया उ आवस्सएहिं सव्वेहिं जुत्तजोगिस्स । मणवयकायगुतिंदियस्स आवस्सिया होइ ॥६९४॥" (आव०नि०) ભાવાર્થ–આવસ્યહિ તે પ્રતિક્રમણ વિગેરે સર્વ આવશ્યક અનુષ્ઠાનેથી યુક્ત એવા યેગીની અને જેણે મન, વચન, કાયા તથા ઈન્દ્રિયને વશ કરી હોય તેની શુદ્ધ હેય થાય) છે. તાત્પર્ય કે-સવું આવશ્યક અનુષ્ઠાનેને સદેવ કરનારે, અર્થાત બહારની પ્રવૃનિ સિવાયના કાળે પણ નિરતિચાર ચારિત્રવાળા ક્રિયાયુક્ત સાધુને ગુરૂ આજ્ઞાથી પ્રવૃત્તિકાળે બહાર જતાં આવસ્યહિ કહેવી તે સાન્વર્થ હોવાથી શુદ્ધ છે, શેષ અર્થ સુગમ છે, એ આ વસ્તહિન વિષય કો. નિસીહિને વિષય “અવગ્રહમાં પ્રવેશ કરે એ છે, અવગ્રહ એટલે શય્યા (ઉપાશ્રય), સ્થાન (કાયોત્સર્ગ માટે ઉભા રહેવું), આદિ શબ્દથી દેવને અવગ્રહ એટલે જિનમન્દિર અને ગુરૂને અવગ્રહ (ગુરૂના આસનથી સર્વત્ર સાડા ત્રણ હાથ ભૂમિ), વિગેરે સમજવું. કહ્યું છે કે– " सेज्जं ठाणं च जहि, चेएइ तहिं निसीहिआ होइ। ગા તત્ય નિરિદ્રો, તે તુ નિરદિગા હો ' (શાવ. નિ.) વ્યાખ્યા–“શય્યા” એટલે સુવાનું સ્થાન-સ્થળ, અને “સ્થાન” એટલે કાત્સર્ગાદિ માટે ઉભા રહેવું, આ કાર્યોત્સર્ગ જે સ્થળે કરવાનું ચિત્ત અર્થાત્ સમજે-કરે, ત્યાં અને શયન ક્રિયા કરતે એટલે નિશ્ચયથી જ્યાં શય્યા કરે–સુવે ત્યાં, એમ અર્થ કરે. ‘’ શબ્દથી ગાથામાં પ્રત્યક્ષ નહિ કહેલી પણ વીરાસનાદિ પ્રવૃત્તિઓ કરતાં, અથવા “” શબ્દ તુ શબ્દના અર્થવાળે જાણો અને તે વિશેષણરૂપે સમજ.તે આ પ્રમાણે-પ્રતિકમણાદિ આવશ્યક કાર્યો જેણે કરી લીધાં છે તે વિશિષ્ટ સાધુ શુરૂ આજ્ઞાથી જ્યાં શયન, કાત્સર્ગ, વિગેરે ક્રિયા કરવાની હોય ત્યાં જ નિસાહિ કહે, બીજે સ્થળે નહિ. કારણ કે- શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું અન્ય સર્વ કાર્ય કરવાનો નિષેધ થયે, માટે) નિષેધાર્થક નિશીહિ શબ્દને પ્રવેગ (નિષિદ્ધ કાર્યને અંગે કરવાને હેવાથી) ત્યાં જ કરવું જોઈએ. [તથા દેવના-ગુરૂના અવગ્રહની ભૂમિમાં પ્રવેશ કરતાં નિસીહિને પ્રયોગ કરવો જોઈએ, એ પણ સમજી લેવું. ] આ આવરૂહિ નિસાહિ બનેને વિષય (અર્થપત્તિએ) એક જ હેવાથી વસ્તુતઃ બન્નેને અર્થ પણ એક જ સમજ. કારણ કે-અવશ્ય કર્તવ્ય કરવા માટે આવરૂહિ અને અન્ય તે કાળે અકરણીય કે પા૫) કાર્યોના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરણીયને કરવાની ક્રિયા અને પાપકર્મના નિષેધરૂપ ક્રિયા બને એક જ હોવાથી વસ્તુતઃ બન્નેનું એકાર્થિકપણું છે, એકના વિધાનમાં બીજીને નિષેધ કે એકના નિષેધમાં બીજીનું વિધાન સૂચિત છે, છતાં શાસ્ત્રોમાં બેનાં નામે ભિન્ન છે અને કેઈ સમયે ઉભા રહેવું, કેઈ સમયે ગમન કરવું, એમ ભિન્ન ભિન્ન ક્રિયા કરવાની હોવાથી અહીં ભિન્ન ભિન્ન વર્ણન કર્યું ૯૯ છે. [તાત્પર્ય એ છે કે ૧૯૯-આ આવરસહિ અને નિસીહિને પ્રયોગ એક પ્રતિજ્ઞા રૂ૫ છે, આવસહિથી અવશ્યકાર્યને કરવાની અને નિસાહિથી આકરણીયના ત્યાગની પ્રતિજ્ઞા થાય છે, આવી પ્રતિજ્ઞા કરવાથી પ્રતિજ્ઞા ભાગ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ [ધ, સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪-૧૦૫ નિસીહિ' શબ્દનો પ્રયોગ નિ કેઈ આવશ્યક કાર્ય કરવા પૂર્વે તેમાં અનુપયેગાદિથી થનારા પ્રત્યવાયના ( વિના) ત્યાગ માટે છે, આવશ્યક કાર્ય માટે બહાર જતાં પહેલાં ઉપાશ્રયમાં વિધિપૂર્વક બેઠેલા સાધુને એવા પ્રત્યવાને સમ્ભવ નથી કે જેના નિષેધ માટે નિસીહિ કહેવી જોઈએ, માટે આવસહિના સમયે નિસીહિ નિરૂપગી છે. નિશીહિ કરતી વેળા આવસહિ પણ ઘટિત નથી, કારણ કે આવરૂહિ તે તે કાળે કરણીયના વિધાન માટે અને અર્થપત્તિથી અન્યકાળે કરણીય (તે કાળે અનાવશ્યક) કાર્યના નિષેધ માટે છે, વસ્તુતઃ અન્યાકાળે કરણી યના ત્યાગ વિના તત્કાલીન આવશ્યક કાર્ય થઈ શકે જ નહિ, એથી “આવસ્યહિના પ્રગથી ઉત્તરકાળે કરણીયને નિષેધ પણ થઈ જ જાય છે, (અને અનાવશ્યક કાર્યને નિષેધ (નિસહિ) કરવાથી તત્કાલીન આવશ્યક કાર્યનું વિધાન પણ થઈ જ જાય છે). એમ નિસાહિ-આવસહિ બન્નેના વિષયમાં એકાર્ષિકપણું સમજવું. ]. એ ચોથી પાંચમી સામાચારીનું સ્વરૂપ અને વિષય કો. હવે– ૬થી૯-આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છન્દના અને નિમત્રણ–એ ચાર સામાચારીઓને વિષય તે દરેકનું સ્વરૂપ પહેલાં કહ્યું છે તેમાં કહેવાઈ ગયો છે. ૨૦° તે પ્રમાણે સમજે. ૧૦-ઉપસર્પદા–એના એક ગૃહસ્થઉપસર્પદા અને બીજી સાધુઉપસર્પદા, એમ બે પ્રકારો છે, તેમાં પહેલાં સાધુઉપસર્પદાનું વર્ણન કરે છે કે–સાધુઉપસર્પદાના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એમ ત્રણ વિષય હોવાથી ત્રણ પ્રકારે છે. કહ્યું છે કે – વાને ભય લાગવાથી તે તે પ્રતિજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન-ઉત્સાહ-આદર વિગેરે પ્રગટે છે, ઈત્યાદિ લાભ થાય છે. પ્રતિજ્ઞા એક પ્રણિધાન (નિશ્ચય) રૂપ છે અને પ્રણિધાનનું બળ ઘણું છે. કોઈ પણ કાર્ય કરવાને નિર્ણય કરવા પૂર્વે તેમાં અનેક વિદને દેખાય છે, પણ એ કાર્ય કરવાને નિર્ણય (દઢ પ્રતિજ્ઞા) કરવાથી વિદને ટળી જાય છે, એ વિદનેને દૂર કરવાની કર્તમાં શક્તિ પ્રગટે છે, ઇત્યાદિ અનુભવસિદ્ધ છે તેમ અહીં પણ “આવરૂહિના પ્રયોગથી અવશ્ય કરૂણીય કરવાનું સામર્થ્ય-ઉત્સાહ પ્રગટે છે અને નિસીહિના પ્રયોગથી તે કાળે અકરણીય કાર્યોને કરવાની મમતા હોય તે પણ તૂટી જાય છે, એમ યથામતિ વિચારવાથી આ બે સામાચારીઓનું સાધુ જીવનમાં કેટલું મહત્ત્વ છે તે સમજાય છે. હા, એને શુન્યચિત્તે માત્ર શબ્દ પ્રયોગ જ ન જોઈએ, પણ ઉપયોગ અને સમજ પૂર્વક બાલવું-પાળવું જોઈએ. ૨૦૦ “આપૃછા’=ગુરૂને વિનય પૂર્વક પૂછીને પિતાના હિતકારક કાર્યને કરવું તેને “આપૃચ્છા” કહી છે, એથી ગુરૂ (જેની નિશ્રામાં હોય તે) સિવાયના બીજાને પૂછવાથી, ગુરૂને પણ અવિનયથી પૂછવાથી, જે કાર્ય જ્ઞાન દર્શન ચારિત્રનું સાધક હિતકારી ન હોય તેવું કે માત્ર અન્યને હિતકારી હોય તેવું પૂછવાથી “આપૃચ્છા” ગણાતી નથી, વિનયપૂર્વક પૂછવાથી જે કાર્ય જે રીતે જેને હિતકર હોય તેને નાની હોવાથી ગુરૂ સમજાવે, અવિધિથી બચાવે, એ મોટો લાભ થાય છે, ઉપરાંત ગુરૂની એવી સલાહ (સહાય)મળતાં આત્માને પુજયભાવરૂપ શુભ લેયા પ્રગટ થવાથી તે તે કાર્યોમાં આવનારાં વિદનો નાશ પામે છે અને ઈષ્ટ કાર્ય નિર્વિદને પૂર્ણ (સિદ્ધ) થાય છે, તેવું હિતકર કાર્ય પુનઃપુનઃ કરવાને અનુબન્ધ (પુણ્યબધુ) થાય છે, વિદન કારક પાપકર્મોને ક્ષય થાય છે, એમ એવંભૂતનયના મતે “આપૃચ્છા એક મહામંગલ રૂપ છે, શ્રદ્ધાવાળા શિષ્યને ગુરૂનાં આવાં હિતકર વચનથી ભાવલાસ થાય જ છે, માટે ઉન્મેષ નિમેષાદિ સૂક્ષમ કાને છોડીને ન્હાનાં મોટાં સંયમનાં દરેક કાર્યોમાં ગુરૂને પૂછવાથી સંયમનું નિર્મળ પાલન કરી શકાય છે. જન શાશ્વપ્રસિદ્ધ મહાત્મા સ્થૂલભદ્રજી બાર બાર વર્ષના ભાગથી Page #370 -------------------------------------------------------------------------- ________________ દધા સમાચારીનું સ્વરૂપ 30€ " उवसंपया य तिविहा, णाणे तह दंसणे चरित्ते य । હંસાના વિવિદ્યા, વિહાર ચરિત્તદાઇ ૧૮” (ાવ. નિ.) ભાવાર્થ-જ્ઞાનવિષયક, દર્શનવિષયક, અને ચારિત્રવિષયક, એમ ઉપસર્પદા ત્રણ પ્રકારની છે. તેમાં જ્ઞાનની અને દર્શનની ઉપસન્મદા ત્રણ ત્રણ પ્રકારની છે અને ચારિત્ર ઉપસમ્મદા બે પ્રકારની છે. તેમાં દર્શન-જ્ઞાનની ઉપસમ્પરાના આ રીતે ત્રણ પ્રકારે છે. પરિચિત કશ્યાવેશ્યાના હાવભાવ ભરેલા વર્તનથી પણ ન ડગ્યા એમાં ગુરૂના આશીર્વાદનું બળ પણ કારણભૂત હતું અને ચાર ચાર મહિના ઉપવાસ કરનારા, સિંહ જેવા દૂર-હિંસક પ્રાણીને પણ પિતાના ઉપશમથી શાન્ત કરનારા સિંહગુફાવાસી મુનિ અ૯૫ પરિચયથી પણ વેશ્યાની સામે સંયમથી ચલિત ગુરૂના આશીર્વાદને અનાદર પણ કારણભૂત હતો, એથી “આપૃછા કરવા છતાં તે આપૃચ્છા ગુરૂની અવજ્ઞારૂપ હતી અને ગુણષમાંથી જન્મેલી દષ્ટ ભાવનાની સિદ્ધિ માટેની હતી. ઈત્યાદિ વિચારતો “અપછી સામાચારીને અંગે વિનય, આત્મહિતકર કાર્ય માટે પૃચ્છ, ગુરૂ પ્રત્યેને સદ્દભાવ, વિગેરે જે જે જણાવ્યું છે તે અતિ મહત્ત્વનું છે, એમ સમજાયા વિના નહિ રહે. પ્રતિપૃચ્છા કોઈ કાર્ય માટે ગુરૂને પૂર્વે પૂછવા છતાં કાર્ય કરતી વેળા પુનઃ પૂછવા રૂપ છે. એ રીતે પુનઃ પૂછવાથી કદાચ ગુરૂ પહેલાં કરવાનું કહ્યું હોય તેનાથી વિશિષ્ટ બીજું કોઈ કાર્ય કરવાનું કહે, અથવા “એ કાર્ય હવે કરવાની જરૂર નથી એમ કહી અટકાવે, અથવા અન્ય કાળે કરવાનું કહે, કે “કોઈ અન્ય સાધુ એ કાર્ય કરશે” એમ કહે, અથવા બીજાએ એ કાર્ય કરી લીધું છે માટે હવે ન કરશો” એમ કહે, કે એ જ કાર્યને વિશેષતયા (અમુક રીત) કરવાનું કહે, ઈત્યાદિ પ્રતિપછીના ઘણા લાભા છે. અથવા એક કાર્ય ગુરૂઆજ્ઞાથી કરવાને પ્રારમ્ભ કર્યા પછી વિશ્ન આવે તો આઠ શ્વાસ છવાસને પુનઃ વિદન આવે તે તેથી બમણું અને ત્રીજીવાર વિન આવે તે બીજા સાધુને આગળ કરીને એની નિશ્રામાં કાર્ય કરવું, તેમ છતાં વિદન આવે તે ગુરૂને પુનઃ પૂછવાથી તેઓ એ માટે માર્ગ જણાવે, ઈત્યાદિ પ્રતિપૃચ્છાનું ફળ છે, એક વખતે પુછવા (આપૃચ્છા કરવા) છતાં કાર્ય કરતી વેળા જે પ્રતિપૃછા ન કરે તો આપૃચ્છા નિષ્ફળ બને છે, માટે પણ પ્રતિપૃછા કરવી જોઈએ, ઈત્યાદિ અન્ય ગ્રન્થમાં એનું વિશેષ સ્વરૂપ કહેલું છે. - છન્દના–આ સામાચારી પિતાનાં લાવેલાં આહારાદિ અન્ય સાધુને આપવા માટે છે, તે સર્વ ને કરવાની નથી. પણ જે આહારાદિ લાવવામાં લાભાનતરાય કર્મના ક્ષપશમાદિથી લબ્ધિવાળો કે અઠમાદિ વિશિષ્ટ તપ કરનાર હોવાથી માંડલીથી ભિન્ન ભજન કરનાર હોય તેને કરવાની છે, કારણ કે એવા લબ્ધિવન્ત વિગેરેને બાળ, ગ્લાન વિગેરેને યોગ્ય આહારાદિ મળે તે લાવવાની જિનાજ્ઞા છે. બીજાએ તો એક વાર સાથે ભોજન કરનારા હોવાથી તેઓને એ પ્રસંગ મળતું નથી. આ છન્દના પણું ગુરૂની સંમતિપૂર્વક કરાય તો ફળ આપે છે, મનસ્વીપણે ગમે તે ગમે તેને લાવી આપે તે વસ્તુતઃ છન્દના નથી. આ છન્દના કરનારને અન્ય સાધુના સંયમ માટે સહાયતા કરવાને નિર્મળ ભાવ હોવાથી બીજે સાધુ એની વિનંતિને સ્વીકાર ન કરે તે પણ તેને તે નિર્જરા થાય છે, લેનાર સાધુએ પણ પ્રમાદના પિષણ માટે નહિ, કિન્તુ લાવનારની ભાવનાને સફળ કરવાની બુદ્ધિએ લેવાથી તેને પણ નિર્જરા થાય છે. આ છન્દની (પ્રાર્થના) કરનારે કીર્તિની કે કોઈ બદલાની આશા નહિ કરવી જોઈએ, કિન્તુ સ્વ-પર સંયમની વૃદ્ધિના એક નિર્મળ ધ્યેયથી લાવીને જે વસ્તુ જેને યોગ્ય હોય તેની પ્રાર્થના શુરૂઆખાને અનુસરીને કરવી જોઈએ. ઇત્યાદિ. નિમન્ત્રણ-આ સામાચારી પણ સ્વાધ્યાયાદિમાં રક્ત હોય તેવા વૈયાવચ્ચ કરવાની ભાવનાવાળા સાધુઓને કરવાની Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪–૧૦૫ 64 वत्तणा संघणा चेव, गहणं सुतत्थतदुभए । वेयावच्चे खमणे, काले आवकहाइ य ॥ ६९९ ||" ( आव० नि० ) વ્યાખ્યા—સૂત્રની, અની અને તદ્રુભયની એમ ત્રણની વના, સન્ધના અને ગ્રહણુ, કરવા માટે લેવાતી ‘જ્ઞાનઉપસસ્પદા’ કુલ નવ પ્રકારની છે, તેમાં પૂર્વે ભણેલા અસ્થિરસૂત્રનુ અનુ કે તદ્રુભયનું ગુણન (એટલે પાઠ કરવા) તેને ‘વના’ કહી છે, પૂર્વે ભણેલા તે તે સૂત્રાદિમાંના અન્ય પ્રદેશમાં (જે જે અશમાં) જે જે ભાગ વિસ્તૃત થયા હોય તેને પુનઃ મેળવવેા (વચ્ચે વચ્ચે ભૂલાએલું પુનઃ મેળવીને જોડવુ) તેને ‘સન્ધુના' કહી છે અને સૂત્રાદિ પ્રથમ વાર લેવું-ભણવું, તેને ગ્રહણ કહ્યુ છે. એમ સૂત્ર-અર્થ અને તદ્રુભય દરેકના સન્ધનાદિ ત્રણ ત્રણ પ્રકાર ગણતાં જ્ઞાન--ઉપસમ્પદાના નવ પ્રકારા થાય છે. દર્શન ઉપસસ્પદાના પણ એ જ ત્રણ (નવ) ભેદ છે, ભેદ માત્ર એ છે કે દનની (જૈનમતની પ્રભાવના કરે તેવાં સન્મતિ તક” વિગેરે શાસ્ત્રોની વના-સન્ધુના અને ગ્રહણ કરવા માટે આશ્રય લેવાય તે દર્શન-ઉપસસ્પદા જાણવી, તેના પણ સૂત્ર-અર્થ-તદ્રુભય ભેદે ઉત્તર ભેદા નવ થાય. એમાં ગુરૂઆજ્ઞાથી અને ‘અમુકને ઉપસમ્પદા આપવી' એવી ભલામણ જેને કરેલી હોય તે આચાય પાસે, એમ ઉપસર્પદા લેવામાં એ પદની ચતુભ કૂંગી થાય, તેમાં (આજ્ઞા પૂર્વક આજ્ઞા કરેલા આચાર્યની પાસે જવું, એ) પહેલા ભાંગે કહ્યો, બીજો–ગુરૂ આજ્ઞા પૂર્વક પણ જેને આજ્ઞા ન કરી હોય તેવા અન્ય આચાર્યની પાસે જવુ, ત્રીજો ભાંગે-આજ્ઞા વિના આજ્ઞા કરેલા આચાર્ય પાસે જવું, જેમકે‘હુમણાં ત્યારે અમુક આચાર્ય પાસે નજવુ' એમ કહ્યું હોય ત્યારે આચાય ને (ભણાવવાને) નિર્દેશ કરવા છતાં શિષ્યને ત્યાં જવાના નિષેધ હાય તે, અને ચેાથેા ભાંગેા-આજ્ઞા વિના આજ્ઞા નહિ કરેલા આચાર્યની પાસે જવું, જેમ કે અત્યારે ન જવું, તથા અમુક આચાર્ય પાસે ન જવુ, એમ વિશિષ્ટ સાધુને ડાય છે અને તે આહાર લાવતા પહેલાં ગુરૂની આજ્ઞા મેળવીને બીજા સાધુએ માટે આહાર લાવવાની તેઓને પ્રાથના કરવારૂપ છે. અહી એમ પ્રશ્ન થાય કે સ્વાધ્યાયાદિમાં રક્ત સાધુને તે! સ્વાધ્યાયા≠િ કરવાની ભાવના રહે, વૈયાવચ્ચની ઇચ્છા કેમ થાય ? તેનું સમાધાન એ છે કે જિનવચનનું તાત્ત્વિક પરિભાવન કરનારના હૃદયમાં વિવેકરૂપી દીપક પ્રગટે છે, એ વિવેક પ્રતિકૂળ (જડ) ઈચ્છાઓના અને પ્રમાદના નાશ કરે છે, એ મૈના નાશ થવાથી મેાક્ષની ઇચ્છા સતત રહે છે, મેાક્ષની ઈચ્છાવાળાને પ્રત્યેક સયમ યાગામાં પ્રવૃત્તિ કરવાના શુદ્ધ ભાવ અખણ્ડ રહે છે અને એવા શુભભાવથી તેને માત્ર સ્વાધ્યાયથી સંતાય નથી. થતા પણ વૈયાવચ્ચ કરવાની ઈચ્છા પણ અખણ્ડ રહે છે, માટે વસ્તુતઃ સ્વાધ્યાયાદિમાં રક્ત હૈાય તેવા જ સાધુ ભાવથી આ સામાચારીને! અધિકારી બને છે. એને મારવાડમાં કલ્પવૃક્ષની જેમ સંસારમાં મનુષ્યપણાની પ્રાપ્તિ અતિદુર્લભ છે, માટે તેમાં પ્રમાદ ન કરવા જોઇએ' એવી તીવ્રશ્રદ્ધા પ્રગટવાથી અપ્રમત્ત હૈાય છે. ભૂખ્યાને જેમ ભેાજનની ઈચ્છા મટતી નથી તેમ મેાક્ષાર્થીને સંયમનાં કાર્યોની ઈચ્છા અખણ્ડ રહે છે, આવી વૈયાવચ્ચની ઈચ્છા પણ દરેકને દરેક પ્રકારની થાય તે ઉચિત નથી, પણ જે કા` કરવાની જેનામાં યેાગ્યતા (અધિકારીપણું) હેાય તેને તે પ્રકારની ઇચ્છા ઉપકારક છે, માટે પેાતાની ઇચ્છા યાગ્ય છે કે નહિ તે નિર્ણય કરવા ગુરૂની આજ્ઞા મેળવવી જોઇએ, તેએની આજ્ઞા મળે તે। આજ્ઞાપાલનરૂપ નિમન્ત્રણાનેા લાભ મળે અને તેએ નિષેધ કરે તે નિમન્ત્રણા નહિ કરવા છતાં ગુરૂઆજ્ઞાના પાલનના લાભ મળે, માટે આ નિમન્ત્રણા સામાચારીના પાલન (વૈયાવચ્ચે) માટે ગુરૂ આજ્ઞાને અનુસરીને અન્ય સાધુઓના કાની પ્રાથના કરવી. Page #372 -------------------------------------------------------------------------- ________________ દયા સામાચારીનું સ્વરૂ] ૧૧ અન્ને નિષેધ છતાં ત્યાં જાય તે ચેાથે ભાંગેા. તે ચારમાં પહેલે શુદ્ધ છે, ખાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે. ૨૦૧કારણ કે-પ્રથમ સ્વગુરૂની પાસે સૂત્ર–અથ (અને તદ્રુભય) ગ્રહણ કર્યા પછી તેથી અધિક ભણવાની શક્તિવાળા તે બુદ્ધિમાન સાધુ ગુરૂ આજ્ઞાથી ગુરૂને જે ઈષ્ટ હોય (જેની પાસે ભણવા મેકલે) તેઓની પાસે ઉપસભ્યદા લે (તેઓની નિશ્રા સ્વીકારે), એવા ઉપસભ્યદાને કલ્પ (વિધિ) છે. તે માટે કહ્યું છે કે tr વસંથાય(C) જળો, મુત્તુહલ પાસે નદીગમુત્તસ્થો । दहिगगहण समत्थो - Sणुन्नाओ तेण संपज्जे ॥ ९८६ ॥ |" (पञ्चवस्तु० ) ભાવા ઉપસમ્પન્ના સ્વીકારનારાઓની આ વ્યવસ્થા છે કે સ્વગુરૂની પાસે જેણે સૂત્રઅથ ગ્રહણ કર્યા હોય તેવા તેથી અધિક ભણવા માટે સમ પ્રાજ્ઞ સાધુ ગુરૂની આજ્ઞાપૂર્વક, ગુરૂ ઉપસમ્પદા માટે જે આચાર્ય પાસે મેકલે તે અમુક આચાર્યની ઉપસસ્પદા સ્વીકારે. તેમાં પણ પાછળ ગુરૂની પાસે રહેનારા સાધુ પરિવાર અપરિણત (અશિક્ષિત) હોય કે અન્ય પરિવાર (સાધુએ) ન હોય તે શિષ્યે ગુરૂની પાસે ઉપસર્પદા માટે અનુજ્ઞા માગવી જોઇએ નહિ, તથા જેની પાસે જાય તે આચાયે પણ તેવા પ્રસગે આવેલાને રાખવેશ નહિ. અર્થાત્ આવનાર ગુરૂને એકલા મૂકીને કે અશિક્ષિત સાધુઓને ગુરૂ પાસે મૂકીને આવ્યેા હોય તે અન્ય આચાયે તેને રાખવા જોઇએ નહિ. વળી ગુરૂએ જે આચાર્યની પાસે જવાની આજ્ઞા કરી હેાય તે આચાયની પાસે ઉપસર્પના સ્વીકારતાં અને આપતાં બન્નેએ પણ પરસ્પર પરીક્ષા કરવી જોઇએ. જેમકે-આવનાર સાધુ ત્યાંના સાધુએ ઉન્માર્ગે પ્રવૃત્તિ કરતા હોય તે તેઓને સન્માર્ગમાં પ્રેરે ત્યારે તેઓ :મિચ્છામિ દુક્કડ'' (ન) ૨૦૨ આપે, પુનઃ અસંયમમાં પ્રવૃત્તિ કરતા તે સાધુઓને ભૂલ સમજાવે છતાં તેએ ન માને, એવું ત્રણથી વધારે વાર થાય તા ગુરૂને કહે, અને ગુરૂ તેની ભૂલમાં સંમત થાય તે તે ગુરૂ પણ શીતળ (શિથિલ) છે.’ એમ માની આવનારા તેને છોડી દે (ત્યાં ન રહે) અને જો ગુરૂ શિષ્યાની ભૂલમાં સંમત થાય તે રહે. એ પ્રમાણે ગુરૂએ પણ આગન્તુકની પરીક્ષા માટે તેને અધિક કઠોર વચન કહેવાં તે તેમના આચાર છે. (એવાં વચનેાથી પણ વિનય ન ચૂકે તે તેને યેાગ્ય સમજવા.) એ રીતે પરસ્પર ચાગ્ય ગુરૂ શિષ્યના (નિય) સ્વીકાર થયા પછી (આગન્તુકે) ગુરૂને શ્રુત સંબન્ધ વિગેરેનું નિવેદન કરવુ, અર્થાત્ ‘અમુક શ્રુતથી આગળ બાકી રહેલા અભ્યાસ અમુક કાળ સુધીમાં કરવા માટે આવ્યેા છુ” વિગેરે જણાવવું. આભાવ્યવ્યવહારનું શિષ્ય કે વજ્રપાત્રાદિ, સચિત્ત કે અચિત્ત વસ્તુ મળે તે કોની ગણાય, કાની નહિ? વિગેરે અધિકારની શાસ્ત્રીય વ્યવસ્થાનું શિષ્યે ( આવનારે ) પાલન ૨૦૧-આવશ્યક વૃત્તિમાં ચૂર્ણિમાં, અને ચાશકમાં ‘સૂત્ર-અર્થીના જ્ઞાનના પ્રવાહ ચાલુ રહે, એવા શુભ આશયથી ગુરૂ આજ્ઞા વિના પણ ભણતાં-ભણાવતાં ખીજે ત્રીજો અને ચેાથેા ભાંગા પણ એકાન્ત અશુદ્ધ નહિ, અપવાદે શુધ્ધ કહેàા છે. ૨૦૨-૫૭-૨વસ્તુકની ૯૯૦ ગાથાની ટીકામાં ‘મિથ્યાપુતારાને’ પાઠ છે અને ધર્માંસંગ્રહની છાપેલી તેમજ લખેલી પ્રતેામાં “મિચ્છાદુતરાને' પાઠ છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ [૫૦ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૪-૧૦૫ કરવું જોઈએ. તે મર્યાદા એવી છે કે–પિતાના ગુરૂની પાસેથી અહીં આવતાં માર્ગમાં શિષ્યાદિ જે જે મલ્યું હોય તે નાલબદ્ધવ લીસિવાયનું હોય તે તે (ઉપસમ્પન્ન) ગુરૂને આપવું અને ગુરૂએ પણ એ વ્યવહારનું પાલન કરવું. એમ કરવાથી ગુરૂને આગન્તુક ઉપર કે તેને મળેલા શિષ્યાદિ ઉપર પોતાનું સ્વામિત્વ ન થાય, નિઃસંગતાનું રક્ષણ થાય, ઇતર એટલે ઉપસંપન્નની અપેક્ષાએ પોતાના મૂળ ગુરૂ, તેઓની પૂજા પણ નાલબદ્ધ શિષ્યાદિ ઉપસમ્પન્ન ગુરૂને ન આપતાં તેઓને આપવાથી થાય, (અથવા ‘ઈતર એટલે પોતાના મૂળ ગુરૂની અપેક્ષાએ બીજા ઉપસમ્પન્ન ગુરૂને નાલબદ્ધ સિવાયનું આપવાથી તેની પૂજા થાય, એમ અર્થ સમજો. આ પ્રકારને પરસ્પરને ક૯૫ છે એમ શ્રી જિનેશ્વરે કહેલું છે). એ વ્યવહાર સાચવવાથી બન્નેને પરસ્પર શુભ ભાવ (વાત્સલ્ય અને પૂજ્ય ભાવ ન ઘટે (પ્રગટે) અને તેથી શ્રુતજ્ઞાન પણ યથાર્થ (ચારિત્રમાં શુદ્ધિ-વૃદ્ધિકારક થાય તે રીતે) પરિણામ પામે (આત્મસાત્ થાય). અન્યથા ભણવા-ભણાવવા છતાં પ્રયત્ન વ્યર્થ થાય, માટે શિષ્ય આભાબે દાન કરવું અને ગુરૂએ પણ લેભથી નહિ, કિન્તુ આગન્તુકને અનુગ્રહ કરવાની બુદ્ધિએ સ્વીકારવું જોઈએ. ૨૦૪ ચારિત્ર માટેની ઉપસમ્પદાના બે પ્રકારે જણાવતાં (ઉપર આવશ્યક નિર્યુક્તિની ૬૯ મી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે “વેચાત્તે મળે લાવવા ” અર્થાત્ ચારિત્રની ઉપસમ્મદા એક વૈયાવચ્ચ વિષયક અને બીજી ક્ષપણ (ત૫) વિષયક કહી છે, તે કાળની અપેક્ષાએ યાવન્યજીવ સુધીની અને (ગાથામાં કહેલા “ચ પદથી) અમુક મર્યાદિત કાળ સુધીની પણ હોય છે. તેનું સ્વરૂપ (ભાવાર્થ આ પ્રમાણે છે–પિતાના ચારિત્ર (નીવૃદ્ધિ કે શુદ્ધિ) માટે કેઈ સાધુ આચાર્યની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે ત્યારે કાળથી તે અમુક કાળ કે યાજજીવ સુધી પણ વૈયાવચકાર થાય. એ પ્રમાણે કઈ તપસ્વી તપ માટે ઉપસમ્મદા સ્વીકારે તો પણ તે અમુક કાળ સુધી કે યાજજીવ તેઓની નિશ્રામાં રહે. જ્ઞાનની ઉપસમ્પરા સ્વીકારવાને વિધિ પચવસ્તકમાં એ રીતે કહ્યો છે કે— મના નિ(હિ) શાવર(વા), વિશ્વાસ વંત છે. भासंतो होइ जिट्ठो, न उ परिया(पज्जा)एण तो वंदे ॥१००१॥" (पञ्चवस्तु) ભાવાર્થભૂમિપ્રમાર્જન, નિષદ્યા (આસન), અક્ષ (સ્થાપનાચાર્ય), કૃતિકર્મ (વન્દન), કાયેત્સર્ગ, અને ઝને વન્દન, એ છ દ્વારેથી આ વિધિ કહીશું, તેમાં વાચનાદાતા પર્યાયથી લઘુ હોય તે પણ જ્ઞાનથી રત્નાધિક હોવાથી તેઓને વાંદવા. હવે પ્રત્યેક દ્વારને વર્ણવે છે કે – ૨૦૩-શાસ્ત્રમાં આ બાવીસને નાલબદ્ધ કહેલાં છે-માતા, પિતા, ભાઈ, બ્રેન, પુત્ર, પુત્રી. મોસાળના દાદા, દાદી, મામે, માસી પિતાનાં દાદા, દાદી, કાકો, ફાઈ, ભત્રીજો, ભત્રીજી, ભાણેજ, ભાણેજી. પુત્રનાં પુત્ર-પુત્રી અને પુત્રીનાં પુત્ર-પુત્રી. એ બાવીશ નાલબદ્ધ કહ્યાં છે, તે સિવાયનાં કેઇ દીક્ષા લેવા માગે છે તે ઉપસમ્પન્ન ગુરૂને આપવાં, અને એ બાવીશ પિકીને કોઈ દીક્ષાથી આવે તે પોતાના મૂળ ગુરૂને સંપ. ૨૦૪-ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અપ્રાપ્તિના ગે થતા રાગ-દ્વેષાદિના પરિણામથી બંધાતું કર્મ સંસારમાં જન્મ મરણદિના કલેશને અનુભવ કરાવે છે, માનવ જીવન અને એમાં પણ સાધુધર્મ એવાં નિમિત્તાની સામે આત્માને સમભાવ કેળવવાનું બળ પૂરે છે, છતાં સમતાના અભ્યાસ કાળમાં જીવ એવા નિમિત્તોને વશ બની જ્યારે સમતાને ચૂકે છે ત્યારે શાસ્ત્રીય વ્યવસ્થા એને એમાંથી બચાવી લે છે. ઉપર કહેલા આ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ દશધા સમાચારીનું સ્વરૂ૫] “ ठाणं पमज्जिऊणं, दोनि निसिज्जा उ हुँ(हों)ति कायव्वा । एका गुरुणो भणिआ, बीआ पुण होइ अक्खाणं ॥१००२।।" (पश्चवस्तु) વ્યાખ્યા–પ્રથમ (વાચનાનું) સ્થળ-ભૂમિ પ્રમાર્જન કરીને ત્યાં બે આસને કરવાં, એક વાચનાચાર્ય (ગુરુ) માટે અને બીજું સમવસરણ (સ્થાપનાચાર્ય) માટે. સમવસરણ કર્યા (સ્થાપનાચાર્ય) વિના વ્યાખ્યા (વાચના) નહિ કરવી એ ઉત્સર્ગ માર્ગ જાણવે. એમ પ્રમાર્જના આસન, અને સ્થાપનાચાર્ય એ ત્રણ દ્વારે કહ્યાં, ચોથા વન્દન દ્વારને માટે કહ્યું છે કે " दो चेव मत्तगाई, खेले काइअ सदोसगस्सुचिए । एवंविहो वि णिच्चं, वक्खाणिज्जत्ति भावत्थो ॥१००३॥" " जावइआ य(उ) सुणिति, सव्वेवि हु ते तओ अ उवउत्ता। પરિહેફ્રિકા પોત્તિ, ગુજવે વેતિ માવાયા ર૦૦૪” (વઝવતુ) ભાવાર્થ–માત્રક એટલે શરીરસમાધિ માટેનાં પાત્રો (કુંડીઓ), તેનો અહીં પ્રસંગ નથી તે પણ વાચના વખતે ગુરૂની શરીર સમાધિ માટે તે જરૂરી હોવાથી કૃતિકર્મ દ્વારમાં જ એનું વિશેષ વર્ણન કરવું અનુચિત નથી. માત્રકની જરૂર એ કારણે છે-કે અદ્ધવાચનાએ માત્રુ વિગેરે અવશ્ય કારણે ઉઠે તે વાચનામાં અન્તરાય પડે અને ન ઉઠે તે શરીરની પીડા થાય, વિગેરે દેશે સ્વયં સમજી લેવા. માટે એક ઘૂંકવા માટે અને એક કાયિકી (માત્રુ) માટે એમ બે કુંડીઓ ગુરૂના ઉપગ માટે વાચના લેવાની હોય ત્યાં લાવીને એગ્ય સ્થળે (આશાતના ન થાય ત્યાં) મૂકે. આ કહેવામાં આશય એ છે કે–એવી બીમારીવાળા પણ વ્યાખ્યાનકાર (શરીર સ્વાથ્ય પહોંચે ત્યાં સુધી) નિત્ય વાચના આપે. આ કુંડીઓ પ્રત્યેક વાચનાચાર્ય માટે નહિ, પણ શરીર દેષથી દૂષિત (માંદા વિગેરેને) માટે જ મૂકવી. (૧૦૦૩) તે પછી જેટલા વાચન લેનારા હોય તે સઘળા ઉપગ પૂર્વક મુખવસ્ત્રિકાનું (અને શરીરનું) પડિલેહણ કરીને ભાવથી નમ્ર બનીને ગુરૂને વન્દન કરે (વાંદણું દે). (૧૦૦૪) એ ચોથું દ્વાર કહ્યું. કાર્યોત્સર્ગ (અને વન્દન) દ્વાર માટે કહ્યું છે કે – આભવતું વ્યવહાર' એ રીતે સમભાવને સાધક હોવાથી તેનું પાલન અતિ હિતકર છે. શિષ્યાદિનું મમત્વ તજવું દુષ્કર હોવાથી વર્તમાન કાળે તો આ વ્યવહારની અતિ આવશ્યકતા છે, એ પ્રમાણે દિગબધુમાં (દીક્ષાદિ પ્રસંગે ગુરૂ-શિષ્યના નામ સ્થાપનમાં) પણ ચતુર્વિધ શ્રી સંઘની સામે કુલ, ગણુ, આચાર્ય, વિગેરેના નામ સાથે ગુરૂનું અને શિષ્યનું નામ ત્રણ વાર જાહેર કરવામાં આવે છે તેમાં પણ અન્તર્ગત કેાઇના શિષ્ય ઉપર કેઇ બીજો હક્ક ન કરે કે શિષ્ય પણ સ્વગુરૂને છેડી ન દે તે ભાવ સમાએલો છે. એમ શ્રી જિનાગમમાં જણાવેલા વ્યવહારે સમતારૂપી સામાયિકની (ચારિત્રની) સાધનામાં અતીવ ઉપકારી છે. આવા શાસ્ત્રીય વ્યવહારના નિર્મળ અને સતત પાલન વિના અનાદિ વિષય કક્ષાના આક્રમણ - માંથી બચવા માટે અને ચારિત્રના પ્રકર્ષને સાધવા માટે કઈ આધાર નથી એમ લાગ્યા પછી એનું પાલન દુષ્કર લાગતું નથી. ધર્મ સંગ્રહની છપાએલી અને હસ્તલિખિત પ્રતમાં આપાઠ અથદ્ધ અને કંઈક અધુર જણાયાથી અહીં આભાવ્યવ્યહારનું વર્ણન ૫-વસ્તુકની ગા. ૯૯૦ ની ટીકાના આધારે કર્યું છે, Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ सव्वेवि उ उस्सगं, करिति सव्वे पुणो वि वंदति । नासन्ने नाइदूरे, गुरुवयणपडिच्छगा होंति ।। १००५ ।। " ( पञ्चवस्तु) ભાવા -પછી સર્વ સાધુએ વિઘ્નની શાન્તિ માટે વાચનાના પ્રારમ્ભમાં (અનુયાગ આઢાવણા) કાર્યાત્સગ કરે, અને તેને પારીને પુનઃ ગુરૂને વન્દન કરે (વાંદણાં દે). પછી બહુ દૂર નહિ, મહુ નજીક નહિ, એમ ગુરૂના અવગ્રહની બહાર (આસનથી સાડા ત્રણ હાથ દૂર) બેસીને ગુરૂના શબ્દોને સાંભળવામાં ઉપયાગ રાખે (ઉપયાગથી સાંભળે). સાંભળવાના વિધિ કહ્યો છે કેणिद्दाविगहापरिवज्जिएहिं गुत्तेहिं पंजलिउडेहिं | મત્તિવનુમાળપુર્વ્ય, વાત્તે હૈં મુત્રન્ત્ર ર૦૦૬ા મિર્જાવતેહૈિં મુદ્દા(મા)નિબારૂં વયળારૂં થમઢુ(સા)ારૂં । fater हरिसा गएहिं हरिसं जणंतेहिं ॥ १००७||" (पञ्चवस्तु) 66 ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૪-૧૦૫ $6 ભાવા—નિદ્રા–વિકથાને! ત્યાગ કરીને, ગુપ્ત (એકાગ્ર) થઇને (બીજી ચેષ્ટાઓને તજીને), બે હાથથી અલી સમ્પુટ કરીને (હાથ જોડીને), ભક્તિ બહુમાન પૂર્વક, ઉપયુક્ત થઈને, સૂત્રને કે અને સાંભળવુ. (૧૦૦૬) તથા ગુરૂના–મુખમાંથી નીકળતાં અથથી મધુર (પરલેાકનું હિત કરનારાં, શ્રેષ્ઠ અવાળાં) સુભાષિત વચનાને આપે શ્રેષ્ઠ સમજાવ્યું' ઇત્યાદિ ખેલવા પૂર્વક, જોનારને પણ શ્રોતાના આનન્દ દેખાય તેવી મુખમુદ્રા કરીને, રેશમરાજી વિકસ્વર થાય તેવા હર્ષ પામીને અને બીજાએને (ગુર્વેદિકને) પણ એ જોઇને હર્ષ પ્રગટે તેવા ગુરૂ પ્રત્યે આદર (સવેગ) પ્રગટ કરીને (વ્યાખ્યાન) સાંભળવુ જોઇએ. (૧૦૦૭) એમ સાંભળવાથી ગુરૂને પણ પ્રગટતા અતીવ સતાષથી શિષ્યને થતા લાભાને કહે છે— गुरुप रिओसगएणं, गरुभत्तीए तहेव विणणं । 66 इच्छित्तत्थाणं, खिष्पं पारं समुवयंति ||१००८ || ” ( पञ्चवस्तु) ભાવાગુરૂને સતાષ થવાથી, ગુરૂની ભક્તિ (સેવા-ઉપચાર) કરવાથી અને વિનયથી (સદ્ભાવથી સાંભળતા શિષ્ય) ઇચ્છિત સૂત્ર-અર્થના જલ્દી પાર પામે છે, અર્થાત્ શાસ્ત્રનાં ગૂઢ રહસ્યાને પણ શીઘ્ર સમજી શકે છે. (૧૦૦૮) એમ વિધિપૂર્વક શ્રવણ કર્યા પછી वक्खाणसमत्तीए, जोगं काऊण काइआईणं । 64 સંવૃત્તિ તો નિયું, અને પુત્રં ચિત્ર મળતિo૦૦।।’’ (પલ્લવસ્તુ) ભાવાર્થ-વ્યાખ્યાન (વાચના) સમાપ્ત થાય ત્યારે ‘કાયિકી’ વિગેરેના ચેાગ કરીને (માત્રુ વિગેરેની ખાધા ટાળીને) અને આદિશબ્દથી ગુરૂની વિશ્રામણા વિગેરે કરીને, પછી જ્યેષ્ઠને એટલે (પર્યાયે લઘુ હાય તેવા પણુ) વાચનાચાર્યને સઘળા વાંઢે. અન્ય આચાર્ચીએ કાયિકી આદિ કર્યાં પહેલાં (અને આવ॰ નિયુક્તિની ગા૦ ૭૧૦ના અભિપ્રાયે વ્યાખ્યાન શરૂ થતાં પહેલાં) વન્દન કરવાનું કહેલું છે. વાચનાચાર્ય લઘુ છતાં વન્દન કરવાનું કારણ એ કહ્યું છે કે— जवि वयमाइएहिं, लहुओ सुत्थधारणापडुओ | C6 वक्खाणलद्धिमं जो, सोचिअ इह धिप्पई जिड़ो || १०१२||" (पञ्चवस्तु) Page #376 -------------------------------------------------------------------------- ________________ દશધા સામાચારીનું સ્વરૂ૫] ૩૧૫ વાર્થ—વય, દીક્ષાપર્યાય, વિગેરેથી લઘુ હોય તે પણ જે સૂત્ર–અર્થને યાદ રાખવામાં સમર્થ હોય અને (સરળતાથી સમજાવવું, શિષ્યોને આવજન કરવું, વિગેરે) વ્યાખ્યાનની શક્તિવાળો હોય તેને અહીં (વાચનામાં) યે તરીકે સ્વીકાર. (૧૦૧૨) અહીં એમ પ્રશ્ન થાય કે-ઓછા પર્યાયવાળા વાચનાચાર્યને જયેષ્ઠ માનવાથી વધુ પર્યાયવાળાની, અને બીજી બાજુ વધુ પર્યાયવાળા પણ વાચનાલબ્ધિ રહિતને છ માનવાથી વાચનાચાર્યની, એમ વન્દનથી બન્નેની પરસ્પર આશાતના થાય તેનું શું? (વન્દન વિના જ વાચના લેવાથી શું દેષ ?) તેનું સમાધાન કરે છે કે "आसायणा वि णेवं, पडुच्च जिणवयणभासगं जम्हा । ચંદ્ર રાuિrg, તે ગુoff નો વેવ ર૦રૂા” (વસ્ત્રવતું) ભાવાર્થ_એ રીતે વાચનાચાર્યને વન્દન કરતાં તે શ્રીજિનવચનને પ્રરૂપક હોવાથી આશાતના પણ થતી નથી, કારણ કે વન્દન રન્નાધિકને કરવાનું કહ્યું છે અને પિતાની વાચના લબ્ધિથી વાચનાચાર્ય રત્નાધિક છે જ ૨૦૫(૧૦૧૩). એ જ્ઞાનઉપસર્પદાને વિધિ કહ્યો, દર્શન ઉપસર્પદોને વિધિ પણ બનેમાં યુક્તિ-સમાધાન તુલ્ય હોવાથી જ્ઞાનઉપસર્પદાની તુલ્ય જ કહ્યું સમજ. દર્શનપ્રભાવક “શ્રી સન્મતિ ૨૦૫–અહીં કહેલાં વાચનાની વિધિનાં છ દ્વારે પિકી પહેલામાં અપ્રમાજિંતભૂમિએ બેસીને વાચના આપવા-લેવાને નિષેધ એ કારણે છે કે શ્રતવાચન જ્ઞાનાચારની આરાધના રૂપ છે, આ જ્ઞાનાચારની આરાધના ચારિત્રના અથીને ચારિત્રની વિરાધના ન થાય તે રીતે કરવી યોગ્ય છે, અન્યથા ચારિત્રની વિરાધનાથી જ્ઞાનની પણ વિરાધના થાય જ છે. એ કારણે ભૂમિપ્રમાર્જનરૂ૫ ચારિત્રની આરાધના પૂર્વક જ્ઞાનની આરાધના કરવી જોઈએ. સાધુને મુખ્ય મા સર્વ કાર્યોમાં સંયમયાત્રાની વિરાધના ન થાય તેમ વર્તવાનું કહેલું છે, જ્ઞાનાદિની પ્રવૃત્તિનું સાધ્ય ચારિત્ર છે, તેને વિરાધીને કરેલી જ્ઞાનાચારની, દશનાચારની, તપાચારની કે વીર્યાચારની, કોઈપણ પ્રવૃત્તિ હિતાવહ નથી. સ્થાપના દ્વારમાં સ્થાપનાચાર્યની નિશ્રા વિના જ ગુરૂએ વાચા આપવી તે પણ ઉત્સર્ગથી અયોગ્ય કહેલી છે, કુતિકર્મ દ્વારમાં વાચના માટે અધિકારી એવા જ્ઞાનીને માંદગી છતાં શક્તિ પહેચે ત્યાં સુધી વાચનાનું (વ્યાખ્યાનનું) દાન કરવાનું કહ્યું, તેથી સશક્ત નીરાગીને તે અવશ્ય વાંચના આપવીજોઈએ એમ સિદ્ધ થાય છે, એથી અધિકારી છતાં શિષ્યાદિને ભણાવવામાં પ્રમાદ કરનાર વિરાધક સમજવો, કારણ કે શ્રી જિનશાસનની (પ્રવચનની) વિદ્યમાનતા (પ્રવાહ) ટકાવવા માટે જ્ઞાનદાન મુખ્ય સાધન છે, તેને પ્રવાહ અટકે તેટલી શાસનની કસેવા થાય છે. વીતરાગ વચનને જગતમાં પ્રચારવું અને આચરવું એ સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય છે, જો શિષ્યાદિ અજ્ઞાન રહે તે પરિણામે ક્રિયા પણ અજ્ઞાનક્રિયારૂપ જ રહે અને જ્ઞાન (સમજણ) વિનાની તેવી ક્રિયા પણ આખરે નાશ પામે. જયાં જયાં ક્રિયા પ્રત્યે અનાદર દેખાય છે ત્યાં ક્રિયાના લાભનું અજ્ઞાન મુખ્ય હેતુ હેાય છે. વરદત્તના જીવે પૂર્વભવમાં અધિકારી છતાં જ્ઞાનદાન પ્રત્યે કરેલા અનાદરથી ગાઢ જ્ઞાનાવરણીય કમ ઉપાર્જન કર્યું હતું એ વાત જેનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આઠ પ્રભાવમાં પણ પ્રવચની અને ધર્મકથીને નંબર આગળ છે તેમાં પણ આ હેતુ છે. જો કે એને અર્થ એ નથી કે અધિકારીએ પણ સૂત્રદાન કરવું જ જોઈએ, શાસ્ત્રનાં ૨હસ્યાને તથાવિધ ક્ષપશમના બળે વિનયપૂર્વક ગુરૂકૃપાથી મેળવ્યાં હોય અને જે શિષ્યાદિનું આવજન કરવાની લબ્ધિવાળો (પુણ્યશાળી) હેય તેણે જિનવચનના પ્રવાહને શાસનના છેડા સુધી પહોંચાડવાના Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૦૪-૧૦૫ તક” વિગેરે શાસ્ત્રાને ભણવા માટે જ દનઉપસસ્પદા કહી છે, એથી તેના વિધિ પણ જ્ઞાનના તુલ્ય જ છે. ચારિત્ર ઉપસર્પદાના વિધિ કહ્યો છે કે— ' दुविहाय चरितंमी, वेयावच्चे तहेव खमणे य । णिअगच्छा अण्णंमि य, सीअणदोसाइणा हुंति ॥७१८॥ इत्तरिआइ विभासा, वेयावच्चमि तहेव खमणे य । અવિદ્યિવિનિકૃમિ ય, ગળિળા(ગો) ગુચ્છક્ષ પુજ્જાર્ ।।૧।।'' (આવ॰ નિ॰) ચારિત્રની ઉપસમ્પદા એ પ્રકારની છે, ૧-વૈયાવચ્ચ માટે અને બીજી તપ માટે. એ ઉપસમ્પદા સીદન (ચારિત્રની હાનિરૂપ) દોષ વિગેરેના કારણે પેાતાના ગચ્છમાંથી અન્ય ગચ્છમાં જવારૂપ છે. (૭૧૮) વૈયાવચ્ચની અને તપની આ બન્ને ઉપસર્પઢાઓ રિક (અમુક વિક્ષિત કાળની) અને જાવવની, એમ એ પ્રકારની છે, તેમાં તપવાળા માટે એવા વિકલ્પ છે કે વિકૃષ્ટ (અટ્ઠમાર્દિ) કે અવિત્કૃષ્ટ તપ માટે આવેલાને આચાર્ય ગચ્છને (નિશ્રામાં રહેલા સાધુઓને) પૂછીને ઉપસસ્પદા આપવી (રાખવેા) જોઇએ. (૭૧૯) ભાવા અહીં તાત્પર્ય એ છે કે-પેાતાના ચારિત્રની વૃદ્ધિ શુદ્ધિ માટે કાઈ સાધુ આચાય ની વૈયાવચ્ચ કરવાનું સ્વીકારે, તેમાં કાળની અપેક્ષાએ કાઈ અમુક વિવક્ષિત કાળ માટે અને કાઈ જાવજ્જીવ માટે, એમ એ પ્રકારે સ્વીકારનારા. હાય આચાર્યને પણ તે સિવાયના બીજો વૈયાવચ્ચ કરનારા હોય કે ન પણ હોય. એવા પ્રસણમાં કરવાના વિધિ આ પ્રમાણે છે— જો બીજો વૈયાવચ્ચ કરનારા ન હોય તેા ઉપસમ્પદા લેવા આવેલાના (અવશ્ય) સ્વીકાર કરે (તેને રાખે), પણ જો પહેલાંને (અન્ય) હેાય તે તે ઈરિક છે કે યાવથિક ? તેમ આવનારા પણ ઈવરિક કે યાવત્કથિક કાલ માટે આવ્યેા છે તે વિચારવું જોઇએ. જો બન્ને યાવત્કથિક હાય તા એમાં જે લબ્ધિમાન (ધ્રુવસ્તુ લાવવામાં સમ) હેાય તેને વૈયાવચ્ચકારક કરવા, અને ખીજાને ઉપાધ્યાય વિગેરે ખીજા ચાગ્યને સોંપવા. જો અને લબ્ધિવાળા હાય તા પ્રથમના (રહેલા) હેાય તેને જ રાખી આગન્તુકને ઉપાધ્યાયાદિને સાંપવા, પણ જે આવનારા એ પ્રમાણે ન માને તે પહેલાને સમજાવીને તેની પ્રસન્નતા પૂર્વક તેને ઉપાધ્યાયાદિને સેાંપવા અને શિષ્યાદ્ઘિ પાતાના આશ્રિતાના અનુગ્રહ કરવાના નિર્મળ ધ્યેયથી અવશ્ય વાચના આપવી જોઇએ. ખીમાર પણ વાચના દાતાએ પાતાની વાચના આપવાની શક્તિ ગાપવી ખીજી આરાધના કરવી તે ઉચિત નથી, કારણ કે ‘શક્તિ ગાવ્યા વિના યત્ન કરે તે યતિ' કહેવાય છે. અધિકારીએ સૂત્રદાનને ાડીને અન્યકાય માં પ્રવૃત્તિ કરવી તેને અવિવેક કહ્યો છે, વસ્તુત: જે કા માં જે અધિકારી છે તે તે જ કાન કરે તે! વિવેકી કહેવાય છે. વન્દેનદ્વારમાં વય અને પર્યાયથી લધુ છતાં જ્યેષ્ઠ માનીને વાચનાચાય ને વન્દન કરવામાં એ પણ કારણ છે કે વાચના લેનારને જે જ્ઞાનગુણુ માટે વાચના લેવાની છે તે ગુણુથી વાચનાચાય રત્નાધિક ઢાવાથી વય-પર્યાયથી અધિક હોય તેણે પણ વાચનાને વન્દન કરવું તે યુક્તિયુક્ત છે. અપવાદે તે। જ્ઞાનગુણુથી અધિક એવા પાસસ્થાદિને પણ તેના જ્ઞાન ગુણુ મેળવવાના ધ્યેયથી વન્દન કરવાનું વિધાન છે, તેમાં માત્ર તેના જ્ઞાનાદિ ગુણુ અપેક્ષિત હવાથી શેષ તેના શૈથિલ્યની અનુમાદનાના અભાવે રવૈથિલ્યની ઉપણૢ હા થતી નથી. ઈત્યાદિ યથામતિ વિચારવું. Page #378 -------------------------------------------------------------------------- ________________ દયા સામાચારીનુ સ્વરૂ] ૩૧૭ અને નવા આવેલાને પેાતાની પાસે રાખવા, છતાં પ્રથમના (પોતાની પાસે રહેલા) ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ સ્વીકારવા ખુશી ન હોય તેા નવા આવેલાને પાછે માકલવા. જો પેાતાની પાસે રહેલેા (જુના) યાવત્ઝર્થિક અને નૂતન આવનારા ઈવરિક હાય તે પણ ઉપર પ્રમાણે વિકલ્પ સમજવા, યાવત્ પહેલાંના ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ન સ્વીકારે તે નવા આવેલાને નિષેધ કરવા, ભેદ એટલે કે પૂર્વના યાવત્કથિક ઉપાધ્યાય વિગેરેની પાસે રહેવા ન ઈચ્છે તેા પણ પ્રેમ પૂર્વક સમજાવીને નવા રહે ત્યાંસુધીતેને વૈયાવચ્ચથી વિસામે આપવા. જુના ઈરિક હોય અને આવનાર યાવત્ઝથિક હોય તેા જીનાને તેની અવધિ સુધી ઉપાધ્યાયાદિ કાઇની વૈયાવચ્ચમાં મૂકવા. શેષ વિકલ્પા (વિધિ) ઉપર કહ્યા તેમ સમજવા. જો જીનેાનવા અને ઈત્વરિક હોય તે પણ બેમાંથી જે માને તેને સમજાવીને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચમાં મૂકવા, શેષ વિકલ્પે પૂર્વની જેમ. અથવા એમાંથી કોઈ એકને અવિધ સુધી રાખવા અને બીજાને નિષેધ કરવા. એ પ્રમાણે વિધિપૂર્વક વિકલ્પ (વ્યવસ્થા) કરવાનું સમજવુ'. એ વૈયાવચ્ચની ઉપસસ્પદાને વિધિ કહ્યા.ર૬ હવે ક્ષપણુ (તપ) ઉપસર્પદાના વિધિ કહે છે કે-ચારિત્રની વિશિષ્ટ આરાધના માટે કોઈ સાધુ તપ કરવા માટે ઉપસસ્પદા સ્વીકારે, તે પણ ત્વરિક અને યાવત્કથિક, એમ એ પ્રકારનેા હાય. અહીં ‘યાવકથિક’ એટલે છેવટે અનશન સ્વીકારનારા જાણવા. ઈત્વરિક એ પ્રકારના હાય, એક એછામાં ઓછે. અમાર્ત્તિ વિકૃષ્ટ તપ કરનારા અને બીજો ચેાથભક્ત, ષષ્ટભક્ત, સુધી તપ કરનારા. તેમાં વિધિ એવા છે કે જે અવિત્કૃષ્ટ હાય તેને આચાર્યે પૂછવું કે હે આયુષ્મન્ ! તપના પારણે ત્હારી શક્તિ કેવી રહે છે ? જો તે કહે કે માંદા જેવા અશક્ત થઈ જાઉં છું' તે આચાર્યે તેને કહેવું કે ત્યારે તપ કરવાથી સર્યું, (તપ નહિ કરતાં) સ્વાધ્યાય-વૈયાવચ્ચ વિગેરેમાં ઉદ્યમ કર !, વિકૃષ્ટ તપવાળાને પણ એ રીતે પૂછ્યું, તે પણ તે અશક્ત થઈ જતા હોય તે તેને પણ એ જ પ્રમાણે સમજાવવા. અન્ય આચાર્યા તા એમ કહે છે કે-વત્કૃષ્ટ તપસ્વી પારણા વખતે ગ્લાનના જેવા અશક્ત થઇ જતા હોય તેા પણ તેને સ્વીકારવા, અને જે માસક્ષપણુ કરનારા કે અનશન કરનારા (યાવત્કથિક) હોય તેને તેા અવશ્ય સ્વીકારવે તેને સ્વીકારતાં પહેલાં આચાર્ય ગચ્છને પણ પૂછવુ જોઇએ કે આ તપસ્વી ઉપસમ્પન્ના ઇચ્છે છે.' જો એમ પૂછવામાં ન આવે તે (ઇચ્છાકાર) સામાચારીના ભગ થાય, કારણ કે—પૂછ્યા વિના સ્વીકારવાથી ઈચ્છા રહિત ગચ્છના સાધુઓને પ્રેરવા છતાં તેઓ (અશક્ત થએલા) તે તપસ્વીની ‘ઉપધિતુ... પ્રતિલેખન’ આદિ (વૈયાવચ્ચે) ન કરે, (પરિણામે આત્તધ્યાનાદિના પ્રસફુગ ૨૦૬-એ રીતે રાખવામાં વૈયાવચ્ચ કરાવવાના આશયન રાખતાં પેાતે જે મહાન પદથી ભૂષિત છે તે પદ્મની મહત્તાને સાચવવાના ઉદ્દેશ રાખવાથી પેાતાનાં કાર્યાં અન્યની પાસે કરાવવાના દોષ નથી લાગતા, ઉલટુ પેાતાને પ્રાપ્ત થએલા આચાર્ય પદ્યની સેવા કરવા રૂપે મહાન લાભ થાય છે. આગન્તુકને પશુ વૈયાવચ્ચ કરવાથી વિશિષ્ટ નિર્જરા થવા ઉપરાન્ત આચાય પદ્મની પ્રભાવનામાં પેાતે નિમિત્ત થવાથી નિર્મળ પુણ્યખન્ય થાય છે, એમ વૈયાવચ્ચથી ભયને લાભ થાય છે. પેાતાને પ્રાપ્ત થએલા પદની રક્ષા ફરવાના (પ્રતિષ્ઠા વધારવાના) આચાર્યના ધમ છે, એ કરવાથી પ્રવચનની સેવાના મહાનૢ લાભ થાય છે.. વૈયાવચ્ચ કરનારા પણુ અશુભની નિર્જરા સાથે નિળ પુણ્યકમ દ્વારા તેવા પદ માટે લાયક બને છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ - - - ૩૧૮ [ધ સંભા. ૨ વિ. –ગા૦ ૧૦૪-૧૦૫ આવે.) જે પૂછવાથી તેઓ પણ એમ કહે કે “અમારે એક તપસ્વી(ની વૈયાવચ્ચ કરવાની છે જ, માટે તેને તપ પૂર્ણ થયા પછી અવશ્ય (નવા તપસ્વીની વૈયાવચ્ચ વિગેરે) કરીશું, તે આવેલાનેત્યાં સુધી પાસે રાખ. જે ગચ્છના સાધુઓ સર્વથા ન ઈ છે તે વિસર્જન (વિદાય) કરો અને ગચ્છની અનુમતિ મળે તે અવશ્ય સ્વીકાર કરવો. ગણે પણ વિધિપૂર્વક ઉપસમ્મદા સ્વીકારનારા તપસ્વીનાં “ઉદ્વર્તન (શરીર ચાળવું) વિગેરે કાર્યો કરવાં. પ્રમાદ કે વિરમૃતિ આદિથી જે શિષ્ય તેની વૈયાવચ્ચ ન કરે તે તેને આચાર્યો નેદના (પ્રેરણા) કરવી, ઈત્યાદિ સ્વયં સમજી લેવું. ૨૦૭ ચારિત્ર ઉપસર્પદાની વિધિમાં એટલું વિશેષ છે કે ડવા જ છે, તે તે કારને શf()તો. કવા સમાળિય, સાળા વા(વિ) વિસ(વા) ૭રબા” (લાવ. નિ.) વ્યાખ્યા-જે કારણથી ઉપસર્પદો સ્વીકારી હોય અને ‘શબ્દથી સામાચારીરૂપ કઈ પણ કારણે આવ્યો હોય તે વૈયાવચ્ચાદિ કારણને જે તે પૂર્ણ કરતે ન હોય તે આચાચે તેને તે યાદ કરાવવું, અથવા જે અવિનીત હોય તે તેને છૂટે કર-તજી પણ દે, તે પણ જ્યારે તે કારણ પૂર્ણ ન કરતે હોય ત્યારે જ સ્મરણ કરાવવું કે તજી દેવો. કિન્તુ જે કારણે ઉપસર્પદ સ્વીકારી હોય તે પૂર્ણ કરતે હેય તે પૂર્ણ થાય ત્યારે “તમારું પ્રયજન સમાપ્ત થયું છે એમ યાદ કરાવવું, અથવા વિસર્જન કર. (તેના મૂળ ગુરૂ પાસે જવાનું કહેવું). એ રીતે સાધુઉપસભ્યદાનું વર્ણન પૂર્ણ થયું, હવે ગૃહસ્થની ઉપસમ્મદા માટે કહે છે. તેમાં સાધુઓની મર્યાદા છે-કે “વિહારનો માર્ગ વિગેરે કોઈ પણ સ્થળે સાધુને થોડો ટાઈમ વૃક્ષની નીચે રેકાવું પડે તે પણ તેના માલિકની) અનુજ્ઞા મેળવીને રહેવું. કહ્યું છે કે – " इत्तरिअंपि न कप्पइ, अविदिन्नं खलु परोग्गहाईसु । જિદિનું નિરીફા વ, તરવારનવેદૃાા ૭૨?” (કાવ. નિ.) ભાવાર્થ-ત્રીજા વ્રતના રક્ષણ માટે સાધુને સ્થાનના માલિકે સ્થાનના જે જે ભાગને ઉપયોગ કરવાની અનુમતિ ન આપી હોય તે અવગ્રહમાં (ભાગમાં) સ્વલ્પ કાળ માટે પણ ૨૦૭–ઉપસમ્પરામાં સાધુતાના વિકાસ માટેની વિશિષ્ટ વ્યવસ્થા છે. જેમ ગૃહસ્થને પિતાના ક્ષેત્રમાં આજીવિકા મેળવવી દુર્લભ હોય, અગર વિશેષ મેળવવાનું શકય ન હોય તે પુત્રાદિને વ્યાપારાદિ માટે અન્ય દેશમાં મોકલવાને વ્યવહાર છે, તેમ શિષ્યને તેની આરાધનાની વિશિષ્ટ ભાવના પૂર્ણ કરવાની કચ્છમાં સગવડ ન હોય તો જ્ઞાન, વૈયાવચ્ચ અને વિશિષ્ટ તપની આરાધના માટે અન્ય ગચ્છમાં મેકલવાથી ગુરૂને પણ આરાધના થવા સાથે ગુરૂપદની જવાબદારી પણ સચવાય છે. બીજી બાજુ ગુરૂની આજ્ઞાથી વૈયાવચ્ચ કે તપ માટે આવેલા રાખવામાં જે શાસ્ત્રીય વ્યવસ્થા અહીં કહી છે તે પણ સ્વપર અતિ ઉપકારક છે. પોતાના કે પોતાની નિશ્રામાં રહેલા સાધુઓની આરાધનાને કે ભાવનાને ક્ષતિ ન પહોંચે તેમ આગન્તુકને રાખવાથી ઉભયનું હિત સુરક્ષિત બને છે, એટલું જ નહિ, પિતાની છે તે વિષયની શક્તિ અને સામગ્રીને બીજાની આરાધનામાં ઉપયોગ થવાથી તે સફળ થાય છે, સંકુચિત વૃત્તિને નાશ થાય છે અને અન્યોન્ય સાધુ સમુદાયને ધર્મ સ્નેહ વધવાથી અન્ય જન્મમાં પણ તે આત્માઓ પરસ્પર ધર્મમાં સહાયક થાય છે. એટલું જ નહિ, આગામી જન્મમાં પણ એ સંબધ અખરડ બનીને આખરે મેક્ષમાં (પૂર્ણ) શાશ્વત બની જાય છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ દશધા સામાચારીનું સ્વરૂપ ૩૧૯ ઉભા રહેવું, બેસવું, વિગેરે ન ક૨. ગાથામાં “ગાઈ પદમાં આદિ પાઠ છે તેનાથી પરવિગ્રહના જ બીજા અવાન્તર ભેદ સમજવા. એ ગૃહસ્થની ઉપસમ્મદા કહી, આ પ્રમાણે સામાચારીનું વર્ણન પૂર્ણ થયું. ચકની જેમ પદે પદે ભમે તે કારણે જેનું નામ “ચકવાલ છે, તે દશ પ્રકારની ચક્રવાલ સામાચારીનું સેવન (પાલન) કરનારા આત્માઓને મહાનું ફળ મળે છે. કહ્યું છે કે “एयं सामायारिं, जुजंता चरणकरणमाउत्ता। સાદુ વયંતિ જમ્મ, વોમિનિયમid II૭રરા” (ભાવ) નિ.) ભાવાર્થ–ચરણ-કરણ સિત્તરમાં ઉદ્યમી સાધુઓ આ સામાચારીનું પાલન કરવાથી અનેક ભવનું બાંધેલું અનતું કર્મ અપાવે છે.૨૦૮ પ્રવચનસારોદ્ધારમાં તે આ ચક્રવાલ સામાચારી નીચે પ્રમાણે બીજી રીતે વર્ણવી છે— " पडिलेहणापमज्जण-भिक्खिरियाऽऽलोय-मुंजणा चेव । पत्तगधुवणविआरा, थंडिलआवस्सयाईआ ॥७६८।" (प्रव० सारो०) ભાવાર્થ–૧–સવાર સાંજનું વસ્ત્ર પાત્રાદિનું પ્રતિલેખન, ૨-વસતિની પ્રમાર્જના, ૩-ભિક્ષા માટે ફરવું, ૪–આવીને ઈપથિકી પ્રતિક્રમણાદિ કરવું, પ-ભિક્ષા આલોચવી, ૬-આહાર વાપવે, પાત્ર વાં, ૮-વડીનીતિ માટે બહાર ભૂમિએ જવું, ૯-૨૭ સ્થષ્ઠિલ પડિલેહવા (માંડલા કરવાં) અને ૧૦-પ્રતિકમણ કરવું, કાલ ગ્રહણ કરે, ઈત્યાદિ નિત્ય કરવાની દશવિધ સામાચારી પુખ્યવસ્તુ ગ્રન્થના બીજા દ્વારમાં કહી છે, તે વિસ્તારના અથએ ત્યાંથી જોઈ લેવી) એનું વર્ણન આ ગ્રન્થમાં ઓઘસામાચારીની અન્તર્ગત લગભગ કહેવાઈ ગયું છે. હવે ત્રીજી પદવિભાગ સામાચારીને કહેવા પ્રસંગ આવ્યા, તે સામાચારી કલ૫, વ્યવહાર, નામનાં છેદ સૂત્રોરૂપ છે અને તેને વિસ્તાર ઘણે છે તેથી અહીં તે માત્ર તેનું સ્વરૂપ જ ટુંકાણમાં કહીએ છીએ. (મૂળ ૧૦૫માં શ્લેકના ઉત્તરાદ્ધમાં “મઃ પવિમાનીતુ, :ખવાર કહ્યું છે, તેમાં “ઉત્સર્ગ અને અપવાદ જેને અર્થ પૂર્વે જણાવ્યું છે, તે બેને જે વિભાગ તેને “પદવિભાગ જાણ. અર્થાત્ ઉત્સર્ગ અને અપવાદરૂપ બે પદેને (ભાગનો) વિભાગ તે પવિભાગ’ એવી વ્યુત્પત્તિ સમજવી. “તું” અવ્યય “સમ્યફ” એવા વિશેષણાર્થે હોવાથી સમ્યગ પદવિભાગ એમ સમજવું. એ બેને વિવેક બૃહત્કલ્પ, વ્યવહાર, વિગેરે ગ્રન્થોમાં છે, તે તેમાંથી જાણવો. અહીં તે માત્ર “ઉત્સર્ગ–અપવાદને સમ્યગુ ભેદ સમજાવનારી સામાચારી તે પદવિભાગ સામાચારી’ એટલું જ સમજવું. તે નિમિત્તની આલોચના અને પ્રાયશ્ચિત્ત, વિગેરે ૨૦૮-આ દશ પ્રકારની સામાચારી સાધુતાની (રાગ-દ્વેષાદિને વિજય કરવારૂ૫) સાધનામાં પ્રબળ સાધન છે એમ તે સ્વરૂપને વિચારતાં સમજાય તેવું છે. માટે જ શ્રી જિનાજ્ઞાના બહમાનવાળા અને ગુરૂ આજ્ઞાને આધીન રહીને આ સામાચારીનું પાલન કરનારે મહામુનિ અવશ્ય રાગ-દ્વેષાદિને વિજય કરી સંસારનાં બીજભૂત અનન્ત કર્મોને નાશ કરે છે, એમ કહ્યું તે પૂર્ણ સત્ય છે. અહીં જે જે કળ વિગેરે જણાવ્યું છે તે મહાપુરૂએ પોતાના અનુભવથી સિદ્ધ કરેલું હાઈ પરમ સત્ય છે. તેમાં આદર અને શ્રદ્ધા કેળવવાથી જીવને તે લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ - દૂધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૧૦૬-૧૦૭ કહેવાનું છે તે હવે (ઉપસ્થાપના અધિકારની) પછી કહીશું. સામાચારીને અધિકાર પૂર્ણ કરી હવે ઉપસ્થાપના કહે છે – એ ત્રણ પ્રકારની સામાચારીને આરાધનારા આત્મામાં ઉપસ્થાપનાની એટલે છેદેપસ્થાપના નામના બીજા ચારિત્રની યેગ્યતા પ્રગટે છે, તે જણાવતાં કહે છે કે – मूलम्-"एवमाराधयन् सामाचारी सर्वात्मना यतिः। મuસ્થાપના, તા ર ા યથાવિધિ IPદ્દા” મૂળને અથએ પ્રમાણે સામાચારીનું અખંડ આરાધન કરતે સાધુ ઉપસ્થાપના માટે યોગ્ય બને, ત્યારે તે ઉપસ્થાપના વિધિપૂર્વક કરવી. ટીકાને ભાવાર્થ–ઉપર જેનું સ્વરૂપ જણાવ્યું તે સામાચારીનું સર્વ પ્રયત્નથી એટલે અખડુ (સતત) પાલન કરતો “યતિ એટલે જેનું સ્વરૂપ ગ્રન્થના પ્રારમ્ભમાં જ કહ્યું તે સાધુ, ઉપસ્થાપના એટલે જેના દ્વારા વ્રતનું આરોપણ કરાય તે (પાંચ ચારિત્રે પિકી) બીજા ચારિત્રને યેગ્ય બને છે. તેથી હવે તેની જ કર્તવ્યતા જણાવે છે કે-(શિષ્યમાં) તે ઉપસ્થાપના ગુરૂએ યથાવિધિ એટલે આગમમાં કહેલા વિધિ પ્રમાણે કરવી. તેમાં પહેલાં ઉપસ્થાપના માટે શિષ્યની યેગ્યતાનું સ્વરૂપ જણાવે છે કે – મૂ-“જ્ઞાતાપરિક્ષાદ્રિ-સ્થાuિvસંયુતઃ प्रियधर्माऽवद्यभीरु-रुपस्थाप्योऽयमुच्यते ॥२०७॥" મૂળને અર્થ——“શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિ શાસ્ત્રને અર્થ પૂર્વક જેણે જાણ્યાં છે, ત્યાગ, શ્રદ્ધા, સંવેગ, વિગેરે ગુણોથી જે યુક્ત છે, ચારિત્રધર્મ જેને પ્રિય છે અને હિંસાદિ પાપોને જેને ભય પ્રગડ્યો છે, તેને ઉપસ્થાપના માટે એગ્ય કહેલો છે. ટીકાને ભાવાર્થ-શ્રીજિનેશ્વરોએ આવા સાધુને ઉપસ્થાપના એટલે મહાવ્રતનું આરોપણ કરવા માટે એગ્ય કહ્યો છે, એ ગ્યતાને જ કહે છે કે-જાણ્યાં છે શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રો જેણે અહીં “શસ્ત્ર પરિજ્ઞા એટલે આચારાલ્ગસૂત્રનું પ્રથમ અધ્યયન સમજવું, તથા આદિ શબ્દથી દશવૈકાલિક, વિગેરે આગમને જેણે અર્થથી જાણ્યાં છે તે, “અર્થથી એમ કહેવાને આશય એ છે કે સૂત્ર તે જેને જે જેટલું ઉચિત હોય તે તેટલું જ ભણાવી શકાય છે. વસ્તુતઃ શઅપરિગ્નાદિ અર્થથી જેણે જાણ્યાં હોય તે જ જયણામાં કુશળ બની શકે છે, કારણ કે એવા અર્થના જ્ઞાન વિના દયાને પાલી (કરી શકાતી નથી. પૂર્વર્ષિનું કથન છે કે ર૦૯-શાસ્ત્રોને જાયા વિના અહિંસાદિ મહાવ્રતનું પાલન શક્ય નથી, કારણ કે સાધુને સર્વ કાર્યમાં એક શાસ્ત્ર જ નિર્મળ ચહ્યું છે, જેમ અબ્ધ માર્ગ–અમાર્ગને નિર્ણય કરી શકતા નથી તેમ અજ્ઞ પણ કાર્યકાર્યને વિવેક કરી શકતો નથી. શાસ્ત્રો જાણવા છતાં વિષય કષાયાદિને ત્યાગ ન હોય તો અહિંસાનું પાલન શકય નથી, કારણ કે હિંસાનાં એ મુખ્ય કારણ છે, વિષયાદિને ત્યાગ પણ શ્રધ્ધાસંવેગ વિનાને હેાય તો તે વૈરાગ્ય મૂલક નહિ હેવાથી ઉલટે રાગ અને દ્વેષને પિષક બને છે, પરિ. ણામે હિંસાદિ અનિવાર્ય બને છે. માટે જ્ઞાની અને ત્યાગાદિ ગુણવાળા ઉ૫સ્થાપનાને યોગ્ય બને છે એમ છતાં સંયમ પ્રત્યે પ્રીતિ ન હોય તે પ્રાપ્ત થએલા મહાવ્રતોથી જે સંયમમાં (આત્મશુદ્ધિમાં) વિકાસ Page #382 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાન વિધિ, તે કેવા શિષ્યમાં ન કરવી. ?] ૩૨૧ "पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । વન્ના જિં દી?, fઉં વ નાદીfe? કપાવ શ શ૦૪મા ભાવાર્થ–“પ્રથમ (છ કાય જીવનું સ્વરૂપ, તેના પ્રકારે, તેની હિંસાના નિમિત્તો, રક્ષાના ઉપાય અને અહિંસાનું ફળ, વિગેરેને જણાવનારું) જ્ઞાનર૧૦ અને પછી ‘દયા’ એટલે સંયમ, એમ સર્વ સાધુઓ જ્ઞાન અને દયા બેની સાધનાવાળા હોય, જ્ઞાન વિનાને અજ્ઞાની (અહિંસાનું પાલન) શું કરશે ? અને હિતાહિતને પણ કઈ રીતે સમજશે?” તથા ‘ત્યાગ વિગેરે એટલે પરિગ્રહ પરિવાર અને વિગેરે શબ્દથી શ્રદ્ધા, સંવેગ, ઇત્યાદિ બીજા ગુણ સમજવા. અર્થાત્ અપરિગ્રહ, શ્રદ્ધા, સંવેગ, વિગેરે ગુણોથી યુક્ત હોય તેને યોગ્ય સમજ, કારણ કે એવા ગુણેથી રહિત હોય તે “અગારમÉકાચાર્ય” વિગેરેની જેમ હિંસા વિગેરેની પ્રવૃત્તિથી અટકે નહિ. તથા “પ્રિય ધમાં’ એટલે ‘આ જ પરમાર્થ છે બાકી સર્વ અનર્થ છે એવી સમજ પૂર્વક આ શાસ્ત્રમાં (ગ્રન્થમાં) જેનું લક્ષણ પૂર્વે કહ્યું તે (ચાત્રિ)ધર્મ પ્રત્યે પ્રીતિવાળે, અને “અવદ્યભીરૂ એટલે હિંસાદિ પાપોના ભયવાળે. જેને પાપને ભય હોય તે જ પાપથી અટકે. ઉક્તગુણવાળો યતિ (સાધુ) ઉપસ્થાપનાને યોગ્ય જાણ. હવે એથી વિપરીત ઉપસ્થાપના માટે અગ્ય કે હોય? તે કહે છે કે– मूलम्-"अप्राप्तोऽनुक्तकायादि-रज्ञातार्थोऽपरीक्षितः।। વનુપસ્થાપનયોગથે, ગુરુ પામીણ ૦િ૮” મળને અથ–જે ઉપસ્થાપના માટે કહેલા દીક્ષા પર્યાયને પામ્ય (પહોંચે) ન હોય, જેને પૃથ્વીકાયાદિ છકાય જીવનું, મહાવ્રતનું તથા તેના અતિચારો વિગેરેનું જ્ઞાન આપ્યું ન સાધવાને છે તે સાધી શકાતો નથી, તેનું નિરતિચાર પાલન કરવા છતાં જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ થતી નથી અને પાપભીરૂ ન હોય તો વ્રતનું નિરતિચાર પાલન જ કરી શકતો નથી, માટે મહાવ્રતે ઉચ્ચરનારમાં અહા કહેલા ગુણેની આવશ્યકતા અનિવાર્ય છે. એ વિના મહાવ્રત ઉચ્ચરવા છતાં આત્માનું હિત ન થાય. એટલું જ નહિ, પેતાના દોષિત જીવનથી મહાવ્રતનું મહત્ત્વ ઘટાડવાનું પાપ વધે અને રેણામે સંસારની વૃદ્ધિ થાય. વ્યવહારનયથી અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અનેક વાર ધર્મ કાર્યો પ્રાપ્ત થાય છે, છતાં યોગ્યતા વિના તેની વિરાધના કરવાથી સંસાર વધારે છે અને જન્મ-મરાને વશ થાય છે. ધર્મ સામગ્રી પ્રાપ્ત ન થવાથી જીવે જેટલો સંસાર વધાર્યો નથી તેથી વધારે ધમસામગ્રીની અપભ્રાજનાથી વધાર્યો છે. ૨૧૦-આ ગાથા સંયમ માટે જ્ઞાનની આવશ્યકતા જણાવનારી છે, જેમ જીવન માટે શ્વાસની જરૂર છે તેમ સંયમ માટે જ્ઞાનની જરૂર છે. જીવનના ધ્યેય વિના શ્વાસની કઈ વિશિષ્ટતા નથી, તેમ સંયમના ધ્યેય વિનાનું જ્ઞાન નિરર્થક છે. ઉલટું સંયમના ધ્યેય વિનાનું જ્ઞાન અસંયમનું પિષક બની આત્માનું અહિત કરે છે. માટે જ તેને અજ્ઞાન કહ્યું છે. મન:પર્યવ અને કેવળ એ બે જ્ઞાન સંયમીને જ હોય છે માટે તેનાં પ્રતિપક્ષી અજ્ઞાને નથી, પણ મતિ, શ્રત, અવધિ, સંયમના પ્રાણભૂત સમ્યકત્વ વિના પણ હોય છે માટે તે ત્રણેને અજ્ઞાન પણ કહ્યાં છે. તાત્પર્ય કે જ્ઞાનની મહત્તા સંયમને આભારી છે, સંયમરૂપી ફળ જે જ્ઞાનમાંથી પ્રગટયું ન હોય તે જ્ઞાન નિષ્ફળ છે, એ તત્વને જણાવવા માટે જ ગાથામાં ‘પછી દયા અને બેને ગ” એમ કહ્યું છે, એ લફરામાં લેવાથી આ ગાથાને સ્યાદ્વાદ સમજાશે, Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩રર ધ સં૰ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૦૮ હાય, કે આપવા છતાં તે તે અને જે સમજ્યા ન હેાય, અથવા સમજવા છતાં જેની પરીક્ષા ન કરી હાય, તેવા શિષ્યની ઉપસ્થાપના પાપભીરૂ ગુરૂએ નહિ કરવી. ટીકાના ભાવા—અખણ્ડ શીયળ’ વિગેરે ગુણવાળા ગુરૂએ જેનુ સ્વરૂપ અહીં કહેવાય છે તેવા શિષ્યની ઉપસ્થાપના નહિ કરવી, અર્થાત્ તેવાને (મહા)ત્રતા નહિ ઉચ્ચરાવવાં. કેવા શિષ્યને ? તે કહે છે કે—પર્યાયથી જે ઉપસ્થાપનાની ભૂમિએ ન પહોંચ્ચા હાય (જેના દીક્ષા પર્યાય એછે હાય), જેને કાયાદિ ન કહ્યાં હોય’ અર્થાત્ ષટ્કાય જીવાનુ` સ્વરૂપ અને આદિ શબ્દથી મહાત્રતા, વ્રતાના અતિચારા, (તેને પાલવાના ઉપાયા ચરણસિત્તરી, કરણસિત્તેરી), વિગેરે ભણાવ્યું ન હોય. કારણ કે-પર્યાય પૂર્ણ થવા છતાં ષટ્કાયનું સ્વરૂપ, વ્રતા, ત્રતાના અતિચારા, વિગેરેને જાણ્યા વિના ષટ્કાયની રક્ષા વિગેરે સંયમનુ પાલન થઈ શકે નહિ. તથા ‘અજ્ઞાતા” એટલે જેણે અર્થાના (સૂત્રના તાપના) બેધ સારી રીતે ન મેળવ્યો હોય, અવધારણ કર્યું ન હોય, તાત્પર્ય કે–ગુરૂએ ષટ્કાય વિગેરેનું સ્વરૂપ સમજાવવા છતાં જે તેના અને (રહસ્યને) સારી રીતે સમજ્યે ન હેાય તેનાથી પણ તેનું પાલન થઇ શકે નહિ. એ કારણે કે–ત્રતાનુ પાલન તેના બાધ જેને હાય તે જ કરી શકે છે. તથા ‘અપરીક્ષિત’ એટલે જેની પરીક્ષા કરી ન હાય, કારણ કે છ કાય જીવા, તેા, વિગેરેના સ્વરૂપને સમજ્યું હાય તેવા આત્મામાં પણ તેનું પાલન કરવાના પરિણામ પ્રગટચા છે કે નહિ ? તે છદ્મસ્થ જીવાને પરીક્ષા કર્યા વિના સમજાય નહિ. ઉપર જણાવ્યા તેવા અસૈન્ય શિષ્યને પાપભીરૂ ગુરૂએ મહાવ્રતા ઉચ્ચરાવવાં નહિ. એથી પૂર્ણ પર્યાયવાળા, ષટ્કાયાદિના સ્વરૂપને સમજેલા, તેના અના જાણુ, અને પરીક્ષિત શિષ્યને મહાવતા ઉચ્ચરાવવાં, એ સિદ્ધ થયું. કહ્યું છે કે “ બન્ને અદિત્તા, બળમિાયદ્ઘિળે એ બાળારૂં 1 दोसा जिणेहि भणिआ, तम्हा पत्तादुवद्वावे ॥ ६१५ || ” ( पञ्चवस्तु० ) ભાવા-પર્યાયથી ઉપસ્થાપનાની ભૂમિને નહિ પામેલા, ભણાવ્યા વિનાના, તત્ત્વના અજાણ, અને અપરીક્ષિત, એવા શિષ્યમાં ઉપસ્થાપના કરવાથી શ્રીજિનેશ્વરાએ આજ્ઞાદિ (આજ્ઞાભડ્ગ, અનવસ્થા, વ્રતાદિની વિરાધના અને મિથ્યાત્વાદિ (પાપાની) વૃદ્ધિ, વિગેરે) દાષા કહ્યા છે. માટે ‘પર્યાયપ્રાપ્ત’વિગેરે ગુણવાળા ચેાગ્ય શિષ્યમાં ઉપસ્થાપના કરવી. કેવા ગુરૂએ (ન) કરવી તે કહે છે કે-પાપભીરૂ ગુરૂએ (ન) કરવી, અર્થાત્ ઉપસ્થાપનાને અયેાગ્ય શિષ્યમાં વ્રતાની સ્થાપના કરવાથી જિનાજ્ઞાના ભંગ થાય, અનવસ્થા (ભવિષ્યમાં તેવી પરંપરા) ચાલે, મિથ્યાત્વ વધે, સંયમ (તા)ની વિરાધના થાય, અને આત્માની (શરીરની) વિરાધના પણ થાય, વિગેરે દોષોથી માંધાતા અશુભકર્મારૂપ પાપના ભયવાળા ગુરૂએ એવા અયેાગ્યમાં ઉપસ્થાપના નહિ કરવી. એ સમુદાયને (સળગ) અર્થ કહ્યો. ભાવાર્થ તે આ પ્રમાણે છે–જઘન્યા, મધ્યમા અને ઉત્કૃષ્ટા, એમ શિષ્યની ઉપસ્થાપનાની ભૂમિકાએ ત્રણ છે, જઘન્યા ભૂમિકા સાત રાત્રિર્દિવસની, મધ્યમા ચાર મહિનાની અને ઉત્કૃષ્ટા છ મહિનાની. તેમાં પૂર્વે બીજા ક્ષેત્રમાં (અન્ય ગચ્છાદિમાં) દીક્ષિત થએલા હોય તેવા પુરાણને તે (તે ષટ્કાય જીવાના, તેાના, વિગેરેના જ્ઞાન વિગેરેથી યુક્ત હોય એ કારણે) માત્ર Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપના (વડીદીક્ષા)ને વિધિ અને હાના મેટાને આશ્રીને કર્તવ્ય] ૩૨૩ ઈન્દ્રિઓને વિજય કરવા માટે જઘન્યા ભૂમિ અને બુદ્ધિથી હીન, અશ્રદ્ધાળુ, એવા શિષ્યને માટે ઉત્કૃષ્ટ ભૂમિ સમજવી. મધ્યમાં પણ બોધવિનાના અશ્રદ્ધાળુ માટે જ સમજવી, પણ પૂર્વે કહેલી જઘન્યાની અપેક્ષાએ તે મોટી અને ઉત્કૃષ્ટાની અપેક્ષાએ ઓછી (ટુંકી)હેય, એમ ભેદ સમજવો. પરિણત અને બુદ્ધિવન્તને પણ ઈન્દ્રિયજય કરવા માટે મધ્યમાં ભૂમિ જ સમજવી. કહ્યું છે કે – " सेहस्स तिन्नि भूमी, जहण्ण तह मज्झिमा य उक्कोसा। राइंदि सत्त चउमासिगा य छम्मासिआ चेव ॥६१६॥ पुचोवठ्ठपुराणे, करणजयट्ठा जहनिया भूमी। उक्कोसा दुम्मेहं, पडुच्च अस्सद्दहाणं च ॥६१७॥ एमेव य मज्झिमिआ, अणहिज्जंते असद्दहंते अ । भाविअमेहाविस्सवि, करणजयट्ठाए मज्झिमिआ ॥६१८॥' (पञ्चवस्तु०) ભાવાર્થ–શક્ષક(નવદીક્ષિત)ની ઉપસ્થાપનાની જઘન્યા મધ્યમાં અને ઉત્કૃષ્ટી એમ ત્રણ ભૂમિકાઓ અનુક્રમે સાત રાત્રિદિવસની, ચાર માસની અને છ માસની કહી છે, તેમાં પહેલાં અન્ય ક્ષેત્રમાં (ગચ્છાદિમાં) દીક્ષિત થએલા પુરાણાને ઈન્દ્રિઓના જય માટે જઘન્યા અને હીનબુદ્ધિવાળાને સૂત્ર ન ભણી શકવાથી તથા અશ્રદ્ધાળુને તત્ત્વબે ન થવાથી ઉત્કૃષ્ટ ભૂમિ સમજવી. એ પ્રમાણે નહિ ભણેલા અને અશ્રદ્ધાળુ માટે પણ મધ્યમા સમજવી. માત્ર પૂર્વ બેની અપેક્ષાએ તે મટી કે ન્હાની હોય એમ તાત્પર્ય સમજવું, પરિણુતબુદ્ધિવાળા પણ નૂતનને તે ઈન્દ્રિાના જય માટે મધ્યમાં ભૂમિ જાણવી. તેને (સ્વગૃભૂમિને) પ્રાપ્ત નહિ થએલાની ઉપસ્થાપના કરવાથી, કે પ્રાપ્ત થએલાની નહિ કરવાથી ગુરૂને માટે દેષ લાગે છે. કહ્યું છે કે – "एअं भूमिमपत्तं, सेहं जो अंतरा उवट्ठावे । સો વા વલ્ય, મિઝરવિ વ ” (પદ્મવતુ) ભાવાર્થ—જે ગુરૂ એવા (સ્વયેગ્ય) ભૂમિને નહિ પામેલા શિષ્યની વચ્ચે જ ઉપસ્થાપના કરે તે ગુરૂ જિનાજ્ઞાને ભગ, અનવસ્થા, મિથ્યાત્વ, સંયમ આત્મવિરાધના, એ દોષને પામે છે. આ ભૂમિને પ્રાપ્ત અપ્રાપ્ય એવા પિતા-પુત્ર વિગેરેને કલ્પભાષ્યમાં કહેલું કેમ આ પ્રમાણે છે. “पितिपुत्त खुड़ थेरे, खुड्डग थेरे अपावमाणम्मि । सिक्खावण पनवणा, दिटुंतो दंडिआईहिं ॥६२२॥" ર૧૧-ગુણોને પ્રાપ્ત કરવામાં કાળ પણ કારણ છે, પાંચ કારણેમાં કાળને ગણ્ય પણ છે. જેમ વયના પરિપાકથી “પરિણામિકી', અને કાર્ય કરતાં કરતાં “કામિકી” બુદ્ધિ પ્રગટ થાય છે તેમ યોગ્ય જીવને તે તે પર્યાય પૂર્ણ થવાથી અને ત્યાં સુધી તે તે ક્રિયાને અભ્યાસ કરવાથી ઉપસ્થાપનાની યોગ્યતા પ્રગટે છે, એ કારણે જ શ્રતના અભ્યાસમાં પણ અમુક સૂત્ર અમુક ત્રણ વિગેરે વર્ષના પર્યાયવાળાને ભણાવવું વિગેરે વિવેક જણવ્યો છે. અહીં પણ જીવની તથાવિધ યોગ્યતાને અનુસરીને મહાવ્રતના પાલનની બુદ્ધિ અને શક્તિ પ્રગટાવવા માટે આ ભૂમિકાઓ (એટલે કાળક્ષેપ) કારણભૂત છે. . Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ [૧૦ સં. ભા૨ વિ. ૩-ગા૦ ૧૦૮ थेरेण अणुष्णाए, उवट्ठाणिच्छे व ठंति पंचाहं । तिपणमणिच्छिऽवुवरिं, वत्थुसहावेण जाहीअं॥६२३॥" (पञ्चवस्तु०) આ ગાથાઓની વૃદ્ધો એવી વ્યાખ્યા કરે છે કે-પિતા અને પુત્ર બે દિક્ષિત થયા હોય તે બને જે ઉપસ્થાપનાની ભૂમિને પામ્યા હોય તે બન્નેની ઉપસ્થાપના સાથે કરવી, જે એટલે ન્હાને (પુત્રાદિ) સૂત્રાદિથી અપ્રાણ (ભણું શક ની હોય અને થેરે સ્થવિર (પિતાદિ) સૂત્રાદિ ભણુને પ્રાપ્ત થાય તે સ્થવિરની ઉપસ્થાપના (પહેલી) કરવી, પણ રજુ ન્હાને (પુત્રાદિ) સૂત્ર વિગેરેને ભણીને પ્રાપ્ત થયો હોય અને થેરે = સ્થવિર (પિતાદિ) ભણીને પ્રાપ્ત ન થયો હોય તે જ્યાં સુધી ઉપસ્થાપના કરવાને શુદ્ધ (સાર) દિવસ ન આવે ત્યાં સુધી પ્રયત્ન પૂર્વક તે સ્થવિરને ભણાવ, એમ કરતાં તે પ્રાપ્ત થાય તે બન્નેની ઉપસ્થાપના ક્રમથી સાથે જ કરવી, કિન્તુ ઉપસ્થાપનાના દિવસ સુધીમાં પણ સ્થવિર પ્રાપ્ત (તૈયાર) ન થાય તે આ પ્રમાણે વિધિ કરવો-સ્થવિરને દષ્ઠિક અને આદિ શબ્દથી મન્વિના દષ્ટાન્તથી સમજાવો, જે તે અનુજ્ઞા આપે તે ક્ષુલ્લકની (ન્હાનાની) ઉપસ્થાપના કરવી. તે દષ્ઠિકનું દૃષ્ટાન્ત આ પ્રમાણે છે-એક દષ્ઠિક રાજા રાજ્યથી પદભ્રષ્ટ થવાથી પોતાના પુત્રની સાથે અન્ય રાજાની સેવા કરવા લાગ્યો, તે રાજા તેના પુત્ર ઉપર પ્રસન્ન થયો, તેથી તેણે તેના પુત્રને રાજ્યગાદીએ બેસાડવાની ઈચ્છા જણાવી, ત્યારે શું તે દડિક રાજા પિતાના પુત્રને રાજા બનાવવાની અનુમતિ ન આપે ? અર્થાત્ આપે! એમ હારે પુત્ર જે મહાવ્રતનું રાજ્ય પામે છે તો તું કેમ સંમતિ નથી આપતે ? એમ સમજાવવાથી જે (અનુમતિ આપે તો પુત્રને ઉપસ્થાપ, પણ સમજાવવા છતાં) તે ન માને તે પાંચ દિવસ ઉપસ્થાપના અટકાવવી, પાંચ દિવસ પછી પુનઃ સમજાવ, છતાં અનુમતિ ન આપે તે બીજા પાંચ દિવસ વિલમ્બ કરો, પુનઃ સમજાવવા છતાં ન માને તે ત્રીજી વાર પાંચ દિવસ રોકાવું, એમ ત્રણ વાર પાંચ પાંચ દિવસ વિલમ્બ કરતાં પણ જે સ્થવિર ભણીને પ્રાપ્ત (ગ્ય) થઈ શકે તે બન્નેને સાથે ઉપસ્થાપવા અને એમ કરવા છતાં સ્થવિર એગ્ય ન થાય અને અનુમતિ પણ ન આપે તો ક્ષુલ્લકની ઉપસ્થાપના કરવી, અથવા તે કહ્યુશળ એટલે વસ્તુના (તે વ્યક્તિના સ્વભાવને જોઈને વર્તવું, અર્થાત્ તે માનદશાવાળો સ્થવિર એમ માને કે “પુત્રને પ્રણામ કેમ કરૂં?” તે ત્રણ વાર પાંચ-પાંચ દિવસો ગયા પછી પણ ક્ષુલ્લકને ઉપસ્થાપો નહિ. કારણ કે માનભગ થવાથી સ્થવિર દીક્ષા છોડી દે, અથવા ગુરૂ કે ક્ષુલ્લક પ્રત્યે દ્વેષી ૧૨થાય માટે ત્યાં સુધી રેકો કે સ્થવિર “ઝાઝી” =ભણુને પ્રાપ્ત થાય. ૨૧૨-તે ધર્મ કાર્ય નિરવ છે કે ઉત્સર્ગ માગે જેનાથી કોઈને અપ્રીતિ આદિ ન થાય, માટે તે તે કાર્યમાં જે જે વ્યકિત અપેક્ષિત હોય તે દરેકના પરિણામની રક્ષા થાય તેમ વર્તવું, અન્યથા અન્યને દ્વેષાદિમાં નિમિત્ત બનનારને પણ કમબન્ધ થાય છે. પૂજ્યપાદ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ સ્વરચિત પ્રચ્છન્નભેજનાષ્ટકમાં કહે છે કે-ઉપાય છતાં પ્રમાદથી અન્યને રાગ-દ્વેષાદિમાં નિમિત્ત બનનારને પણ કર્મબન્ધ થાય છે. અહીં યોગ્ય છતાં લઘુની ઉપસ્થાપનાને અટકાવવામાં પણ શાસ્ત્રકારોને એ જ આશય છે, એકને ધર્મમાં સહાય કરતાં છતે ઉપાયે અન્યને અધર્મમાં નિમિત્ત થવું એ વસ્તુતઃ ધર્મની એળખાણના અભાવનું અને ભાવદયાની ન્યુનનતાનું પ્રતીક છે, સર્વ જીવના હિતની બુદ્ધિ પ્રગટયા વિના એક જીવનું કે પોતાનું પણ હિત થઈ શકતું નથી, ઈત્યાદિ જૈનશાસ્ત્રનું રહસ્યને વિચારવાથી, મહાત્મા Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાના વિધિ-અને નિશ્ચય વ્યવહારથી સામાયિકનું સ્વરૂપ ] ૩૧૫ અહીં શિષ્ય પ્રશ્ન કરે કે-એમ જો સ્થવિર સમજાવ્યા પણ સમરે નહિ તેવા (અમ્રૂઝ) હાય તા તેને સમભાવ જેનું લક્ષણ છે તે સામાયિકરૂપ પહેલા ચારિત્રના પણ અભાવ મનાય, એમ છતાં ‘શાસ્ત્રનીતિ પ્રમાણે પાંચ પાંચ દિવસ વિલમ્બ કરીને પણ તેનામાં દ્વિતીયચારિત્રની સ્થાપના કરવી' એમ કહ્યું તે (ભૂમિકાના અભાવે) આકાશમાં ખીલા ઠોકવાની જેમ કેમ ઘટે ? તેનું સમાધાન જણાવે છે કે તમારા પ્રશ્ન ઠીક છે, કિન્તુ ‘સામાયિક ચારિત્રવાળા સમજાવ્યા સમજે તેવા સરળ હોય જ એ મત નિશ્ચયનયના છે, વ્યવહારનયના મતે તેા જેવું સામાયિક અશુદ્ધ હોય તે ન સમજાવી શકાય તેવા હેાય જ. કારણ કે સામાયિક હોવા છતાં તેને અતિચારના, કારણભૂત સજ્જવલન કષાયના ઉદય ન હેાય એવા મત વ્યવહારનયના નથી, અને જો મતિચાર હોય છે તે સામાયિકમાં અશુદ્ધિને પણ સમ્ભવ હાય જ, અર્થાત્ વ્યવહારનયે દુરાગ્રહી અથવાત તેનું સામાયિક પ્રતિપાતિ (અધ્યવસાયા ચાલ્યા જાય તેવું) પણ હાય, શાસ્રમાં કહ્યુ પણ છે કેન્દ્વવ્યવેષ હાવા છતાં એક ભવમાં (પણ) સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ અને પતનરૂપ આકર્ષી શતપૃથહ્ત્વ (સેંકડા) થઈ શકે છે. કહ્યું છે કે— * તિį સતવ્રુદુત્ત, ભયપુદુત્ત ચ હોદ્દ વિશ્ । एगभवे आगरिसा, एवइआ हुंति णायन्त्रा ||८५७||" (आव० निर्युक्ति) વ્યાખ્યા—ત્રણના’ એટલે સમ્યક્ત્વ સામાયિક, શ્રુતસામાયિક અને દેશિવરતિ સામાયિકના આકર્ષી ઉત્કૃષ્ટથી સહસ્રપૃથક્ક્ત્વ, અર્થાત્ બે હજારથી માંડી નવહજાર સુધી (હજાર) અને સવિરતિના શતપૃથક્ક્ત્વ અર્થાત્ ખસેાથી નવસેા (સેંકડો ) સુધી થાય, તે પણ એક ભવમાં પણુ એટલા થાય. પછી આવેલાં તે તે સમ્યક્ત્વાદ જાય નિહ અને ગયાં હોય તે આવે.૨૧૩ આ આકર્ષોની વચ્ચે જ્યારે જ્યારે ભાવસામાયિક (સામાયિકના અધ્યવસાયે!) ન હોય ત્યારે દ્રવ્યવેષ હોવા છતાં અપ્રજ્ઞાપનીય (દુરાગ્રહી) હાય જ. માટે અહીં જે વિરને સમજાવવા’ ઈત્યાદિ કહ્યુ તેમાં દોષ નથી. તેવા વિશિષ્ટ-અતિશાયિ ગુણ(જ્ઞાન) વગરના ગુરૂ પણુ (શિષ્યનું ભવિષ્ય સમજી શકે નહિ, માટે) સામાયિક રહિત જણાય તે પણ તેને પુનઃ સામાયિક પ્રાપ્તિના સમ્ભવ હાવાથી તછ નહિ દેતાં સમજાવવા, એમ અહીં તત્ત્વ સમજવાનું છે. એમ ‘વસ્તુસ્વભાવ’ એટલે રાજા–નેાકર, (પિતા–પુત્ર, માતા-પુત્રી, શેઠવાળુંાતર) વિગેરે સાથે દીક્ષિત થએલાને જ્યાં પરસ્પર મેટુ' અન્તર (છેટું) પડે ત્યાં લેાકવિરાધથી અનુમાન કરીને વસ્તુ સ્થિતિ જાણીને (શાસનના ઉડ્ડાહ વિગેરે અનિષ્ટ ન થાય તેમ) વર્તન કરવું. કહ્યું છે કે— “તો થેરે જુદુ શેરે, તુ તો વલ્થ (વોચસ્ય) માળા ઢોર । રમો મચ મારૂં, સંગર્ પૂર્વે [મ] તેવી ગમખ્વ↑ "શા મેતા મુનિવર,શ્રી કન્ધકસૂરિજી કે શીલભૂષિત શેઠ સુદÖન વિગેરેના જીવન મને સમજી શકાય છે. એ કારણે જ ભાવદયાથી ભરપૂર હૃદયવાળા ગુરૂ અયેાગ્ય શિષ્યમાં ઉપસ્થાપના ન કરે એમ કહ્યું છે. એમ સર્વાંત્ર સ્યાદ્વાદનેા આશ્રય કરવે એજ શુદ્ધ માગ છે. ૨૧૩-૫ંચવસ્તુ ગા. ૬૨૯૯ માં તે ‘તે પછી આવેલાં જાય નહિ · અથવા જાય તે આવે નહિ' એમ કહ્યું છે. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ | દૂધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાય ૧૦૮ दो पुत्तपिआ पत्ता, एगस्स उ पुत्तओ न उण थेरो। गाहिओ सयं च विअरइ, रायणिओ होतु एस विआ ॥२॥ राया रायाणो वा, दोष्णि वि सम पत्त दासदासेसु (माईदुहियासु) । ईसरसेट्ठी अमच्चे, णिगमघडाकुल दुवे खुड्डे ॥ ३॥ समयं तु अणेगेसुं, पत्तेसु अणभिओगमावलिआ। एगदुहविट्ठिएसं, समराइणिया जहासन्ने२१४ ॥४॥ पञ्चव० ६३३-३६॥ આ ગાથાઓની વ્યાખ્યા (વૃદ્ધો એમ) કહે છે કે-બે વૃદ્ધો પિતાપિતાના પુત્રો સાથે દીક્ષિત થયા હોય તેમાં બે વૃદ્ધો ઉપસ્થાપનાને યોગ્ય થાય ત્યાં સુધી પુત્ર તૈયાર (ગ્ય) ન થાય તે પણ વૃદ્ધોને ઉપસ્થાપવા, પણ બે પુત્રો ગ્ય-તૈયાર થાય ત્યાં સુધીમાં વૃદ્ધો ગ્ય ન થાય તે એવા પ્રસંગે સ્થવિરેને સમજાવવા, ન માને તે ઉપેક્ષા કરવી, વિગેરે ઉપર જણાવ્યા પ્રમાણે કરવું. જે તેમાં “સ્થવિર અને ક્ષુલ્લક એટલે બે સ્થવિરે અને એક ક્ષુલ્લક પ્રાપ્ત થાય તે ઉપસ્થાપના (ત્રણની) કરવી, જે બે ક્ષુલ્લક અને એક સ્થવિર એમ ત્રણ પ્રાપ્ત થાય અને એક સ્થવિર પ્રાપ્ત ન થાય, ત્યારે (૧) (બીજી ગાથાના પૂર્વાદ્ધમાં કહ્યા પ્રમાણે “બે પુત્ર પિતા પ્રાપ્ત થાય એકને પુત્ર પ્રાપ્ત થાય પણ પિતા ન થાય, તે) આચાર્ય પિતાને સમજાવે, જે તે સમજે તે તેના પુત્રને ઉપસ્થાપ. એ રીતે સમજાવે કે “આ હારે પુત્ર અતિ બુદ્ધિમાન છે, ઉપસ્થાપના માટે એગ્ય થયું છે, આ બન્ને પિતા-પુત્ર તેનાથી મોટા થશે તે તારો પુત્ર ન્હાને રહેશે, માટે હારો પુત્ર પણ તેમાંથી મોટો ભલે થાય' ઇત્યાદિ સમજાવવું. (૨) એ રીતે રાજા અને અમાત્ય સાથે દીક્ષિત થયા હોય તેઓને આશ્રીને પણ ઉપર પિતા પુત્રને માટે જે કહ્યો તે સઘળે વિધિ સમજી લેવું. સાધ્વીઓમાં પણ માતા પુત્રી છે, અથવા મહારાષ્ટ્ર અને મન્દીની સ્ત્રી બે, વિગેરે સાથે દીક્ષિત થયાં હોય તેઓને અગે પણ એ જ વિધિ સમજ. (૩) એમ બે એશ્વર્યવાળા, બે શેઠીઆઓ, બે અમા, બે વ્યાપારીઓ, બે ગેષ્ટિએ (મન્નિઓ), કે બે મોટા કુળવંતે દીક્ષિત થયેલા હોય તે સાથે ઉપસ્થાપનાને પ્રાપ્ત (ગ્ય) થાય તે તેઓને સાથે ઉપસ્થાપવા, (ન્હાના મોટા નહિ કરવા.) એ પ્રમાણે પ્રાપ્ત-અપ્રાપ્ત વિધિ જાણો. કથન એટલે છકાય જેનું જ્ઞાન વિગેરે કરાવવું, તેને વિધિ આ પ્રમાણે છે-છકાય જીવનું, તેનું,વિગેરે વર્ણન શ્રોતાની બુદ્ધિ પ્રમાણે તે સમજી શકે તેમ) હેતુ-દષ્ટાન્ત પૂર્વક અનુમાન પ્રમાણની શૈલીથી કરવું. કારણ કે–ષસ્કાય છે અને વ્રતે વિગેરે સમજાવ્યા વિના ઉપસ્થાપના કરવાથી દોષ લાગે એમ પહેલાં જણાવ્યું છે. તે વાયશેલી આ પ્રમાણે કરવી, “એક ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ પણ જીવે છે એ પ્રતિજ્ઞા કરવી, કારણ કે-શેષઈન્દ્રિયના અભાવે પણ તેઓને સ્પર્શન ઈન્દ્રિય છે, એ હેતુ જણાવ, “જે જે રસના વિગેરે શેષ ઈન્દ્રિઓના અભાવમાં પણ સ્પર્શન ૨૧૪-આ ગાથાઓ પંચવસ્તકમાં ૬૩૩ થી ૬૩૬ના કમાંકવાળી છે. અહીં લખેલી છાપેલી પ્રતામાં તેનાથી પાઠ ભેદ ઘાણે છે. અર્થ સંગતિ પણ થતી નથી, તેથી ધર્મ સંગ્રહમાં છપાએલી છે તેમાં થોડા પાઠભેદ સુધારીને લીધી છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાને વિધિ, પૃથ્વી આદિમાં જીવવની સિદ્ધિ] ૩ર૭ ઈન્દ્રિયવાળા હોય તે તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વિગેરે કાય” એટલે જીવ કહેવાય છે, જેમ હણાએલી પણ ઘણું–રસના–આંખ-કાન ઈન્દ્રિયવાળે અન્ધ–હેરે વિગેરે પણ જીવ છે તેમ” એ દેષ્ટાન્ત આપવું, “એકેન્દ્રિયવાળા પૃથ્વીકાય વિગેરે તેવા છે એ ઉપનય ઘટાવવો અને માટે તે કાય (એટલે જીવ) છે' એમ નિગમન કરવું. એ પ્રમાણે પાંચ અવયવ યુક્ત અનુમાનવાજ્યની શિલીથી એકેન્દ્રિયવાળા પૃથ્વીકાય વગેરે જીવે છે એમ સમજાવવું. તથાવિધ કર્મ પરિણામથી કાન વિગેરે ઇન્દ્રિઓનું આવરણ થવાથી તે ઈન્દ્રિઓના અભાવે પણ જેમ બહેર–અન્ય વિગેરે અજીવ નથી, તેમ એકેન્દ્રિય પણ અજીવ નથી, એમ ભાવાર્થ સમજાવો. એ પ્રમાણે બેઈન્દ્રિય વિગેરે ચૌરેન્દ્રિય સુધીના જીવનમાં પણ જીવત્વ સિદ્ધ કરવું. અહીં કોઈ એમ કહે કે-હેરા-અન્ય વિગેરેને તે નિવૃત્તિ ૧૫ અને ઉપકરણ રૂપ (બે પ્રકારની) કાન–આંખ વિગેરે બાહા-(દ્રવ્ય) ઇદ્રિ દેખાય છે તેથી તેઓને જીવ માની શકાય, પણ પૃથ્વીકાય વિગેરેને તે દેખાતી નથી માટે તમે આપેલું અન્ય વિગેરેનું દષ્ટાન્ત છેટું છે.-ઘટતું નથી તે તેનું કથન યોગ્ય નથી, તેના પ્રતીકાર માટે તેને ચોરેન્દ્રિય વિગેરેનું દષ્ટાન્ત આપી શકાય તેમ છે, જેમ કે–તેઓને કર્મ પરિણતિથી કાન વિગેરે નથી જ, તો પણ ચાર કે ત્રણ ઈન્દ્રિયવાળા અને બે ઇન્દ્રિયવાળા પણ સર્વ જીવે છે અને સર્વ દર્શનવાળાઓ જીવ માને પણ છે, વિવાદ તે માત્ર એકેન્દ્રિયેના જીવત્વ વિષયમાં જ છે, (તો જેમ કાન વિના ચૌરેન્દ્રિય, આંખ-કાન વિના ત્રીન્દ્રિય, અને છાણ-આંખ-કાન વિના પણ બેઈન્દ્રિયને સહુ જીવ માને છે તેમ રસના-પ્રાણ-આંખ અને કાન ન હોવા છતાં એક સ્પર્શના ઈન્દ્રિયવાળાને પણ જીવ માનવો જોઈએ.) તેને બીજી રીતે પણ સમજાવવો કે–પૃથવી, પરવાળાં, લવણ, પત્થર, વિગેરે પાર્થિવ પદાર્થો પણ સજીવ જ છે, કારણ કે તેને દવા છતાં માંસના અંકુરની જેમ તેવા જ અંકુરાઓ ઉગતા પ્રગટ દેખાય છે. અહીં અનુમાન પ્રમાણને પ્રયોગ તે સ્વયં કરી બતાવો. જેમ જીવતા પચ્ચેન્દ્રિયના શરીરમાંથી કક્ષાએલું માંસ પુનઃ પૂરાય છે તેમ પૃથ્વી, પરવાળા વિગેરે પણ કાપવા (દવા) છતાં પુનઃ પૂર્ણ થાય છે (ઉગે છે), માટે તેઓનું જીવપણું સિદ્ધ છે. ૨૧૬ એમ તાત્પર્ય સમજાવવું. કહ્યું છે કે ર૦૫- ઈદ્રિયના બાહ્ય અને અત્યંતર બે પ્રકારે છે, તેમાં ઈન્દ્રિયરૂપે પુદ્ગલ રચના અને એ પુદ્ગલની શક્તિ રૂ૫ બે પ્રકારે બાહ્ય ઇન્દ્રિયના છે. (જેમ આંખ અને તેનું તેજ.) તેમાં પુદ્ગલ રચનાને (ડાળાકીકી વિગેરેને) “ઉપકરણ અને તે પુદ્ગલની શક્તિને “નિવૃત્તિ કહેવાય છે. - ૨૧૬-મદિરા પાનથી કે સર્પ વિગેરેના વિષની અસરથી તથાવિધ ચેષ્ટાઓ બંધ થવા (પ્રગટ નહિ દેખાવા) છતાં તેમાં જીવ માનવામાં વિવાદ નથી તેમ એકેન્દ્રિય જીવોમાં તથાવિધ સ્પષ્ટ ચેતના નહિ દેખાવા છતાં તેને જીવ માનવે એ અયુક્તિક નથી. વસ્તુત: જીવનાં સામાન્ય લક્ષણે ઉપયોગ, યોગ, ધ્યવસાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અક્ષદર્શન, અષ્ટવિધ કર્મ, તેને બધ, ઉદય, વેશ્યા, શ્વાસોચ્છવાસ, અને કષાયાદિ એકેન્દ્રિય જીવમાં પણ અસ્પષ્ટ હોયજ છે, આહાર પણ હોય છે, દરેક અનુકૂળ આહારને વેગે પ્રફુલ્લ બને છે-વધે છે અને આહારના અભાવે કે પ્રતિકૂળ હવાપાણ વિગેરેને પગે ઘટે છે-કરમાય પણ છે, પર્વતે અને માટીના ટેકરાઓ વધે છે. તે પ્રત્યક્ષ છે ઈત્યાદિ પૃથ્વીકાયમાં પણ ઘણી વસ્તુઓમાં જીવનાં લક્ષણે સ્પષ્ટ દેખાય છે. આ સિવાય પણું શાસ્ત્રમાં પૃથ્વીકાયના જીવવાની સિદ્ધિનાં વિવિધપ્રમાણે છે તે ત્યાંથી જોઈ લેવાં. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ [ધ સં૦ ભાગ ૨ વિ. ૩-ગા. ૧૦૮ “मसंकुरो इव समाणजाइख्वंकुरोवलंभाओ। पुढवीविदुमलवणोवलादओ हुंति सच्चित्ता ॥६४५॥" (पञ्चवस्तु०) ભાવાર્થ-જેમ જીવતા મનુષ્યના માંસના અશ્કરા (મસા વિગેરે) કાપવા છતાં પુનઃ ઉગે (વધુ) છે તેમ સમાનજાતિ-રૂપવાળા અશ્કરા ઉગતા (વધતા) હોવાથી પૃથ્વી, પરવાળાં લવણુ, પત્થર, વિગેરે પદાર્થો પણ સચિત્ત (જીવવાળા-જીનાં શરીરે) છે. અહીં ‘સમાન જાતિના અકુર ઉગે છે એમ કહેવાથી શિલ્ગડાના અકુરને વ્યવચ્છેદ સમજ, કારણ કે તે સમાનજાતિવાળે નથી, એમ પૃથ્વીકાયમાં જીવત્વની સિદ્ધિ સમજાવવી. (૧) જળનું જીવત્વ પણ આ રીતે સિદ્ધ છે, જેમકે–પૃથ્વીનું (કુવાદિનું) પાણી સચિત્ત (જીવ વાળું) છે, કારણ કે ભૂમિ ખેદતાં દેડકાની જેમ તે સ્વાભાવિક પ્રગટે છે, જેમ ભૂમિ ખોદતાં દેડકાંની ઉત્પત્તિ સ્વાભાવિક છે તેમ ભૂમિ ખેદતાં જળની પણ સંભાવના સ્વાભાવિક છે. અથવા “વરસાદનું પાણી સજીવ જીવ છે કારણ કે જેમ સ્વભાવે માછલાં વરસાદમાં વસે છે તેમ સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થએલું જળ પણ વરસે છે, અર્થાત્ સ્વાભાવિકતયા આકાશમાં ઉત્પન્ન થયેલાં માછલાંઓને પાત (વરસાદમાં પડતાં) દેખાય છે તેમ સ્વાભાવિક ઉત્પન્ન થએલા આકાશના (વરસાદના પાણીને પણ પાત (વરસાદ પડત) દેખાય છે. એમ ભૂમિ કે વરસાદના સર્વ જળમાં પણ જીવપણું સિદ્ધ છે, એ તાત્પર્ય સમજવું. કહ્યું છે કે “પૂણિરવામા(હ)વિઝ-સંમત્રો ને ચ નમુત્તા अहवा मच्छो व सहाव-वोमसंभूअपायाओ ॥६४६॥ (पञ्चवस्तु०) ભાવાર્થ–ભૂમિ બદતાં દેડકાની જેમ સ્વાભાવિક ઉત્પન્ન થતું હોવાથી જળ સચિત્ત છે, અથવા મ૨૭ની જેમ સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થઈને વરસતું હોવાથી પણ જળ સચિત્ત છે. અથવા જળ એ કારણે પણ સચિત્ત છે કે–ગર્ભની કલલ (રસ) ૨૧અવસ્થાની જેમ તેમાં સ્વાભાવિક દ્રવત્વ (પ્રવાહિપણું) છે. એમ અનેક રીતે જળમાં જીવપણું સિદ્ધ છે. (૨) અગ્નિમાં જીવપણાની સિદ્ધિ આ પ્રમાણે છે-“અગ્નિ જીવ છે, કારણ કે પુરૂષની જેમ તે આહાર લેત દેખાય છે, અથવા તેમાં થતા વૃદ્ધિ અને વિકાર દેખાય છે.” (એમ અનુમાન વાક્યનો પ્રયોગ કરે). જેમ પુરૂષ આહાર કરતે અને વૃદ્ધિ પામતે દેખાય છે તેમ અગ્નિમાં પણ આહાર અને વૃદ્ધિ દેખાય છે, માટે પુરૂષની જેમ અગ્નિનું પણ જીવત્વ સિદ્ધ છે૧૮(૩) ૨૧૭–ગર્ભમાં કલલ અવસ્થામાં હાથીનું શરીર કે પક્ષીનાં ઇંડાંને રસ દ્રવ (પ્રવાહી) છતાં તે વધે છે અને જન્મે છે માટે જીવ છે તેમ જળ પણ પ્રવાહી છતાં સજીવ છે જ. ૨૧૮-અગ્નિને વાયુને, લાકડાને કે તેલ વિગેરેને ખેરાક મળવાથી વધે છે અને તેના અભાવે નાશ પામે છે એ પ્રત્યક્ષ છે, મનુષ્યના શરીરમાં પણ જવરની અને જઠરની ગરમી દેખાય છે તે તેમાં રહેલા જીવને આભારી છે, મરણ પછી જઠરની ગરમી જીવની સાથે ચાલી જાય છે અને તાવથી તપેલા અવયવ ઠંડા પડી જાય છે એ સહુ માને છે, તેમ અગ્નિમાં અનુભવાતી ગરમી પણ તેમાં રહેલા જીવના પ્રયોગ રૂપ છે, અગ્નિમાંથી જીવત્વ નાશ થતાં કેલસે, રાખ, વિગેરે તેના અચેતન અંશે ઠંડા પડી જાય છે, ઈત્યાદિ અગ્નિમાં જીવત્વની સિદ્ધિ અનેક પ્રકારે થાય છે, Page #390 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાને વિધિ, પૃથ્વી આદિમાં જીવવની સિદ્ધિ] ૩૨૯ વાયુનું જીવપણું આ પ્રમાણે છે, જેમકે-વાયુ જીવ છે, કારણ કે–ઘોડાની જેમ બીજાની પ્રેરણા વિના પણ તે અનિયત તિછ દિશામાં ગમન કરે છે. એમ અનુમાનને પ્રયોગ કરે. અર્થાત્ જેમ ઘોડે બીજાની પ્રેરણા નહિ છતાં અનિયત તિછું ગમન કરે છે તેમ વાયુ પણ બીજાની પ્રેરણા વિના સ્વયં ગતિ કરે છે, માટે એમાં જીવપણું સિદ્ધ છે. ૧૯કહ્યું છે કે – "आहाराओ अणलो, विद्धिविगारोवलंभओ जीवो। अपरप्पेरिअतिरिआ-णिअमिअदिग्गमणओ अनिलो ॥६४७॥” (पञ्चवस्तु०)२२० ભાવાર્થ—અગ્નિ કાણદિને આહાર કરે છે અને તેમાં થતી વૃદ્ધિ તથા વિકારે પણ પ્રત્યક્ષ દેખાય છે, માટે તે સજીવ છે. અન્યની પ્રેરણા વિના પણ વાયુ અનિયત દિશામાં તિછું ગમન કરે છે માટે વાયુ પણ સજીવ છે, જીવ ન હોય તે તેનું ગમન પણ ન હોય. બન્નેમાં જીવત્વની સિદ્ધિ કરવા માટે અનુક્રમે મનુષ્યનું અને પશુનું દષ્ટાન્ત સમજવું. વાયુમાં “અન્યની પ્રેરણા વિના ગમન” કહ્યું, એથી માટીના ઢેફા વિગેરેની સાથે વિરોધ નથી રહેતો, કારણ કે હું વિગેરે બીજાની પ્રેરણા વિના હાલી ચાલી શકતાં નથી. “અનિયત દિશામાં ગમનમાં કહ્યું તેથી નિયત દિશામાં (શ્રેણીબદ્ધ) ગતિ કરનારા પરમાણુની સાથે પણ વિરોધ નથી રહેતું, કારણ કે પરમાણું શ્રેણીબદ્ધ નિયત (છ દિશામાં) ગમન કરે છે. અર્થાત્ માટીનું ઢેકું વિગેરે, ધુમાડે અને પરમાણુ, એ પ્રત્યેક અજીવ અને વાયુ જીવ છે માટે લક્ષણ ભિન્ન છે. (૪) વનસ્પતિમાં પણ જીવત્વ છે, તે આ પ્રમાણે અનુમાન કરીને સમજાવવું “વૃક્ષે સચેતન છે, કારણ કે તેમાં સ્ત્રીની અને ઉપલક્ષણથી પુરૂષાદિની પેઠે જન્મ, જરા, જીવન, મરણ, વધવું, આહાર, દેહદ, આમય (બીમારી–પીડા), રોગ, ચિકિત્સા, વિગેરે હોય છે જેમ સ્ત્રીઓને જન્મ વિગેરે દેખાય છે તેમ વૃક્ષેમાં પણ તે દેખાય છે, માટે વનસ્પતિમાં જીવત્વ સિદ્ધ છે. કહ્યું છે કે માનવામા–રોળrદાહોદ્દામા.. રોત્તિનિછાદિ , or a તો ૬૪૮મા” (પન્નવરતુ ) ભાવાર્થ–સ્ત્રીની જેમ વૃક્ષોને જન્મ–જરા-જીવન-મરણ-વૃદ્ધિ આહાર દેહદ, આમય, રોગ અને ચિકિત્સાદિ હોય છે માટે વૃક્ષો (વનસ્પતિ) સચેતન છે. (વનસ્પતિનાં જન્મ, જરા, વિગેરે પણ પ્રસિદ્ધ છે) એમ વનસ્પતિમાં જીવ–૨છે. (૫) ૨૧૯-અચેતન પદાર્થ વિના પ્રેરણાએ ગતિ કરી શકતા નથી, શરીર જડ છે છતાં તેમાં જે હલન-ચલનાદિ ક્રિયા થાય છે તે તેમાં રહેલા જીવની પ્રેરણાને આભારી છે, મનુષ્યાદિની બુદ્ધિ, સંજ્ઞ, ઈચ્છા વિગેરેના બળે તેનું હલન-ચલન, ગમન-આગમન, બેસવું-ઉઠવું, વિગેરે નિયત અને ઈછાનુસારી હોય છે, વાયુમાં તેવી બુદ્ધિ આદિને અભાવ છતાં અનિયત તિ" ગમન હેાય છે, તે કેવળ જડ છે, તો થઈ શકે નહિ, તેને પ્રેરક જીવ હોય તો જ થઈ શકે, માટે વાયુમાં જીવત્વ સિદ્ધ છે. ૨૨૦-આ ગાથા છાપવામાં ધર્મસંગ્રહમાં પૂર્વાદ્ધ –ઉત્તરાદ્ધને વ્યત્યય થએલે સમ નય છે, પંચવસ્તુ આદિમાં ઉપર પ્રમાણે છે અને ક્રમની અપેક્ષાએ પણ તે બરાબર છે. ૨૨૧-મનુષ્ય શરીરમાં જન્મ પછી બાળ, યૌવન, વૃદ્ધત્વ વિગેરે અવસ્થાએ પ્રગટે છે અને તેમાં ચિતન્ય પણ સ્પષ્ટ દેખાય છે તેમ કેતકી, આમ્ર, વડ, વિગેરે વનસ્પતિનું શરીર (વૃક્ષાદ્રિ) પણ મૂળમાંથી Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦. [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૮ બેઈન્દ્રિય વિગેરે ત્રસકાય-જેવા કે કૃમિ, કીડીઓ, ભ્રમરે, વિગેરે તે જીવ છે જ. એમ (છ) કાયનું સ્વરૂપ જણાવીને સાધુના મૂળગુણોરૂપ “પ્રાણાતિપાત વિરમણ વિગેરે રાત્રિભજન વિરમણ સુધીનાં છ વ્રતો સમજાવવાં. તેનું વર્ણન ઉપસ્થાપનાન વિધિ પછી મૂળગ્રન્થથી જ કહેવાશે, પછી તેના અતિચારો કહેવા, તે પણ વ્રતના વર્ણનમાં કહેવાશે. તે પછી એટલે ઉપર પ્રમાણે વર્કયનું, વ્રતનું અને ગ્રતાતિચારનું સ્વરૂપ કહીને તેના અર્થને સમજેલા શિષ્યની ગુરૂએ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે પરીક્ષા કરવી. કહ્યું છે કે – “હિક વધારવા, રૂમ તેનું નામમિાપનું . गीएण परिच्छिज्जा, सम्मं एएसु ठाणेसु ॥६६३॥” (पश्चवस्तु०) બહાર આવે (જન્મ) છે, તેની કોમળ વિગેરે બાલ્યાદિ અવસ્થાઓ પ્રગટે છે અને લજામણુ-બકુલવૃક્ષ વિગેરે કેટલીય વનસ્પતિમાં લજજાદિ રૂ૫ ચૈતન્ય પણ સ્પષ્ટ દેખાય છે, મનુષ્ય શરીરના અવયની જેમ અકરા, કુંપળો, પત્રો, શાખા-પ્રશાખાઓ અને સ્ત્રીને યોનીની જેમ પુષ્પ તથા તેમાં સંતતિની જેમ ફળ પણ આવે (જન્મ) છે. મનુષ્યની નિદ્રા જાગરણની જેમ ધાવડી, પ્રપુનાટ, વિગેરે વૃક્ષનાં પત્રો અને સૂર્યવિકાસી કમળા, વિગેરે કેટલીય વનસ્પતિ સૂર્યાસ્ત સમયે સંકોચાય છે અને ઉદય વખતે ખીલે છે. ઘુવડ વિગેરેની જેમ ચન્દ્રવિકાસી કમળો વિગેરેમાં એથી વિપરીત જે સંકેચાદિ થાય છે તે તેની સંજ્ઞાને બળે થાય છે. શરીરથી કપાઈને ટા પડેલા અવયવે શેષાય છે તેમ પત્રાદિ પણ કપાયા પછી સૂકાય છે. માનવીય શરીરને ટકાવવા કે વધારવા આહાર-પાણીની જરૂર પડે છે તેમ વનસ્પતિ પણ પૃથ્વી, પાણી વિગેરેના આહારથી જીવે છે અને વૃદ્ધિ પામે છે, મનુષ્યના શરીરની અનેકવિધ સારવાર છતાં આયુષ્ય પૂર્ણ થતાં આત્મા તેને છોડી દે છે તેમ વનસ્પતિની રક્ષા કરવા છતાં તેનું વિવિધ આયુષ્યનું પ્રમાણ પૂર્ણ થતાં જીવ ચાલ્યો જવાથી અચિત્ત બને છે. શાસ્ત્રોમાં વનસ્પતિનું આયુષ્ય ઉત્કૃષ્ટ દશહજાર વર્ષોનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું જણાવેલું છે. મનુષ્ય શરીરની જેમ વનસ્પતિમાં પણ અનેકવિધ રોગો હાય છે, તેની વિવિધ ચિકીત્સા પણ થાય છે, મનુષ્યના શરીરમાં તે તે અવયવોમાં કોઇને ખેડ-ખાંપણ આવે છે તેમ વનસ્પતિમાં પણ નું પ્રત્યક્ષ દેખાય છે, કેઈનાં પાંદડાં ખરી પડે છે, કોઈની શાખા-પ્રશાખાઓ વાંકી વળી જાય છે, લકવાની જેમ વૃક્ષ સજીવન છતાં કોઈ કોઈ અફૂગ (શાખાઓ) સૂકાય છે, વધ્યા સ્ત્રીની જેમ એક જ જાતિના પણ કોઈ વૃક્ષને ફળો આવતાં નથી, અનેક જાતિનાં વૃક્ષમાં નર-માદાને ભેદ પણ હોય છે, ઈત્યાદિ વિવિધ સમાનતા પ્રત્યક્ષ દેખાય છે. તાત્પર્ય કે મનુષ્ય શરીરની જેમ વનસ્પતિમાં જન્મ, બાહ્ય, યૌવન, વૃદ્ધત્વ, મરણ, સંજ્ઞા, લજજા, હર્ષ, વેગ, શેક, શીત–ઉષ્ણ વિગેરે સ્પર્શીની અસર, ઇત્યાદિ પ્રત્યક્ષ છે માટે તે જીવનું શરીર છે, સજીવ હોવાથી તેમાં જીવત્વ સિદ્ધ છે. આધુનિક વિજ્ઞાનિક પણ પાંચેય પ્રકારના એકેન્દ્રિયામાં જીવત્વ સ્વીકારવા લાગ્યા છે. ૨૨૨-હાની (કાચી) દીક્ષા પછી આવશ્યક સૂત્રના અને દશવૈકાલિકના ચોથા અધ્યયન સુધીના યોગદ્વહન પૂર્વકાળે તે તે સૂત્રને ભણવા પૂર્વક કરાવાતા હતા. આજે પણ કેટલાક એટલું ભણ્યા ભણાવ્યા પછી જ ઉપસ્થાપના કરે છે તે આ વિધાનના પાલન રૂપે છે. જે ભણાવ્યો જ ન હોય તો પરીક્ષા વિગેરે કરી શકાય નહિં, ગ્યાયેગ્યના નિર્ણય વિના જ મહાવતે ઉચ્ચરાવવાથી અજ્ઞ શિષ્ય તેનું પાલન કરી શકે નહિ, અને વ્રતવિરાધનાથી વસ્તુતઃ શાસનની અને સાધુતાની વિરાધના થાય, એ સર્વ વિરાધનામાં ગુરૂ નિમિત્ત બને તેથી તેને પણ તે સંબંધી કમબન્ધ થાય, ઈત્યાદિ સ્પષ્ટ છે. જગતમાં હાના મોટા કઈ પણ કાર્યમાં યોગ્યતાને વિચાર કરાય છે, બજારમાંથી બે આનાનું શાક પણ જેવા તેવાની પાસે મંગાવી શકાતું નથી, જેમ કાર્ય મોટું તેમ યોગ્યતા વિશિષ્ટ હોવી જોઈએ Page #392 -------------------------------------------------------------------------- ________________ શિષ્યની પરીક્ષાને અને ઉપસ્થાપનાન વિધિ]. ૩૩૧ ભાવાર્થ_એ રીતે ષટકાયજીવોને, વ્રતને, (તથા અતિચારોને) કહ્યા પછી જે શિષ્યને તેને બંધ થાય તેની જ ગીતાર્થ ગુરૂએ આ વિષયમાં પરીક્ષા કરવી. પરીક્ષાના વિષય (સ્થાને) પણ પચવતુકમાં નીચે પ્રમાણે કહ્યા છે. “૩ાા કથંકિ, વોશિર કાળા વાવિ પુજવી णइमाइदगसमीवे, सागणि णिक्खित्त तेउम्मि ॥६६४॥ वियणऽभिधारण वाए, हरिए जह पुढविए तसेसुं च । મેવ જોગરાણ, ઢોરૂ ifછી ૩ વાર્દિ દ્ધા” () વ્યાખ્યા–શિષ્યની પરીક્ષા માટે ગીતાર્થ ગુરૂ પિતે ઉચ્ચાર-પ્રશ્રવણ (વડી–લઘુનીતિ) વિગેરે અર્થાડિલમાં (જીવાકૂળ વિગેરે સાવદ્ય ભૂમિમાં) વોસિરાવે (તજ), કાત્સર્ગ માટે ઉભા રહેવું, બેસવું, વિગેરે પણ સચિત્ત પૃથ્વીમાં કરે, નદી–વિગેરેમાં (પાણીની પાસે) ઉચ્ચારાદિ સિરાવે (કરે), તથા જ્યાં બીજાએ અગ્નિનાખ્યો હોય તેવા અગ્નિવાળા પ્રદેશમાં સ્પંડિલ વિગેરે સિરા, (૬૬૪) વાયુ માટે વિંજણો વાપરે, લીલું ઘાસ હોય તેવી પૃથ્વીમાં તથા કીડીઓ વિગેરે ત્રસજીવો હોય ત્યાં સ્થડિલાદિ સિરાવે, એ રીતે ગોચરી ફરતાં પણ “રજસંસ્કૃષ્ટ વિગેરે દેષવાળાં આહારાદિ વહારે, એમ કરવાથી શિષ્યની પરીક્ષા થાય, (અર્થાત્ ગુરૂ ઈરાદા પૂર્વક છ કાયજીની વિરાધના થાય તેવી પ્રવૃત્તિ કરે તેથી ગ્યાયેગ્ય શિષ્યનો નિર્ણય થઈ શકે. (૬૬૫) “પરિહા સંમ, વીર વાર્ષિ તથા ગોmો ઢો ડા , તી કા વિહી રૂમો હો દ્દદ્દા” (પત્રવતુ) ભાવાર્થ-(ગુરૂ એવી વિરાધના કરે છતાં) જે શિષ્ય એ વિરાધનાને તજે, પિતે એવી પ્રવૃત્તિ ન કરે અને બીજા (સફઘાટક) સાધુને પણ “આમ કરવું અગ્ય છે એમ સમજાવે, તો તેને ઉપસ્થાપના માટે યોગ્ય જાણવો, તે ઉપસ્થાપનાન વિધિ આ પ્રમાણે છે. (૬૬૬) ૧૦૬ શ્લોકમાં કહ્યું હતું “ઉપસ્થાપના વિધિ પૂર્વક કરવી તેથી હવેને વિધિ કહે છે. મૃ–“સેવકુવેન્દ્રને ૧, વ્રતોચાઃ ક્ષિાદા दिग्बन्धस्तप आख्यानं, मण्डलीवेशनं विधिः ॥१०९॥" મૂળને અર્થ–દેવગુરૂને વન્દન કરાવવું, તે ઉચરાવવાં, ત્રણ પ્રદક્ષિણા દેવરાવવી, દિગુબન્ધ કરે, તપ કરાવવો, વ્યાખ્યાન કરવું અને માંડલીમાં પ્રવેશ કરાવવો, એ ઉપસ્થાપનાને વિધિ જાણવો. ટીકાને ભાવાર્થ–દેવ-ગુરૂને વન્દન એટલે આઠ સ્તુતિથી (નંદિનું) દેવવન્દન કરાવવું એ હકિકત દરેક વ્યવહારમાં સર્વમાન્ય છે, તે રીતે વિચારતાં મહાવ્રતોનું પાલન અતિગહન અને વિશિષ્ટ હોવાથી શિષ્યમાં ગુરૂને સમર્પિત થવાની વિશિષ્ટ ભાવના અને વ્રતોના પાલન માટે વેઠવા પડતા પરીષહાદિને સહવાનું સત્વ હોવું જોઇએ. જે શિષ્યના આત્મહિત માટે મહાવ્રતે ઉચ્ચરાવવામાં આવે છે તે હિતને બદલે અહિત ન થાય તેટલું વિચારવું તે આવશ્યક છે જ. એ કારણે જ દીક્ષાર્થમાં અને ગુરૂમાં કેવા કેટલા ગુણે જોઇએ ? વિગેરે વર્ણન ગ્રન્થના પ્રારંભમાં જ કર્યું છે, તે અતિ મહત્વનું અને આત્માપકારક હેવા સાથે શ્રી જૈનશાસનની અને જિનેશ્વરદેવની સેવા માટે અનિવાર્ય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૦૯ અને ગુરૂને દ્વાદશાવર્ત વન્દન એટલે બે વાંદણાં દેવરાવવાં. તે પછી અહિંસા વિગેરે રાત્રિભૂજનવિરમણ સુધીનાં છ વ્રતોને ઉશ્ચરાવવાં, સમવસરણ(નંદિ)ને ત્રણ પ્રદક્ષિણ અપાવવી, સાધુ હેય તે આચાર્ય–ઉપાધ્યાયના ભેદે બે પ્રકારને અને સાધ્વી હોય તો તેની પ્રવર્તિની સહિત ત્રણ પ્રકારને દિગબધ (નામસ્થાપનવિધિ) કર. આયંબિલ વિગેરે (શક્તિ અનુસારે) તપ કરાવવો, પાંચ મહાવ્રતના પાલન માટે શેઠની (ચાર) પુત્રવધુઓના (રોહિણીના) દષ્ટાન્તથી ઉપદેશ કરવો, અને સાતમાંડલીમાં પ્રવેશ કરાવે, એ ઉપસ્થાપન વિધિ સંક્ષેપથી જાણવો. વિસ્તૃત અર્થ તે (પ્રાચીન) સામાચારીમાંથી સમજી લે, તેને પાઠ આ પ્રમાણે છે “દિશા વા વિવા, તિતિ વેઢા રમામાસત્તા ફિસિવંધો વિતિ તવ “ મંત્રી જસ્થાપનાદાર વ્યાખ્યાતિ ચ ફિર હિ” ઈત્યાદિ (સત્તરમા પચાશકમાં કહેલી ૩૦-૩૧) બે ગાથાઓ (જેનું વર્ણન ઉપર પચ્ચવરતુની ગાથાઓથી કહ્યું તે) પ્રમાણે સારી રીતે જેના ગુણેની પરીક્ષા કરી છે તેવો શિષ્ય શુભતિથિ-વાર-નક્ષત્ર–મુહૂર્ત અને રવિગ વિગેરે શુભ ગવાળા પ્રશસ્ત દિવસે શ્રીજિનમન્દિર વગેરે પ્રધાન(પવિત્ર)પ્રદેશમાં આવીને ગુરૂને વાંદીને કહે કે-ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહ પંચમહાવ્રત રાત્રિભેજન વિરમણ વર્ણવત આરેવાવણિ નંદિ કરાવણિ વાસનિકખેવ કરેહ' અર્થાત્ હે ભગવન ! આપ મને પાંચમહાવતેના અને રાત્રિભોજનવિરમણ નામના છઠ્ઠા વ્રતના આરોપણ માટે અને તેને ઉદ્દેશીને નંદિ (મગલપચાર દેવવન્દનાદિ) કરાવવા માટે વાસનિક્ષેપ કરે? (મંત્રિત વાસને મારા મસ્તકે નાખે !) એમ કહીને આઠ સ્તુતિ પૂર્વક (નંદિનું) દેવવન્દન (જય વિયરાય સુધી) કરીને ગુરૂવન્દન કરે (વાંદણાં દે). તે પછી ગુરૂ-શિષ્ય બને (આદેશ માગવા પૂર્વક મહાવ્રતોના આરેપણુ માટે સત્તાવીસ શ્વાસોચ્છવાસને (સાગરવર ગમ્ભીરા સુધીને એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે, પછી હાથીના દતુશળની જેમ પેટ ઉપર બે કેણીએ સ્થાપીને બે હાથથી રજોહરણ પકડીને આચાર્ય ડાબા હાથની અનામિકા આંગલીએ લટકતી મુહપત્તિ પકડીને સમ્યગૂ ઉપયોગ પૂર્વક ઉપરનું અડધું શરીર (તથા મસ્તક) નમાવીને (બે હાથે અલી કરીને રજોહરણને પકડીને મુહપત્તિ બે હાથની અનામિકા અને કનિષ્ઠા વચ્ચે રાખીને) ઉભેલા શિષ્યને એકેક મહાવ્રત શ્રીનમસ્કારમહામંત્ર બોલવા પૂર્વક ત્રણ ત્રણ વાર ઉચ્ચરાવે (સંભળાવે). તે આ પ્રમાણે–એક વાર શ્રી નમસ્કાર મહામંત્રઉચ્ચારીને " (तत्थ) पढमे भंते ! महत्वए पाणाइवायाओ वेरमणं, सव्वं भंते ! पाणाइवायं पञ्चक्खामि, से सुहुमं वा, बायरं वा, तसं वा, थावरं वा, नेव सयं पाणे अइवाइजा, नेवन्नेहिं पाणे अइवायाविञ्जा, पाणे अइवायंतेवि अन्ने न समणुजाणामि, जावज्जीवाए तिविहं तिविहेणं-मणेणं वायाए काएणं, न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि । पढमे भंते ! महव्वए उवडिओमि सव्वाओ पाणाइवायाओ वेरमणं ॥१॥"२२३ એ પ્રમાણે પહેલા મહાવ્રતને પાઠ બેલ, પુનઃ નમસ્કારમહામંત્ર બોલીને બીજી વાર અને એ પ્રમાણે જ ત્રીજી વાર સંભળાવ. તે પછી નમસ્કાર મહામંત્ર બોલીને “ઝારે ૨૨૩-આ પાઠના અને બાકીના વ્રતોના પાઠના પણ અર્થ પાક્ષિક સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજવા. Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાના વિધિ, દિગ્બન્ધનું મહત્વ અને મહાવ્રતા] ૩૩૩ (6 "" અંતે ! મળ્વણ મુત્તાવાચો વેરમાં” વિગેરે બીજા મહાવ્રતના પાઠ પણ પહેલા મહાવ્રતની જેમ ત્રણ વાર પૂર્ણ સંભળાવવા. એ રીતે ત્રીજા, ચેાથા વિગેરે મહાવ્રતાના પાઠ ત્રણ ત્રણ વાર શ્રીનમસ્કારમહામંત્ર પૂર્વક ઉચ્ચરાવવા, તે પછી લગ્નવેળા આવે ત્યારે ( શ્રીનમસ્કાર– મહામંત્ર ખેલવા પૂર્વક ) इच्चेइआईं पंचमहव्वयाई राईभोअणवेरमणछट्ठाई अत्तहिया (ट्ठा) ए વસંપક્સિત્તા નં વિદ્વામિ ” એ પાઠ ત્રણવાર સંભળાવવા. પછી શિષ્ય વન્દન કરીને કહે કે— ‘ચ્છિકારિ ભગવન્ ! તુમ્હે અહં પંચમહાવ્રત–રાત્રિભેાજનવિરમણુષ(ત) આરેાવ' વિગેરે સાત ખમાસમણુના અને ત્રણ પ્રદક્ષિણાના વિધિ પૂર્વે (પહેલા ભાગમાં સમકિત–વ્રત વગેરે ઉચ્ચરવાના વિધિમાં) જણાવ્યા પ્રમાણે કરાવવા. પછી શિષ્યને આચાર્ય તથા ઉપાધ્યાયરૂપ એ પ્રકારના દિગ્બન્ધ કરે, (અર્થાત્ અમુક આચાર્યના અમુક ઉપાધ્યાયના અમુક (ગુરૂના અમુક) નામવાળા તમે શિષ્ય છે, એમ ચતુર્વિધ સÜની ૨૪ સમક્ષ કહે), જેમ કે કાટિક ગણુ, વેરી (વ)શાખા, ચાન્દ્રકુલ, અમુક ગુરૂ (આચા,) અમુક ઉપાધ્યાય, (અમુક ગુરૂનાશિષ્ય તમારૂં નામ) વિગેરે. સાધ્વીને અમુક પ્રવર્તની’એ ત્રીજો પ્રકાર વધારે સમજવા. તે પછી આય ંબિલ, નિવી, વિગેરે તે દિવસે(મગંળ માટે) તપ કરાવવેા અને દેશનામાં શેઠની ચાર પુત્રવધુએનું (રાહિણીનુ) દૃષ્ટાન્ત આપી પાંચ મહાવ્રતનુ પાલન કરવાનુ અને ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાનું સમજાવવું. એ રીતે ઉપસ્થાપના કર્યો પછી જ શિષ્યને માંડલીપ્રવેશ કરાવવા માટે સાત આયખિલ કરાવવાં. તે સાત માંડલીએ આ પ્રમાણે છે— 44 'सुत्ते अत्थे भोअण, काले आवस्सए अ सज्झाए । संथारए चैव तहा, सत्तेया मंडली जइणो ||६९२ ||" ( प्रव० सारोद्धार) ભાવાર્થ સૂત્રમાં, અમાં, ભાજનમાં, કાળગ્રહણ કરવામાં, પ્રતિક્રમણમાં, સાવધ્યાય ૨૨૪-જેમ કાઈ મકાન વગેરે વેચાણુ-ખરીદ કર્યાં પછી તેનું ખત પત્રક (દસ્તાવેજ) લખવામાં તેની આજી ખાજુના ખૂંટની (ચારે દિશામાં આવેલાં મકાન કે મા` વિગેરેની) નોંધ લેવાય છે તેમાં મેાહને વશ મકાન બદલવાના કે ઇનકાર કરવાના પ્રસફૂગ ન આવે ત્યાદિ કારણ છે તેમ શિષ્યના નામ સ્થાપનમાં કુળ—ગણુ કે આચાર્યાદિનાં નામ ત્રણ વાર ચર્તુવિધ શ્રીસંઘની સમક્ષ સંભળાવવામાં માઁગળ ઉપરાન્ત મેાહને વશ કોઇને શિષ્યને બદલી દેવા વિગેરેના પ્રસંગ ન આવે તે કારણુ સમજાય છે. અનાદિ મેહવશ જીવને એવી ભૂલ થવી તે આશ્ચર્ય રૂપ નથી, કિન્તુ સંભવિત હૈાવાથી જ્ઞાનીએ એ ‘શિષ્યનિષ્ફટિકા’ વિગેરે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે અને તેમાંથી બચવા માટેના ઉપાય! પણ જણાવ્યા છે. સંયમીને પણ પ્રમત્તગુણુસ્થાનક સુધી તે! મેાહુ મા ચૂકાવે છે, માટે જ અપ્રમત્તગુણુથી તુજ વાર વાર પ્રમત્તગુણુસ્થાને ઉતરવાનું સતત હૈાય છે, એ દશામાંથી મુક્ત થયા પછી તેા જીવને ઘાતીકમઁના ઘાત કરવામાં એક અન્તર્મુહૂત જેટāા જ વિલમ્બ થાય છે. ત્યાં સુધી પ્રમત્ત અપ્રમત્તના ચઢાવ-ઉતારની અથડામણુ શેન્યૂન પૂઢેડવ↑ સુધી પણ સહન કરવી પડે છે. અર્થાત્ પ્રમત્તદશાથી મુક્ત થવું અતિદુષ્કર છે. ત્યાં વતંતા આત્મા ભુલ ન કરી બેસે તે માટે સમગ્ર સામાચારીનુ વિધાન છે. આદિગ્બન્ધ પણ સામાચારી ના અંશ છે, તેના ખળે શિષ્યને ગુરૂઆજ્ઞા પાલનની અને ગુરૂને શિષ્યના સયમની જવાખદારી નીચે મૂકવામાં આવે છે, એથી શિષ્ય ગુરૂઆજ્ઞાનું પાલન કરે અને ગુરૂ તથા ગચ્છના અન્ય મુનિએ પણ તે શિષ્યની પ્રકૃતિને સહીને તેને ચારિત્રમાં આગળ વધારે, ઈત્યાદિ દિગ્બન્ધમાં ગૂઢ ઉપકાર રહેલો છે, તા Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ [ધ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૦-૧૧૧ પડાવવામાં અને સંથારામાં, એમ નિશ્ચે સાત કાર્યોંમાં સાધુને માંડલી૨૫ હાય છે અને એ દરેકમાં એક એક આંખિલ કરીને પ્રવેશ થઈ શકે છે, આંખિલ વિના પ્રવેશ કરાતા નથી. તેમાં એવા વિધિ છે કે-(આંબિલના તપ કરીને) સાંજે ગુરૂ પાસે મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણાં દઈને ‘ઈચ્છા॰ સદિ॰ ભગ॰ સૂત્રમાંડલી સખ્રિસાવું ? પુનઃ ખમા॰ દઈને ઈચ્છા૦ સદિ ભગ॰ સૂત્રમાંડલી હાસ્યું' ઈચ્છ, કહી ખમા॰ દઈ ‘તસ્સ મિચ્છામિ દુક્કડં” કહે. એ પ્રમાણે દરેક માંડલીને વિધિ જાણવા, પણ બાકીની માંડલીએમાં ‘તિવિહેણું' કહેવું, એ રીતે વિસ્તારથી ઉપસ્થાપનાના વિધિ કહ્યો. આ ઉપસ્થાપના તારાપણુરૂપ છે, એથી હવે વ્રતોનું વર્ણન કરે છે. मूलम् - " अहिंसा सत्यमस्तेयं, ब्रह्माऽऽकिंचन्यमेव च । મહાવ્રતાનિ હતું ચ, વ્રતં ાત્રાવમોનનમ્ ॥૨૨૦।।” મૂળના અં—અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતા છે તથા રાત્રિએ ભેાજન તજવું એ છઠ્ઠું વ્રત છે. ટીકાના ભાવા-અહિંસા, સત્ય, અસ્તેય(અચૌય), બ્રહ્મચર્ય, અને આકિચન્ય (અપરિગ્રહ) એમ પાંચ જ મહાવ્રતા એટલે અન્યની અપેક્ષાએ મેટાં તે અર્થાત્ નિયમેા (પ્રતિજ્ઞાઓ) છે, તેથી તેને મહાત્રતા કહેવાય છે, એમ વાક્યમાં ક્રિયાપદ જોડવું. તેમાં ‘અહિંસા’ સર્વજીવાની સર્વ પ્રકારની, મૃષાવાદને ત્યાગ સ દ્રબ્યાના (પદાના) વિષયમાં, ઈત્યાદિ આ વ્રતાના વિષય અન્યની અપેક્ષાએ વિશિષ્ટ હોવાથી એ પાંચેયનું મહત્ત્વ છે જ. કહ્યું છે કે— पढमंमि सव्वजीवा, बीए चरिमे अ सव्वदव्वाई | सेसा महव्वा खलु तदेकदेसेण दव्वाणं ॥ ७९१ ||" ( आव० निर्युक्ति) ભાવા—પહેલા મહાવ્રતમાં સૂક્ષ્મ-ખાદર-ત્રસ-સ્થાવર’ ઈત્યાદિ સર્વજીવાની હિંસાને ત્યાગ 46 ૨૨૫ માંડલી એટલે સાધુ મંડળ, અર્થાત્ તે તે વિષયની યગ્યતા પ્રગટતાં અન્ય સાધુએની સાથે તે તે કાર્યાં માટે ભળવું તેને માંડલીમાં પ્રવેશ કર્યાં કહેવાય છે. તથાવિધ યેાગ્યતા પ્રગટચા પછી મહાવ્રતા ઉચ્ચરાવવાથી સાધુ મહાવ્રતી કહેવાય છે, તે પહેલાં માત્ર સામાયિક ચારિત્રવાળા હાય છે તેથી મહાવ્રતીના માંડલથી તેને ભિન્ન રાખવામાં આવે છે. આ ભિન્નતા અનાદર રૂપ નથી, કિન્તુ વિશિષ્ટ વિવેક છે. બાળકને યુવાનનું કે યુવાનને ધૃદ્ધનું કાય નહિ સોંપવામાં પરસ્પર અનાદર નહિ પણ વિનય, ભક્તિ વિગેરે વિવેક છે તેમ અહીં પણ સમજવું. જગતના કાઇ પણ હિતકર વ્યવહારામાં સર્વાંકાળે આવે! વિવેક સહુએ સ્વીકારેલા છે, કમની વિચિત્રતાને કારણે વિચિત્ર અવસ્થાએને અનુભવતા જગતમાં કદાપિ સહ્કામાં સને સમાન અધિકાર મલ્યા નથી, વસ્તુત: અસમાનતા એ જ સંસાર છે અને અસમાનતામાં બન્ધન (કારણુ)રૂપ કના નાશ કરી સમાનતા પ્રાપ્ત કરવી એ જ મુક્તિ છે. એના ઉપાય તરીકે પેાતાથી અધિક યેાગ્યતાને પામેલાએ પ્રત્યે સન્માન, ભક્તિ, સેત્રા, વિગેરેને ભાવ કેળવી ભવિષ્યમાં એવી અધિક ચાગ્યતા પ્રાપ્ત કરવાના લક્ષ્યથી જીવનવ્યવહાર કરવા તે સ ધર્માનુષ્ઠાનાનું રહસ્ય છે, કાઈ ધ, રાષ્ટ, દેશ, સમાજ કે કુટુમ્બના વિકાસ માટે આ વ્યવસ્થાના કાઇ અનાદર કરી શકતું નથી, સહુને એક ચા મીજા રૂપમાં સ્વામિ–સેવક કે પૂજય-પૂજક ભાત્રને સ્વીકારવે જ પડે છે. ધ સામ્રાજ્યના સ્થાપક શ્રી તીર્થંકર દેવાએ પણ પાતે એનું પાલન કર્યું છે અને જગતને 'ણુ એ માર્ગ બતાવ્યા છે, વસ્તુત: આ શાશ્વત તત્ત્વ છે. તેથી જગતમાંથી તેના નાશ થઈ શકતા જ નથી. Page #396 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાનો વિધિ અને મહાવ્રતોનું સ્વરૂપ]: ૩૩૫ કરાય છે, બીજામાં “ સ વેલું શબ્દથી સર્વદ્રવ્યમાં મૃષાવાદને અને ચરિમ એટલે પાંચમા મહાવ્રતમાં પણ ‘ચિત્તાવિત્તમ | શબ્દથી સર્વદ્રવ્યના પરિગ્રહનો ત્યાગ કરાય છે, માટે તે સર્વવિષયક છે, શેષ મહાવતે દ્રવ્યના અમુક એકદેશના ત્યાગવાળાં છે. જેમકે--ત્રીજામાં ગ્રહણધારણીય (લઈ શકાય, રાખી શકાય તેવાં) દ્રવ્યોના અદત્તાદાનને, ચોથામાં રૂ૫ અને રૂપવાળા પદાર્થોના વિષયમાં અબ્રહ્મને ત્યાગ છે અને છટકું તે મહાવ્રત નથી, રાત્રિએ અભેજનરૂ૫ હોવાથી તેને “પત્રિભેજનવિરમણવ્રત કહેવાય છે. એ પ્રમાણે નામ માત્રથી તેને કહ્યાં, હવે તે દરેકનું લક્ષણ જણાવવાની ઈચ્છાથી પહેલા “અહિંસા વ્રતનું લક્ષણ જણાવે છે કે – મૃ–“મારતોડશેષ-નીવાડકુવ્યોગપતિ निवृत्तिः सर्वथा यावज्जीवं सा प्रथमं व्रतम् ॥१११॥" મળીને અથપ્રમાદને વેગે સર્વ કઈ જીવના પ્રાણને નાશ કરવાને સર્વથા યાવસજીવ સુધી ત્યાગ કરે તે પહેલું વ્રત છે. ટીકાને ભાવાર્થ અજ્ઞાન, સંશય, બુદ્ધિની વિપરીતતા, રાગ, દ્વેષ, વિસ્મરણ, મન-વચન કાયાની દુષ્પવૃત્તિ અને ધર્મમાં અનાદર, એ આઠ પ્રકારના પ્રમાદના વેગથી એટલે એ પ્રમાદ કરવાથી અશેષ” એટલે સૂક્ષ્મ કે બાદર અથવા ત્રસ કે સ્થાવર, સર્વ જીના “પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય” એ દશ પ્રાણે પૈકી જેને જેટલા હોય તેટલા તેના પ્રાણને વિનાશ કરે તે હિંસા અને તેની નિવૃત્તિ એટલે વિરામ પામ-અટકવું, તે અહિંસા કહેવાય. તે દેશથી પણ થઈ શકે માટે અહીં કહ્યું છે કે “સર્વથા એટલે સર્વ પ્રકારે, અર્થાત્ “મન-વચન-કાયાથી કરવાને કરાવવાનું અને અનુદવાને” એમ ત્રિવિધ-ત્રિવિધભાંગાથી ત્યાગ કરવો, તે ત્યાગ અમુક મર્યાદિત કાલ સુધીનો પણ થઈ શકે, માટે કહ્યું છે કે-“યાજજી' અર્થાત જીવન પર્યન્ત એ હિંસા નહિ કરવી (અહિંસાનું પાલન કરવું), તેને પહેલું “અહિંસા વ્રત' કહ્યું છે. એમ વાકયમાં ક્રિયાપદ જોડવું. આ વ્રતને સર્વથી પહેલું એ કારણે કહ્યું છે કે બીજાં બધાં વ્રતનો આધાર ૨૬ અહિંસા છે, અને સૂત્રોમાં વ્રતોને કમ પણ તે પ્રમાણે છે. સૂત્રોમાં કમ એ પ્રમાણે છે એ હેતુ બીજા ત્રીજા વિગેરે સર્વ વ્રતોના ક્રમમાં પણ સમજવો. - રર૬–“afÉરા ઘરનો ઉં.” એ સૂત્રને સર્વ દર્શનકારે માને છે, અર્થાત્ “અહિંસા પરમ છે. એ સર્વમાન્ય છે. તેમાં એ પણ કારણ છે કે હિંસા કરનાર કે નહિ કરનાર, સર્વ જી પિતાની અહિંસા ઈચ્છે છે. ભલે, પિતે પિતાની કે પરની હિંસાને છેડી શકતા ન હોય, પણ કુર હિંસક સિંહ, વાઘ, કે ઈરાદા પૂર્વક હિંસા કરનારા શિકારીઓ, પારધિઓ અને કસાઇઓ વિગેરે પણ પિતાની હિંસા થાય તેમ ઈચ્છતા નથી. આ સ્વઅહિંસાની ઈચ્છા દરેક આત્માનો આત્મીય અવાજ છે અને સવને તે અવાજ સમાન હોવાથી સર્વને ઈષ્ટ તે “ અહિંસા ” એક જ પરમધર્મ છે. એમ અહિંસા સર્વ માન્ય ઇષ્ટ તત્ત્વ હોવાથી પરમધર્મ છે અને તેની સિદ્ધિ માટે સત્ય, અસ્તેય, બ્રહ્મ અને અપરિગ્રહવ્રત સાધને છે. સાધનાનું અસ્તિત્વ સાધ્યને આશ્રીને હેવાથી અહિંસાને શેષગ્રતોના આધાર ભૂત કહી છે. જો અહિંસાનું ધ્યેય ન હોય તે સત્ય, અસ્તેય, બ્રહ્ના કે અપરિગ્રહને આદર કરવા છતાં તેનું વસ્તુતઃ કંઈ ફળ નથી, તેમાં પણ પિતાના આત્માની અહિંસાને સાધ્ય નથી બનાવી તે વસ્તુતઃ પરની સાચી અહિંસા કરી શકતું નથી માટે નિશ્ચયથી પિતાના આત્માની અહિંસા (રાગ-દ્વેષા Page #397 -------------------------------------------------------------------------- ________________ [॰ સં॰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૨ (અર્થાત્-સત્ય, અસ્તેય, બ્રહ્મ, વિગેરેના ક્રમ સૂત્રોમાં તે પ્રમાણે કહેલા હેાવાથી અહીં પણ તે રાખ્યા છે) એ પહેલું વ્રત કહ્યું. હવે ખીજા વ્રતનું લક્ષણ કહે છે કે— मूलम् - "सर्वथा सर्वतोऽलीकादप्रियाच्चाहितादपि । ૩૩૬ વશ્વનાદ્વિનિવૃત્તિર્યા, તક્ષત્યવ્રતમુખ્યતે શ્રા’ મૂળના અસવ અસત્યથી, અપ્રિયથી અને અહિતકર વચનથી પણ સર્વથા નિવૃત્તિ કરવી, તેને સત્યવ્રત કહેવાય છે. ટીકાના ભાવાર્થ-સર્વ પ્રકારના’ એટલે ક્રોધ વિગેરે કાઈપણ કારણથી ખેાલાતા અલીકથી’=અસત્યથી, અપ્રિયથી’=અપ્રીતિકારકથી, અને ‘અહિતથી’=‘ભાવિકાળે અહિતકારીથી, એમ કેવળ અસત્ય વચનથી જ નહિ, કિન્તુ એ ત્રણે પ્રકારના દુષ્ટ વચનથી ‘સર્વથા’=ત્રિવિધ ત્રિવિધથી, ‘નિવૃત્તિ’=અટકવું, તેને શ્રીજિનેશ્વરાએ સત્યવ્રત કહ્યુ છે. પ્રશ્ન-અહીં સત્ય-વ્રતના અધિકાર હેાવાથી માત્ર અસત્ય ખેાલવાથી અટકવું” તેટલું સત્ય વ્રત કેમ ન કહેવાય ? અપ્રિય અને અહિતના ત્યાગ શા માટે ? નામથી માત્ર ‘સત્ય વ્રત’ કહેલું હોવાથી અપ્રિય અને અહિતકરના ત્યાગને તેમાં અધિકાર છે જ કયાં ? ઉત્તર-પ્રશ્ન ખરાબર નથી, કારણ કે વ્યવહારથી સત્ય છતાં અપ્રિય અને અહિતકર વચનમાં પરમાથી અસત્યતા છે, જેમકે ચારને તું ચાર છે, કેાઢિઆને તું કાઢી છે.' ઇત્યાદિ કહેવું તે તેને અપ્રિય હાવાથી સત્ય નથી. કહ્યું છે કેतहेव काणं काणेत्ति, पंडगं पंडगे त्ति वा । "6 वाह वा विरोगित्ति, तेणं चोरेत्ति नो वए ।।" दशवै ० अ० ७-१२॥ ભાવા–તે રીતે કાણાને કાણે, નપુંસકને નપુંસક, રોગીને રાગી અથવા ચારને ચાર પણ નહિ કહેવા. દિથી મુક્તિ) કરવી એ શુદ્ધ અહિ ંસા છે અને શેષ અન્યની અહિંસા કરવી, કે તેની સાધના માટે સત્યાદિ વ્રતે પાળવાં એ બધાં તેનાં સાધના છે, એટલું વિચારતાં સમજાશે કે અહિંસાના નંબર પહેલે છે તે યુક્તિયુક્ત છે, ખીજા વ્રતે! તે તેનાં આશ્રિત છે, અહિંસા જીવંત રહે તેટલા પ્રમાણમાં જ સત્યાદિ શેષ વ્રતે જીવંત રહી શકે. અહિંસા માત્ર આત્માને જ ઉપકારક નથી, શારીરિક સુખે પણ અહિંસાને આધીન છે, દી આયુષ્ય, શ્રેષ્ટરૂપ, આરોગ્ય, પ્રશ’સનીય જીવન, ઈત્યાદિ અહિંસાનાં જ પુષ્પા છે, તેનું ફળ તેા મુક્તિ છે, પ્રાણી માત્રને માતાની જેમ સ` રીતે હિત કરનારી અહિંસા વસ્તુતઃ કામધેનુ છે, અર્થાત્ સર્વ ઈષ્ટને આપનારી છે, જીવ જ્યારે જ્યારે થોડું પણ સુખ પામ્યા હતેા અને પામશે ત્યારે તે સઘળું અહિંસાનુ... જ ફળ સમજવું. એથી વિપરીત જે જે દુ:ખ પામ્યા હતા, વમાનમાં ભેગવે છે અને ભવિષ્યમાં ભાગવવું પડશે તેનું મૂળ કારણ હિંસા જ છે. કાઈને દુઃખી કરીને સુખી થઈ શકાય તે તે શકય જ નથી, યુક્તિથી પણ ઘટતું નથી, માટે આટૅકના કૅ પāાકના કોઇ પણ સુખ માટે અહિંસા અનિવાય છે. ૨૨૭–સત્ય વ્રતનું મહત્ત્વ એ કારણે છે કે જીવને વચનયાગની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તે કરતાં તેની સફળતા ઘણી દુ ભ છે. વચનયાગની પ્રાપ્તિ જીવને બેઇન્દ્રિયાક્ત્તિ સ` જાતિઓમાં થાય છે પણ તેને સફળ કરવાની શક્તિ પંચેન્દ્રિય જાતિમાં અને વિશેષતયા તે મનુષ્યભવમાં જ મળે છે, તેમાં પણ સર્જે મનુષ્યાને નહિ, કિન્તુ જ્ઞાન અને વિરતિ (ચારિત્ર)ના યાગ જેને પ્રાપ્ત થાય છે તેને એ શક્તિ ઉપકારક બને છે, તે પૂર્વે તે વચનયાગના કવ્યાપારરૂપ અનેક વિષયમાં મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, શૂન્ય, પુષ્ટિવાદ અને માયામ્બાવાદ જેવાં આફરાં પાપસ્થાનકાને સેવીને જીવ ઉલટે સ*સાર વધારી મૂકે છે, Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાને વિધિ અને મહાવ્રતમાં સત્યનું સ્વરૂ૫] એ કારણે જ શાસ્ત્રમાં આ છ પ્રકારની ભાષાને અપ્રશસ્ત કહી છે. "हीलिय खिसिय फरसा, अलिया तह गारहत्थिया भासा । छठी पुण उवसंताहिगरणउल्लाससंजणणी ।। प्रवचनसारो० १३२।।" ભાવાર્થ-૧-હીલિતા (અસૂયા-અવજ્ઞા પૂર્વકની), ૨-ખંસિતા (નિન્દાવચન), ૩-પરૂષા (કર્કશ-કઠોર વચન), ૪-અસત્યા (જૂટક વચન), ૫–ગાઈથી (સાધુએ ગૃહસ્થની ભાષામાં “આ “પુત્ર છે, ભાણેજ છે વિગેરે બેસવું), અને દશમેલા કલહને પ્રગટાવનારી, એ છ ભાષાઓ દુષ્ટ છે. મુખ્યતયા તે જ્ઞાનીને જેમ જેમ જ્ઞાન વધે છે તેમ તેમ જગતની વિષમતાનું ભાન થવાથી બોલવાની વૃત્તિ ઘટે છે, મૌન કરવામાં હિત સમજે છે અને મૌનરૂપે કે ભાષા સમિતિ-વચનગુપ્તિરૂપે બેલવાની પણ શકય વિરતિ કરે છે. માટે જ શાસ્ત્રમાં મૌનને મહાન ધર્મ કહ્યો છે. કારણે પણ સત્ય ન હણાય તે રીતે બોલવાનું કહ્યું છે, કારણ કે- અઢાર પા૫સ્થાનકેમાં વચનગના દુરૂપયેાગે છ પાપસ્થાનકોને રોકયાં છે. તેમાંથી બચવા માટે આઠ પ્રવચનમાતાઓમાં વચનગના સદુપયોગરૂપે ભાષાસમિતિ અને વચનગુપ્તિ એમ બે પ્રવચનમાતાઓ છે. બેલિવું દુષ્કર નથી, સાંભળવું દુષ્કર છે. એથી જ અતિ દુર્લભ એવાં મોક્ષની સાધનાનાં ચાર મુખ્ય અંગોમાં પણ શ્રુતિને (સાંભળવાની વૃત્તિને) પ્રગટ કરવી અતિ દલભ કહી છે. “લવું એ જોખમ છે' એમ સમજનારા શ્રીતીર્થકર ભગવડતા પણ પિતે ચાર જ્ઞાનથી યુક્ત છતાં કેવળજ્ઞાન પ્રગટવા પહેલાં ઉપદેશ દેતા નથી, કારણ કે-વસ્તુત: વચનમાં વતાના હૃદયગત ભૂા બહાર આવે છે અને શ્રેતાને તે અસર કરે છે, માટે રાગ-દ્વેષાદિ અન્તરગ રેગેને સર્વથા નાબુદ કર્યા પછી જ શ્રી તીર્થંકરે ઉપદેશ આપે છે, શેષ છદ્મસ્થ જીવેને જે ઉપદેશ આપવાનું છે તેમાં પણ તીર્થંકર દેવેએ ઉપદેશેલું (શાસ્ત્રોથી બોલેલું) જ બોલવાનું વિધાન છે. તેવું બોલતાં પણ પિતાના અન્તરગ રેગેથી તે મિશ્રિત ન કરે તેવી યોગ્યતા જેનામાં પ્રગટી હોય તે આત્મા બોલવામાં અધિકારી ગણાય, અન્યથા હિતને બદલે શ્રોતાનું અને પિતાનું પણ અહિત થાય, માટે કારણે સત્ય (એટલે સૉને, સદગુણને અથવા સત્પદાર્થને હિત કરે તેવું), બલવાનું-શેષ નહિ બલવાનું આ વ્રતથી નિયમિત થાય છે. એ માટે ભાષાને પ્રયોગ કે કર હિતકર છે ઈત્યાદિ સમજાવવા ગ્રન્થકારે આ વ્રતના વર્ણનમાં વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે. અન્યશાસ્ત્રોમાં પણ વચનગના સવ્યાપાર માટે વિવિધ સમજણ આપેલી છે, કઈ કઈ શાસ્ત્ર તે સ્વતન્ત્ર ભાષાના જ્ઞાન માટે જ રચાએલાં છે. આ બધું વિચારતાં સમજાશે કે ભાષાને આત્મહિત માટે સદુપયોગ કરવા માટે સત્યવ્રત કેટલું ઉપકારક છે ? ભાષા એક ચિત્ર છે, ચિત્રકળા ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાનના પણ દૂર પ્રદેશમાં રહેલા ભાવોનું જ્ઞાન વા જ્ઞાનને આપવામાં જ ચિત્રકલાની સફળતા છે, ચિત્રની ભિન્ન ભિન્ન પ્રકારે છે, એક વસ્તુના યથાયોગ્ય આકારનું ચિત્ર, બીજુ અક્ષરે લખવા દ્વારા તે વસ્તુને એાળખાવતું લેખનચિત્ર, ત્રીજું શબ્દચ્ચાર દ્વારા રચાતું ભાષાચિત્ર, વિગેરે ભેદ છે. ભાષાચિત્રથી જીવને તે તે પદાર્થનું જ્ઞાન થાય છે, લેખનમાં શાહી અને કલમ વિગેરેની જેમ ભાષાનું ચિત્ર પણ “શબ્દવગણા' નામના પુદગલોને ઉપયોગ કરી જીહાદ્વારા ભાષારૂપ ચિત્ર ઉચ્ચારી દારી) શકાય છે, દરેક ચિત્રાની તે તે ભાવને સમજાવવાની ભિન્ન ભિન્ન શૈલી સ્વતંત્ર છે, આકાર જે ભાવને રજૂ કરે છે તેને લેખન કે ભાષણ રજૂ કરી શકતાં નથી, જે ભાવને લેખન રજૂ કરે છે તેને આકૃતિ કે ભાષા સમજાવી શકતી નથી અને ભાષા જે ભાવને રજા કરે છે તેને શેષ બે ચિત્રો રજૂ કરી શકતાં નથી, એમ છતાં ભાષાની શક્તિ અનાખી છે તે હાર્દિક ભાવોને જણાવી શકે છે, માટે જ ભાષાને હૃદયનું પ્રતિબિમ્બ પણ કહેવાય છે, તે એવું પવિત્ર અને યથાર્થ (સત્ય) હેવું જોઈએ કે સાંભળનારમાં સત્યજ્ઞાન સાથે યુદ્ધભાવે પ્રગટ કરે, આ પવિત્રતાને Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ [ધવ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૨ તથા કઈ શિકારીઓ પૂછે ત્યારે મેં મૃગોને આ દિશામાં જતાં જોયાં છે એમ સાચી હકિકત કહેવાથી શિકારીઓ તે દિશામાં જઈને મૃગલાને હણે, માટે પ્રાણિઓના ઘાતમાં હેતુ બને તેવું (સાચું) વચન પણ સાચું નથી. કહ્યું છે કે – “કથન માત, પીડા વી. હs યતે થwાર, રિો ના ” થોશાહ- ૨-દશા ભાવાર્થ–પરને પીડા કરે તેવું સત્યવચન પણ નહિ બોલવું, કારણ કે લોકમાં (લૌકિક શાસ્ત્રમાં સંભળાય છે કે એવા વચનને સત્ય માનતે કૌશિક૨૮ નામને તાપસ નરકે ગયે. આ વ્રતના પાલન માટે જેના બેતાલીશ ઉત્તરભેદ છે તે ચાર પ્રકારની ભાષાને સમ્યગસમજવી જોઈએ, માટે તેનું સ્વરૂપ જણાવે છે કે – "पढमा भासा सच्चा, बीआ उ मुसा विवज्जिआ तासि । __सच्चामुसा असच्चामुसा पुणो तह चउत्थी त्ति ॥ प्रवचनसारो० ८९०॥" વ્યાખ્યા–મુખથી બોલાય તે વચનપ્રાગને ભાષા કહેવાય, તેના ચાર પ્રકારે છે. તેમાં એક “સતને હિતકારક તે સત્યા” જાણવી. અહીં “સત્ શબ્દના ૧–સત્પરૂ, ર-સ’ એટલે ઉત્તમ એવા મૂળગુ અને ઉત્તરગુણ, અથવા ૩-“સતું એટલે વિદ્યમાન એવા જીવ-અછવાદિ પદાર્થો, એમ ભિન્ન ભિન્ન અર્થે સમજવા, તે દરેકને હિતકરનારી ભાષાને સત્ય કહેવાય (૧). અર્થાત્ તે તે વસ્તુસ્વરૂપને જણાવવાની ઈચ્છાથી બેલાતું સંવાદિયથાર્થ)વચન તે ૧સત્યાભાષા, તેથી વિપરીત અર્થાત્ વસ્તુસ્વરૂપને સિદ્ધ કરવામાં વિસંવાદિ વચન તેને ૨મૃષાભાષા કહી છે, સત્ય અને મૃષા ઉભયથી મિશ્રિત(ઉભયસ્વભાવવાળી) ભાષાને ૩–સત્યામૃષા કહી છે અને એ ત્રણેથી વિલક્ષણ (સત્ય નહિ, અસત્ય નહિ અને ઉભયસ્વભાવવાળી પણ નહિ, એવી) ભાષાને ૪-અસત્યાઅમૃષા ભાષા કહી છે. ભાષાના આ ચાર પ્રકારો કહ્યા તે વ્યવહારનયથી જાણવા, નિશ્ચય નયથી તે તે નય ઉપયોગને પ્રમાણભૂત માનતે હોવાથી ઉપગ પૂર્વક બેલાય તે ૧–સત્યા અને ઉપયોગ રહિત બેલાય તે ર-અસત્યા, એમ બે જ પ્રકારે પડે છે. ભાષારહસ્યમાં કહ્યું છે કે – અને યથાર્થતાને આપવાની શક્તિ સત્યવ્રતમાં છે, માટે જ તે સતેનું, સત્ય ભાનું અને સદ્દગુણનું હિત કરનાર (રક્ષક) છે. જયાં સુધી આ સત્યવ્રતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભાષાને સદુપગ થઈ શકતો જ નથી, જે જીવને મોક્ષ માટે શુદ્ધ ભાવે જણાવવાની આવશ્યકતા છે, અને તેના સાધન તરીકે વચનયોગની જરૂર અનિવાર્ય છે, તો વચનોગના દુરૂપયોગથી બચી સપયોગ કરવા માટે સત્યવ્રત વિના બીજો કોઈ જ ઉપાય નથી, ઈત્યાદિ સત્યવ્રતનું મહત્ત્વ અનેક રીતે સમજાય તેવું છે. - ૨૨૮-કૌશિક નામને તાપસ ગામ છેડીને ગંગાકાંઠે તપ કરતો હતો, તે અસત્ય નહિ બોલવાથી સત્યવાદી કહેવાતા, એકદા પાસેના ગામમાં લુંટ કરીને આવેલા ચારે તેના આકામ આગળ થઈને નીકળ્યા, તેઓને ભયથી એક પર્વતની ઝાડીમાં છુપાતા તેણે જોયા, પાછળ પડેલા ગામ લોકોએ તાપસને પૂછયું અને અસત્ય બોલવાથી પાપ લાગે એમ સમજી તાપસે ચે કયાં છે તે જણાવ્યું. એથી લોકોએ ચેરેને હયા, સત્યની ઓળખાણના અભાવે આવા પાપમાં નિમિત્ત બનવાથી કૌશિક નરકમાં ગયે. (યોગશાસ્ત્ર) Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉપસ્થાપનાને વિધિ અને મહાવ્રતમાં સત્યનું સ્વરૂ૫] "भासा चउबिहत्ति य, ववहारणया सुयंमि पन्नाणं । सच्चामुसत्ति भासा, दुविहा चिअ हंदि णिच्छयओ ॥१७॥" (भाषारहस्य) ભાવાર્થ–ભાષા ચાર પ્રકારની છે, એમ સૂત્રમાં જણાવ્યું છે તે વ્યવહાર નયની અપેક્ષાએ સમજવું, નિશ્ચયનયથી તે સત્યા અને મૃષા, એમ ભાષા એ જ પ્રકારની છે. આ પણ કથન યુક્તિયુક્ત છે, કારણ કે બોલવામાં જીવનું આરાધકપણું અને વિરાધક– પણું એમ બે ભેદ જ રહેલા છે, દેશથી આરાધકપણું અને દેશથી વિરાધકપણું એને શુદ્ધ (નિશ્ચય)નય માનતું નથી, તેમાં એ કારણ છે કે જીવને એક સાથે બે ચોગાને વ્યાપાર) અને બે ઉપગ ઘટતા નથી, જે એમ બંને સાથે માનીએ તે તેને યોગે કર્મ પણ શબલ (શુભાશુભ ઉભયસ્વભાવવાળું) બાંધવાને પ્રસન્ગ આવે (અને એવું કંઈ કર્મ તે છે જ નહિ, જે આઠ કર્મો કે તેને ઉત્તરભેદ કહ્યા છે તે પ્રત્યેક કાં તે શુભ કે અશુભ જ છે, મિશ્ર કઈ નથી) વિગેરે વિશેષચર્ચા વિશેષઆવશ્યકમાં કરેલી છે. આ અભિપ્રાયથી જ (પ્રજ્ઞાપના સૂત્રમાં ભાષાપદના સૂત્ર ૧૭૪મામાં) ભગવાન શ્રીશ્યામાચાર્યજીએ કહ્યું છે કે "एआई भंते ! चत्तारि भासज्जायाई भासमाणे किं आराहए वा विराहए ? गोयमा ! आउत्तं भासमाणे आराहए, तेण परं असंजय अविरय अप्पडिहय-पञ्चक्खायपावकम्मे सच्चं वा भासं भासउ, मोसं वा, सच्चामोसं वा, असच्चामोसं वा, विराहए णो आराहए" ' અર્થાત્ શ્રીગૌતમસ્વામિજી ભગવાન શ્રી મહાવીરને પૂછે છે કે હે ભગવન્ત ! ભાષાના આ ચાર પ્રકારોને બોલનારે શું આરાધક છે કે વિરાધક ? ત્યારે ભગવંત કહે છે કે હે ગૌતમ ઉપગે પૂર્વક બેલના આરાધક અને એ ઉપયોગી વિના બેલનારો અસંયમી વિરતિ અને અપ્રતિહત પ્રત્યાખાતપાપકર્મવાળા (ગણાય, તે) સત્યા, મૃષા, સત્યામૃષા, કે અસત્યાઅમૃષા બોલે તે પણ વિરાધક છે, આરાધક નથી. વિગેરે પ્રસગે પાર કહ્યું. એ ચારના ઉત્તરભેદે પિકી પહેલી સત્યા ભાષાના દશ પ્રકારે કહે છે કે – “નવા સંમય વળા, રા પદાસજો શા ववहार भाव जोगे, दसमे ओवमसच्चे अ॥" प्रवचनसारो० ८९१॥ વ્યાખ્યા–તે તે દેશમાં જે ભાષા જે અર્થમાં રૂઢ થએલી હોય તેનાથી અન્ય દેશમાં તે અર્થમાં ને વપરાતી હોય તે પણ તેને “સત્ય” માનવી તે ૧–જનપદ સત્ય, જેમ કે કોંકણ વિગેરે દેશમાં પાણીને પેર્ચા' કહેવાય છે, આનું સત્યપણું એ કારણે છે કે લોક તે તે શબ્દ સાંભળીને તે તે દેશમાં તે તે વ્યવહાર કરે છે, અર્થાત્ વ્યવહારમાં પ્રવૃત્તિમાં) હેતુ છે. બીજા પ્રકારમાં પણ એ રીતે ભાવાર્થ સમજી લે. સર્વલોકમાં સામાન્યરૂપે સત્ય તરીકે પ્રસિદ્ધ= સમ્મત હોય તે ૨-સમ્મતસત્ય, જેમકે-કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ, એ બધાં પકજ છે, અર્થાત્ કાદવમાં ઉપજે છે, તે પણ ગોવાળીયા(સામાન્ય લોકે)ને અરવિન્દ જ “પકજ તરીકે માન્ય છે, બીજાઓને તેઓ “પકજ માનતા નથી, એમ અરવિન્દનું પકજ નામ સર્વને સમ્મત હેવાથી તે સમ્મતસત્ય જાણવું. ૩ –સ્થાપનાથી સત્ય, જેમકે એકના આંકની Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૨ આગળ બે મીંડાં મૂકવાથી સે, ત્રણ મીંડાં લખવાથી હજાર, (૧૦૦-૧૦૦૦) વિગેરે મનાય છે તે અથવા ચુનાના લેપથી, ચિત્રથી, ઘડતરથી, એમ વિવિધ રીતે બનાવેલી છે તે પ્રતિમાઓમાં અરિહંત વિગેરે વિકલ્પ કરે, ઈત્યાદિ તે તે અક્ષરના આકારને કે ચિત્રમૂર્તિ વિગેરેને તે તે અરિહંતાદિ તરીકે માનવા તે ૩–સ્થાપના સત્ય, ૪–માત્ર નામથી સત્ય તે “નામસત્ય”, જેમ કે કુળને નહિ વધારનારનું પણ નામ “કુલવર્ધન રખાય અને મનાય વિગેરે નામસત્ય, પરૂપની અપેક્ષાએ સત્ય તે રૂપસત્ય, જેમ કે દિલ્મથી પણ યતિને વેષ સ્વીકાર્યો હોય તેને વેષમાત્રથી યતિ કહે ઈત્યાદિ પરૂપ સત્ય, દ–વસ્તુના અન્તરને આશ્રીને બેલાય તે પ્રતીયસત્ય, જેમ કે-અનામિકા અશ્લી કનિષ્ઠાની અપેક્ષાએ મોટી અને મધ્યમાની અપેક્ષાએ ન્હાની છે, તેને તે રીતે ન્હાની કે મોટી કહેવી તે અન્ય અશ્લીને આશ્રીને કહેવાય છે માટે તે ૬-પ્રતીત્યસત્ય જાણવું, ૭-લોકવિવક્ષારૂપ વ્યવહારથી બોલાય તે વ્યવહારસત્ય, જેમ કેપર્વત બળે છે, ભાજન ગળે છે (ઝમે છે), કન્યા અનુદરા (પેટ વિનાની) છે, બકરી રેમ(વાળ) વિનાની છે, વિગેરે (સાચું નથી, વસ્તુતઃ તે ઝાડો બળે છે, પાણી ઝમે છે, કન્યા દુબળા પેટવાળી છે, બકરીને વાળ અલ્પ છે, તે પણ) લોકવ્યવહાર એવો ચાલે છે માટે એવું બોલવું તે ૭-વ્યવહાર સત્ય, એ પ્રમાણે સાધુએ પણ વ્યવહારને અનુસારે બોલવું તે વ્યવહારસત્ય ગણાય એમ ભાવાર્થ સમજ. ૮-ભાવ એટલે વર્ણ (ગુણ), વિગેરેની અપેક્ષાએ સત્ય મનાય તે ભાવસત્ય, જેમ કે-જ્યાં જે વર્ણ–ગુણ વિગેરે ભાવે ઉત્કટ (વધારે કે દઢ) હોય તેનાથી તેને તેવું માનવું, દષ્ટાન્તરૂપે શખમાં પાંચે વણે છતાં શુકલવર્ણની ઉત્કટતા હેવાથી તેને શુકલ કહે, (કે-ભ્રમરમાં પાંચ વર્ણો છતાં કૃષ્ણની ઉત્કટતા હોવાથી તેને કૃષ્ણ કહેવ) વિગેરે ૮–ભાવસત્ય. ૯-“ગ” એટલે સંબન્ધની અપેક્ષાએ સત્ય મનાય તે ગસત્ય, જેમ કે છત્ર રાખનારે કઈ વાર છત્ર વિનાને પણ હોય છતાં તેને “છત્રી” (કે દંડ રાખનારને કઈ વાર દંડને અભાવ હોય છતાં દંડી) કહે, વિગેરે ૯-ગસત્ય અને ૧૦–પમ્ય=ઉપમાથી સત્ય મનાય તે “પમ્પસત્ય” જેમકે–મેટા તળાવને સમુદ્ર જેવું કહેવું, (વિશેષ ધનવાળાને કુબેર કહે, બુદ્ધિહીનને પશુ કહે,) વિગેરે ૧૦-ઉપમા સત્ય. આ દશ ભેદે સત્યભાષાના કહ્યા. અસત્યાના દશ ભેદે આ પ્રમાણે કહ્યા છે– "कोहे माणे माया लोभे, पेज्जे तहेव दोसे अ। हास भए अक्खाइय, उवधाए निस्सिआ दसहा ॥प्रवचनसारो० ८९२ ॥" વ્યાખ્યા-ગાથામાં કહેલા “નિસિગા=નિવૃતા’ શબ્દનો ક્રોધ વિગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબન્ધ હોવાથી “શોધનિઃસૃતા' એટલે “ક્રોધથી નીકળેલી (બેલાએલી) વિગેરે અર્થ કરો. તેમાં ક્રોધથી એટલે વિસંવાદબુદ્ધિથી બેલનારે સત્ય બેલે તે પણ તે અસત્ય જ છે, જેમ કે ક્રોધથી “દાસ ન હોય તેને દાસ (કે દાસને પણ ક્રોધથી દાસ) કહે તે અસત્ય છે, એમ ક્રોધથી બેલાય તે સત્ય કે અસત્ય ભાષાને પણ ૧–કે અસત્ય સમજવું, એ પ્રમાણે સ્વામી ન હોય તે પણ માનથી પિતાને બીજાને સ્વામી કહે વિગેરે ૨-ભાનઅસત્ય, બીજાને ઠગવાના આશયથી (માયાથી) બેલાય તે ૩-ભાયાઅસત્ય, લેભથી બેલાય Page #402 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાના વિધિ અને મહાવ્રતામાં સત્યનું સ્વરૂપ] ૩૪૧ તે ૪લાભઅસત્ય, જેમ કે અલ્પમૂલ્ય પદાર્થને બહુમૂલ્ય કહેવા વિગેરે, પ્રેમથી ખેલાય તે ૫–પ્રેમઅસત્ય, જેમ કે (કામરાગથી) સ્ત્રીને કહેવું કે ‘હું તારો દાસ છુ' વિગેરે, દ્વેષથી ખેલાએલી ભાષા તે ૬-દ્વેષઅસત્ય, જેમ કે મત્સરી (ખારીલે। ) ગુણવાનને પણ ‘આ નિર્ગુણી છે એમ કહે વિગેરે, હાસ્યથી ખેલાય તે છ--હાસ્યઅસત્ય, (જેમ કે હાંસી મશ્કરીથી ‘કૃપણને પણ દાતાર' કહેવા વિગેરે), ભયથી ખેલાય તે ૮-ભયઅસત્ય, જેમ કે ચાર વિગેરેના ભયથી (ગભરાઈને) જેમ તેમ ખેલવું, ‘આખ્યાયિકા' એટલે કથા(વાર્તા), કોઇ વાત કરતાં ન બન્યું હાય તેવું પણ ખેલવું તે. આખ્યાયિકાઅસત્ય, અને ઉપઘાત એટલે હૃદયના આઘાતથી ખોલાય તે ૧૦–ઉપઘાતઅસત્ય, જેમ કે કોઈ ચાર કહે ત્યારે ‘તું ચાર છે” ઈત્યાદિ અસભ્ય ખોલવું. એ દૃશ પ્રકારો અસત્યભાષાના કહ્યા. ત્રીજી (મિશ્ર)ભાષાના દશ પ્રકારો કહ્યા છે કે66 'उप्पन्न विगय मीसग, जीव अजीवे अ जीवअज्जीवे । તદ્દ મીશિબા બળતા(ખંત મીસા) રવજી, વિત્ત અદ્ભા ય અદ્ભુઢ્ઢા ૮૧૨॥” (વસત્તે॰) વ્યાખ્યા આ ગાથાના મીલા=મિશ્રિત ' શબ્દ પ્રત્યેકની સાથે સમન્ધવાળા હોવાથી ‘ ઉત્પન્નમિશ્રિત ' વિગેરે સમજવું. તેમાં ઉત્પન્નની સંખ્યા પૂરવા માટે અનુત્પન્ન છતાં જે ઉત્પન્ન તરીકે ખોલાય તે ૧–ઉત્પન્નમિશ્રિત, જેમ કે કોઇ ગામમાં ઓછાં કે અધિક માલકાના જન્મ થવા છતાં આજે અહીં દશ ખાલકે જન્મ્યાં' ઇત્યાદિ વ્યવહારથી અનિશ્ચિત ખોલવું તેમાં સત્ય સાથે અસત્ય પણ છે જ, એમ ‘કાલે હું તને સેા (રૂપીયા) આપીશ' એવું કહીને ખીજે દિવસે પચાસ આપેતે પણ લેકમાં તે મૃષાવાદી મનાતા નથી અને વસ્તુતઃ માકીના પચાસ ન આપ્યા તેટલા અંશમા જાડાપણું તેા છે, માટે તેવી ભાષાને ‘ઉત્પન્નમિશ્રિતા' સમજવી. એમ આંશિક સત્યાસત્ય ખીજા ભેદોમાં પણ યથામતિ સમજી લેવું. મરણાદિ માટે એવું કહેવુ, તે ર--વિગતમિશ્રિત, જેમ કે મરેલા માણસેાની સંખ્યા ન્યૂનાધિક હોવા છતાં કહેવુ કે ‘આજે ગામમાં દશ માણસેા મરી ગયા, એમ મરણાદિ ગતભાવાને આશ્રીને' મિશ્રવચન ખોલાય તે વિગતમિશ્રિત સમજવુ. ઉત્પન્ન—વિગત ઉભયને આશ્રીને મિશ્ર ખોલવુ તે ૩ઉત્પન્નવિગતમિશ્રિત, જેમકે આજે દશ માણસે જન્મ્યા અને દશ મર્યા વિગેરે કહેવુ. તેમાં ન્યૂનાધિક જન્મ મરણુ થવા છતાં વ્યવહારથી સત્ય મનાય છે અને વસ્તુતઃ અસત્ય છે, એમ એ અંશે। હાવાથી મિશ્રિત જાણવુ. ૪-જીવમિશ્રિત, જેમ કે–એક કાઇ ઢગલામાં ઘણા જીવા જીવતા હાય અને થાડા મરેલા પણ હોય, એવા ભેગા રહેલા શંખ શંખનક’વિગેરેના ઢગલાને જીવના ઢગલા કહેવા તે જીવમિશ્રિત. ૫-અજીવમિશ્રિત, જેમ કે જેમાં ઘણા મરેલા અને ચેડા જીવતા હોય તેવા સમુહને અજીવસમુહ કહેવેા, અજીવને આશ્રીને એવું ખેલાય માટે અજીવમિશ્રિત ૬-જીવાજીવમિશ્રિત તેવા જ ઢગલામાં નિશ્ચય કર્યા વિના આટલા જીવતા છે અને આટલા મરેલા છે' એવું નિશ્ચય વાકય ખેલવુ તે જીવાજીવમિશ્રિત, છઅનન્તમિશ્રિત= ‘મૂલા’ વિગેરે કાઈ અનન્તકાયને તેનાં જ પાંદડાં પાકી ગયાં હોય ત્યારે, કે બીજી કાઈ પ્રત્યેક વનસ્પતિની સાથે મિશ્રિત થએલા હોય ત્યારે આ સઘળા અનંતકાય છે' એમ એલવુ' તે અનન્તમિશ્રિત સમજવું. એ પ્રમાણે પ્રત્યેક વનસ્પતિને અનન્તકાય સાથે મિશ્રિત જોઇને ‘આ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર ધ॰ સ૦ ભાવ ર્ વિ૦ ૩–ગા૦ ૧૧૨ બધા સમુહ પ્રત્યેક છે' એમ ખેલવુ તે ૮–પ્રત્યેકમિશ્રિત જાણવું. તથા ‘અદ્ધા' એટલે કાળ, તે અહીં પ્રસ ંગાનુસાર દિવસ અથવા રાત્રિને સમજવા, તેનાથી મિશ્રિત તે ૯-અહ્વામિશ્રિત, જેમ કે ‘એક માણસ કોઈ કામ માટે બીજાને ઉતાવળ કરાવવા માટે દિવસ છતાં ખેલે કે ‘રાત્રિ પડી' (અથવા રાત્રે પણ કાઈને જગાડવા માટે કહે છે કે દિવસ ઉગ્યા) તે અદ્ધામિશ્રિત કહેવાય, ૧૦-અદ્દાદ્દામિશ્રિત દિવસ કે રાત્રિના એક ભાગ તે અહ્વાહા કહેવાય, તેમાં બીજાને શીવ્રતા કરાવવા માટે પહેલા પ્રહરમાં કોઈ એક એલે કે ‘જલ્દી કર, મધ્યાહ્ન થયે!' (એમ રાત્રિ માટે પણ સ્વયં વિચારી લેવુ) એવી ભાષાને અદ્ધાદ્ધામિશ્રિત જાણવી. એ દૃશ ભેદો ત્રીજી ભાષાના કહ્યા, ચાથી ‘અસત્યાઅમૃષા’ ભાષાના આ પ્રમાણે માર ભેદો છે— " आमंतणि आणवणी, जायणि तह पुच्छणी य पन्नवणी । पच्चक्खाणी भासा, भासा इच्छाणुलोमा य ॥ euroore भासा, भासा य अभिग्गहंमि बोद्धव्वा । संसकरणी भासा, वायड अव्वायडा चेव ||" प्रवचनसारो० ८९४-८९५॥ વ્યાખ્યા—૧–આમન્ત્રણી, કાઇને આમન્ત્રણુ કરવા માટે ખેલવુ' તે, જેમ કે ‘હે દેવદત્ત !' ઈત્યાદિ આમન્ત્રણી ભાષા કહેવાય, આ ભાષા સત્યા, અસત્યા, કે સત્યાસત્યા પણ નથી, કિન્તુ ત્રણેથી ભિન્ન (વિલક્ષણ) માત્ર વ્યવહારમાં ઉપયાગી છે, એથી એને ‘અસત્યાઅમૃષા' કહી છે, એમ ભાવાર્થ સમજવા. ર-આજ્ઞાપની, જેમ કે ‘તું આ કાર્ય કર’ વિગેરે ખીજાને કામમાં જોડવા માટે આજ્ઞાવચન ખોલવુ તે. –ચાચની, કાઇ બીજાની સામે ‘તુ અમુક આપ’ ઈત્યાદિ યાચના માટે ખોલવુ' તે. ૪-પૃચ્છની, જેમ કે–અમુક વસ્તુને જાણતા ન હોય કે અનુકને અંગે સ ંદેહ હાય, તેવા પ્રસ ંગે જાણવા માટે ખીજાને ‘આ કેમ છે ? (અથવા આ આમ કેમ છે ?) ’વિગેરે પ્રશ્ન રૂપે બોલવુ' તે. ૫-પ્રજ્ઞાપની=શિષ્ય વિગેરેને ઉપદેશ દેવા ખોલવું તે, જેમ કે ‘હિંસાની વિરતિ કરવાથી આયુષ્ય લાંબુ ભગવાય છે? ઈત્યાદિ ઉપદેશ વચનને પ્રજ્ઞાપની ભાષા કહેવાય. ૬-પ્રત્યાખ્યાની=કાઈ કઈ માગે, પૂછે, ઈત્યાદિ પ્રસગે નિષેધ કરવા ખોલવુ તે. –ઇચ્છાનુલામા=બીજાની ઈચ્છાને અનુસરતું ખોલવુ તે, જેમ કે--કાઇ મનુષ્યઅમુક કામ કરવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે તેને તમે એ કામ કરે! મારી પણ એ ઇચ્છા છે” વિગેરે. કહેવુ' તે. ૮–અનભિગ્રહીતા=પદાર્થ ના જેનાથી નિય(પ્રશ્નનું સમાધાન) ન થાય તેવું ખેલવું, જેમ કેઘણાં કાર્યો કરવાનાં હોય, ત્યારે કાઈ પૂછે કે કયું કાર્ય કરૂં ? ત્યારે તેને ‘જે ઠીક લાગે તે કરા' એવું નિર્ણય વિનાનું ખેલવું તે. અભિગ્રહીતા જેનાથી નિશ્ચિત સમાધાન કે પ્રેરણાદિ મળે તેવુ ખેલવુ', જેમ કે ‘આ કા હમણાં કરવાનું છે, આ (અમુક)નથી કરવાનું વિગેરે સ્પષ્ટ જણાવવું તે. અથવા મીજી રીતે ‘અનભિગ્રહીતા’ એટલે કાઇ પદાર્થ ન સમજાય ત્યારે તેના નિર્ણય કર્યા વિના ‘આ વૃક્ષનું ઠુંઠું છે' (સમજણના અભાવે ‘કંઇક છે') વિગેરે ખાલવું અને ‘અભિગ્રહીતા' એટલે આ ઘટ છે, (આ પટ છે,) વિગેરે વસ્તુના નિર્ણય કરીને ખેલવુ' એવે પણુ અથ સમજવા. ૧૦–સંશયકરણી–અનેક અનું જ્ઞાપક જે વચન ખાલવાથી સાંભળનારને સશય થાય તેવું ખેલવુ, જેમ કે સૈન્ધવ લાવ' એમ કહેવાથી શ્રોતાને લુણ, Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ ઉપસ્થાપનાન વિધિ અને મહાવ્રતમાં અચૌર્ય, બ્રહ્મચર્યનું સ્વરૂપ પુરૂષ કે ઘડે શું માગે છે ? એ નિશ્ચિત ન થાય, કિન્તુ સંશય થાય, કારણ કે સિન્થવ શબ્દના એ દરેક અર્થો થાય છે, માટે તેવી ભાષાને સંશયકરણ સમજવી. ૧૧-વ્યાકૃતા સ્પષ્ટ અર્થવાળી, જે વચન બોલવાથી શ્રોતાને સ્પષ્ટ નિશ્ચિત)જ્ઞાન થાય. ૧૨-અવ્યાકૃતા=અતિગમ્ભીર (ગહન) શબ્દાર્થવાળી, કે સ્પષ્ટ છતાં અસ્પષ્ટ અક્ષરવાળી શ્રોતાને ન સમજાય તેવી ભાષા. એમ ભાષાના ચારે ય પ્રકારના મળીને ૪૨ ઉત્તરભેદો કહ્યા છે. એ સધળાને સારી રીતે જાણવા જોઈએ. આ ચાર પિકી પહેલી અને ચિથી ભાષા બોલવા ગ્ય છે, કહ્યું છે કે "चउण्डं खलु भासाणं, परिसंखाय पन्नवं । दुण्हं तु विणयं सिक्ख, दो न भासिज्ज सव्यसो ॥१॥ जा अ सच्चा अवत्तव्या, सच्चामोसा अ जा मुसा । जा अ बुद्धेहिं नाइन्ना, न तं भासिज्ज पन्नवं ॥२॥ असच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । સમુદ્રમહંદ્ધિ, નિર માસિક પર્વ ારા” (વૈ૦ ૦ ૭) ભાવાર્થ–ચાર ભાષાઓના સ્વરૂપને યથાર્થ સમજીને બુદ્ધિમાન મનુષ્ય સત્યા અને અસત્યામૃષા, બેને શુદ્ધ પ્રયોગ કરે, અસત્યા અને સત્યાગ્રુષા બેને સર્વથા પ્રયોગ ન કરે. (૧) જે સત્ય છતાં બેલવા યોગ્ય નથી, જે સત્ય પણ અસત્યર્થ. મિશ્ર છે, જે કેવળ અસત્ય છે અને જે “આમન્ત્રણી, આજ્ઞાકારિણી વિગેરે ભાષાને શ્રી તીર્થંકરાદિ જ્ઞાનીઓએ આચરેલી નથી, તેવી વ્યવહાર ભાષાને પણ બુદ્ધિમાન (મુનિ) બોલે નહિ. (૨) બુદ્ધિમાન (મુનિ) વ્યવહાર અને સત્ય ભાષાને પણ પાપમાં હેતુ ન બને અને કર્કશ ન લાગે તેમ પૂર્વે બુદ્ધિથી વિચારીને શ્રોતાને સંદેહ (બ્રમ) પેદા ન થાય તેમ બોલે. (૩) એ પ્રમાણે બીજું વ્રત વર્ણવ્યું, હવે ત્રીજા વ્રતનું વર્ણન કરે છેमूलम्-"सकलस्याऽप्यदत्तस्य, ग्रहणाद्विनिवर्तनम् । સર્વથા વીવ રાવત, તત્તેયાં નતમ્ ??રા” મૂળને અર્થ–સર્વ પ્રકારના અદત્તને જીવન પર્યન્ત સર્વ રીતે લેતાં અટકવું તેને શ્રીજિનેશ્વરએ ત્રીજું અસ્તેય(અચૌર્યગ્રત કહ્યું છે. 1 ટીકાને ભાવાર્થ–સકલ’ એટલે કે ઈ એક બે વિગેરે પ્રકારનું નહિ, પણ ચારે ય પ્રકારનું “અદત્ત એટલે નહિ આપેલું લેતાં અટકવું તેને શ્રીજિનેશ્વરેએ અદત્તાદાનવિરમણ(અસ્તેય) નામનું વ્રત કહ્યું છે, તે દ્વિવિધ, ત્રિવિધાદિ કઈ ભાંગાથી પણ થઈ શકે, માટે અહીં સર્વથા એટલે સર્વ પ્રકારે અર્થાત્ “ત્રિવિધ ત્રિવિધેન નહિ લેવું, અને તે પણ અમુક અલ્પકાલ માટે પણ થઈ શકે, માટે કહ્યું કે “જીવન યાવત’ એટલે “યાજજીવ સુધી નહિ લેવું તે અસ્તેયવત છે. અહીં એ ભાવાર્થ છે કે-૧-વસ્તુને સ્વામી, ૨-જીવ, ૩-તીર્થકર અને ૪-ગુરૂ, એ ચારને ઉદ્દેશીને અદત્તાના ચાર ભેદ છે, તેમાં તૃણ, પત્થર, કાષ્ટ, વિગેરે વસ્તુને તેને માલિક આપે નહિ છતાં લેવી તે સ્વામિઅદત્ત કહેવાય, તેને માલિક આપે તેવી પણ સચિત્ત વસ્તુમાં રહેલે Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ | દૂધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૧૧૩-૧૧૪ જીવ જ્યાં સુધી સંમત ન થાય ત્યાં સુધી તેને ઉપયોગ કરે તે જીવઅદત્ત ગણાય, જેમ કે પ્રત્રજ્યાની ઈચ્છા વિનાના પુત્ર વિગેરેને તેનાં માતા પિતાદિ સાધુને આપે તે જીવ અદત્ત કહેવાય. જે લેવાને તીર્થકરોએ નિષેધ કર્યો હોય તેવું (તેના માલિકે આપેલું અને નિર્જીવ પણ) લેવાથી ત્રીજું તીર્થકર અદત્ત કહેવાય અને જે માલિકે આપેલું હોય “આધાકર્મ વિગેરે દેષ વિનાનું હોવાથી તીર્થકરેએ નિષેધ્યું ન હોય, નિજીવ હોય, છતાં ગુરૂની અનુજ્ઞા વિના લેવું કે (વાપરવું) તે ચોથું ગુરૂઅદત્ત જાણવું. એ ચારે પ્રકારના અદત્તને જીવનપર્યત ત્યાગ તેને “અદત્તાદાનવિરમણે કહ્યું છે. એ ત્રીજું વ્રત કહ્યું, “હવે ચોથું કહે છે – मूलम्-"दिव्यमानुषतैरश्च-मैथुनेभ्यो निवर्तनम् । ત્રિવિધું ત્રિવિધેનૈવ, તક્ ક્ષતિમરિતમ્ Iક્કા ” મૂળને અર્થ–સ્વર્ગ સંબન્ધી, મનુષ્ય સંબન્ધી અને તિર્યચ્ચ સંબન્ધી, એમ ત્રણેય મિથુનથી ત્રિવિધ ત્રિવિધ ભાગે નિવૃત્તિ કરવી, તેને બ્રહ્મવ્રત કહ્યું છે. ટીકાનો ભાવાર્થ_એક “સ્વર્ગમાં થએલું દિવ્ય એટલે દેવસંબન્ધી, અર્થાતુ વૈક્રિયશરીર સંબન્ધી, બીજું “મનુષ્યથી થાય તે માનુષ' અર્થાત માનવદેહ સંબધી અને ત્રીજું તિર્યોથી થાય તે તરશં' અર્થાત્ તિર્યચ્ચ નિવાળા દેહ સંબન્ધી. એ ત્રણે પ્રકારનાં મિથુન એટલે સ્ત્રી-પુરૂષના મિથુનની (યુગલની) ક્રિયા, તેનાથી અટકવું. તેને “બ્રહ્મવત’ કહ્યું છે. - રર૯-“અચૌર્યવ્રત આત્મિક સુખ પ્રગટાવવામાં મહત્વને સાથ આપે છે, માટે તેની માત્રામાં ગણત્રી છે. ગ્રન્થકારે જણાવેલાં “સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકર અદત્ત અને ગુરૂ અદત્ત' એ ચાર પૈકી હસ્થ એક જ સ્વામિઅદત્તને, અને તે પણ જે અદત્ત એટલે નહિ આપેલું લેવાથી લોકમાં ચાર ગણાય કે રાજદંડ થાય તેવા જ સ્વામિઅદત્તને ત્યાગ કરી શકે છે, માટે તેનું વ્રત સ્થૂલ કે અણુ (ન્હાનું) કહેવાય છે. સાધુ જીવનમાં ઉપર્યુક્ત ચારેય અદત્તાદાનને ત્યાગ કરવાને હાવાથી તે મહાવ્રત કહેવાય છે. વસ્તુને લેકમાં મનાતે માલિક ભલે પોતાની માલિકીની વસ્તુ બીજાને આપે, પણ એથી લેનારને તે વસ્તુ ભોગવવાના સપૂર્ણ હક્ક મળતું નથી, કારણ કે જે જે વસ્તુ સજીવ હેાય છે તે કોઈ એક યા અનતા નું શરીર હોય છે, તેના લેકમાં મનાતા માલિકે તે વસ્તુનું દાન કરવા છતાં તેને સાચા માલિક અંદર જીવતે જીવ છે, પોતાના શરીર વસ્તુને કાઇ ભગવે તેથી તેને પીડા રૂપ મરણ થાય છે, એ કારણે તેણે એ વસ્તુ ભેગવવાને હક્ક આપ્યો નથી, છતાં ભેગવે તે તે જીવઅદત્ત ગણાય, કેરીનું દઝાન્ત આ વિષયને સ્પષ્ટ સમજાવશે, જેમકે માલિકે ભલે કેરી ભેટ આપી, પણ અંદર નું મરણ થતું હોવાથી તે કેરી ખાઈ શકાય નહિ, તેમ કોઈ પણ સજીવ પદાર્થને માટે સમજવું. એથી આગળ વધીને નિર્જીવ પદાર્થ, જેવા કે ગૃહસ્થ સ્વપ્રયોજને તૈયાર કરેલો કેરીને ૨સ વિગેરે, તેમાં હવે જીવ નથી, તેને તેને માલિક ગૃહસ્થ આપે પણ ઘરના અન્ય માણસને તે આપવાની ઈચ્છા નહેય, છતાં લેવામાં આવે તો તેઓને અપ્રીતિ થાય, સાધુ પ્રત્યે દ્વેષ થાય, માટે એવા પ્રસંગે ઉત્સર્ગ માગે તેવી કપ્ય નિર્જીવ વસ્તુ પણ સાધુને લેવાને શ્રી જિનેશ્વરેએ નિષેધ કર્યો છે, છતાં તે લે, તે “તીર્થકર અદત્ત’ ગણાય, એથી આગળ વધીને વસ્તુ નિર્જીવ હોવાથી જીવની અનુમતિની આવશ્યકતા ન હોય, માલિકે કાઈનાવિધ વિના પ્રેમ પવ, આપી હાય અને શાસ્ત્રીય કાઇ નિષેધ ન હોય તેવી પણ વસ્તુ લેવામાં કે ભેગવવામાં ગુરૂની અનુમતિ ન હોય છતાં છે કે ભગવે તો ગુરૂઅદત્ત લાગે, ભલે શ્રી તીર્થકરે એ નિષેધ ન કર્યો હોય પણ ગુરૂને Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાના વિધિ અને મહાવ્રતામાં બ્રહ્મચર્ય અપરિગ્રહનું સ્વરૂ૫] ૩૪૫ તે દેશથી પણ થાય, માટે કહ્યું કે · ત્રિવિધ ત્રિવિધેન' અર્થાત્ મન વચન અને કાયાથી સેવવું નહિં સેવરાવવું નહિં અને અનુમેદવું પણ નહિ તેને શ્રીજિનેશ્વરાએ બ્રહ્મવ્રત કહ્યું છે. અહીં” મૂળ ‘ઈર’ ધાતુ છે, તેના ‘પ્રેરણા’ અથ છે, તેા પણ ધાતુના અનેક અર્થો થતા હેાવાથી ‘કહ્યુ છે’ એવા અર્થ જાણવા. આ વ્યાખ્યાથી ‘દિવ્ય–ઔદારિક બન્ને પ્રકારના કામ એટલે ઈચ્છાને (મૈથુનને) કરવા કરાવવા અને અનુમેદવાના મન વચન કાયાથી ત્યાગ' તે બ્રહ્મવ્રતના અઢાર પ્રકાશ કહ્યા, એથી ચેાગશાસ્ત્રના પહેલા પ્રફાશના ૨૩મા શ્ર્લાકમાં કહ્યા છે, તે અઢાર પ્રકારના બ્રહ્મચર્યનું અહીં સૂચન સમજવું',૨૩૦ ચેાથું મહાવ્રત કહ્યુ, હવે પાંચમું કહે છે મૂ-‘“ પ્રિયસ્ય સર્વશ્ય, સર્વથા વિજ્ઞનમ્ । आकिञ्चन्यत्रतं प्रोक्तमर्हद्भिर्हितकाङ्क्षिभिः ॥ ११५ ॥” તેમાં રાગ-દ્વેષાદિકે રાગાદિ થવાના સમ્ભવ જણાય તે તેએને નિષેધ કરવાના અધિકાર છે માટે ગુરૂએ પણ નિષેધ કરેલી વસ્તુ લેવા ભેાગવવાના ત્યાગ કરવાનું કહ્યું છે. સાધુને આ ચારે પ્રકારના અદત્ત પટ્ટાને લેવા વિગેરેના નિષેધ આ વ્રતથી થાય છે. તેની જરૂર એ કારણે છે કે-જીવને અનાદિ સ ંજ્ઞાએના ખળે ભિન્ન ભિન્ન ઈચ્છાએ થાય છે અને તેને પૂર્ણ કરવા તે હિંસા, ફ્લૂ વિગેરે પાપાને પણ સેવે છે. વસ્તુતઃ દરેક પાપનું મૂળ કારણુ આવી ભાગની ઇચ્છાએ જ હાય છે, જે તેવી ઇચ્છા ન હોય તે! ૫૫ કાણુ શા માટે કરે ? માટે પેાતાના મન, વચન અને કાયાને પાપ પ્રવૃત્તિથી અટકાવવા તેવી ઈચ્છાએને નાબૂદ કરવી જોઇએ, કિન્તુ જીવ આલમ્બન વિના ઈચ્છાએથી છૂટી શકતા નથી, માટે ઈચ્છાએથી મુક્ત થવામાં આ વ્રત સહાય કરે છે અને પરિણામે જીવ સ` ઈચ્છાએથી મુક્ત થતાં સર્વ પાપેાથી ખેંચી શકે છે. ખીજી વાત-માલિકની ઇચ્છા વિરૂદ્ધ તેણે નહિં આપેલી, કે જિનાજ્ઞા અને ગુરૂ આજ્ઞા વિરૂદ્ધ અહિતકર પણ વસ્તુ ત્યારે જ લેવાય કે જ્યારે ઇચ્છાનું આક્રમણુ સખ્ત હૈાવાથી તેના સામના કરવા માટે જીવ નિળ બન્યા હૈાય, આનિ ળતા અદત્ત લઇને ઇચ્છા પૂરવાથી ઘટતી નથી, ઉત્તરાત્તર વધે છે, પરિણામે જીવ ભાગની ઇચ્છાઓના ગુલામ બનતા જાય છે અને એના આખરી અંજામ એ આવે છે કે ચેરી કરવાની પણ સામગ્રી કે તેવું માનવીય શરીર પણ મળતું નથી. પાશવી જીવનની પરાધીનતામાં કે નરકનાં અસહ્ય દુ:ખાની આગમાં સળગી જવું પડે છે. માટે ઈચ્છાએના રાધ માટે આ વ્રત સુંદર સહાય કરનારૂં હાવાથી મહાન છે. તદુપરાન્ત માલિકની ઇચ્છા વિરૂદ્ધ વસ્તુ લેવાથી તેને જે દુઃખ થાય અને તેના પરિણામે બધાતા વૈરની જે પરપરાને વશ થવું પડે તેનાં દુ:ખે પણ અસહ્ય હૈાય છે. એમ અનેકવિધ યાતનાએમાંથી બચવા માટે આ વ્રત અતીવ ઉપકારક છે, તેના પાલનથી ચિત્તમાં સ ંતેાષનુ નિર્માંળ અમાપ સુખ પ્રગટે છે, સ અનર્થી ટળે છે, યશકીતિ વધે છે, આદેય, સૌભાગ્ય, શાતાવેદનીય, આદિ શુભકાઁના બન્ધ થાય છે, અને મેાક્ષમાં ન જાય તે પણુ સ્વર્ગનાં કે ઉત્તમ રાજ્ય વૈભવાદિનાં મનુષ્યપણાનાં સુખા મળે છે. એથી વિરૂદ્ધ તેને નહિ પાળવાથી કે અતિચારે। લગાડવાથી દૌૉગ્ય, દાસપણું, દરિદ્રતા, વિગેરે વિવિધ દુઃખા ભાગવવાં પડે છે. ૨૩૦-બ્રહ્મચર્યના અથ નિશ્રયથી બ્રહ્મ એટલે આત્મા' તેના સ્વરૂપમાં રમણ કરવું, એવા થાય છે અને વ્યવહારથી એની સાધના માટે મૈથુનના ત્યાગ કરવા દ્વારા વીનું રક્ષણ કરવું, એવા થાય છે. ત્રણે જગતમાં ત્રણે કાળમાં આ બ્રહ્મચર્યંનું માન સર્વાધિક રહ્યું છે, દેવે પણ બ્રહ્મચારીને નમે છે, દૈવી શક્તિથી પણ જે શકય નથી તેવાં દુષ્કર પણુ કાર્યાં મનુષ્ય છતાં બ્રહ્મચારીએ કરી શકયા છે અને કરે છે. આત્મામાં ન્હાના મેટા સવ ગુણુંાના વિકાસનું મૂળ એક બ્રહ્મચર્યાં છે, માટે બ્રહ્મચર્ય વ્રતને મહાવ્રતામાં ગુજ્જુ છે. એની સાચી એાળખ વિના જ જીવ અનાદિ કાળથી દુ:ખી થયા છે. ૪૪ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૫ મૂળને અર્થ–સર્વ પ્રકારના પરિગ્રહને સર્વ પ્રકારે ત્યાગ કરે તેને હિતકાંક્ષી શ્રીઅરિહંત દેવીએ “આકિચન્ય વ્રત કહ્યું છે– ટીકાને ભાવાર્થ-સર્વ એટલે સચિત્ત, અચિત્ત, વિગેરે દરેક પદાર્થોમાં, અથવા સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવમાં, “પરિગ્રહ એટલે મૂછને પરિણામ, તેને સર્વથા =વિવિધ ત્રિવિધથી ત્યાગ કરે, તેને હિતેચ્છુ એવા શ્રીઅરિહંત દેવોએ “આકિચન્ય” એટલે અપરિગ્રહવ્રત કહ્યું છે. જેને “કિચન એટલે (કંઈ પણ) દ્રવ્ય ન હોય તે “અકિચન અને અકિચનપણું તે “આકિગ્નન્ય અર્થાત્ અપરિગ્રહવ્રત” કહેવાય. એ શબ્દાર્થ કહ્યો, ભાવાર્થ તો એ છે કે-મૂછને જ પરિગ્રહ કહે તે યુક્તિયુક્ત છે, કારણ કે પાસે ધન નહિ છતાં આત્માને જે મુક્તિ મેળવ્યા સિવાય સુખ નથી તો મુક્તિ મેળવવાની સામગ્રી પણ એની પાસે હેવી જોઈએ, અન્યથા મુક્તિને ઉપદેશ નિષ્ફળ ગણાય. ઉત્તમ પુરૂષો અને તેમાં ચ શ્રી તીર્થંકરદેવોએ મુક્તિને ઉપદેશ કર્યો છે માટે તે નિષ્ફળ નથી, મુક્તિ માટે અત્મા કરી શકે તેવા તેને સ્વાધીન રહેલા ઉપાય અને સામગ્રીને પણ તેઓએ ઓળખાવી છે. માત્ર જીવે એની ઓળખ કરી નથી, કિં વા કરવા છતાં સત્વ કેળવીને તેને જીવનમાં આદર કર્યો નથી, એ જ કારણ છે કે જીવ આજ પર્યન્ત સુખને કે તેના સાચા ઉપાયોને (માર્ગને) પામી શક્યો નથી. - સાધુજીવનનું ધ્યેય મુક્તિની સાધના છે, તે માટે કહેલાં પાંચ મહાવ્રતો પિકી ચૈથું વ્રત બ્રહ્મચર્સે છે, તેના નિર્મળ પાલન વિના વીર્યરક્ષણના અભાવે શેષ ચાર વ્રતોની કે તેના ફળ સ્વરૂપ જ્ઞાનાદિ ગુણાની સાધના થઈ શકતી નથી. બ્રહ્મચર્યથી જેનું રક્ષણ કરવાનું છે તે વીર્ય મુ મનુષ્યની સર્વદેશીય શક્તિ છે. વીર્ય એ ગુણવાચક નામ છે, તેને “ધાતુ' પણ કહેવાય છે. જેમ ભાષામાં વપરાતા અગણ્ય શબ્દોનું મૂળ “પ મ નE' વિગેરે ધાતુઓ છે, અર્થાત એક ધાતુમાંથી અનેકાનેક શબ્દ બને છે અને વિવિધ સમ્પત્તિનું મૂળ પણ “સુવર્ણ-ત્રાંબુ વિગેરે સાત મૂળ ધાતુઓ છે, તેના વિસ્તારરૂપે વિધ વિધ સમ્પત્તિનું સર્જન થાય છે, અર્થાત તેને મેળવવાનું મુખ્ય સાધન સેનૈયા, રૂપિયા એટલે સોનું ચાંદી વિગેરે છે તેમ શરીરની પણ વિધ વિધ શક્તિઓનું મૂળ આ ધાતુમાં (વીર્યમાં રહેલું છે. વીર્યમાં ઉષ્ણુતા, પ્રકાશ, વિજળી અને આકર્ષકપણું, વિગેરે અનેક શક્તિઓ છે, તેના બળે જીવની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ પ્રગટે છે અને તેમાંથી જગતનાં સ્થૂળ-સૂક્ષ્મ વિવિધ સર્જને કરી શકાય છે. ક્રમશઃ આ ચારે પ્રકારની શક્તિઓનું ઉધ્વીકરણ વીર્યમાંથી થાય છે, અર્થાત વીર્ય દ્વારા શરીરબળ, એનાથી મને બળ, એનાથી બુદ્ધિબળ અને એના બળે આત્મબળ ખી વીર્યસંચય ન થાય તો એ શક્તિઓના અભાવે અનાદિ વાસનાઓના વેગને કાબૂમાં લઈ શકાય નહિ. માણસ જેમ જેમ ક્ષીણવીર્ય થાય છે, તેમ તેમ પાંચે ઈન્દ્રિયોના વિષયોની વાસનાઓને તે ગુલામ બનતો જાય છે, પ્રકૃતિ ઉપર કાબૂ ગુમાવે છે, પાગલ બને છે અને પરિણામે મરણને શરણ પણ થાય છે. એથી ઉલટ આજન્મ બ્રહ્મચર્યને પાળનાર થેગી મન-વચન-અને કાચાના વિકારે ઉપ૨ કાબૂ મેળવીને એ યોગના બળને આત્મહિતાર્થે ઉપયોગ કરી શકે છે અને ક્રમશઃ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભાવગને પ્રગટ કરીને થાવત્ મુક્તિ પણ સાધી શકે છે. શ્રુતજ્ઞાનની પણ વિશિષ્ટ પ્રાપ્તિ વયસંચયને આભારી છે, માટે અન્ય દર્શનમાં બ્રહ્મચર્યાશ્રમને પ્રથમ સ્થાન છે અને તે અવસ્થામાં મનુષ્યને દરેક કળાએાનું જ્ઞાન આપવામાં આવે છે. સર્વ દેશની પ્રજામાં પણ સર્વ કાળે વિધા(કળા)ભ્યાસ માટે પ્રથમ વયને સ્થાન મળ્યું છે તેમાં મુખ્ય હેતુ વીર્યસંચય છે, Page #408 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાનો વિધિ, મહાવ્રતમાં બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સ્વરૂ૫] ૩૪૭ (રાજગહીના ભિખારી) કમકને ૩૧ સકલેશ થયે હતું તેમ મૂછવાળાને દુર્ગતિના કારણભૂત ચિત્તને સહકલેશ સંભવિત છે અને બીજી બાજુ તૃષ્ણારૂપ કાળી નાગણી જેઓના મનને ઉપદ્રવ કરી શકતી નથી તેવા મહાત્માઓને પ્રશમના સુખમાં આનંદ અનુભવવાથી વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ રૂપ સામગ્રી (સમ્પત્તિ) હોવા છતાં ચિત્તમાં વિપ્લવ થતું નથી. એ કારણે જ ધર્મ માટે ધર્મોપકરણને રાખવા છતાં મુનિઓને પોતાના શરીરમાં અને ઉપકરણ (વસ્ત્ર, પાત્ર, અર્થાત્ વીર્યબળથી અનેક સ્થૂલ સર્જને જ નહિ, સૂક્ષ્માતિસૂક્ષ્મ સજીને પણ કરી શકાય છે. કામ ક્રોધાદ્રિ) દુર્ગાને ટાળીને આત્મશુદ્ધિ(અધ્યાતમ), પ્રગટ કરવારૂપ સૂક્ષ્મસર્જનમાં પણ વીર્યને સંચય અતિ આવશ્યક છે. જૈન દર્શનમાં બાળદીક્ષાનું મહત્તવ આ કારણે પણ છે. વીર્યસંચય માટે બ્રહ્મચર્ય જરૂરી છે તેમ વીર્યની શુધ્ધિ વૃદ્ધિ માટે આહાર પણ શુદ્ધ લે જરૂરી છે, માંસાહાર કે બીજે પણ વિકારી પૌષ્ટિક આહાર અથવા અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરવાથી વીર્યવૃદ્ધિ થવા છતાં તે બ્રહ્મચર્યને નાશ કરે છે. ભક્ષ્ય આહાર પણ અવિધિથી લેવાનું પરિણામ બહ્મચર્યના નાશમાં આવે છે. માટે જૈનદર્શનમાં આહારને અંગે પણ સૂમ વિચાર કર્યો છે. આ જન્મ કે અન્ય જન્મમાં આ અદ્દભૂત શક્તિને મેળવવાને શુદ્ધ અને સફળ ઉપાય બ્રહ્મચર્ય છે, કર્મ સાહિત્યમાં પણ વીર્યન્તરાય” નામનું તેનું આવારક એક સ્વતંત્ર કર્મ માન્યું છે, તેને ક્ષયોપશમ કે ક્ષય બ્રહ્મચર્યથી થાય છે. વૈયાવચ્ચ, વિનય, કે અનશનાદિ વીર્યાનરાયના ક્ષયોપશમના ઉપાયો છે તે પણ વસ્તુત: બ્રહ્મચર્યના અંશ છે, કારણ કે શુદ્ધ બ્રહ્મચર્ય કેવળ સ્પર્શનેન્દ્રિયના વિષય ઉપર કાબૂ મેળવવારૂપ નથી, પણ પાંચે ઈન્દ્રિયોની વાસનાઓને અને મનને પણ જ્ઞાન તથા વિવેક દ્વારા વિજય કરવા રૂપ છે. વીર્ય કેવળ “સ્ત્રી સંભેગાદિ દ્વારા ખૂટે છે એ પણ એકાત નથી, તથાવિધ શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શથી થતા રાગ-દ્વેષાદિ વિકારોથી, કષાયોને વશ થવાથી, ચિન્તા કલેશ વિગેરેથી, ઈત્યાદિ અનેક પ્રકારે વીર્ય ખર્ચાય છે. વીર્યનું અપર નામ “બીજ” પણ છે, આધ્યાત્મિક કે આધિભૌતિક સર્વ સુખનું સાધક વીર્ય હોવાથી તેને સર્વ સુખોની સાધનાનું બીજ કહ્યું છે તે પણ યથાર્થ છે. “બિન્દુનું પતન એટલે મરણ અને બિન્દુને સંચય એટલે જીવન” એમ શિવસંહિતામાં કહ્યું છે તે પણ આ વર્ષના એક બિન્દુની શક્તિનું સૂચક છે, ઉત્તરાધ્યયન સૂત્રના અધ્ય. ૧૬ની ૧૪મી ગાથામાં તે આ બ્રહ્મચર્યરૂપ ધર્મને ધ્રુવ, નિત્ય અને શાશ્વત કહેવા સાથે એના બળે ભૂતકાળમાં અનંતા આત્માઓ સિદ્ધિ પામ્યા છે. વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં અનંતા પામશે, એમ કહ્યું છે. ઈત્યાદિ સર્વ દર્શનશાસ્ત્રોમાં બ્રહ્મચર્યનું મહત્વ અનેક પ્રકારે જણાવ્યું છે, એને અહીં પૂર્ણતયા જણાવવાને અવકાશ નથી. - ટૂંકમાં એટલું જ કહી શકાય કે જે વીર્યને બળ મશઃ શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓને પ્રગટાવી તેના બળે મન વચન અને કાયારૂપ બાદ યોગની સાધના કર દ્વારા સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષ માર્ગની નિર્મળ આરાધના થઈ શકે છે, તે વીર્યસંચયના શુદ્ધ અને સિદ્ધ ઉપાયરૂપ આ બ્રહ્મચર્યવ્રતનું મહત્ત્વ વર્ણવવા માટે વસ્તુતઃ માનવીની શક્તિ અપૂર્ણ છે. ર૩૧-રાજગ્રહ નગરમાં લાભાન્તરાય કમના તીવ્ર ઉદયવાળે એક દ્રમક (ભિક્ષક) હતું, તે સુધાના દુ:ખની પીડા ટાળવા શ્રીમન્તના ઘરોમાં ભિક્ષા માટે ભટકતે, છતાં તેના તે લાભાન્તરાય કર્મના ઉદયથી તેને પેટ પૂરતો આહાર પણ મળતો નહિ, એથી અજ્ઞાનને યોગે તે શ્રીમન્ત પ્રત્યે દ્વેષ ધરાવતે થયો. એકદા પ્રભુ શ્રીમહાવીરદેવ રાજગૃહીની બહાર વિભારગિરી ઉપર પધાર્યા, દેવોએ સમવસરણ રચ્યું અને રાજગૃહીની પ્રજા પ્રભુને ઉપદેશ સાંભળવા ઉલટી, ત્યારે દ્વેષી થએલા આ દ્રમકે તેને મારી Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ધ૦ સ’૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૧૬ વસતિ, શિષ્યાદિ પરિવાર) વિગેરેમાં નિમ્મત્વ હોવાથી અપરિગ્રહી કહ્યા છે, (અર્થાત્ પરિગ્રહને વસ્તુ સાથે એકાન્ત સ ંબન્ધ નથી, વસ્તુ પાસે છતાં કોઈને મમત્વ નથી પણ થતું, માટે પાસે પદાર્થ હાય કે ન હોય, કાઇ પણ પદામાંમૂર્છા કરવી તેને પરિગ્રહ કહેલા છે). કહ્યું છે કે“ यद्वत्तुरगः सत्स्वप्याभरणविभूषणेष्वनभिषक्तः । 46 तद्वदुपग्रहवानपि न सङ्गमुपयाति निर्ग्रन्थः || १४१ || ” ( प्रशमरति ० ) અ-જેમ અશ્વને આભરણેા આભૂષણેા પહેરાવવા છતાં તેમાં તે આસક્તિ કરતા નથી, તેમ નિન્થ (મુનિ) ઉપકરણા રાખવા છતાં તેમાં આસક્ત થતે નથી. (ભેદ એ છે કે અશ્વ અજ્ઞાન હાવાથી વસ્તુની આળખના અભાવે અને જ્ઞાની જ્ઞાનથી વસ્તુના સ્વરૂપને જાણવા છતાં અનાસક્ત રહે છે. ) જેમ ધર્મોપકરણ રાખવા છતાં મૂર્છારહિત મુનિઓને પરિગ્રહ રૂપ દોષ નથી તેમ ગુરૂએ ઉપદેશેલાં ધર્મોપકરણ (વદિ) રાખનારાં જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ત્રણ રત્નાવાળાં સાધ્વીઓને પણ પરિગ્રહ દોષ(થી ખેંચવુ અશકય) નથી, માટે ધîપકરણ તરીકે તે તે (વસ્ત્રાદિ) રાખવા માત્રથી ‘તેના મેાક્ષ ન થાય’ એમ કહેવું તે કેવળ વાચાળતા જ છે. એમ પાંચમા વ્રતનું સ્વરૂપ કહ્યું. ૨૩૨ તે કહેવાથી પાંચે ત્રતાનું લક્ષણ કહેવાઇ ગયું, તે પણ એ ત્રતાને અગે જ હવે વિશેષ વર્ણન કરે છે કે— મૂહ-‘તાનિ માત્રનામિત્ર, પ્રત્યે પશ્ચમિ ટર્ મવન્તિ માવિતાન્યેન, થયોત્તનુળમાપ્તિ તુ ।।।” નાખવાના ઉદ્દેશથી વહેલી સવારે વૈભારગિરી ઉપર ચઢીને આવતા મનુષ્યાની સામે મેાટી પત્થરની શિલા ગબડાવવાના પ્રયત્ન કર્યાં, પરિણામે તે પેાતે જ એ શિલા નીચે ચગદાઇને દુર્ધ્યાનપૂક મરણ પામીને સાતમી નારકીમાં ઉપજ્યા. એમ પેાતાની પાસે કઈ નહાવા છતાં પરધનની મૂર્છાથી દુર્ધ્યાનને વશ બનેલા દ્રમકને દુર્ગતિનાં કષ્ટો વેઠવાના પ્રસફૂગ આવ્યા તે મૂર્છારૂપ પરિગ્રહનુ ફળ સમજવું. ૨૩૨–‘પ્રદૂ’ ધાતુના ભિન્ન ભિન્ન ઉપસર્ગાંને યાગે સગ્રહ, પરિગ્રહ, આગ્રહ, દુરાગ્રહ, વિગ્રહ, નિગ્રહ, વિગેરે અનેક શબ્દા ખને છે. શાસ્ત્રોમાં શનિ, મગળ, રાહુ, વિગેરે યાતિષી ગ્રહેા કરતાં પણ પરિગ્રહને દુષ્ટ કહ્યો છે, કારણ કે જ્યાતિષી સ` દુષ્ટ ગ્રહે। જે દુ:ખ આપી શકતા નથી તેથી ય અધિક દુઃખ પરિગ્રહને વશ પડેલા જીવને ભાગવવું પડે છે. જીવને જ્યાં-સુધી કર્માંના અને તેના ફળ સ્વરૂપ શરીરના સબન્ધ છે ત્યાં સુધી જીવનપયેાગી જડ પદાર્થીની આવશ્યકતા રહેવાની, માટે જીવનાપયેાગી પ્રમાણેપેિત જરૂરી એવાં શરીરથી માંડીને આહાર, વસ્ત્ર, પાત્રાદિને મેળવવાં કે ભાગવવાં તેને સંગ્રહ કહીયે તે તે દુષ્ટ નથી. હા, તેમાં મમત્ત્વ-મૂર્છા પ્રગટે તે તે અન્યાયરૂપઢાવાથી દુષ્ટ છે, વસ્તુતઃ આત્મા અરૂપી છે, જ્ઞાનાદિ ગુણમય છે,નિશ્ચયથીતેને જડ-પૌદ્ગલિક પદાર્થ સાથે કઇ સબન્ધ નથી, જડવસ્તુની સયાગ જડર્માંના કારણે છે, માટે નિશ્ચયથી સ જડપદાર્થાંને વે પર માનવા જોઇએ, છતાં તેની સાથેના અનાદિકાલીન વિવિધ પરિચયથી તે એટલેા ભ્રમિત થએલે છે કે પેાતાના વાસ્તવ સ્વરૂપના તેને ખ્યાલ પણ રહેતે। નથી, પર-જડ વસ્તુને પેાતાની માની (મૂર્છા કરવા રૂપે) ભૂલો કરે છે અને પરિણામે પરવસ્તુની પ્રાપ્તિ, રક્ષણુ, કે વૃદ્ધિ આદિ કરવા હિંસા-ઇ, ચૌક, અબ્રહ્મ, વિગેરે વિવિધ પાપે (અન્યાય)ને આચરીને ભવભ્રમણ કરે છે. એ પાપામાંથી બચવા માટે સમજ પૂર્વીક મૂર્છાના ત્યાગ કર્યા વિના Page #410 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાને વિધિ, તેમાં મહાવ્રતની પચીસ ભાવનાઓ] ૩૪૯ મૂળને અથ–એ પાંચે વ્રતે પ્રત્યેક, તેની પાંચ પાંચ ભાવનાથી સમ્યગુ ભાવિત (વાસિત) થાય તે જ કહ્યા તેવા (વિશિષ્ટ) ગુણવાળાં બને છે. ટીકાને ભાવાર્થ-વળી એ પાંચ મહાવ્રતે, “સર્વથા હિંસાને ત્યાગ, સર્વથા અસત્યને ત્યાગ, વિગેરે પ્રત્યેકનું જે જે લક્ષણ કહ્યું તેવા લક્ષણવાળાં ત્યારે બને છે કે જ્યારે તે વ્રતો તેની ભાવનાઓથી સમ્યગ્ર ભાવિત થયાં હેય. મહાવ્રતોને વિશિષ્ટ ગુણોથી જે વાસિત (ભાવિત) કરે તે તેની ભાવનાઓ, કહેવાય. એવી ભાવનાઓ પ્રત્યેક વ્રતની પાંચ પાંચ છે, તેનાથી વાસિત થાય તે જ તે મહાવ્રતો (અહિંસાદિ) યથાર્થ ગુણવાળાં બને, અન્યથા નહિ. તેમાં– તે પહેલા મહાવ્રતની ભાવનાઓ યેગશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલી છે. અન્ય કોઈ ઉપાય નથી. જ્યારે ત્યારે એને પરવસ્તુને પરકીય માનીને આત્મસંતોષ કેળવો જ જોઈશે. લોકમાં પણ બેલાય છે કે “સર્વ પાપનું મૂળ પરિગ્રહ છે અને સર્વ સુખોની ખાણ સંતોષ છે? પર અને સ્વ પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થાય અને એવા જ્ઞાનપૂર્વકને વિવેક પ્રગટે તે સંતોષ દુષ્કર નથી. એમ પણ કહી શકાય કે સાચા જ્ઞાનીને તે મૂછ થવી દુષ્કર છે, કારણ કે-જીવને જયાં સુધી પિતાનું કે પરનું વાસ્તવિક જ્ઞાન પ્રગટયું નથી ત્યાં સુધી જ તે પરમાં મૂછ કરી શકે છે. આ મૂછ થાય ત્યાં સુધી બીનજરૂરી, કે જરૂરી પણ વસ્તુનો અધિકસંગ્રહ થાય છે, મૂછ વિના તે થતો નથી માટે મૂછમાં નિમિત્તભૂત બીનજરૂરી કે જરૂરી વસ્તુના પણ અધિકસંગ્રહને ત્યાગ કરવો જોઈએ, જેને ત્યાગ શક્ય ન હોય તેને મૂર્છા ન થાય તેવી જાગ્રતિ પૂર્વક ઉપયોગ કરવો જોઈએ, ઈત્યાદિ આ વ્રતનું રહસ્ય છે. જીવ જે આ વિવેક ન કરે તે મૂછરૂપ પરિગ્રહ થાય, તેથી આગળ વધીને આગ્રહ (આર્તધ્યાન) થાય, તે પણ ન છૂટે તે તેમાંથી દુરાગ્રહ (રૌદ્રધ્યાન) થાય, પરિણામે હિંસા, ૬, વિગેરે પાપના સેવનથી જીની સાથે વિગ્રહ (વર-વિધિ) ૫ણ થાય અને એના પરિણામે તિર્યંચ કે નારકી જેવી દુષ્ટ ગતિમાં જવા રૂપ નિગ્રહ સહન કરવો (દુર્ગતિરૂપી જેલમાં પુરાવું) પડે. એમ પરિગ્રહમાંથી દુઃખની પરંપરા ઉભી થાય છે માટે આ વ્રતનું પાલન અતિ આવશ્યક છે, એને વિના અનાદિકાલીન પરિગ્રહ સંજ્ઞાને તેડવાનું બીજું આલમ્બન નથી, માટે તેનું મહત્ત્વ છે. માત્ર વસ્તુના સંગ્રહને (સંગને) પરિગ્રહ માનીએ તે વસ્ત્રાદિની જેમ જીવને શરીર અને તેના આધારભૂત આહાર વિગેરેને પણ તજવાને પ્રસંગ આવે અને એ તો કઇ રીતે હિતાવહ નથી. જયાં સુધી મોક્ષની સાધના માટે શરીર ઉપયોગી છે ત્યાં સુધી શરીરને કે તેના આધારભૂત આહારને તજવામાં અાવે તે મોક્ષની સાધનાનું બીજું સાધન શું? મતિ, શ્રત, વિગેરે જ્ઞાનના, કે એ જ્ઞાનના ફળ સ્વરૂપ વિરતિના આધરભૂત શરીર વિના ધર્મની આરાધના જ કોના આધારે થાય ? આ કારણે જ કહેવામાં આવ્યું છે કે “રીમ હૃદુ ધર્મસાધનામ્ અર્થાત્ ધર્મ સાધનામાં શરીર મુખ્ય સાધન છે, માટે શરીરના નિર્વાહ માટે ઉપકારક સંયમસાધક ઉપકરણેને “ પતિ ત ૩પ ' એ વ્યુત્પત્તિથી ઉપકારી કહ્યાં છે. અને જે સંચમસાધક ન બને તેને બાહ્ય દૃષ્ટિએ ઉપકરણો છતાં “અધિકારણે” અર્થાત્ દુર્ગતિનાં કારણે કહ્યાં છે, ઈત્યાદિ વિવેકપૂર્વક આ વ્રતનું પાલન કરતે જીવ સર્વથા પરિગ્રહથી મુક્ત થઈ શકે છે. ર૩૩-કોઈ પણ નિયમ, પચ્ચકખાણ કે વ્રતને સ્વીકારવા માત્રથી નહિ, પણ તેનું પાલન માટે ઘટિત સબળ ઉપાય કરવાથી તે તે નિયમાદિનું ફળ મળે છે, ધનની પ્રાપ્તિ, પુત્રને જન્મ, કે આરોગ્ય, વિગેરે પ્રગટ થયા પછી તેના રક્ષણ પાલનની જેટલી આવશ્યકતા છે તેથી ઘણું આવશ્યક્તા સ્વીકારેલાં વ્રત વિગેરેનું પાલન-રક્ષણ કરવાની છે. અહીં કહેવાતી મહાવ્રતની ભાવનાઓ વસ્તુતઃ તે તે વ્રતના પ્રાણભૂત છે, માટે વ્રતના રક્ષણ માટે તેના જ્ઞાનની અને પાલનની અતિ આવશ્યકતા છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ [ધ સં૦ ભા૨ વિ૦ ૩–ગા૦ ૧૧૬ "मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टानपानग्रहणेनाऽहिंसा भावयेत् सुधीः ॥ प्रकाश १-२६॥" વ્યાખ્યા–૧-મનગુપ્તિ, ૨-એષણસમિતિ, ૩-આદાનસમિતિ, ૪-ઈસમિતિ અને ૫આહાર પાણીને જોઈને ગ્રહણ કરવાં, એ પાંચ ભાવનાઓથી બુદ્ધિમાન મુનિ અહિંસાનું રક્ષણ (પાલન)કરે. તેમાં જે મને ગુપ્તિનું સ્વરૂપ (કરણ સિત્તરીમાં) કહેવાશે તેનાથી પ્રથમ વ્રતની રક્ષા કરવી તે પહેલી ભાવના, બેંતાલીશ દોષ રહિત (આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-વસતિ વિગેરે) શુદ્ધ પિંડને ગ્રહણ કરે તે એષણાસમિતિ રૂપ બીજી ભાવના, “આદાન” શબ્દના ઉપલક્ષણથી “નિક્ષેપ” પણ સમજી લે, એથી પીઠ, પાટીયું, વિગેરે સર્વ વસ્તુના આદાન-નિક્ષેપમાં એટલે લેવા મૂકવામાં નિર્દોષ પ્રવૃત્તિ કરવી તે આદાનભંડમત્તનિક્ષેપણસમિતિરૂ૫ ત્રીજી ભાવના, ‘ઈ’ શબ્દથી જવા આવવા વિગેરેમાં “ઈર્યાસમિતિનું પાલન કરવું (દેષ નહિ લગાડવા) તે ચોથી ભાવના અને અન્ન-પાન વિગેરે જેને લેવાં, ઉપલક્ષણથી જોઈને વાપરવાં, વિગેરેને પાંચમી ભાવના સમજવી. એ પાંચ ભાવનાથી બુદ્ધિમાન જ્ઞાની મુનિ અહિંસાને પવિત્ર બનાવે, તેની રક્ષા કરે. અહીં માગુપ્તિને ભાવના કહી તેનું કારણ એ છે કે–હિંસામાં મનના વ્યાપારની મુખ્યતા છે. સંભળાય છે કેપ્રસન્નચંદ્રરાજર્ષિએ મને ગુપ્તિ નહિ પાળતાં દુર્ગાનથી અહિંસાવ્રતનું ખણ્ડન કરીને પ્રત્યક્ષ હિંસા નહિ કરવા છતાં સાતમી નારકને યોગ્ય કર્મોનો (દલિકોને) સંચય કર્યો હતે. એષણા, આદાન અને ઈર્યા, એ ત્રણ સમિતિઓનું પાલન તે અહિંસામાં અવશ્ય (પ્રત્યક્ષ) ઉપકારક હોવાથી એનું ભાવનાપણું સ્પષ્ટ છે અને અન્નપાન જોઈને ગ્રહણ કરવાથી જીવસંસક્ત આહારપાણીને ત્યાગ થાય તે પણ અહિંસાવતના ઉપકાર માટે છે, તેથી તેને પાંચમી ભાવના કહી છે. બીજા મહાવ્રતની ભાવનાઓ માટે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – "हास्यलोभभयक्रोध-प्रत्याख्यानै निरन्तरम् । आलोच्य भाषणेनाऽपि, भावयेत्स्नृतव्रतम् ॥ प्रकाश १-२७॥" વ્યાખ્યા-હાંસી કરનાર નિશે મિથ્યા બોલનારે છે, એમ “લભી” ધનની આકાંક્ષાથી, ભયવાળો પ્રાણ વિગેરેના રક્ષણની ઈચ્છાથી અને ક્રોધી કાધાવિષ્ટ મનવાળો થવાથી મિથ્યા બોલે છે, એ કારણે બોલવામાં હાસ્યાદિ ચારેને તજવાં તે ચાર અને વિચારીને બોલવું' અર્થાત્ અસત્ય ન બોલાય તેમ જ્ઞાનથી સમ્યગ્ર પર્યાલચન કરીને મહિને દૂર કરવાપૂર્વક બેલવું તે પાંચમી ભાવના જાણવી. વસ્તુતઃ અસત્ય બોલવામાં મેહ કારણભૂત છે, એ પ્રસિદ્ધ છે અને કહ્યું પણ છે કે–રાગથી, દ્વેષથી કે મેહથી જે વચન બોલાય તે અસત્ય સમજવું. ત્રીજા મહાવ્રતની ભાવનાએ ગશાસ્ત્રમાં આ પ્રમાણે કહી છે– "आलोच्यावग्रहयाश्चा-ऽभीक्ष्णावग्रहयाचनम् एतोवन्मात्रमेवैत दित्यवग्रहधारणम् ॥ समानधार्मिकेभ्यश्च, तथाऽवग्रहयाचनम् । અનુજ્ઞાવિતવાનીનાશનમસ્તેજમાવનાર.” કરિશ ૧, ૨૮-૨૧. Page #412 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનાને વિધિ, તેમાં મહાવ્રતની પચીસ ભાવનાઓ]. ૩૫૧ વ્યાખ્યા–મનથી વિચારીને અવગ્રહ યાચ. (અવગ્રહ એટલે રહેવા કે વાપરવા માટે અમુક ભૂમિ, મકાન, સ્થળ, વિગેરે.) તે અવગ્રહના ૧-ઈન્દ્રને, ૨-રાજાને, ૩-ગૃહપતિને, ૪-મકાનમાલિકને અને પ–સાધર્મિક(સાધુ), એમ પાંચ પ્રકાર છે. એમાં પૂર્વ પૂર્વ પ્રકારને ૫છીને પ્રકાર બાધક છે. (અર્થાત ઉત્તર ઉત્તર વ્યક્તિના અભાવે જ પૂર્વ પૂર્વ વ્યક્તિ પાસે યાચી શકાય.) તેમાં ૧-દેવેન્દ્રને અભિગ્રહ એ રીતે કહ્યો છે કે-સૌધર્મેન્દ્ર હક્ષિણ દિશાના અડધા લોકના અને ઈશાનેન્દ્ર ઉત્તર દિશાના અડધા લોકના અધિપતિ છે, (આપણે જે ભરતક્ષેત્રમાં છીએ તે મેરૂથી દક્ષિણ દિશામાં હોવાથી તેના અધિપતિ સૌધર્મેન્દ્ર છે માટે તેઓને અવગ્રહ ગણાય.) --રાજા એટલે અહીં ચકવતી અને ભરતવિગેરે તે તે ક્ષેત્રે (જે જ્યાંના ચક્રવતી હોય તે ક્ષેત્રના છે એ ખંડે) તેને અવગ્રહ. ૩-ગૃહપતિ એટલે અમુક દેશને અધિપતિ (રાજા), તેની સત્તામાં જે દેશ વિગેરે હોય તે તેને અવગ્રહ. ૪- શય્યાતર એટલે મકાન(સ્થાન)ને માલિક, તેનું મકાન, ભૂમિ, વિગેરે તેને અવગ્રહ અને પ-સાધર્મિક એટલે સાધુઓ, તેઓને અવગ્રહ તેઓને રહેવાવાપરવા માટે ગૃહસ્થ આપેલું ઘર વિગેરે સમજવું. પ્રવચનસારે દ્વાર (ગા. ૬૮૩)ની ટીકામાં તે એમ કહ્યું છે કે-સાધુને સાધર્મિક આચાર્ય, ઉપાધ્યાય વિગેરે ગણાય, માટે આચાર્ય વિગેરે જે નગર(ગામ વિગેરે)માં ચાતુર્માસ રહ્યા હોય તે તે નગરાદિ પાંચ ગાઉ સુધી દરેક દિશામાં તેઓનું પ્રતિબદ્ધ હોવાથી તે નગરાદિ સર્વ દિશામાં પાંચ ગાઉ સુધીમાં તેઓને અવગ્રહ ગણાય, એમ સમજવું. આ અવગ્રહ પણ ક્ષેત્રને આશ્રિને સમજ, કાળથી તે વર્ષાકાળ (માસી) પૂર્ણ થયા પછી પણ (આચાર્યાદિ ત્યાં જ રહ્યા હોય તે) ઉપરાન્ત બે મહિના સુધી તેઓને અવગ્રહ સમજે. ત્યાં ૬૮૩ ગાથાના ઉત્તરાર્ધથી આગળ કહ્યું છે કે साहम्मिओ अ सूरी, जम्मि पुरे विहिअवरसालो ॥६८३॥" " तप्पडिबद्धं तं जाव, दोनिमासेहिं अओ जईण सया ॥ प्रवचनसारोद्धार० ॥ ભાવાર્થ–સાધર્મિક એટલે આચાર્ય, તેઓએ જે ગામ-નગરાદિમાં ચાતુર્માસ કર્યું હોય ત્યાં(ક્ષેત્રની અપેક્ષાએ) તે નગરાદિથી પાંચગાઉ સુધી અને કાળને આશ્રીને વર્ષાકાળ પછી પણ બે મહિના સુધી સર્વદિશાઓમાં તે ક્ષેત્ર તેઓનું પ્રતિબદ્ધ(સત્તામાં) ગણાય, માટે સાધુઓને સદા તે આચાર્યાદિની અનુજ્ઞા લીધા વિના રહેવું વિગેરે ન ક૯પે. એ રીતે અવગ્રહોના પ્રકારોને સમજીને યથાયોગ્ય (જેની પાસે જે ) માગવાને હોય તેની પાસે તે માગવે. તેના માલિકની પાસે યાચના કર્યા વિના રહેવાથી કે વાપરવાથી પરસ્પર વિરોધ થતાં એકાએક (અકાળે) નીકળવાને (કાઢવાનો પ્રસંગ આવે વિગેરે આ જન્મમાં દે થાય અને અદત્તને પરિભોગ કરવાથી જે કર્મ બંધાય તેને પરભવમાં પણ ભેગવવું પડે. એ પહેલી ભાવના કહી. ૨-માલિકે એક વાર આપવા છતાં અવગ્રહને વારંવાર યાચવે. પહેલાં અનુમતિ મળવા છતાં બીમારી વિગેરે કારણે વાપરતાં આપનારના ચિત્તમાં કલેશ ન થાય તે હેતુથી લઘુ-વડીનીતિ પરઠવવાનાં, પાત્ર રંગવા–ધેવાનાં, કે હાથ-પગ વિગેરે દેવાનાં સ્થાનોની વારંવાર યાચના કરવી. ૩-અમુક પ્રમાણમાં અવગ્રહને નિશ્ચય કરે, અર્થાત્ “આ આટલી ભૂમિ વિગેરે – Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ૦ સં॰ ભા૦ ૨ વિ૦-૩-ગા૦ ૧૧૬ અમારે ઉપયાગી (જરૂરી) છે, અધિક નહિ,' એવા (તેના દાતાર સાથે) નિશ્ચય કરવા તે ત્રીજી ભાવના સમજવી. એવા નિશ્ચય કરવાથી તે તેટલી ભૂમિમાં કાર્યેાત્સગ વિગેરે પેાતાની તે તે ક્રિયાઓ કરવા છતાં સાધુથી તેના દાતારને (શય્યાતરને) અગવડ (અસદ્ભાવ) પેદા ન થાય, અર્થાત્ દાતાની પ્રસન્નતા જાળવી શકે. જો યાચના વખતે જ આવેા નિય ન કરે તે પાછળથી આપનારના ચિત્તમાં પણ વિપરીત પરિણામ (અસન્માન) થાય અને પેાતાને પણ દાતારની ઇચ્છા વિરૂદ્ધ તેની ભૂમિ આદિ વાપરતાં અદ્યત્તના ભેાગવટા થવાથી કાઁબન્ધ થાય. ૪-સાધર્મિક પાસે અવગ્રહની યાચના કરવી.’અહીં સાધર્મિક એટલે ધર્મને આચરેતે ધાર્મિક અને સરખા– તુલ્ય—એક ધર્મને અનુસરનારા ધાર્મિક તે સાધર્મિક.' આવા સાધિકા સાધુને સાધુએ ગણાય, તે પહેલાં અમુક ક્ષેત્રમાં યાચના (અવગ્રહ) કરીને રહ્યા હોય, તે ક્ષેત્રાદિ કાળની અપેક્ષાએ માસ કે ચાતુર્માસ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ગાઉ સુધી, વિગેરે તેમના અવગ્રહ ગણાય, માટે ખીજાથી તેમની અનુજ્ઞા પૂર્વક જ ત્યાં રહેવાય. તે જેટલી અનુજ્ઞા આપે તેટલું જ ક્ષેત્ર (ઉપાશ્રય કે ગેાચરી માટે શ્રાવકનાં ઘા) વિગેરે સઘળું (રહેવા, વાપરવા કે આહારાદિ વહેારવા માટે) સ્વીકારવુ, અન્યથા ચારી કરી ગણાય. એ ચાથી ભાવના કહી. પ–ગુરૂ આજ્ઞા મળી હેાય તે જ આહાર પાણી વિગેરે વાપરવુ. અર્થાત્ સૂત્રેાક્ત વિધિ પ્રમાણે, પ્રાસુક (અચિત્ત) અને એષણીય (૪૨ દોષ રહિત), સાધુતામાં ક૨ે તેવાં (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિગેરેથી શુદ્ધ), આહારાદિ લાવીને પણ ગુરૂની સમક્ષ તેની આલેાચના કરે, જે જ્યાંથી, જેવી રીતિએ અને જેવા ભાવથી લીધું (કે સામાએ વહેારાવ્યું) હેાય તે તે સવ ગુરૂને પ્રગટ જણાવે, પછી તેઓ તેમાંથી જે જેટલું વાપરવાની અનુમતિ આપે તે તેટલું એકલેા કે માંડલીમાં (અન્ય સાધુઓની સાથે) બેસીને તે રીતે વાપરે. માત્ર આહાર પાણી જ નહિ, ઉપલક્ષણથી જે કંઈ ઔધિક કે ઔપગ્રહિક (પૂર્વે વ્યાખ્યા કહી તે) સ ઉપકરણરૂપ ધર્માંસાધન, તે દરેક ગુરૂએ અનુમતિ આપેલી હાય તે તેટલું જ વાપરવુ જોઇએ, એમ કરનારા સાધુ અસ્તેય (અદત્તાદાન વિરમણ)વ્રતનું અતિક્રમણ કરતા નથી, અર્થાત્ પાલન કરી શકે છે. એ પાંચમી ભાવના સમજવી. ચેાથામહાવ્રતની ભાવનાએ—યાગશાસ્ત્રમાં કહી છે કે— 46 'स्त्रीपशुमद्वेश्माऽऽसनकुडयान्तरोज्झनात् । , सरागस्त्रीकथा त्यागात् प्राग्रतस्मृतिवर्जनात् ॥ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग - संस्कारपरिवर्जनात् । प्रणीतात्यऽशनत्यागात्, ब्रह्मचर्यं तु भावयेत् ॥” प्रकाश १-३०-३१॥ વ્યાખ્યા—સ્ત્રીઓના દેવીએ અને મનુષ્ય સ્ત્રીએ એમ બે ભેદો છે, તેના પણ સચિત્ત અચિત્ત એ બે ભેદ છે”—સચિત્ત એટલે સાક્ષાત્ દેવી-માનુષી અને ર-અચિત્ત એટલે પત્થરની, ચુના વિગેરે લેપની, કે ચિત્રેલી, વિગેરે સ્ત્રીની આકૃતિ-આકારા. તદુપરાન્ત ‘ષષ્ઠ' એટલે નપુંસકવેદના ઉદયવાળા અને મહુમાહનીયકમ અંધાય તેવાં કર્મો કરનારા તથા સ્ત્રી-પુરૂષ ઉભયના ભાગેામાં રાગવાળા નપુ ંસક પુરૂષો, (ધર્મમાં પુરૂષની પ્રધાનતા હેાવાથી અહીં નપુંસક પુરૂષો કહ્યા તે પણ સ્ત્રીઓને આશ્રીને વિચારતાં સ્ત્રીઓ, વિગેરે યથાયાગ્ય સ્વયં સમજી લેવું) તથા ‘પશુઓ’ Page #414 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થાપનામાં મહાવ્રતોની પચીસ ભાવનાઓ]. ૩૫૩ એટલે તિર્યચ્ચનિમાં જન્મેલાં ગાય, ભેંસ, ઘડી, ગધેડી, બકરી, ઘેટી, વિગેરે (જેની સાથે) મિથુનને સમ્ભવ હોય તેવાં પશુઓ, એ ત્રણને ઠંદ્વ સમાસ કરીને અહીં “મનુ પ્રત્યય કરેલો છે, એથી સ્ત્રીઓ, નપુસકે અને પશુઓ જ્યાં હોય તેવી વસતિને (સ્થાન) અને તેઓએ વાપરેલાં સંથારો વિગેરે આસનેને ત્યાગ કરે, તથા ભીંતને આંતરે પણ જ્યાં સ્ત્રી-પુરૂષની કામોત્તેજક વાતે (શબ્દો) સંભળાય તેવા એક જ માત્ર ભીંતના આંતરાવાળા, જ્યાં ગૃહસ્થાશ્રમીઓ વસતા હોય તેવા સ્થાનમાં રહેવું પણ નહિ એમ બ્રહ્મચર્યને ભગ થવાના ભયથી સ્ત્રી, પશુ કે પંડકવા, તથા એક ભીંતના માત્ર આંતરાવાળું સ્થાન તજવું, તે પહેલી ભાવના. ૨–સરાગપણે સ્ત્રીની કથા નહિ કરવી, અર્થાત્ “રાગ” એટલે મેહના ઉદયને વશ બનીને સ્ત્રીઓની સાથે કથા, અથવા સ્ત્રીની કથા, અથવા પુરૂષની કથા, અથવા પુરૂષની સાથે પણ સ્ત્રીઓની (કે પુરૂષોની રોગયુક્ત) કથા, વિગેરે રાગથી કથા, કે રાગને (કામને) પ્રગટ કરનારી કથા નહિ કરવી. જેમ કે--અમુક દેશની સ્ત્રી આવી હોય, અમુક જાતિની, કે અમુક કૂળની સ્ત્રીઓ આવા ગુણ–દોષવાળી હેય, વિગેરે વાતે તથા સ્ત્રીઓના પહેરવેશની, ભાષાની, ગતિની (ચાલની), શૃંગારિક ચેષ્ટા(ચાળા)ની, હાવ-ભાવની, હાસ્યની, લટકાની(હેકાની), નેત્રનાં કટાક્ષોની, રીસામણાંની, મનામણાની, કે તેઓના શૃંગારની, વિગેરે તે તે રસ પેદા કરનારી વાતે પવનથી જેમ સમુદ્ર ખળભળે તેમ આત્માને ચિત્તરૂપી સમુદ્રમાં #ભ પ્રગટ કરતી હોવાથી તેવી કઈ પણ રાગજનક વાત નહિ કરવી, તે બીજી ભાવના જાણવી. ૩-પૂર્વક્રીડિતનું સ્મરણ નહિ કરવું, અર્થાત્ સાધુએ દીક્ષા પૂર્વે કે (ગૃહસ્થે) બ્રહ્મચર્ય સ્વીકાર્યા પૂર્વે ગૃહસ્થાવસ્થામાં સ્ત્રીની સાથે મિથુન સેવ્યું હોય તેનું સ્મરણ નહિ કરવું. કારણ કે ઇન્જનથી અગ્નિ સળગે તેમ પૂર્વકાલીન મિથુનક્રીડાને યાદ કરવાથી કામરૂપી અગ્નિ સળગે છે. ૪–અવિવેકી મનુષ્ય જેને રમણીય-પૃહણીય માને છે તેવાં સ્ત્રીનાં મુખ, નેત્રો, સ્તન, કટિભાગ, સાથળ, વિગેરે અને અતિ આશ્ચર્યને વશ બનીને ફાટેડેછે (સ્થિર દષ્ટિએ) નહિ જેવાં, રાગદ્વેષ વિના માત્ર દષ્ટિથી જોવાઈ જાય તે દુષ્ટ નથી. કહ્યું છે કે “શરાજ પૂમડું, ચક્ષરમાતમાં તત્ર, ત સુધઃ રિવર શા” (શ્રાદ્ધત્તિ. જા૨૬ વૃત્તિ) ભાવાર્થ–દષ્ટિ સન્મુખ આવેલા રૂપને ન જેવું અશક્ય છે, (અર્થાત સહસા જેવાઈ જાય તે સંભવિત છે.) વસ્તુતઃ રૂપ જોવામાં પંડિત પુરૂષે રાગ-દ્વેષને તજવા જોઈએ. તથા પિતાના શરીરને સ્નાન-વિલેપન કરવું, ધૂપવું, નખ, દાંત, કે કેશ સંમાર્જવા, વિગેરે સંસ્કાર નહિ કરવા, એમ સરાગપણે સ્ત્રીનાં અંગોપાંગ જેવાનું તથા સ્વશરીરને સંસ્કા• રવાનું વર્જવું તે ચાથી ભાવના સમજવી. સ્ત્રીનાં મનરમ અપાગને જોવામાં આસ ક્તનેત્રોવાળો જીવ દીવાની જાળમાં પતંગીયું નાશ પામે તેમ (બ્રહ્મચર્યને) નાશ કરે છે અને અશુચિથી ભરેલા શરીરને સંસ્કારવામાં મૂઢ બનેલો તે તે ઈચ્છારૂપ વિકલ્પ કરીને વિના કારણે આત્માને થકાવે છે. પ-પ્રણતઆહાર અને અતિઆહાર વજે. અર્થાત્ પ્રણીત એટલે વીર્યવર્ધક, સ્નિગ્ધ, ૪૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૬ માદક, મિષ્ટાન્ન વિગેરે રસવાળો આહાર તજ અને લુઓ પણ આહાર ગળા સુધી (અજીર્ણ થાય તેમ) નહિ ખાવ તે પાંચમી ભાવના કહી છે. હંમેશાં માદક અને સ્નિગ્ધ મધુર રસદાર આહાર વાપરનાર શુક્ર નામની મુખ્ય ધાતુના અતિષિણથી (પ્રગટતા વિકારની વેદનાથી પીડાએલે) અબ્રહ્મને સેવવા સુધી પણ પતન પામે છે અને લુખો પણ અતિઆહાર કેવળ બ્રહ્મચર્યને જ નહિ, શરીરને પણ પીડા (રેગાદિ) કરનાર છે. કહ્યું છે કે " अद्धमसणस्स सव्वंजणस्स कुज्जा दवस्स दो भागे। वायपविआरणट्ठा, छन्भागं ऊणयं कुज्जा ॥८६७॥" (प्रवचनसारो०) ભાવાર્થ–ભૂખના છ ભાગ કરીને તેમાંથી અડધા (ત્રણ) ભાગને વ્યજન સહિત આહાર લે, બે ભાગ પાણીથી પૂરવા અને વાયુના (શ્વાસે છુવાસના) સંચાર માટે એક ભાગ ઉદરી રાખવી. એ બ્રહ્મચર્યની (નવ ગુણિઓનાપાલનરૂપર૩૪) પાંચ ભાવનાઓ કહી. પાંચમા મહાવ્રતની ભાવનાઓ યોગશાસ્ત્રમાં કહી છે કે – " स्पर्शे रसे च गन्धे च, रूपे शब्दे च हारिणि । पञ्चस्वपीन्द्रियार्थेषु, गाढं गार्द्धस्य वर्जनम् । एतेष्वेवामनोज्ञेषु, सर्वथा द्वेषवर्जनम् । ગાઝિવતા, માવનાર પન્ન ભિન્નતા "ઝાશ ૨, ૩૨-રૂરી વ્યાખ્યા-ગવવાથી રાગ ઉપજે તેવા મનહર સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શબ્દ, એ પાંચે ઈન્દ્રિઓના વિષયેમાં અતિ ગૃદ્ધિ (આસક્તિ) નહિ કરવી, તથા એ જ સ્પર્શાદિ પાંચ વિષયે પ્રતિકૂળ (અનિષ્ટ) હોય તેમાં સર્વથા દ્વેષ નહિ કરે, તે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ સમજવી. ઈષ્ટ વિષમાં આસક્તિવાળે નિશ્ચ અનિષ્ટ પ્રત્યે દ્વેષ કરે છે, મૂચ્છરહિત મધ્યસ્થ આત્માને શુભ-અશુભમાં પ્રીતિ કે અપ્રીતિ થતી નથી. રાગના કારણે જ ઠેષ થાય છે, એમ સમજાવવા અહીં “ષ નહિ કરવો” એમ કહ્યું છે, અન્યથા ઈષ્ટમાં રાગ નહિ કરે એટલું જ કહેવા માત્રથી અનિષ્ટમાં શ્રેષ નહિ કરે એ સિદ્ધ થાય છે. ૨૩૫ એમ વિસ્તારથી પાંચ મહાવ્રતને વર્ણવ્યાં, હવે છઠ્ઠા વ્રતનું લક્ષણ કહે છે કે – ર૩૪-પહેલી ભાવનામાં ૧-વસતિશુદ્ધિ, ૩-નિષધા (આસન) પરિવાર અને ૫-મૂક્યાન્તર વર્જન આવે છે. બીજી ભાવનામાં–ર-સરાગસ્ત્રીકથાનો ત્યાગ, ત્રીજીમાં પૂર્વકીડિતસ્મરણના ત ૪–સ્ત્રીનાં અંગોપાંગ નીરખવાને ત્યાગ અને ૯-સ્વ શરીર વિભૂષાને ત્યાગ, તથા પાંચમી ભાવનામાં હ-પ્રણીત આહારને અને ૮-અતિઆહારને ત્યાગ છે. એમ પાંચ ભાવનાઓમાં નવગુપ્તિએ સમજવી. - ૨૫-પ્રથમ વતની પાંચ ભાવનાઓમાં મનોગુપ્તિ માનસિકહિંસાથી (આર્ત-રૌદ્રધ્યાનથી) બચવા માટે, એષણસમિતિ આહારને અંગે કહેલા કર દેરૂ૫ દ્રવ્ય-ભાવ હિંસામાંથી બચવા માટે, આદાનસમિતિ સંચમે પગી વસ્તુ લેવા મૂકવા વિગેરેમાં સંભવિત હિંસાથી બચવા માટે, ઈર્યાસમિતિ ગમનાગમનથી સંભવિત હિંસાથી બચવા માટે અને અન્ન-પાનાદિ જોઈને લેવાં તે પણ એષણા કે આદાન સમિતિરૂપે આહાર-પાણી આદિમાં રહેલા ત્રસ વિગેરે જીવોની હિંસાથી બચવા માટે છે એમ પાંચે ભાવના અહિંસા માટે આવશ્યક છે અને તે પાંચ સમિતિમાં અને ત્રણ ગુપ્તિમાં અન્તર્ગત છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ ઠા વ્રતનું સ્વરૂપ અને ચરણસિરીમાં દશવિધિ યતિધર્મ ] मूलम्-"चतुर्विधस्याहारस्य, सर्वथा परिवर्जनम् । षष्ठं व्रतमिहैतानि, जिनर्मूलगुणाः स्मृताः ॥११७॥" મૂળને અર્થ–ચારે પ્રકારના આહારને (રાત્રીએ) સર્વથા ત્યાગ કરે, તેને છઠું વત કહ્યું છે, એ છ વ્રતને શ્રીજિનેશ્વરોએ સાધુતાના મૂળગુણો કહ્યા છે. ટીકાને ભાવાર્થ—અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારને (રાત્રીએ વાપરવાનો) “સર્વથાઋત્રિવિધ વિવિધ ભાંગાથી ત્યાગ કરે, તેને છઠું વ્રત કહ્યું છે, એમ વાક્યમાં ક્રિયાપદને સંબન્ધ જેડ. હવે એ વ્રતને અહીં સાધુધર્મના પ્રસંગમાં શ્રીજિનેશ્વરેએ શેષગુણોના આધારભૂત હેવાથી મૂળગુણ કહ્યા છે અને એના ઉપલક્ષણથી સપૂર્ણ ચરણસિત્તરીને પણ મૂળગુણોરૂપ કહી છે. તે આ પ્રમાણે છે – “વ સમાધw° સંગમ, વિ° ૨ ચંમપુરાવો.. નાળાતિ તવ નહાવરમે રા” (નિ. ભાષ્ય૦) વ્યાખ્યા--આ પ્રમાણે છે, પ-તે, ૧૦-પ્રકારને સાધુધર્મ, ૧–પ્રકારે સંયમ, ૧૦પ્રકારે વૈયાવચ્ચ, –પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, ૩-જ્ઞાનાદિગુણે, ૧૨–પ્રકારે તપ, અને ૪-ધાદિ કષાયને નિગ્રહ, એમ (૭૦ પ્રકારે) ચારિત્ર (મૂળ ગુણે) છે. તેમાં– બીજુવ્રત સત્યની રક્ષા માટે છે, તેમાં જણાવ્યા પ્રમાણે પ્રિય, પથ્ય અને સત્ય પણ શાસ્ત્રીય મર્યાદાના પાલન પૂર્વક બલવાનું વિધાન છે તે માટે બોલવામાં હાસ્ય, ભય, લોભ અને ઠોધને ત્યાગ કરવા રૂપ ચાર ભાવનાઓ અને વિચારીને (ઉપયોગ પૂર્વક) બોલવા રૂપ પાંચમી ભાવના પણ ભાષાસમિતિ રૂપ છે એમ સત્યની પાંચે ભાવનાઓને અંતર્ભાવ ભાષા સમિતિમાં થાય છે. ત્રીજીંવત અદત્તગ્રહણથી બચવા માટે છે, તેની પ્રથમની ચાર ભાવનાઓ જે વસ્તુ વાપરવાની હોય તે જેની માલિકીની કે જેની સત્તામાં હોય તેની અનુજ્ઞા મેળવવારૂપ હેવાથી એષણા સમિતિરૂપ છે અને પાંચમી શ્રીજિનાજ્ઞાના અને ગુરૂની આજ્ઞાના પાલનરૂપ હેવાથી ઈચ્છા રાધ કે સમર્પિતભાવ રૂપે મને મુક્તિના પાલનરૂપ છે, અથવા પાંચે ભાવનાઓનું રહસ્ય અન્યને અપ્રીતિ નહિ ઉપજાવવાનું અને ગુરૂઆજ્ઞાને આધીન થવાનું હોવાથી એક મરાપ્તિમાં પણ તેને અંતર્ભાવ થઈ શકે છે. ચોથું વ્રત બ્રહ્મચર્ય પાલન છે. તેની પાંચે ભાવનાઓ બ્રહ્મચર્યની નવ વાડોના પાલનરૂપ હોવાથી તેને અંતર્ભાવ ભાષા-એષણ સમિતિમાં અને ત્રણ ગુપ્તિઓમાં થાય છે. પાંચમું વ્રત પાળવા માટે જણાવેલી પાંચે ભાવનાએ પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ-પ્રતિકુળ વિષયોમાં રાગ-દ્વેષને વર્જવા રૂપે મનને વિજય કરાવનારી હોવાથી મનગુપ્તિમાં તેને અંતર્ભાવ થાય છે. એમ પાંચે વ્રતોની પચીશ ભાવનાઓને અંતર્ભાવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતામાં થાય છે, તેથી તે આઠને માતાઓ કહી છે તે પણ યથાર્થ છે. માતાની જેમ અષ્ટપ્રવચનમાતાએ પાંચ મહાવ્રતરૂ૫ ચારિત્રપુત્રને જન્મ આપે છે, પાલન (પોષણ) કરે છે અને ટેષિારૂપ મેલની શુદ્ધિ કરે છે, એ હકિકત કરણસિત્તરીમાં તેના સ્વરૂપને વર્ણવતાં કહેવાશે. સાધુનું સાધ્ય ચારિત્ર (ચરણ સિત્તરી) છે, માટે પાંચ વ્રતને ચરણસિત્તરીમાં મૂળ ગુણે તરીકે ગણાવ્યાં છે અને તેના રક્ષણ-પાલન વિગેરેમાં કરણ એટલે સાધનભૂત હેવાથી અષ્ટ પ્રવચન માતાઓને કરણ સિત્તરીમાં ગણેલી છે, એથી પણ સમજાય છે કે અષ્ટપ્રવચનમાતાઓનું પાલન ચારિત્રના રક્ષણ માટે અતિ આવશ્યક છે. એ જ ભાવ આ પચીસ ભાવનાઓનું વિધાન કરવા દ્વારા શાસ્ત્રકારોએ જણાવ્યો છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ - - ~ ~ - ~ ૩પ૬ [ધવ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૧૧૭ ૧–“પ્રાણાતિપાતવિરમણ’ વિગેરે મહાત્ર પાંચ છે, તેનું વર્ણન ઉપર કર્યું. ૨-શ્રમણને” એટલે સાધુઓને ધર્મ આ દશ પ્રકારે છે–૧–ક્ષમા, ૨-માર્દવ, ૩–આર્જવ, ૪-મુક્તિ, નિર્લોભતા), પ-તપ, ૬-સંયમ, ૭–સત્ય, ૮-શૌચ, ૯-આકિચન્ય અને ૧૦-બ્રહ્મચર્ય. આવશ્યક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે ચિંતી(થ) નવ, મુત્તર તવ સંગ ગ ઘોઘા सच्चं सोयं आकिंचणं च बंमं च जइधम्मो ॥" आव०सङ्ग्रहणी गा० ३॥ ભાવાર્થ–ક્ષમા, માર્દવ, આવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિગ્નન્ય અને બ્રહ્મ, એ (દશવિધ) યતિધર્મ છે. તેમાં–૧-ક્ષમા સશક્ત કે અશક્ત પણ જીવન સહન કરવાને અધ્યવસાય-આત્મપરિણામ, અર્થાત્ સર્વ રીતે ક્રેઇને વિવેક કર-(તેના ઉદયને) નિષ્ફળ બનાવી તેને ક્ષમા કહેવાય છે. ૨-માર્દવ=અસ્તબ્ધતા, અર્થાત્ અકડાઈને અભાવ, અસ્તબ્ધતાના પરિણામને એટલે ભાવને અને તેનાથી થતી ક્રિયાને પણ માર્દવ કહે છે; અર્થાત્ જીવની નમ્રતા અને નિરભિમાનતા. ૩–આર્જવઋજુ એટલે વક્તા રહિત મન વચન અને કાયવાળો સરળ જીવ, તેના ભાવને અથવા કર્મને “આર્જવ કહ્યું છે, અર્થાત્ જીવને મન વચન અને કાયાને અવિકાર, નિષ્કપટપણું, તે આજે વ. ૪-મુક્તિ છૂટવું કે છોડવું તે મુક્તિ, અર્થાત્ બાહા અનિત્યપદાર્થોની અને અભ્યન્તર(કામ ક્રોધાદિ) ભાવે પ્રત્યેની તૃષ્ણાને છેદ કરવારૂપ લેભને સર્વથા તજ તેને મુક્તિ કહી છે. પ-તપ જેનાથી રસ-રૂધિરાદિ શારીરિક ધાતુઓ અથવા જ્ઞાનાવરણીયાદિ કર્મો તપે (ખપે) તે તપ કહેવાય, તેના “અનશન, ઉદરિતા” વિગેરે (છ બાહ્ય અને “પ્રાયશ્ચિત્ત, વિનયાદિ છ અભ્યન્તર, એમ) બાર ભેદે કહેવાશે. -સંયમ =આશ્રવની વિરતિ, અર્થાત્ નવાં કર્મોને બબ્ધને અટકાવવા તે સંયમ. (એનું વિશેષ વર્ણન આ અધિકારમાં જ કહેવાશે.) ૭-સત્ય-મૃષાવાદને ત્યાગ, ૮-શૌચ-સંયમમાં નિર્મળતા એટલે નિરતિચારપણું. - આકિખ્ય =જેની પાસે “ કિચન' એટલે કંઈ દ્રવ્ય ન હોય તે અશ્ચિન અને અગ્નિનપણું તેને આકિન્શન્ય કહેવાય, એના ઉપલક્ષણથી (દ્રવ્યમાં જ નહિ) શરીર અને ધર્મોપકરણ વિગેરેમાં પણ મમત્વને અભાવ તેને “આકિગ્નન્ય સમજવું. ૧૦-બ્રહ્મ નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિના પાલન પૂર્વકને સ્પર્શનેન્દ્રિયને સંયમ, એ દશવિધ યતિધર્મ કહ્યું. બીજા આચાર્યો તે એના દશ પ્રકારે આ રીતે કહે છે– "खती मुत्ती अज्जष, मद्दव तह लाघवे तवे चेव । संजम चाओऽकिंचन, बोद्धव्वे बंभचेरे य ॥' प्रवचनसारो० ५५४नी टीका ॥ ભાવાર્થ–ક્ષમા, મુક્તિ, આર્જવ, માવ, લાઘવ, તપ, સંયમ, ત્યાગ, આકિગ્નન્ય અને બ્રહ્મચર્ય, એ દશવિધ યતિધર્મ જાણો. તેમાં “લાઘવ એટલે દ્રવ્યથી અલ્પઉપધિ(વસ્તુઓથી નિર્વાહ કરવા)પણું અને ભાવથી ગૌરવ મેટા)ને ત્યાગ, તથા ‘ત્યાગ એટલે સર્વ સંગોથી મુક્તિ (નિરાગતા), અથવા યુતિ(સાધુ)ઓને વસ્ત્ર વિગેરેનું દાન, એમ અર્થ સમજ, શેષ ક્ષમા વિગેરેને અર્થ પહેલી Page #418 -------------------------------------------------------------------------- ________________ ચણસત્તરીમાં સત્તર પ્રકારે સયમ] વ્યાખ્યામાં કહ્યા પ્રમાણે ૨૭૬ સમજવા. ૩–સંયમ=‘સ'' એટલે (મન-વચન-કાયાના) એકીકરણ દ્વારા આત્મ રક્ષા માટે ‘યમ’ એટલે યત્ન કરવા તે સયમ, તેના-પાંચ આશ્રવાનેા રાધ કરવા તે પાંચ, પાંચ ઇન્દ્રિઓના નિગ્રહ કરવા તે પાંચ, ચાર કષાયાના જય કરવા તે ચાર, અને ત્રણ ક્રૂડની વિરતિ કરવી તે ત્રણ, એમ કુલ સત્તર પ્રકાશ છે. કહ્યુ છે કે— ‘“ પંચાલવા વિમળાં, વિવિયનિઢો સાયકલો । दंत्तस्स विरई, सतरसहा संजमो होइ ||" प्रवचनसारो० ५५५ ।। ભાવાથ-પાંચ આશ્રવાથી અટકવું, પાંચ ઇન્દ્રિઓને વશ કરવી, (ચાર) કષાયાના જય કરવા અને ત્રણ દડની વિરતિ કરવી, એમ સંયમ સત્તર પ્રકારે છે. તેમાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ, એ પાંચ આશ્રવાથી અર્થાત્ નવાં નવાં કર્મો આવવાનાં કારણેાથી અટકવું તે પાંચ આશ્રવાની વિરતિ. સ્પના, રસના, ઘ્રાણુ, ચક્ષુ અને કાન, એ પાંચ ઇન્દ્રિઓના નિગ્રહ કરવા, અર્થાત્ તે તે ઇન્દ્રિયના સ્પર્શ–રસ વિગેરે વિષયામાં લમ્પટતાને ( આસક્તિના ) ત્યાગ કરીને માત્ર જીવન નિર્વાહની બુદ્ધિએ ભાગ ફરવા તે ઇન્દ્રિયાનેા નિગ્રહ, ક્રોધ, માન, માયા અને લેાભ, એ ચાર કષાયાના જય કરવા અર્થાત્ ઉદયમાં આવેલા એ કષાયાને નિષ્ફળ કરવા અને સત્તામાં હોય તેના ઉદય અટકાવવા રૂપે પરાભવ કરવા તે કષાયજય તથા ત્રણ ડેની વિરતિ એટલે ચારિત્રરૂપી આત્મસમ્પત્તિને હરણ કરીને આત્માને દરિદ્ર (નિર્ગુણી) મનાવે તેવાં દુષ્ટ મન વચન અને કાયારૂપ ત્રણ દડાની અશુભ (એટલે અકુશળ–આત્માને અનથકારક) પ્રવૃત્તિને અટકાવવી તે ત્રણ દંડની વિરતિ. એ સત્તર પ્રકારના સંયમ જાણવા. અન્ય આચાર્યો તે બીજી રીતે કહે છે કે— 46 ૩૫૭ પુષિ−ાગળિ—માય—વળાટ્-વિ-તિ–૨૩—ર્નિ–િબન્નીત્રા । पेहुप्पेह - पमज्जण, परिठवण मणोवईकाए ||" प्रवचनसारो० ५५७ || વ્યાખ્યા—પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પચેન્દ્રિય, એ દરેક જીવાને મન–વચન અને કાયાથી સંરÆ, સમારમ્ભ અને આરમ્ભ કરવા નહિ, કરાવવા નહિ તથા અનુમેદવા નહિ (તે નવ પ્રકારા). તે માટે કહ્યુ છે કે— ૨૩૬-પાંચમહાવ્રતાને વ્યવહારચારિત્રરૂપે સાધનધમ માનીએ તે। ક્ષમાદિ દશ પ્રકારના કૃતિષમ નિશ્ચયરૂપે સાધ્યમ કહી શકાય. અર્થાત્ મહાવ્રતા વ્યાપારરૂપ છે અને યતિધમ તેના ફળ સ્વરૂપ છે. એમ આગળ કહેવાશે તે વૈયાવચ્ચ સાધનધમ અને જ્ઞાનાદિ ત્રણ ગુણૢા વિગેરે સાધ્ય ધર્મ તરીકે નિશ્ચય ચારિત્ર સમજવું. બ્રહ્મચર્યની નવવાડે સાધનધમ છે અને તેનું સાધ્ય બ્રહ્મવ્રત છે. સચમના સત્તર પ્રકારની વ્યાખ્યા અહીં બે પ્રકારે કહી છે તેમાં પણ પહેલી વ્યાખ્યા–સાધ્ય અને ખીજી વ્યાખ્યા તેના સાધનરૂપ સમજાય છે. છેલ્લે કહેલા મેધાદિના નિગ્રહ રૂપ ચાર પ્રકારા પણ ક્ષમાદિ પ્રથમના ચાર અતિધર્માંના સાધનભૂત છે. એમ આ ચરણસિત્તરીના પ્રકારા પરસ્પર સાધ્ય સાધનરૂપ છે અને સમગ્ર ચરણસિત્તરી યથાખ્યાત ચારિત્રના સાધનરૂપ છે, એમ આ ચરણસિત્તરીમાં સ્યાદ્વાઢ શૈલીએ વ્યવહાર અને નિશ્ચય ઉભય ધની વ્યવસ્થા કરેલી છે. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ [ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૭ " संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो । કારમો દ્વો, યુદ્ધના () સર્ષ ૨૦૬” (પ્રવચનસાર) ભાવાર્થ–મારવાનો (હિંસાને) સંકલ્પ કરવો તે સંરમ્ભ, પીડા ઉપજાવવી તે સમારમ્ભ, અને પ્રાણને વિયોગ કરે તે આરમ્ભ, એ હિંસાના સંરહ્માદિ ત્રણે ય પ્રકારો સર્વ શુદ્ધ નને (અથવા “અકારને પ્રક્ષેપ કરવાથી સર્વ અશુદ્ધ એટલે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયને પણ) માન્ય છે. એમ નવ પ્રકારના જીના સરસ્નાદિ ન કરવા તે સંયમના નવ પ્રકારે. તથા દુષમા વિગેરે કાળના દેષથી તથાવિધ બુદ્ધિની, આયુષ્યની, શ્રદ્ધાની, સંવેગની, ઉદ્યમની અને બળની, વિગેરેની હાનિવાળા વર્તમાન કાળના શિષ્યોના ઉપકાર માટે સંયમમાં ઉપકારક પુસ્તકો વિગેરે અજીવ પદાર્થોને તેનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવા પૂર્વક જયણાથી રાખવા તે ૧૦–અજીવસંયમ સમજે, “પ્રેક્ષા" એટલે બીજ, વનસ્પતિ કે ત્રસજીવના સંસર્ગ વિનાના નિરવદ્ય સ્થાને નેત્રેથી જોઈને સુવું, બેસવું, ઉભા રહેવું, કે ચાલવું, વિગેરે ૧૧-પ્રેક્ષાસંયમ સમજ, પાપવ્યાપાર કરતા ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત “અમુક ઘર-ગામ વિગેરેની સંભાળ ખ્યાલપૂર્વક કરે ઈત્યાદિ ઉપદેશ નહિ કરે તે ૧૨-ઉપેક્ષાસંયમ જાણ, અથવા પ્રેક્ષા-ઉપેક્ષાને બીજો અર્થ સંયમમાં અનાદર કરતા સાધુઓને તેતે સંયમનાં કાર્યોમાં જોડવા તે “પ્રેક્ષાસંયમ અને નિષ્ફર્વસ પરિણામી પાસત્થા વિગેરે સંયમની વિરાધના કરે તેની ઉપેક્ષા કરવી તે “ઉપેક્ષાસંયમ એમ કરે. નેત્રોથી જેએલી પણ ભૂમિનું કે વસ્ત્ર-પાત્રાદિનું રજોહરણ વિગેરેથી પ્રમાર્જન કરીને તે વાપરવાં, અર્થાત્ સુતાં, બેસતાં, લેતાં, મૂતાં, વારંવાર પ્રમાર્જન કરવું, કાળીભૂમિવાળા વિગેરે પ્રદેશમાંથી સફેદ ભૂમિવાળા વિગેરે પ્રદેશમાં પ્રવેશ કરતાં ગૃહસ્થાદિ જોઈ શકે તેમ ન હોય ત્યારે સચિત્ત-અચિત્ત કે મિશ્રરજથી ખરડાએલા પગ વિગેરેનું પ્રમાર્જન કરવું અને ગૃહસ્થ વિગેરે જોઈ શકે ત્યારે પ્રમાર્જન નહિ કરવું, તે ૧૩-માર્જના સંયમ. કહ્યું છે કે "पायाई सागरिए, अपमजित्तावि संजमो होइ । पायाई (ते चेव) पमज्जते-ऽसागरिए संजमो होइ॥" प्रव०सारो५५६नी टीका।। ભાવાર્થ—ગૃહસ્થ દેખે ત્યારે પગ વિગેરેનું પ્રમાર્જન નહિ કરવાથી સંયમ થાય છે અને ગૃહસ્થ ન દેખે ત્યારે પગ વિગેરેનું પ્રમાર્જન કરવાથી સંયમ થાય છે. ૧૪-વડનીતિ, લઘુનીતિ(સ્થડિલ-માવુ), શ્લેષ્મ, કફ, વિગેરેને તથા જીવસંસક્ત, દૈષવાળા કે અનુપકારી (વધી પડેલાં) આહાર પાણી, વિગેરેને જતુ રહિત અચિત્તસ્થાને વિધિપૂર્વક પરઠવવાં (તજવાં) તે પરિષ્ઠાપનાસંયમ સમજ. ૧૫-દ્રોહ, ઈર્ષા, અભિમાન, વિગેરે દુષ્ટ ભાવથી મનને રોકવું અને ધર્મધ્યાનાદિ શુભભાવમાં જોડવું તે મનસંયમ, હિંસક કઠેર વિગેરે વચન નહિ બલવું અને શુભ (હિતકારી, સત્ય, મધુર) વચન બોલવું તે ૧૬–વચનસંયમ ૨૩૭–ગૃહસ્થ સંયમના આચારોથી અજ્ઞાત હેવાથી પગ પ્રમાર્જન કરતા દેખીને સાધુ પ્રત્યે દુર્ગછાદિ કરે, એથી ધર્મની અને શાસનની લઘુતા વિગેરે દે થાય, માટે તેઓના દેખતાં પ્રમાર્જન ન કરવું. Page #420 -------------------------------------------------------------------------- ________________ ચસિત્તરીમાં વૈયાવચ્ચ અને બ્રહ્મચર્યની નવ વાડા] ૩૫૯ અને જવુ, આવવું, વિગેરે આવશ્યકકબ્યામાં કાયાની પ્રવૃત્તિ ઉપયોગ પૂર્વક કરવી તે ૧૭– કાયસંયમ સમજવા. એ પ્રમાણે પ્રાણાતિપાતની નિવૃત્તિ રૂપ સંયમ સત્તર પ્રકારે સમજવા. ૪-વૈયાવચ્ચ-વ્યાપાર (પ્રવૃત્તિ) કરનારા ‘વ્યાવૃત’ અને તેનું કાર્ય, અથવા તેના ભાવ એટલે વ્યાધૃતપણું” તે જ વૈયાવચ્ચ’એમ શબ્દસિદ્ધિ સમજવી. તેના ૧-આચાર્ય, ૨--ઉપાધ્યાય, ૩–તપસ્વી, ૪નવદીક્ષિત-શૈક્ષ, ૫-ગ્લાન સાધુએ ૬–સ્થવિરાદિ અન્ય સાધુએ, છ–સમનેાન (એક સામાચારીવાળા અન્ય ગચ્છીય) સાધુએ ૮-સંધ, ←કુલ અને ૧૦-ગણુ, એ દેશની વૈયાવચ્ચ કરવાને યોગે વૈયાવચ્ચના પણ દેશ પ્રકારો થાય છે. કહ્યું છે કે— “ બાયગડવા, તવસિસેઢે નિહાળસાદૂનું । समणुन्नसंघ कुलगण - वेयावच्चं हवइ दसहा ||५५७|| ” ( प्रवचनसारो०) ભાવાર્થ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, સ્થવિર સાધુ, એક સામાચારીવાળા અન્યગચ્છીય સાધુઓ, સંઘ, કુળ અને ગણુ, એ દૃશની વૈયાવચ્ચ દશ પ્રકારની જાણવી. તેમાં ૧—આચાય –સાધુ જેની સહાયથી જ્ઞાનાચારાદિ પાંચપ્રકારના આચારાનું આચરણુ કરે, અથવા તેને માટે સાધુ જેની સેવા કરે તે આચાય કહેવાય, તેના પાંચ પ્રકારા છે, દીક્ષા આપનાર તે ૧–પ્રત્રાજકાચાય, સચિત્ત અચિત્ત કે મિશ્ર પદાર્થોને સયમ અર્થે લેવાની, વાપ રવા વિગેરેની અનુજ્ઞા–અનુમતિ આપે તે રદિગાચાય, જે પ્રથમથી જ (નામના નિર્દેશ કરીને સૂત્ર પાઠ આપે) શ્રુતના ઉદ્દેશ કરે તે ૩–ઉદ્દેશાચાય, ઉદ્દેશ કર્યા પછી ઉદ્દેશાચાના અભાવે તે જ શ્રુતના જે સમુદ્દેશ (અથ ભણાવે, અથવા સૂત્રને સ્થિર કરવાના ઉપદેશ) કરે અને અનુજ્ઞા (અન્યને ભણાવવાના આદેશ) કરે તે ૪-સમ્રુદ્દેશાનુજ્ઞાચાય અને ઉત્સર્ગ-અપવાદરૂપ અને, અર્થાત્ આગમના રહસ્યને સમજાવનારા ઉપકારી જે ગુરૂ ( યોગ્ય સાધુને) સ્થાપનાચાય અને આસનની અનુજ્ઞા આપે તે ૫-આમ્નાયા વાચક, એમ આચાર્યના પાંચ પ્રકારે સમજવા, ર-ઉપાધ્યાય=આચાર્યની આજ્ઞાથી જેની ‘ઉપ’=સમીપે જઈને સાધુએ આચારના વિષયને જણાવનારા જ્ઞાનને ‘અધીયન્તે’=ભણે તે ‘ઉપાધ્યાય' જાણવા. ૩-તપસ્વી=અઠ્ઠમ, કે તે ઉપરાંત કઠોર તપ કરનારા સાધુ. ૪-શૈક્ષતુ ને નવદીક્ષિત સાધુ, અર્થાત સાધુતાની શિક્ષા મેળવતા હાય તે શક્ષ, ૫-ગ્લાનવર વિગેરે બીમારીવાળા સાધુ, ૬-ચેર એટલે સ્થવિર, તેના શ્રુત, પર્યાય અને વયની અપેક્ષાએ ત્રણ ભેદે છે, તેમાં ચેાથા ‘સમવાય” અગ સુધી શ્રુત ભણેલા તે ૧–શ્રુતસ્થવિર, જેના દીક્ષાપર્યાય વીસ કે તેથી વધારે વર્ષોના હાય, તે ૨-પર્યાયસ્થવિર, અને જેની વય સીત્તેર કે તેથી વધારે વર્ષની હેાય તે ૩-વયસ્થવિર જાણવા. છ–સમનાન= એક જ સામાચારીનું સમ્યગ્ આચરણ કરનારા (અન્ય ગણુના) સાધુ. ૮–સઘ=સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચારના સમુદાય, કુળ=એક જ જાતિ(સામાચારી)વાળા ઘણા ગચ્છોને સમુહ, જેમ કે ‘ચાન્દ્રકુળ” વિગેરે. અને ૧૦-ગણ=એક આચાર્યની નિશ્રામાં વતા સાધુ સમુહ, અર્થાત્ અનેક કુળાના સમુદાય. જેમ કે ‘કૌટિક ગણુ’ ઇત્યાદિ ગણુ કહેવાય. એ દશને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટીયાં (પાટલા), સ ંથારા, વિગેરે ધર્મોપકરણ(લાવી) આપવાં (સહાય કરવી) અને શરીર સેવા, ઔષધક્રિયા, અવીમાં વિહાર, રાગ, કે ઉપસ, Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ [ધ, સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૭ વિગેરે પ્રસોમાં તેમની રક્ષા-સેવા વિગેરે કરવી તે વૈયાવરચ (દશ પ્રકારે) સમજવી.૨૩૮ પ-બ્રહ્મચર્યની ગુપ્તિએ બ્રહ્મચર્યની રક્ષાના ઉપાય. તે આ પ્રમાણે નવ છે– “વહિનિસિન્નિજિા, છેતરપુરાઝિg(૫)ગિg . अइमायाहारविभूसणाई, नव बंभगुत्तीओ ॥५५८॥" (प्रवचनसारो०)। વ્યાખ્યા-બ્રહ્મચારીએ સ્ત્રી-પશુ કે પંડક ( નપુંસક) હેય તેવા સ્થાને નહિ રહેવું તે ૧-વસહિ, એનાં કારણે વિગેરે વિસ્તાર પૂર્વે ૨૫ ભાવનાઓના વર્ણનમાં જણાવ્યું છે. કેવળ સ્ત્રીઓને એકલા સાધુએ ધર્મ દેશના રૂપે વાક્ય રચના અર્થાત્ કથા નહિ સંભળાવવી, અથવા સ્ત્રીઓનાં રૂપ, રંગ, વિગેરેની વાત નહિ કરવી તે ર-કથાત્યાગ, આસન ત્યાગ, અર્થાત્ સ્ત્રીઓની સાથે એક આસને નહિ બેસવું, કારણ કે સ્ત્રીએ વાપરેલા આસને બેસવાથી પુરૂષને ચિત્તમાં વિકાર થવાને સમ્ભવ છે. સ્ત્રીઓએ પણ પુરૂષે વાપરેલા આસને ત્રણ પ્રહર સુધી નહિ બેસવું તે ૩-નિષદ્યા ગુપ્તિ સમજવી. કહ્યું છે કે – "पुरिसासणे तु इत्थी, जामतिअं जाव नो व उवविसइ । इत्थीइ आसणंमी, वज्जेअव्वा नरेण दो घडिआ ॥१॥" ભાવાર્થ–પુરૂષે વાપરેલા આસને સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી નહિ બેસવું અને સ્ત્રીએ વાપરેલા આસને બેસવામાં પુરૂષે બે ઘડીને ત્યાગ કરે. અર્થાત્ બે ઘડી પહેલાં નહિ બેસવું. - ૨૩૮-વૈયાવચ્ચ-એ વિનયના ફળ સ્વરૂપ છે, ગુણ-ગુણી પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ તેને વિનય કહીએ તે તે ગુણ-ગુણની પૂજા-સેવાને વૈયાવચ્ચ કહેવાય. વૈયાવચ્ચને અર્થ કેવળ કાર્ય કરી આપવું” એટલો ટુંકે નથી, કિન્તુ શાસ્ત્રના વિધિ-નિષેધેને ખ્યાલ રાખવા પૂર્વક ગુણવાન પ્રત્યે બહુમાન પ્રગટાવીને તેના ગુણાની વૃદ્ધિ થાય તે રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને તેનાં સંયમનાં કાર્યોમાં પોતાની તે તે પ્રાપ્તશક્તિને યથાયોગ્ય ઉપયોગ કરે તે વૈયાવચ્ચ છે. આવી યુદ્ધ નિષ્ઠાથી પિતાના આત્મહિત માટે કરાતી વૈયાવચ્ચથી શાસનની પણ અપૂર્વ પ્રભાવના થાય છે, તપ, જ્ઞાન, વ્યાખ્યાન,વિધા, મંત્ર, કે બીજાં પણ શાસનપ્રભાવનાનાં અો વિનય, વૈયાવચ્ચ પૂર્વક જ શાસનપ્રભાવના કરે છે, અન્યથા હીરે માનીને રાખેલ હીરાથી પણ દેદીપ્યમાન કાચ અવસરે જીવને પગી નહિ બનતાં આબરૂની પણ હાનિ કરાવે તેમ શાસનપ્રભાવક અગેને માટે પણ સમજવું. અર્થાત્ વિનય, વૈયાવચ્ચ પૂર્વકનાં શાસન પ્રભાવનાનાં અગે આત્માને અને શાસનને પણ ઉપકાર કરે છે. સંયમીની (ગુણવાની) વૈયાવચ્ચ કરનારને પણ પિતાના તે તે ગુણેનું (સંયમનું) આવરણ કરનારા કર્મો તૂટે છે, પરિણામે પોતે ગુણવાન બની અંતિમ શાશ્વત સુખને ભેગી બને છે. તેથી વિપરીત મનસ્વીપણે કરેલું કાર્ય તે ગુણગુણુની નહિ, પણ મનની સેવા (ઈચ્છાની પૂર્તિ) રૂ૫ હેવાથી અને કેટલીક વાર તો એવી વૈયાવચ્ચ હામાં ઉ૫કારીને (ગુણીને) અપ્રસન્ન કરતી હોવાથી વિપરીત ફળ આપે છે. તોપદેશથી ય વૈયાવચ્ચનું રે છે, કારણ કે તસ્વનિરૂપણ વિશિષ્ટ બુદ્ધિવાળા તરૂચિ જીવને જ પ્રભાવિત કરે છે અને સર્વકાળમાં બાળબુદ્ધિ અને મધ્યમબુધ્ધિ જીવનું પ્રમાણ વધારે હોય છે, તેઓને પ્રભાવિત કરવામાં તત્ત્વનિરૂપણ સફળ થતું નથી, કિન્તુવિનય, વૈયાવચ્ચ વિગેરે બાહ્ય આચરણે જોઈને તેઓ પ્રભાવિત થાય છે, માટે શાસ્ત્રમાં વૈયાવચ્ચને વિશિષ્ટ ગુણ તરીકે વખાણ્યો છે, આ વૈયાવચ્ચના સાચા લાભને પણ ઉત્તમ જ્ઞાનીઓ જ સમજી શકે છે, અને તેથી જ તેઓ ઉચિત વૈયાવચ્ચ કરવાનું ચૂકતા નથી. આ હકિકતને નિમન્ત્રણ સામાચારીમાં (ટીપ નં. ૨૦૦ માં) સામાચારી પ્રકરણના આધારે જણાવી પણ છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ ચરણસિરીમાં શેષ બ્રહ્મચર્યની નવ વાડા વિગેરેનું સ્વરૂપ]. ૩૬૧ ૪-ઈન્દ્રિઓને અને ઉપલક્ષણથી સ્ત્રીનાં અંગરૂપ સ્તન, કટિભાગ, સાથળ, વિગેરે અવયવોને ફાટે ડોળે (સ્થિર દષ્ટિએ) નહિ જેવા, કારણ કે એ રીતે જોવાથી કામવાસના જાગે છે, આ ઈન્દ્રિઓ નહિ જેવારૂપ ગુપ્તિ સમજવી. પ–ભીંતના અંતરે નહિ રહેવું, અર્થાત જ્યાં ભીંતનું આંતરું હોવા છતાં સ્ત્રી-પુરૂષના વિષયવિકારી શબ્દ (વાત) સંભળાતી હોય તેવા સ્થાને નહિ રહેવું. ૬-પૂર્વીડિત પૂર્વે ગૃહસ્થાવસ્થામાં ભેગવેલા ભેગરૂપ ક્રીડાને યાદ નહિ કરવી. પ્રત એટલે અતિસ્નિગ્ધ (માદક) આહારનો ત્યાગ કરે. ૮-અતિમાત્ર આહાર એટલે રૂક્ષ પણ અધિક નહિ ખાવું, ઉદરી રાખવી, ગળા સુધી ખાવું નહિ, (૧ખે પણ અતિ આહાર વર્જ). ૯–વિભૂષા એટલે સ્નાન, વિલેપન, કે નખ વિગેરેનું સંમાર્જન (કપાવવા), વિગેરે શરીરશેભા માટે નહિ કરવું. એ નવ ગુપ્તિઓ એટલે બ્રહ્મચર્યના રક્ષણના ઉપાયે છે.૨૩ ૨૩૯-બ્રહ્મચર્યના રક્ષણ માટે શાસ્ત્રમાં નવ વાડ કહેલી છે, કારણ કે અનાદિ વિષયવાસનાથી વાસિત વેદના ઉદયવાળા જીવને બ્રહ્મચર્યનું રક્ષણ અતીવ દુષ્કર છે. શાસ્ત્રમાં પણ કર્મોમાં મેહનીય કમ, ઈન્દ્રિયામાં રસનેન્દ્રિય, વ્રતમાં બ્રહ્મચર્યવ્રત અને મુસ્તિઓમાં મનોગુપ્તિ, એ ચારને વિજય કર અતિદુષ્કર કહ્યો છે. શહેરની રક્ષા માટે કિલ્લાની અને ખેતરના રક્ષણ માટે વાડની જેમ તેનાથી પણ કંઈ ગુણી જરૂર બ્રહ્મચર્યના રક્ષણ માટે નવ વાડાની છે. આ નવ પિકી પહેલી પાંચ વડે બાધઆક્રમણથી અને છેટલી ચાર વડે અભ્યન્તર આક્રમણથી બ્રહ્મચર્યની રક્ષા કરે છે, એમ ઉભય આક્રમણેથી બચવા તેનું પાલન અતીવ આવશ્યક છે. વ્રતોના અધિકારમાં (૨૩૦ નંબરની ટીપ્પણીમાં) જણાવ્યા પ્રમાણે બ્રહ્મચર્યનું મહત્ત્વ સમજ્યા પછી આ વાડનું મહત્ત્વ તેથી પણ અધિક છે એમ સમજાયા વિના રહે તેમ નથી. શાસ્ત્રમાં વાડનું મહત્ત્વ એ રીતે જણાવ્યું છે કે પહેલી વાડમાં જે મકાનમાં બિલાડાને વાસ હોય ત્યાં રહેલા ઉંદરોનું જીવન જેટલું જોખમમાં હોય, તેથી વધારે જોખમમાં જ્યાં સ્ત્રી-પશુ કે પંડકાદિ હોય ત્યાં પુરૂષનું બ્રહ્મચર્ય હાય, (ધર્મના વર્ણનમાં પુરૂષનું પ્રાધાન્ય હોવાથી અહીં પુરૂષ પુરનું માથા ઉપવાથી અહી પુરૂષને ઉછાને વર્ણન કર્યું છે તે પણ અર્થપત્તિએ જ્યાં પુરૂષ વસતા હોય ત્યાં સ્ત્રીનું બ્રહ્મચર્ય પણ તેટલું જ જોખમમાં સમજવું. એમ સર્વ વાડામાં પ્રતિપક્ષે સ્ત્રી માટે પણ સમજી લેવું.) માટે વૃક્ષની ડાળે બેઠેલે વાનર, બિલાડાને દેખીને પીંજરામાં રહેલો પોપટ, કે માથે જળપાત્ર પૈપાડીને ચાલતી સ્ત્રી, વિગેરે જેટલો ઉપયોગ રાખે તેટલો ઉપયોગ બહ્મચારીએ સ્ત્રી-પશુ-પંડકાદિ જયાં હોય ત્યાં રાખવું જોઇએ. બીજી વાડમાં આકાશમાં વાદળની ગર્જના સાંભળીને જેમ હડકવા ઉછળ, દૂરથી પણ લીમ્બુને જોઈને ખટાશથી દાંત ગળે, કે પવનના તેફાનથી ક્ષે ઉખડી પડે તેમ સ્ત્રીને શબ્દ માત્ર સાંભળીને કામની પીડા વધે છે, માટે રાગ પૂર્વક સ્ત્રીના શબ્દો સાંભળવાનું, તેનું વર્ણન કરવાનું, કે તેની સાથે) વાત કરવાનું, વિગેરે બ્રહ્મચારીએ તજવું. જોઈએ. ત્રીજી વાડમાં કેળા નામના ફળની વાસથી જેમ કણકને વાફ (ચીકાશ) નાશ પામે, અથવા કેઢ વિગેરેના કે તેની હવાના સ્પર્શ માત્રથી કોઢ વિગેરે રોગો થાય તેમ સ્ત્રીએ વાપરેલાં આસન, શયન, » પDયા વિગેરે વાપરવાથી તેને લાગેલા સ્ત્રીના પરમાણુના સ્પર્શથી પુરૂષનું બ્રહ્મચર્ય બગડે. માટે સ્ત્રીએ કે પુરૂષે વાપરેલાં આસનાદિને પરસ્પર વજેવાં. ચોથી વાડમાં સૂર્યની સામે જેવાથી જેમ નેત્રોનું તેજ હણાય તેમ સ્ત્રીનાં અંગેપાંગાદિ અવયને સરગદૃષ્ટિએ જોવાથી બ્રહ્મચર્ય ઘવાય છે, એક વાર જોયા પછી વારંવાર જોવાની ઈચ્છા થાય છે, પરિણામે મોહને વિકાર વધે છે અને આખરે વ્રતભંગ થવાને પ્રસંગ આવે છે, માટે સ્ત્રીનાં મુખ, સ્તન, જઘન, આદિ વિકારક અવયને સરાગ દષ્ટિએ જેવા નહિ, પાંચમી વાડમાં-ભીંત વિગેરેના આંતરે રહેલાં સ્ત્રી-પુરૂષના કીડા પ્રસંગને સંભળાતા કંકણદિના, હાસ્ય-રુદનના, કે હાવ-ભાવના, વિગેરે શબ્દ પુરૂષને Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ [ધસંભા૨ વિ૦ ૩-ગા૧૧૭ ૬-જ્ઞાનાદિત્રયજેનાથી વસ્તુ (અવસ્તુ) વિગેરેને જાણી શકાય તે મતિજ્ઞાનાદિ પાંચ પ્રકારનું જ્ઞાન, તથા આદિ શદથી સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્ર, એમ ત્રણ સમજવાં. કહ્યું છે કે “વાસગંાશે, ના તત્તરથી તા दसणमेअं चरणं, विरई देसे अ सव्वे अ॥" प्रवचनसारो० ५५९॥ ભાવાર્થ-બાર અગે, ઉપા, વિગેરે જિનકથિત શ્રુત એ જ જ્ઞાન, તત્વરૂપ વસ્તુમાં શ્રદ્ધા કરવી તે દર્શન, અને સાવદ્ય વ્યાપારમાંથી અમુક અંશે કે સર્વથા અટકવું તે ચારિત્ર સમજવું. –તપત્ર(ધાતુઓને અને કર્મોને તપાવે ઈત્યાદિ) જેનું લક્ષણ પૂર્વે જણાવ્યું તે તપ છે બાહ્ય અને છ અભ્યન્તર ભેદથી બાર પ્રકારે છે, તેનું વર્ણન તપના અધિકારમાં વિસ્તારથી કહીશું. ૮-કેધાદિ (ચાર) નિગ્રહ= ક્રોધને અને આદિ શબ્દથી માન, માયા અને તેને નિગ્રહ કરે (તેના ઉદયને નિષ્ફળ કરે), તે ચાર પ્રકારે જાણવા. મનને અગ્નિથી મીણ પીગળે તેમ પીગળાવે છે, પરિણામે વેદની વેદના પ્રગટે છે અને વ્રતને પણ ભંગ થવાનો પ્રસંગ આવે છે, માટે ભીંત વિગેરેના આંતરે પણ જ્યાં સ્ત્રી-પુરૂષ કામક્રીડા કરતાં હોય ત્યાં વસવું નહિ. આ પાંચ વાડો બાધ આક્રમણથી બચવા માટેનાં ઉત્તમ અ લમ્બને છે. છ ભારેલ (ભરસાડા) અમિ ઉપર પૂળા મૂકતાં, કે ઉઘાડતાં પ્રજવલિત થાય, અથવા વર્ષો પહેલાં કરડેલા સર્પનું ઝેર વર્ષો પછી સર્પ કરડવાની સ્મૃતિ કે શંકા થતાં શરીરમાં સંમે, તેમ વર્ષો પહેલાં ભગવેલા ભેગોને યાદ કરવા માત્રથી વિષયનું વિષ વ્યાપક બને છે, પરિણામે વ્રત પાલન દુષ્કર બની જાય છે અને જીવ વ્રતથી પતન પણ પામે છે, માટે પૂર્વે ભગવેલા ભેગેનું સ્મરણ કરવું (થવા દેવું) નહિ. સાતમી વાડમાં–ઘીના ભેજનથી સન્નિપાતને રોગ બેકાબુ બને તેમ સ્વાદિષ્ટ, વિગઈવાળો, કે માદક આહાર લેવાથી ઈન્દ્રિઓના વિકારે વધી જાય છે, તેને કાબૂમાં લેવાની શક્તિ ઘટી જાય છે અને પરિણામે વ્રત ભાગવા સુધીનો પ્રસંગ આવે છે, માટે બ્રહ્મચારીએ સ્વાદુ, વિગઈવાળા કે માદક (કેફી) આહારને ત્યાગ કરવો જોઈએ. આઠમી વાડમાં-શેરના માપવાળા પાત્રમાં દેઢશેર ખીચડી ભરીને ઢાંકણું દેવાથી પાત્ર ભાગે અને ખીચડી નાશ પામે તેમ ભૂખ કરતાં અધિક પ્રમાણ આહાર લેવાથી તે રૂક્ષ હોય તો પણ નિદ્રા વધે, સ્વપ્નમાં બ્રહ્મચર્ય તૂટે અને જાગ્રત અવસ્થામાં પણ વિકારથી વીર્યખલનાદિ થવાથી ભાગે, માટે રૂક્ષ પણ અતિઆહારને વજ. નવમી વાડમાં શરીરની શોભા કરવાથી સુશોભિત બનેલું શરીર અનેક જીવોને વિકારનું કારણ બને છે, ઉપરાન્ત પેતાને પણ તે શાતાગારવાદિથી વિકાર વધે છે અને . પરિણામે બ્રહ્મચર્યરત્ન લૂંટાય છે. જેમ અજ્ઞાન કુંભાર માટીમાંથી મળેલું રત્ન ઘેઈને સાફ કરવાથી ગુમાવ્યું તેમ બ્રહ્મચર્યની કિંમતને નહિ સમજતે જીવ સ્નાન, વિલેપન, તેલ, તાળ, વિગેરેથી શોભા કરે છે કે ઉત્તમ, કે ઉદ્દભટ વેશ પહેરે છે તે તેનું બ્રહ્મચર્યરત્ન લૂંટાય છે. એમ છેલ્લી ચાર વાડા શરીરમાંથી ઉદ્દભવતા આક્રમણમાંથી બચવાના ઉત્તમ આલમ્બને છે, તેનું જ્ઞાનીએાના વચન ઉપર શ્રદ્ધા રાખી નિર્મળ રીતે પાલન કરવાથી આત્માને એકાન્ત લાભ થાય છે. જેમ વિષની પરીક્ષા માટે ખાવાનું સાહસ જીવલેણ બને છે, માટે વડીલોના વચનની શ્રદ્ધાથી વિષને ત્યાગ કરવામાં આવે છે તેમ આ બ્રહ્મચર્ય માટે પણ વાડોના પાલનમાં પ્રયત્ન કરી જોઈએ, તેની વિરૂદ્ધ અખતરા કરવા એ આત્માના શત્રુ બનવા તુલ્ય છે. સહશિક્ષણ અને સ્ત્રીસ્વાતંત્ર્યના અખતરા જગતને ઝેરની જેમ અહિતકર નીવડયા છે, ઈત્યાદિ આનાં દૃષ્ટાન્તરૂપ પ્રત્યક્ષ અનુભવ છે. વસ્તુતઃ જ્ઞાનીઓનાં વચનની પરીક્ષા માટે વિરૂદ્ધ પ્રયત્ન કરવો તે બુદ્ધિની ભયંકર હાંસી છે, એનું પરિણામ વિપરીત આવ્યા વિના રહેતું જ નથી. Page #424 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીના ભેદમાં પારસ્પરિક વિવેક તથા કરણસિત્તરી]. ૩૬૩ આ બધા ભેદે ચરણ એટલે ચારિત્રરૂપ હેવાથી “ચરણ અને સંખ્યામાં સિત્તેર હેવાથી સિત્તરી’ એમ શાસ્ત્રોમાં તેને ચરણસિત્તરી કહી છે. આ ભેદમાં આટલો વિવેક છે કે-ચોથા(બ્રહ્મ)વ્રતમાં અન્તર્ગત છતાં બ્રહ્મચર્યની ગુણિઓને જુદી કહી, તે “ચતુર્થવ્રતના પાલનમાં અપવાદ નથી' એમ સૂચવવા માટે છે, કહ્યું છે કે – " न य किंचि अणुण्णायं, पडिसिद्धं वा वि जिणवरिदेहि। मुत्तुं मेहुणभावं, न विणा तं रागदोसेहिं ॥१॥" (प्रवचनसारोद्धार० ५५२ टीका) ભાવાર્થ-શ્રીજિનેશ્વરોએ એક મિથુન સિવાય કોઈનું વિધાન કે પ્રતિષેધ એકાને કર્યો નથી, મિથુનમાં એકાન્ત નિષેધ એ કારણે કર્યો છે કે તે રાગ કે દ્વેષ વિના સમ્મવિત નથી. વળી પાંચ મહાવતે કહેવાથી વસ્તુતઃ ચારિત્ર આવી જવા છતાં જ્ઞાનાદિ ત્રણમાં પુનઃ ચારિત્ર કહ્યું તે સામાયિક ચારિત્ર સિવાયનાં શેષ છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસમ્પરાય અને યથાખ્યાત, એ ચાર ચારિત્રોના નિરૂપણ માટે સમજવું. કારણ કે “વ્રત’ શwદથી પાંચ ચારિત્રો પિકી એક “સામાયિક' અંશનું જ ગ્રહણ થાય છે અને શેષ ચાર ચારિત્રે બાકી રહે છે, માટે તેનું નિરૂપણ કરવા પુનઃ ચારિત્ર કહ્યું છે એમ સમજવું. તથા દેશવિધ શ્રમણધર્મમાં સંયમ અને તપ કહેવા છતાં પુનઃ તેને જુદાં કહ્યાં, તેમાં મેક્ષપ્રાપ્તિ માટે સંયમ અને તપની પ્રધાનતા જણાવવારૂપ કારણ સમજવું. લેકભાષામાં પણ આ ન્યાય જોવામાં આવે છે, જેમ કે બ્રાહ્મણે આવ્યા અને વસિષ્ટ પણ આવ્યો” એમ બોલવામાં વસિષ્ઠ બ્રાહ્મણ હોવાથી બ્રાહ્મણેમાં આવી જવા છતાં તેની મુખ્યતા જણાવવા માટે જુદું કથન કરાય છે, તેમ અહીં પણ સંયમને અને તપને જુદાં કહ્યા છે એમ સમજવું. સંયમ અને તપની મુક્તિની સાધનામાં પ્રધાનતા આ રીતે સ્પષ્ટ છે-સંયમ નવાં કર્મોના બંધને અટકાવવામાં અને તપ પૂર્વે બાંધેલાં કર્મોને ખપાવવામાં હેતુ છે, ઈત્યાદિ વિચારવું. એ રીતે તપમાં વૈયાવચ્ચ કહેવા છતાં પુનઃ જુદી કહી તે પણ વૈયાવચ્ચે પોતાને અને પરને ઉપકારી હોવાથી તપના “અનશન વિગેરે બીજા પ્રકારે કરતાં વધારે અતિશયવાળી છે એમ જણાવવા માટે સમજવું. તથા શ્રમણ ધર્મમાં “ધનિગ્રહ” વિગેરે કહેવા છતાં પુનઃ ભિન્ન કહ્યા તે ઉદયમાં આવેલા ક્રોધાદિને નિષ્ફળ કરવારૂપ નિગ્રહ છે અને “ઉદીતિ ક્રોધાદિના અનુદયરૂપ ક્ષમા, મૃદુતા, વિગેરે છે, એમ બનેને ભેદ સમજાવવા માટે સમજવું. અથવા “ક્ષમાદિ ઉપાદેય છે અને ક્રોધાદિ હેય છે એમ તેઓમાં ભેદ હેવાથી જુદું નિરૂપણ સમજવું.” ૨૪૦-વસ્તુ તેના અંતિમ પ્રકર્ષને પામે ત્યાં સુધી પૂર્વાવસ્થાની અપેક્ષાએ સાધ્ય અને ઉત્તરાવસ્થાની અપેક્ષાએ સાધન ગણાય છે. જેમ કે જ્ઞાનમાં અવધિજ્ઞાનાદિ પૂર્વના મતિ-શ્રત જ્ઞાનનું સાધ્ય છે અને કેવળ જ્ઞાનનું સાધન છે, ચારિત્રમાં પ્રમત્તગુણસ્થાનક નીચેનાં ગુણસ્થાનકનું સાધ્ય છે અને ઉત્તર અપ્રમત ચારિત્રનું સાધન છે, તેમ આ ચરણસિત્તરીમાં કહેલા વ્રત, શ્રમણુધર્મ, સંયમ વિગેરે પ્રકારમાં પણ પારસ્પરિક સાધ્ય-સાધન ભાવ છે અને એ સર્વનું અંતિમ સાધ્ય તે શેલેશી અવસ્થાનું યથાખ્યાત ચારિત્ર છે, તેની પ્રાપ્તિ સુધી આ મહાવ્રતો વિગેરે ચરણસિત્તરી વચગાળાનું સાધ્ય કહેવાય. વસ્તુતઃ અહીં કહેલા સિત્તેર પ્રકારો યથાખ્યાત ચારિત્રનાં સાધન છે. તે દરેકની યથાયોગ્ય આરાધના વિના Page #425 -------------------------------------------------------------------------- ________________ [॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ એ પ્રમાણે ચારિત્રના ૭૦ મૂળગુણાનું સ્વરૂપ કહ્યું. હવે તે સિવાયના ગુણાને ‘કરણસિત્તરી’ એવા નામથી જણાવીને એ ગુણાને નિરતિચાર પાળવા જોઇએ, એમ જણાવવા માટે કહે છે કેमूलम् - " शेषाः पिण्डविशुद्धयाद्याः, स्युरुत्तरगुणाः स्फुटम् । एषां चानतिचाराणां, पालनं ते त्वमी मताः ||११८।।” મૂળના અ-બાકીના ‘પિડવિશુદ્ધિ' વિગેરે ગુણાને નિશ્ચે ‘ઉત્તરગુણા’ સમજવા. એ ગુણાનું નિરતિચાર પાલન કરવું તે સાપેક્ષયતિધર્મ છે. તે ઉત્તરગુણે! આ પ્રમાણે કહેલા છે— ૩૬૪ ટીકાના ભાવા-શેષ’ એટલે અહીં કહ્યા તે મૂળગુણા ઉપરાન્ત બીજા પિંડવિશુદ્ધિ અને આદિ' શબ્દથી ‘પિ'ડની નિર્દોષતા, સમિતિએ, ભાવનાએ' વિગેરે સિત્તેર ભેદ્દો છે, તે શાસ્ત્રમાં ઉત્તરગુણા તરીકે પ્રસિદ્ધ છે, તેમાં આદિ શબ્દથી કહેલા તે સિત્તેર ભેદો આ પ્રમાણે છે— વિકવિસોદ્દી' સમિડું,' માત્ર ૨ હિમા'ડે ય વિનોદ્દો" । ઉભેળ ' મુન્નીબો, મિગ્ગા ચેવ ળ તુ ।।” કોષનિ॰ મા. ગ॰રૂા 46 ભાવાથ –ચાર પ્રકારના પિંડની વિશુદ્ધિ, પાંચ સમિતિએ, ખાર ભાવનાએ, ખાર ડિમાએ, પાંચઇન્દ્રિઓના નિગ્રહ, પચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિએ અને ચાર અભિગ્રહા, એમ સિત્તેર પ્રકારા કરણના (સાધન ધર્મના) છે, અર્થાત્ તેને ‘કરણસિત્તરી' કહેવાય છે. તેમાં ૧પિડવિશુદ્ધિ એટલે પિંડ મેળવવામાં પૂર્વે કહ્યા તે ‘આધાક” વિગેરે (બેતાલીસ અથવા સુડતાલીશ) દોષાના ત્યાગરૂપ શુદ્ધિ, અર્થાત્ નિર્દોષતા, તેને પિંડવિશુદ્ધિ જાણવી. અહીં પિંડ શબ્દથી ૧–ચાર પ્રકારનો આહાર, ર–શય્યા (વસતિ), ૩–વસ્રા, અને ૪-પાત્રો સમજવાં. એ ચાર વસ્તુને લેવા પૂર્વે આ ગ્રન્થમાં દિનચર્યાના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે (દાષાને ટાળવા રૂપ) વિશુદ્ધિ કરવાની હાવાથી પિંડના ભેદે પિડવિશુદ્ધિના પણ ચાર પ્રકારે સમજવા. ર-પાંચ સમિતિ=પાંચ પ્રકારની સમ્યક્ ચેષ્ટાને જૈનપરિભાષામાં ‘સમિતિ’ એવા નામથી ઓળખાવી છે, અર્થાત્ ‘સમ્યા=શ્રીઅરિહંતના આગમને અનુસરતી નિર્દોષ ‘કૃતિ’=ચેષ્ટા જીવને એ અતિમ ચારિત્રની પ્રાપ્તિ થવી શકય નથી. આવી નિ`ળ આરાધના ચરણસિત્તરીના મૂળ આઠ અને ઉત્તર સિત્તેર પ્રકા૨ેાની પરસ્પર સહાય વિના શકય નથી. વતા વિગેરે પાળવા છતાં તેના પ્રાણભૂત દશશ્રમણુધ વિગેરેના સહકાર ન હાય તેા વ્રતાદિનું પાલન કેવળ કાયક્લેશ ( કલેવર માત્ર) રહે એમ સંયમના સત્તર પ્રકારા વિના વ્રતેા અને શ્રમ પણું નામ માત્ર બની જાય એ રીતે સિત્તેર ભેદેાનું મહત્ત્વ પાત પેાતાનું સ્વતંત્ર હૈાવા છતાં અન્યન્ય સાપેક્ષ છે, માટે તે સિત્તેરનું એક જ ‘ચરણસિત્તરી’ નામ કહ્યું તે પણ સાંક છે. શરીર એક છતાં ભિન્ન ભિન્ન અવયવેાના સહકારરૂપે તે ઉપકારક છે, તેમાંના એક અવયવ પેટ, માથું, છાતી, પીઠ, હાથ કે પગ સ્વત ંત્રતયા કંઈ કામ આપી શકતા નથી, તેમ એક ચારિત્રરૂપ શરીરના એ અવયવા ઢાવાથી બધાના સહકારથી ચારિત્રની સાધના–સફળતા થઈ શકે છે. ઈત્યાદિ યથામતિ વિચારવાથી અહીં કહેલા સિત્તેર પ્રકારેાની એક સરખી મહત્તા સમજાય તેમ છે. મૂલગ્રન્થમાં જ એનુ વિશદ્ વર્ણન હૈાવાથી આ અધિકાર અને તેનું મહત્ત્વ સ્પષ્ટ સમજાય તેવું છે, ઉપરાન્ત ગ્રન્થકારે પુનરૂક્ત દેશને ટાળવા માટે અંતમાં કરેલા સમન્વય પણુ અતિ ગભીર અને બૈાધપ્રદ છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ચરણસિત્તરીમાં પાંચસમિતિઓનું સ્વરૂપ ૩૬૫ કરવી તેનું નામ સંકૂતિ=સમિતિ સમજવી. તે ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને પારિષ્ઠાપનિકા, એવા નામથી પાંચ પ્રકારની છે. કહ્યું છે કે " इरिआ भासा एसण, आयाणाईसु तह परिट्ठवणा। सम्मं जा उ पवित्ती, सा समिई पंचहा एवं ॥" प्रवचनसारो० ५७१।। ભાવાર્થ_“ચાલવામાં, બેલવામાં, એષણામાં, આદાન-નિક્ષેપ વિગેરેમાં અને (નિરૂપગી વસ્તુને) પાઠવવામાં જે આગમાનુસારિણી પ્રવૃત્તિ તે સમિતિ શાસ્ત્રમાં આ પાંચ પ્રકારે કહી છે.” ૧-ઇસમિતિ-તેમાં ત્રસ–સ્થાવર જીવોના સમૂહને (અર્થાત જગતના સર્વ જીને) અભયદાન દેવા (અહિંસા) માટે દીક્ષિત થએલા સાધુને કેઈ અવશ્ય પ્રજને બહાર જતાં (આવતાં) તે જીવોની અને પિતાના શરીરની રક્ષા નિમિત્તે પગના આગળના ભાગથી આરશ્લીને એક યુગ (ધુંસરી) અર્થાત ચાર હાથ પ્રમાણ ભૂમિને નેત્રોથી આગળ જેવા પૂર્વક “ઈરણ એટલે ગતિ કરવા (ચાલવા)રૂપ સમ્યગ્ન પ્રવૃત્તિ કરવી તે ૧-સમિતિ જાણવી. કહ્યું છે કે "पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । वज्जतो बीअहरिआई, पाणे अ दगमहि ॥ ओवायं विसमं खाणं, विज्जलं परिवज्जए। સંજમેળ ન છ(ચ્છિ), વિમાને છે . અખ, ૩૦૨,રૂ-કા' ભાવાર્થ-મુનિ પગથી આગળ ધુંસરીના આકારે શરીરપ્રમાણ જમીનને જે જેતેબીજ, લીલી વનસ્પતિ, બેઈન્દ્રિયાદિ ત્રસજી, તથા પાણી, પૃથ્વી અને ઉપલક્ષણથી અગ્નિ, વાયુ, એ સર્વજીને તજને સ્પર્શાદિ ન થાય તેમ) ચાલે. (૩) તથા ચાલવામાં ખાડે, ઉંચી-નીચી ભૂમિ, ઉભું કરેલું કાષ્ટાદિ અને કાદવને પણ તજે ત્યાં ન ચાલે અને બીજો માર્ગ મળે ત્યાં સુધી પાણી વિગેરેને ઓળંગવા માટે ગૃહસ્થાદિએ મૂકેલાં (છૂટાં) પત્થર, કાષ્ટ, વિગેરેની ઉપર પગ મૂકીને પણ ન ચાલે. એ પ્રમાણે ઉપયોગથી ચાલતા સાધુને કેઈ કારણે હિંસા થાય તે પણ તે પાપ નથી. કહ્યું છે કે ર૪૧-કરણસિત્તરીમાં આગળ કહેવાશે તે ત્રણ ગુપ્તિસાધુને યાવન્યજીવ સુધી મન, વચન અને કાયાને અનાદિ અકુશળ પ્રવૃત્તિઓમાંથી રેકીને કુશળ પ્રવૃત્તિમાં જોડવા રૂપ છે અને અહીં કહેવાતી સમિતિઓ સંયમ જીવનના આહાર, નિહાર, વિહાર, લેવું, મૂકવું વિગેરે, અથવા જ્ઞાનાદિ ગુણે વિગેરેની સાધના માટે વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય કાયોત્સર્ગ વિગેરે વિવિધ વ્યાપાર કરતી વેળા મન, વચન, અને કાયાને સમ્યગ્ર પ્રવર્તાવારૂપ છે. એમ ગુપ્તિએ સતત ચાવજજીવ હેાય છે અને સમિતિઓનું પાલન અમુક વિવણિત પ્રવૃત્તિ કરતાં હોય છે, એ બેમાં ભિન્નતા છે, સમિતિઓ તે તે વ્યાપારરૂપ હેવાથી કેવળ સપ્રવિચાર છે અને ગુપ્તિએ અકુશળમાંથી નિવૃત્તિ અને કુશળમાં પ્રવૃત્તિ એમ ઉભયરૂપ ટવાથી સપ્રવિચાર-અઢવિચાર ઉભયમિક હાય છે. એથી જ કહ્યું કે-સમિત નિયમાં ગુપ્ત હેાય છે, ગુપ્ત સમિત હેય એ એકાન્ત નથી પણ ભજના છેઅર્થાત્ સમિતિના પ્રસંગે મુનિ સમિત હાય શેષ કાળે ન હેય. સંયમના:વિવિધ વ્યાપારને પાંચ પ્રકારેમાં વહેચીને તે વ્યાપા દ્વારા આત્મવિકાસ (ચારિત્રને પ્રકર્ષ) સાધવા માટે સમ્યક્ પ્રવૃતિ કરવારૂપ પાંચ સમિતિએનું વિધાન છે, અર્થાત્ આ 'પાંચ પ્રકામાં સંયમના બાહ્ય સર્વ વ્યાપારને સમાવેશ થઈ જાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ધિ સં. ભા. ૨ વિ. ૩-ગા૧૧૮ " उच्चालियंमि पाए, ईरिआसमियस्स संकमट्ठाए । वावज्जिज्ज कुलिंगी, मरिज्ज तज्जोगमासज्ज ॥ न य तस्स तन्निमित्तो, बंधो सुहमोवि देसिओ समए । अणवज्जो उपओगेण, सव्वभावेण सो जम्हा ॥" ओघनि० ७४९-७५०॥ ભાવાર્થ-ઈસમિતિ પાળવામાં ઉપગવાળા સાધુને ચાલવા માટે પગ ઉપાડ્યા પછી (નીચે મૂક્તા કેઈ કારણે એકાએક) કોઈ જીવ દબાણમાં આવે અને તે પેગ પામીને તે મરે તે પણ તે સાધુને એ જીવવધ નિમિત્તે સૂકમ પણ કર્મબન્ધન થાય એમ શાસ્ત્રમાં કહેલું નથી, કારણ કે તે સાધુ સર્વ પ્રકારે (મન વચન કાયાથી) તે હિંસાની ક્રિયામાં નિરવદ્ય (નિષ્પાપ) છે, (અર્થાત અહિંસાના પરિણામવાળે અને અપ્રમત્ત હેવાથી નિર્દોષ છે). તથા “जिअदु व मरदु व जीवो, अजदाचारस्स निच्छओ हिंसा । પણ ચિ વધો, નિમિત્તે મિસ ” (ાશાત્ર –રૂરી) ભાવાર્થ–જીવ ન મરે કે મારે, પણ અજયણાથી ચાલનારને નિશ્ચયથી હિંસા કહી છે, (કારણ કે અજયણાથી ચાલનારને હિંસાને ભય ન હોય,) સમ્યગૂ ઉપગવાળા “પ્રયતને એટલે અપ્રમાદીને હિંસામાત્રથી કર્મબન્ધ નથી. ૨૪૧(કારણ કે તેને પરિણામ હિંસાને નહિ, અહિંસાને હેય) ૨-ભાષાસમિતિ-(દશવૈકાલિકમાં) વાક્યશુદ્ધિ અધ્યયનમાં ભાષાના પ્રકારોમાં વર્ણવેલી ધૂર્ત, લમ્પટ, ચંડાળ, ચોર, ચાર્વાક (નાસ્તિક), વિગેરેની (પાપ)ભાષાને નિષ્કપટભાવે ત્યાગ કરતે (તેવી ભાષા નહિ બેલતે) મુનિ સર્વ જીવને હિતકારી, અલ્પ છતાં મહાપ્રયેાજન સાધક, તથા અસંદિગ્ધ (સ્પષ્ટ–નિશ્ચિત અર્થવાળું) વચન બોલે તેને ૨-ભાષાસમિતિ સમજવી.૨૪કહ્યું છે કે- ૨૪ર-ગશાસ્ત્રમાં ઉત્સર્ગથી લોથી વટાએલા અને સૂર્યનાં કીરણથી પતિ રાજમાર્ગે જીવ– રક્ષા માટે યુગ પ્રમાણ ભૂમીને નેત્રોથી જેઈને ચાલવું તેને ઈર્યાસમિતિ કહી છે. એથી એ સિદ્ધ થયું કે નહિ વટાએલા માર્ગે ચાલતાં સપ–વિંછી આદિને ઉપદ્રવ કે ગલીના માર્ગે ચાલનાર પ્રત્યે ચેર, જાર વિગેરેની શંકા થવી સંભવિત હોવાથી શક્ય હોય ત્યાં સુધી રાજમાર્ગે ચાલવું. રાજમાર્ગો પણ રાત્રીએ, કે દિવસે પણ અંધારામાં જોઈ શકાય નહિ માટે સૂર્યથી પ્રકાશિત માર્ગે ચાલવું, દીપક વિગેરેથી પ્રકાશ થઈ શકે, છતાં સૂર્યના પ્રકાશ વિનાની ભૂમિ સચિત હોવાનું અને દીપકથી અગ્નિકાયની વિરાધનાને સમ્ભવ છે. પ્રકાશિત માગે પણ જોયા વિના કે બાજુનાં દશ્યોને જોતાં ચાલવાથી કીડી આદિ જીવને ચગદાવાને પ્રસંગ આવે માટે નીચે જોઈને ચાલવું, નીચે જવા છતાં દૂર નજરે જેવાથી સ્પષ્ટ દેખાય નહિ અને છેક નજીક જઈને ચાલી શકાય નહિ માટે પગથી આગળ ચાર હાથ (યુગ પ્રમાણ) ભૂમિને જોતા જોતા ચાલવું. એ રીતે વિધિ પૂર્વક ચાલવાથી ઈસમિતિનું પાલન થાય છે. મુખ્યતયા આત્મા જેમ જેમ વિશિષ્ટ થતું જાય છે તેમ તેમ સુદ્રવ્યવહારને પસંદ કરતું નથી, ઉત્તમ પુરૂષ સંકટ વિગેરે કારણ વિના ગલી વિગેરે ક્ષુદ્ર માર્ગે ચાલતા નથી, લેકમાં પણ બેલાય છે કે “નીચું જોઈ ચાલતાં, ત્રણ ગુણ મેટા થાય જીવ બચે કાંટે ટળે, પગ પણ નવિ ખરડાય” ઈત્યાદિ સર્વ સામાન્ય ઉપદેશ છે. - ૨૪૩-ગશાસ્ત્રમાં કારણે, સર્વજીને હિતકર, પ્રમાણપત અને નિષ્પાપ વચન બોલવું તેને ભાષા સમિતિ કહી છે. એનું રહસ્ય એ છે કે આજ્ઞાકારી, પાપપદેશ રૂપ, અન્યને અહિત થાય તેવું, કડવું, વિના પ્રોજને, ઘણું, અથવા શાસ્ત્રવિરૂદ્ધ બેલિવું જોઈએ નહિ, આજ્ઞા કરવાથી “ઈચ્છાકાર' સામાચારી Page #428 -------------------------------------------------------------------------- ________________ કર્ણસત્તરીમાં પાંચમિતિ વિગેરેનુ સ્વરૂપ] 66 महुरं निउणं थोवं, कज्जावडिअं अगव्जिअमतुच्छं । पुत्रि महसंकलिअं, भणति जं धम्मसंजुत्तं || उपदेशमाला गा० ८० ।। " ભાવા-મધુર, ચાતુર્ય યુક્ત, અપશબ્દોવાળું, સપ્રયેાજન, ગરહિત, અતુચ્છ (તુંકારાદિથી રહિત) અને બુદ્ધિથી પ્રથમ વિચારીને જે મુનિ ધાર્મિક વચન ખેલે તેને ભાષાસમિતિવાળા જાણવા. અથવા ખેલવામાં સમ્યક્ (નિર્દોષ અને હિતકર) પ્રવૃત્તિ તેને ‘ભાષાસમિતિ' જાણવી. ૩–એષણાસમિતિ–( પૂર્વોક્ત ) વૈષણા, ગ્રહણષણા, અને ગાસેષણાના (સુડતાલીસ) દાષાથી દૂષિત ન હેાય તેવાં અન્ન પાણી વિગેરે, નિર્દોષ રજોહરણ, મુહપત્તિ વિગેરે ઔઘિક ઉપધિ, અને શય્યા, પાટ, પાટલા, ચમૅપચક, દંડપ-ચક, વિગેરે (પૂર્વે કહી તે) ઔપહિક ઉપધિ, એ સર્વાં નિર્દોષ લેનું તેને ૩-એષણાસમિતિ કહી છે. કહ્યું છે કે— દ 'उत्पादनोद्गमैषण-धूमाङ्गारप्रमाणकारणतः । મંથોનનાબ્ન વિજ્યું, શોષયતામેળાસમિતિઃ ।।” ભાવા-સેળ ઉત્પાદન દોષા, સેાળ ઉગમ દોષા, દશ એષણાના દોષો અને ધૂમ્ર, અડુંગાર, પ્રમાણુ, કારણુ તથા સચૈાજના, એ પાંચ ગ્રાસૈષણાના દોષો, એમ ૪૭ દોષોને ટાળવારૂપ પિંડશુદ્ધિની રક્ષા કરતા મુનિએની એષણાસમિતિ જાણવી.૨૪૪ ૪-આદાન-નિક્ષેપસમિતિ--આસન, સંથારા, પાટ, પાટીયું, વસ્ત્ર, પાત્ર, ઈંડા; વિગેરે પ્રત્યેક વસ્તુને નેત્રાથી જોઇને અને ઉપયાગ પૂર્વક રજોહરણ વિગેરેથી પડિલેહણ કરીને લેવી-પકડવી તથા નેત્રોથી જોએલી અને પ્રમાન કરેલી ભૂમિ ઉપર ઉપયોગ પૂર્ણાંક મૂકવી તેને ૪આદાનનિક્ષેપસમિતિ જાણવી.૨૪૫ ઉપયાગ વિના પ્રતિલેખનાદિ પૂર્વક લેવા મૂક્વા છતાં સમિતિ હાય, પાપવચનથી પાપપ્રવૃત્તિ ચાલે, એકને હિત-કરતાં બીજાનું અહિત થાય એવું વચન વસ્તુત: એકને પણ હિતકારી ન થાય, કટુ વચન ઉપકારક છતાં ઉપાદેય બને નહિ, યેાજન વિના ખેલતાં વચનગુપ્તિનેા ભફૂગ થાય, ઘણું ખેલતાં અસત્ય ખેાલાય, અને શાસ્ત્રવિરૂદ્ધ ખાલતાં સર્વ રીતે અહિત થાય, ઈત્યાદિ વિવિધ દાષાના સમ્ભવ ઢાવાથી વચન યાઞની સફળતા માટે પ્રિય, પથ્ય અને સત્ય ખેલવું. ૩૬૭ ૨૪૪-માનવશરીરને ધર્મનું મુખ્ય સાધન માન્યું છે, તેના મન, વચન અને કાયારૂપ ત્રણ યાગેાની પવિત્રતા ઉપર ધર્મના આધાર છે, આ પવિત્રતા આહારને આભારી છે, આહારના એાહાર, કવળાહાર અને લે!માહાર એવા ત્રણ પ્રકારે છે, તે ત્રણે મહાર પવિત્ર જોઇએ, તેમાં અહી' કવળાહારને ઉદ્દેશીને એષણાસમિતિનું વિધાન છે, તે માટે ટાળવાના ૪૨ દેષા આ ગ્રન્થમાં પૂર્વે વિસ્તારથી વણુ વ્યા છે, તેને સમજીને ટાળવા તેને એષણાસમિતિ કહી છે. ‘આહાર તેવે એડકાર, ચતુર વહુ ચુલામાં પેસે’ વિગેરે કિંવદન્તીએ રહસ્યથી ભરપૂર છે. દ્રવ્યશૌચમાં માનનારા અજનેાએ આહારની પવિત્રતા ઉપર ત્યાં સુધી ભાર મૂકયેા છે કે સ્નાન વિના ભાજન કરાય નહિ, એથી આગળ વધીને અભ્યન્તર શૌચને પશુમહત્ત્વ આપનાર જૈનદર્શને આહારશુદ્ધિ ઉપર વધારે ભાર આપ્યા છે, એ જ કારણે ભક્ષ્યઅભક્ષ્ય, પેચ-અપેય, સાવદ્ય–નિરવદ્ય, વિગેરે આહારના વિવેક વિશિષ્ટતયા જણાવ્યા છે. એના અભાવે મન-વચન-કાયાને પવિત્ર બનાવવાની કે ધર્મની વિશુદ્ધ સાધના કરવાની ઇચ્છા અજ્ઞાનમૂલક ડાઇ પાયાવિનાની હવેલી ચણવાના મનેારથ જેવી છે, ઈત્યાદિ આ વિષયમાં ઘણું રહસ્ય છે. ૨૪૫-અહિંસાના પાલન માટે વસ્તુને લેતાં મૂકતાં પુનઃ પુનઃ પૂજવાની પ્રમાર્જવાની જરૂર છે, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ૦ સ૦ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૧૧૮ શુદ્ધ ગણાતી નથી, કારણુ (ઉત્તરાધ્યયનના છવ્વીસમા અધ્યયનની ગા૦ ૨૯-૩૦ માં) કહ્યું છે કે—પડિલેહણા કરનારા પરસ્પર (અથવા મૈથુનની) વાતા કરે, દેશકથા કરે, પચ્ચક્ખાણ આપે, સ્વયં ભણે, કે ખીજાને ભણાવે, તે પડિલેહણામાં (ઉપયાગ નહિ રહેવાથી) તે પ્રમાદી સાધુ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, એ છકાયવાના વિરાધક થાય છે. (અર્થાત્ ઉપયાગના અભાવે છ કાય જીવાની વિરાધનાના સમ્ભવ હાવાથી તેને વિરાધક જાણવા.)” ૫-પરિષ્ઠાપનાસમિતિસ્થંડિલ, માત્રુ, થૂંક, શ્લેષ્મ, શરીરને મેલ, કે નિરૂપયેાગી વસ્ત્ર તથા આહાર પાણી, વિગેરેને નિર્જીવ અને શુદ્ધભૂમિમાં ઉપયાગ પૂર્વક તજી દેવાં તેને ૫પરિષ્ઠાપનાસમિતિ જાણવી.૨૪૬ એ પાંચ સમિતિ અને આગળ કહેવાશે તે આગમપ્રસિદ્ધ ત્રણ ગુપ્તિએ સહિત આઠને ‘સાધુઓની માતાએ' કહી છે. કહ્યું છે કે— 66 ‘તાશ્ચારિત્રાત્રસ્ય, બનનાર્ વરાજનાત્। संशोधनाच्च साधूनां मातरोऽष्टौ प्रकीर्तिताः ॥ " योगशास्त्र प्र० १ - श्लो० ४५ ॥ ભાવા સાધુઓના ચારિત્રરૂપ શરીરને (માતાની જેમ) જન્મ આપનારી, પરિપાલન કરનારી અને શુદ્ધ કરનારી હાવાથી એ આઠ (સાધુતાની) માતાએ છે. આર ભાવનાઓ-ભાવીએ (ચિન્તવીએ) તે ‘ભાવનાએ’ કહેવાય. અર્થાત્ ચિન્તન દ્વારા આગમ શબ્દને અનુસરીને જગતના તે તે પદાર્થોનું (ધર્માનું) નિરીક્ષણુ જેના દ્વારા થઈ શકે તે ભાવના ૧-અનિત્યતા, રુ-અશરણુતા, ૩–સંસાર, ૪–એકત્વ, પ-અન્યત્વ, ૬-અશુચિવ, ૭-આશ્રવ, ૮–સવ૨, ૯-નિર્જરા, ૧૦-લેાકસ્વભાવ, ૧૧-ધિની અતિદુર્લભતા, અને ૧૨ધર્મકથનની સુંદરતા, એમ ખાર કહેલી છે. તેમાં— ૧–અનિત્યભાવના–એ રીતે ભાવવી કે જે પ્રાતઃકાળે હોય તે પદાર્થો મધ્યાહને (તેવા) હાતા નથી અને મધ્યાહ્ને હાય તે રાત્રે (તેવા) હાતા નથી, એમ આ સંસારમાં નિશ્ચે સ પદાર્થોનું પ્રત્યક્ષ અનિત્યપણું દેખાય (૧). વધારે શું ? ‘શરીર' કે જે પ્રાણિઓના સ પુરૂષાનુ' (ધર્મ --અર્થ-કામ-મેાક્ષનુ) સાધન છે, (જેના વિના કંઈ થઈ શકે તેમ નથી,) તે પણ પ્રચંડ વાયુથી ક્ષણમાં વાદળાં વિખરાય તેમ ક્ષણવિનશ્વર (૨). લક્ષ્મી સમુદ્રનાં મેાજા કારણ કે જડ વસ્તુએ ન્હાના મેાટા જીવની ઘાતક છે, જડ શરીરના રક્ષણુ પાલન માટે જડ પદાર્થાંના ઉપયાગ કરવેા અનિવાય છે, માટે તેને વારંવાર પૂજવા પ્રમાવાનું આ સમિતિમાં વિધાન છે. આહારસજ્ઞાદિને વશવી જીવાની એટલી ક્રેડ-ધામ ચાલુ છે કે ક્ષણુ પહેલાં જ્યાં કાઇ જીવ ન દેખાય ત્યાં ક્ષણુ પછી જીવેાના સમ્ભવ છે, એ અનુભવસિદ્ધ પણ છે. માટે સાધુ જીવનમાં આ સમિતિનું પાલન અનિવાય છે. ૨૪૬–નીરૂપયાગી બનેલે! અલ્પ પણુ મળ શરીરમાં ઘેાડી વાર પણ રોકાઇ જાય તેા પીડા કરે છે અને વિવિધ રેગેા પ્રગટાવે છે તેમ સંયમરૂપ શરીર માટે નિરૂપયેાગી બનેલી વસ્તુએને કે મળ–મૂત્રાદિને વિધિ પૂર્ણાંક યાગ્ય સ્થળે પરઠવવાં જોઇએ. વિના પ્રયાજને નિરૂપયોગી વસ્તુ રાખવામાં મમત્વ કે પ્રમાદ વિના અન્ય કારણ સમ્ભવિત નથી અને એ બન્ને સંયમમાં અહિતકર છે, માટે પારિષ્ઠાપનિકા સમિતિનુ” પાલન સ’યમેાકારક છે. જયાં ત્યાં ભુલાએલી કે અનાદરથી મૂકી દીધેલી નિરૂપયોગી વસ્તુએ છ કાય જીવેાની હિંસામાં નિમિત્ત બને છે, માટે જૈનદનમાં માથાના એક કેશ, નખ કે થૂંક, કફ, વિગેરે સને વિધિપૂર્વક પરવવાનુ જણાવ્યું છે અને તેમ નહિ ફરનારને તે તે રૂપમાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે, Page #430 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ] ૩૬૬ જેવી ચપળ છે, સંગે સ્વપ્ન તુલ્ય (અસત્ કલ્પના જેવા) છે અને યૌવન તે મહાવાયુની આંધીમાં ઉડેલા આકડાના રૂની પેઠે ક્ષણમાં અદશ્ય થાય તેવું છે (૩). એમ સદા ય પદાર્થોની અનિત્યતાને વિચારતે જ્ઞાની મનુષ્ય પિતાને પુત્ર મરે તેને પણ અનિત્ય માનીને શેક કરતા નથી અને વસ્તુની નિત્યતાના આગ્રહને વશ થએલો મૂઢ આત્મા ભીંત પડી જાય તે પણ રોવા બેસે છે (. હે જીવ! પ્રાણિઓને કેવળ આ શરીર, ધન, યૌવન, બધુઓ કે સ્વજને વિગેરે જ અનિત્ય નથી, પણ જગતમાં સચેતન કે અચેતન જે કંઈ ઉત્પન્ન થતું દેખાય છે તે સર્વ (ઉત્પત્તિ ધર્મવાળું હોવાથી) અનિત્ય (નાશવંત) છે, એમ પુરૂ કહે છે (૫). એમ તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરવા અને મમતાને તજવા (બુદ્ધિમાન પુરૂષે) સ્થિરચિત્ત પ્રતિક્ષણે જગતનું અનિત્ય સ્વરૂપ ચિંતવવું ૨૪y (૬). (ગશાસ્ત્ર પ્ર. ૪, શ્લોટ પ૭થી૬૦, આન્તર શ્લો૦ ૧૯-૨૦) - ૨-અશરણભાવના આ પ્રમાણે છે-“સ્વર્ગને ઇન્દ્ર અને પૃથ્વીને માલિક વાસુદેવ વિગેરે પણ જે મરણને શરણ થાય છે તે તે મરણના ભયથી સામાન્ય જીવોને કેણ બચાવે તેમ છે ? અર્થાત્ જીવને કઈ શરણ્ય નથી. “શરણ્ય એટલે બચાવનાર–શરણ કરવા ગ્ય, એમ સમજવું (૧). પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્રના દેખતાં પણ નિરાધાર-અશરણુ જીવને કર્મો યમના દરબારમાં લઈ જાય છે, સર્વના દેખતાં જીવ મરે છે તથાપિ કેઈ તેને બચાવી શકતું નથી (૨). મૂઢબુદ્ધિવાળાઓ સ્વકર્મોથી મરતાં પોતાનાં સ્વજનેને શેક કરે છે, કિન્તુ પ્રતિક્ષણ મરણની સન્મુખ ખેંચાઈ રહેલા પિતાના આત્માને શેક કરતા નથી (૩). જંગલમાં મૃગલીના બચ્ચાને કેઈનું શરણું નથી તેમ ખરેખર ! દાવાનળની જવાલાઓથી પણ અતિ ભયંકર દુઃખરૂપ આ સંસારમાં પ્રાણિઓને કોઈનું શરણું નથી૪(૪)” (ગશાસ્ત્ર પ્ર. ૪, શ્લ૦ ૬૧ થી ૬૪) ૩–સંસારભાવના–સંસાર એટલે ભિન્ન ભિન્ન નિઓમાં પુનઃ પુનઃ ઉપજવુંમરવું. તે આ પ્રમાણે છે-“શ્રોત્રિય” વેદને પારંગામી બ્રાહ્મણ) મરીને ચંડાળ થાય છે, જે સ્વામી હોય તે જ પત્તિ એટલે સેવક થાય છે અને બ્રહ્મા મરીને કીડો થાય છે, વિગેરે ખેદની વાત છે કે સંસારી જીવ સંસારરૂપ નાટકશાળામાં નટની જેમ (નવા નવા) વેશને(શરીરને) ધારણ કરીને નાચે છે (૧). કર્મોના સંબધથી ભાડાની કોટડીની જેમ (વારંવાર યોનિઓને બદલતો સંસારી જીવ) એવી કયી ૨૪-અનિત્ય ભાવના ભાવવાથી પદાર્થોની અનિત્યતાનું ભાન થાય છે, તેથી ઈષ્ટ–અનિષ્ટના સંગવિવેગમાં આનંદના કે તેથી વિપરીત વિયોગ-સંયોગમાં કલેશના પરિણામરૂ૫ આધ્યાન-રૌદ્રધ્યાનથી બચીને જીવ નવાં કર્મો બાંધતાં અટકે છે. વધારે શું ? મરણ જેવા ભયને પણ વિજય કરી સમાધિ મરણ પ્રાપ્ત કરી શકે છે અને ઈન્દ્રની કે ચક્રવર્તીની સમ્પત્તિમાં પણ વિરાગી રહી તેને આત્મહિતાર્થે ઉપયોગ કરી શકે છે, ઈત્યાદિ અનિત્યભાવનાના અનેક લાભ છે. ૨૪૮-અશરણ ભાવનાને ભાવતે આત્મા તે ભાવનાજ્ઞાનને બળે કર્મોની રીબામણુથી લાચાર અને દીન બનવાને બદલે સર્વ કેળવી સ્વાશ્રયી બને છે, કમની ગહન યાતનાઓમાંથી પાર ઉતરવાનું લક્ષ્ય બાંધે છે અને કર્મના બંધનથી રીબાતા તેને જગતમાને કોઈ જીવ બચાવવા સમર્થ નથી એમ સમજી કર્મને નાશ કરવામાં કુશળ અને સમર્થ એવા ધર્મને તથા તે ધર્મના ઉપદેશક ગુર્નાદિને એક શરણભૂત માની તેનું શરણ સ્વીકારવા ઉજમાળ બને છે. અર્થપત્તિએ બાહ્ય વિભવ, કુટુમ્બ, કે શરીર વિગેરેને પિતાનું સર્વસ્વ માનવાની ભ્રમણાને તજીને જીવનના આધારભૂત માનેલા તે સર્વની મમતાને છોડે છે, Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધ સ૦ ભા૦.૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ ચેાનિ છે કે જેમાં (ઉપ)જતા નથી અને કયી ચેાનિને એ છેાડતા નથી ? અર્થાત્ બધી ચેનિએમાં ઉપજે અને મરે છે . (ર). સમગ્ર લેાકાકાશમાં એક વાળના અગ્રભાગ જેટલું પણ એવું સ્થાન નથી કે પેાતાનાં કર્મોને વશ ભટકતા જીવાએ જુદાં જુદાં રૂપે કરીને જેને ન સ્પશ્તુ" હાય (૩). (ચાગશાસ્ત્ર પ્ર૦ ૪, શ્લા૦ ૬૫-૬૬--૬૭). આ વિષયમાં ચારગતિરૂપ સંસારમાં ભટકવા વિગેરેથી થતી દુ:ખાની પરમ્પરાનું સ્વરૂપ ચેગશાસ્ત્રની (પ્ર૦ ૪àા૦ ૬૭) ટીકાના આંતર શ્લેાકેાથી સમજી લેવું. વિસ્તાર થવાના ભયથી અહીં લખ્યું નથી, તેના છેલ્લા (૯૦ મા) શ્લાકમાં આ પ્રમાણે છે કે “એ પ્રમાણે સંસારી જીવાને ચાર ગતિમાં ભટકવા છતાં લેશ પણ સુખ નથી, કેવળ દી કાળ પર્યન્તનું માનસિક અને કાયિક દુઃખ જ છે, એમ સમજીને જો સંસારના ભયેાના છેદ કરવા ઉત્કંઠા હોય તે હું ભવ્યપ્રાણિઓ ! શુદ્ધ આશયથી મમતાના નાશ માટે સંસાર– ભાવનાનું સતત ધ્યાન કરો.૨૪૯, ૪-એકત્વ ભાવના- જીવ એકલા ઉપજે છે, એકલા જ પરભવમાં બાંધેલાં કર્મોને પણ એકલેા જ ભાગવે છે (૧). તેણે ભેગું કરેલું ‘ ધન ધાન્ય ’ વિગેરે તા વારવાર તેના સંબન્ધીએ મેળવનાર પાતે તે એકલા જ નરકને ખેાળે પડેલા પૂર્વ ધન મેળવતી વેળા બાંધેલાં કર્મોથી ત્યાં દુ:ખી થાય છે૫(૨). (ચાગશાસ્ત્ર પ્ર૦ ૪, શ્લા૦ ૬૮-૬૯) મરે છે અને આ ભવમાં અને એકલાએ મહા પાપેા કરીને ભેગા થઇને ભેગવે છે અને ૫-અન્યત્વભાવના-આ પ્રમાણે ભાવવી “જ્યાં જીવ અને શરીરના વિપરીત સ્વરૂપને કારણે (અસમાનતાથી) જીવને પેાતાના શરીરથી પણ જુદાઇ છે ત્યાં ધન, સ્વજન, કે સહાયક (મિત્ર) વિગેરેની જુદાઈ છે એમ કહેવું તે લેશ પણ ખાટુ' નથી જ (૧). જે પેાતાના શરીર, ધન અને સ્વજનાથી પેાતાના આત્માને જુદા દેખે (જાણે) છે તેને શાકરૂપી શલ્ય ક્યાં કેવી રીતે પીડી શકે ? (અર્થાત્ આત્મા તેા અરૂપી છે, તેને દુઃખ દેવા કોઇ સમર્થ નથી, જીવ પાતાને શરીરાદિથી અભિન્ન માને છે ત્યારે તે શરીરાદિનાં દુઃખા તેને દુઃખી કરે છે.૨૫૧(ચાગશાસ્ત્ર પ્રકા૦૪, ૭૦-૭૧) ૨૪૯-સંસાર ભાવનાને ભાવવાથી જીવના અનાદિ ભૂતકાળના જીવનનું તે તે જન્મમાં થએલા સયેાગ-વિયેાગ વિગેરેનું જ્ઞાન થાય છે, તેના પરિણામે આ જન્મમાં એને રાગ તૂટે છે, પ્રાપ્ત વૈભવાસ્ક્રિના સુખનું અભિમાન ટળે છે અને કૃત્રિમ-અકૃત્રિમ સુખના વિવેક જાગે છે. એના ફળસ્વરૂપ કૃત્રિમ સુખને મેળવવાની મમતા તૂટે છે, એટલું જ નહિ સંજ્ઞોળમૂઢા લીયેળ વત્તા કુલલવરંપરા ' અર્થાત્ ‘જીવે અનાદિ કાળથી જે જે દુ:ખની પર′પરાએ ભાગવી છે તેનું મૂળ કારણુ સંયેાગો છે' એ વાકયની યથાતાનું તેને ભાન થાય છે અને એવા ભાનથી જાગ્રત ખનેલે જીવ અનાદ્દિકાળના સયેાગનો આનદ માનવામાં કે સાગ મેળવવાના ઉપાયાને મૂકી સંયોગથી છૂટવામાં કે છૂટવાના ઉપાયામાં આનંદ અનુભવે છે. આજ સુધીના દરેક વ્યવહારમાં કેળવેલી સયેાગ વધારવાની દૃષ્ટિને બદલીને દરેક વ્યવહાર કરતાં સયેાગની મુક્તિનું દૃષ્ટિબિન્દુ કેળવે છે, એના પરિણામે સ` સંયેાગની 'મુક્તિરૂપ મેાક્ષને પ્રાપ્ત કરે છે. ૨૫૦-એકત્વ ભાવનાના ખબે જીવ પરાશ્રયની મમતા છેાડીને સ્વાશ્રયી ખનવાનું લક્ષ્ય બાંધે છે, અને આશા-નિરાશાની નાગચૂડમાંથી મુક્ત થઇને પેાતે જ પેાતાના શત્રુ કે મિત્ર છે એવું સમજતે! અહિરાત્મ દશાથી મુક્ત થઈ અંતરાત્મદશાના બળને પામી પરમાત્મદશાને સાધવા ઉજમાળ બને છે, મમતા રૂપી મેાહનું ઝેર ઉતારી આત્માનન્દને અનુભવે છે. ૨૫૧-અન્યત્ર ભાવનાથી જીવને ‘નિશ્ચય દૃષ્ટિએ ધર્માસ્તિકાયાદિ છએ દ્રવ્યેા પરસ્પર થચિહ્ન ભિન્ન · Page #432 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ] ૩૭૧ ૬-અશુચિસ્વભાવના–આ પ્રમાણે ભાવવી-રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ (હાડકાં), મજજા (હાડકાંના પિલાણમાંને ચીકણે ભાગ), શુક્ર, આંતરડાં અને મળ-મૂત્રાદિ, એમ વિવિધ અશુચિઓનું સ્થાન (ધર) જે શરીર છે તે તેનું પવિત્રપણું કેમ હોઈ શકે? (૧). બે નેત્ર, બે નાસિકાઓ, એક મુખ, બે કાન, એક ગુદા અને એક પુલિંલગ, એ નવ (પુરૂષનાં તથા ગર્ભાશય અને બે સ્તન મળીને બાર સ્ત્રીઓનાં) અશુચિનાં દ્વારમાંથી ઝરતા દુર્ગન્ધિમય રસોવાળી કાયામાં પવિત્રતા તે પણ મહજન્ય મોટી ભ્રમણા જ છે.પ(ગશાસ્ત્ર પ્ર. ૪, . ૭૨–૭૩) –આશ્રવભાવના આ પ્રમાણે ભાવવી-મન વચન અને કાયાનાં કર્મો એટલે વ્યાપારરૂપી વેગો પ્રાણિઓને શુભ-અશુભ કર્મોનું આશ્રવણ” (બન્શન) કરે છે તેથી તેને “આવો કહેવાય છે (૧). તેમાં મિત્રી, પ્રમદ, કરૂણા અને ઉપેક્ષા, એ ચાર ભાવનાઓથી વાસિતચિત્ત શુભ (પુણ્ય) કર્મને તથા તેથી વિપરીત ક્રોધાદિ કષાયથી અને સ્પર્શાદિ ઈન્દ્રિયોના વિષયોથી વશીભૂત(વાસિત)ચિત્ત અશુભ(પાપ)કને જન્મ આપે છેબંધાવે છે (૨). રોગશાસ્ત્ર પ્ર. ૪, શ્લો. ૭૪-૭૫) (કારણુ અન્યત્ર) કહ્યું છે કે-“ સંસારી સર્વ જીવો પ્રત્યે મિત્રી, વિશેષગુણવાનને જાણીને (જોઈને) હર્ષ, અવિનીત (શિક્ષાને અગ્ય) જીવો પ્રત્યે માધ્ય (ઉપેક્ષા) અને દુઃખીઆઓ પ્રત્યે કૃપા (દયા), (૧) એમ સર્વ જીવોની મિત્રી, તે તે જ પ્રત્યે હર્ષ, માધ્યચ્ય અને કરૂણાથી સતત વાસિત કઈ પુણ્યવાનનું ચિત્ત બેંતાલીશ પ્રકારના શુભ (પુણ્ય) કર્મને વિસ્તારે છે. (વધારે છે) (૨). તથા મિથ્યાત્વથી રહિત અને સમ્યગૂ કૃતજ્ઞાનને આધારે બેલાતું વચન શુભકર્મ ઉપાર્જનમાં અને તેથી વિપરીત મિથ્યાત્વ અને અજ્ઞાનને વશ થઈને બેલાતું વચન છે, કોઈ કોઈને સુખ દુઃખ આપી શક્યું નથી, અને તે નિમિત્ત માત્ર છે, જીવ જે પરમાં પિતાપણાની વિકૃત દૃષ્ટિને છોડી દે તો પરપદાર્થના દુઃખે દુઃખી થવાની અનાદિ આપત્તિથી છૂટી જાય, સુખ-દુ:ખનાં સર્જક કર્મો અને તેને ભોગવનારૂં શરીર પણ જે આત્માથી ભિન્ન છે તે શરીરનાં સુખ-દુઃખમાં કે તેની પ્રાપ્તિઅપ્રાપ્તિમાં આત્માને શું લાભ હાનિ છે ?' ઈત્યાદિ સમજાય છે. કર્મોને અને શરીરાદિને અનાદિ બન્ધનરૂપ માની, તેમાંથી આત્માને ભિન્ન કરી દેવાથી મિથ્યાભ્રમ ટળી જાય છે અને પરભાવમાંથી છૂટી સ્વભાવમાં વર્તતી તેની દૃષ્ટિ સત્ય-શદ્ધ માગનું જ્ઞાન કરાવે છે. પછી તે માલિકીના ઘોડાની અને ઘોડાને વેચ્યા પછી પારકો બનતાં તેની સુખ દુઃખની ચિંતામાં કે માલિકીના અને ભાડાના ઘરની સારા નરસાની ચિંતામાં જેવું અંતર હોય છે તેવું અંતર પડે છે, એથી “અહંત્ર અને મમત્વ 'રૂપી જગતને અબ્ધ બનાવનારા મેહના ઝેરને નાશ થાય છે અને ના” “ર મમ” ની દીવ્યદૃષ્ટિ ખૂલતાં સ્વસ્વરૂપના આનંદનો અનુપમ અનુભવ થાય છે. પિતાના ગુણ-દેાષ સિવાય બીજા પદાર્થમાં સુખ દુઃખની ક૯૫ના તૂટી જાય છે, વિગેરે આ ભાવનાના ચિન્તનથી આત્માને અને લાભ થાય છે. ૨૧ર-શરીરના માત્ર ખાધ રૂપ રંગ વિગેરેમાં મૂઢ બનેલો જીવ જ્યારે અશુચિત્ર ભાવનાથી શરીરની વાસ્તવિક ઓળખાણ કરે છે ત્યારે તેની ભેગની આસક્તિ તૂટી જાય છે, એટલું જ નહિ, ભેગને જ સાચા રેગ માને છે, શારીરિક સુખમાં દુ:ખને અનુભવ કરે છે અને શરીરની મમતા છોડીને તેને માત્ર ધર્મનું સાધન બનાવી દે છે, એનું પાલન પોષણ પણ શરીરના રાગથી નહિ પણ ધર્મના રાગથી કરે છે, એથી પરિણામ એ આવે છે કે શરીરના રાગથી શરીરને દુઃખી અને રોગી બનાવવાને બદલે ધર્મના રાગથી શરીર સુખી અને નિરોગી રહે તેવા પ્રયત્નો કરે છે, છતાં શરીરનો રાગ તૂટી જવાથી કર્મથી ભારે થતું નથી, ઈત્યાદિ વિવિધ લાભો થાય છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ અશુભકર્મ ઉપાર્જન કરવામાં હેતુ છે એમ સમજવું (૩). સારી રીતે ગુમ એટલે દુષ્ટચેષ્ટાઓથી રહિત જાણુવાળા શરીર વડે જીવ શુભ કર્મને અને સતત આરંભવાળા જીવઘાતક (જયણારહિત) શરીર વડે અશુભકર્મને બાંધે છે (૮). એ ઉપરાન્ત પણ ક્રોધાદિ કષાયે, હાસ્યાદિ કષાય, શબ્દાદિ વિષયે, મન વચન કાયાની પ્રવૃત્તિરૂપ યોગો, “અજ્ઞાનસંશયવિપર્યય-રાગ-દ્વેષ–સ્મૃતિશ–ધર્મમાં અનાદર અને ચંગેનું દુષ્પણિધાન એ આઠ પ્રકારને પ્રમાદ, અવિરતિ (પાપના ત્યાગરૂપ નિયમને અભાવ), મિથ્યાત્વ અને આર્ત-રૌદ્રધ્યાને, એ બધા અશુભકર્મ બન્ધમાં હેતુઓ છે (૫). (ગશાસ્ત્ર પ્ર. ૪, ૭૬૭૭–૭૮) પ્રશ્ન-ઉપર જણાવ્યા તે તે બન્ધના હેતુઓ છે? શ્રીતત્વાર્થસૂત્ર-અધ્યાય ૮-સૂત્ર૧લામાં વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કે મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાયો અને યોગે, એ સર્વ બંધના હેતુઓ છે, તે તેને આશ્રવભાવનામાં કેમ કહ્યા ? ઉત્તર-તમારું કથન સત્ય છે, કિન્તુ આશ્રવની જેમ બન્ધને પણ પૂર્વ મહર્ષિઓએ ભિન્ન ભાવના તરીકે કહ્યો નથી, આશ્રવ ભાવનામાં કર્મબન્ધને અંતર્ભાવ થઈ જાય છે, કારણ કે વસ્તુતઃ આશ્રવ દ્વારા ગ્રહણ કરેલાં કર્મનાં જે પુદગલો આત્મપ્રદેશોની સાથે બંધાય તેને જ બંધ કહેવાય છે. તત્ત્વાર્થમાં જ (નવમા અધ્યાય-સૂત્ર ૨ માં) કહ્યું છે કે-“(કષાય-પરિણત) જીવ સકષાયપણાથી કર્મોને યોગ્ય પગલેને ગ્રહણ કરે તેને બન્ધ કહેવાય છે. એ કારણે પણ ક– પુદ્ગલોના ગ્રહણમાં હેતુભૂત આશ્રવમાં બન્ધના હેતુઓને પણ જણાવવા તે અપેક્ષાએ ખોટું નથી. પ્રશ્ન-જે એમ છે તે “એ બન્ધના હેતુઓ છે” એમ કહેવું નિરર્થક છે, ઉત્તર-ના, એમ પણ નથી, કારણ કે બન્ધ અને આશ્રવનું એકપણું હેવાથી બન્ધના હેતુઓ એ જ આવના હેતુઓ છે, એમ વિચારતાં સર્વ દેષ ટળી જાય છે. અહીં દરેક કર્મ પ્રકૃતિના જુદા જુદા વિશેષ (હેતુઓ રૂ૫) આશ્રવનું ચિન્તન યેગશાસ્ત્રના (પ્ર. ૪-૦ ૭૮ ના) આન્તરકેથી, અથવા કર્મગ્રન્થાદિ અન્ય શાસ્ત્રોથી સમજી લેવું. ૫૩ ૮-સુંવર ભાવના- સર્વ આશ્રને નિરોધ કરે તેને સંવર' કહ્યો છે, તે દ્રવ્ય અને ભાવ ભેદે બે પ્રકારનો છે (૧). તેમાં આશ્રવ દ્વારા જે કર્મ પુદ્ગલેનું ગ્રહણ થતું હોય તેને છેદ કર (ગ્રહણ થતાં અટકાવવાં) તે દ્રવ્યસંવર અને તેમાં હેતુભૂત સાંસારિક ક્રિયાને (ગોના વ્યાપારને). ત્યાગ તેને ભાવસંવર જાણ (૨). તેમાં કષા, વિષ, વિગેરે જે અશુભ ૨૫૩–જે ઉપરની ભાવનાઓ દ્વારા એ સિદ્ધ છે કે સર્વ દુઃખનું મૂળ કર્મની પરાધીનતા છે, તો તેને તોડવાની પૂર્ણ આવશ્યકતા છે. એ માટે જરૂરી કર્મોનો બંધ કયા કારણથી થાય છે એનું જ્ઞાન આશ્રવ – ભાવનાથી થાય છે, તેમાં પણ શુભ અને અશુભ બે પ્રકારનાં કર્મોનું આત્મા ઉપર કેવું આક્રમણ થાય છે? ઇત્યાદિ કર્મના વિપાકનું જ્ઞાન મળવાથી અશુભ કર્મોને વિજય કરવા પૂરતી શુભ કર્મોની સહાય જરૂરી છે એમ ચિન્તવે છે અને કર્મોથી સર્વથા મુક્તિ માટે શુભ આશ્રનું ઉપાદેયયણું અને અશુભ કર્મોનું હેયપણું છે એમ સ્વતઃ સમજે છે, એથી ચાર-લુંટારા વિગેરેથી રક્ષણ કરવા ચેકીદારની જેમ જીવને પુણ્યાનુબંધી પુણ્યને પક્ષ થાય છે, પરિણામે પાપાનુબંધી પુણ્ય વિગેરેને પ્રતિપક્ષી બની નિયાણ વિગેરેથી રહિત શુભ ધર્મક્રિયાઓમાં કુશળ મનવચન-કાયાને જોડવાની અને અકુશલ મન-વચન-કાયાના વ્યાપારને રોકવાની વૃત્તિ પ્રગટે છે. પરિણામે નવાં અશુભ કર્મોને બબ્ધ ન થાય તે માટે શકય પ્રયત્નો કરી શકે છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં ખાર ભાવનાએ] 303 કર્મીને આવવાના હેતુએ છે તેના પ્રતિપક્ષી ઉપાચા આ પ્રમાણે છે‘ જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકાય તેના તેના નિધિ માટે તે તે ઉપાયને બુદ્ધિમાનાએ યેાજવા (કરવા) (૩). તે ઉપાય! કહે છે કે–અનુક્રમે ક્રોધને ક્ષમાથી, માનને મૃદુતાથી, માયાને ઋજુતા(સરળતા)થી અને લેાભને અનીહા(સતાષ)થી રાકવા (૪). વિષયાના ક્ષય માટે પ્રતિપક્ષે કહ્યું છે કે–તે તે ઇન્દ્રિયાના અસંયમથી પોષાએલા વિષ સરખા વિષાના મહામાંત એવા જીવ (ઇન્દ્રિઓના) અખંડસ યમદ્વારા નાશ કરે (૫). પ્રમાદ અને અવિરતિના પ્રતિપક્ષીઓને કહ્યા છે કે-ત્રણ ગુપ્તિદ્વારા મન-વચનકાયારૂપ ત્રણ (અકુશળ) ચેાગાને, અપ્રમાદથી પ્રમાદને, અને પાપ વ્યાપારના ત્યાગથી અવિરતિને પણ સાથે (રાકે) (૬). હવે મિથ્યાત્વ અને આત્તરૌદ્રધ્યાનના પ્રતિપક્ષી ઉપાયાને કહે છે કેસવરમાં પ્રયત્નશીલ આત્માએ સમ્યગ્ દર્શનથી મિથ્યાત્વના અને શુભ તથા સ્થિર ચિત્તથી આત્ત ધ્યાનના અને રૌદ્રધ્યાનના વિજય કરવા.૨૫૪(ચેાગશાસ્ત્ર પ્ર૦ ૪થા શ્લા. ૭૯ થી ૮૫) –નિર્જરાભાવના–આ પ્રમાણે ભાવવી—સંસારનાં ખીજભૂત કર્મોને જે જીણુ કરે તેને નિર્જરા કહી છે, તે સકામ અને અકામ એમ એ પ્રકારની છે (૧). તેમાં સકામ નિર્જરા (નિર્જરા માટે ‘અહિંસા-સત્ય' વિગેરે ત્રતાનું પાલન કરત!) મુનિવરોને અને અકામ નિ રા શેષ જીવાને હાય છે. જેમ આમ્રનુ ફળ સ્વયં પાકે છે અને ઉપાયાથી પણ પકાવી શકાય છે તેમ કર્મોનેા પાક સ્વયં થાય છે અને તપ વિગેરે ઉપાયાથી પણ થાય છે. કર્મોના પરિપાક નિર્જરારૂપ હોવાથી ઉપાયપૂર્વક કર્મોના પરિપાક કરવા તે ‘સકાનિર્જરા' અને કર્મી સ્વતઃ પાકે તે અકામનિર્જરા' સમજવી (૨). (યોગશાસ્ત્ર પ્ર૦ ૪ શ્લો-૮૬-૮૭). (માટે જ) • અમારાં કર્મોનો ક્ષય થાઓ !' એવા આશયથી તપશ્ચર્યાં વિગેરે કરનારા ઉત્તમ મુનિઓને સકામનરા કહી છે (૩) અને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, વિગેરે જીવે કે જેને તેવું જ્ઞાન નથી તેઓને સદૈવ ઠંડી, ગરમી અને વરસાદનાં તથા મળવાનાં, કપાવાનાં, વિગેરે કષ્ટો સહન કરવાથી ખપતાં કર્મોને જ્ઞાનીઓએ અકામનિર્જરા કહી છે. તપ-સંયમ વિગેરે ગુણાથી વધતી જતી નિર્જરા મમતાના, તેનાથી ખંધાતાં કર્મોના અને કર્મોના ફળરૂપ સંસારના નાશ કરે છે, માટે તેવી નિરાની ભાવના ભાવવી જોઇએ (૪-૫ પ્રવ૦ સારા ગા૦ ૫૭૨ ની ટીકા). જેમ ૨૫૪–સંવર ભાવનાથી તે તે અશુભ આમવેામાં નિમિત્તભૂત મન-વચન કાયાના વ્યાપારોને રોકવા પ્રતિપક્ષી ઉપાયાને સ્વીકારી નવાં ર્માંના મન્મથી બચવા માટેની વૃત્તિ પ્રગટે છે અને આત્મવેને રોકવા સંવર કરવાનું સત્ત્વ પ્રગટ થાય છે. આથવા જડ પ્રકૃતિના બળે થાય છે તેની સામે સાઁવરરૂપ આત્મબળના પ્રયાગ કરવાથી જડનું બળ ક્ષીણુ થઇ જાય છે, અહીં કહેલા દ્વેષાદ્ઘિના પ્રતિપક્ષી ક્ષમાદ્વિરૂપ આત્મબળ કેવું વિશિષ્ટ છે, તે તે। અનુભવથી સમજાય તેવું છે, શબ્દેામાં તેના સાચા ખ્યાલ આપવાની શક્તિ નથી. હુજારા લાખા વાના ઢાધની સામે એક આત્માની નિમળ ક્ષમા એવા આશ્ચય કારક વિજય મેળવે છે કે જે ખીજા કાઈ ઉપાયથી શકય નથી. તેના પ્રત્યક્ષ દષ્ટાન્તરૂપે ચંડકૌશિક અને સંગમ જેવાની સામે પ્રભુ મહાવીરની અને કમઠની સામે પ્રભુ પાનાથની કરૂણાયુક્ત ક્ષમા, કારયાની સામે મહાત્મા સ્થૂલિભદ્રનું સયમ, સિંહની સામે સિંહગુફાવાસી મુનિની નિર્ભય કૃપાળુ પ્રસન્નદષ્ટિ, વિગેરે તે તે દુર્ગુણ્ણાના વિજય કરનાર તેના પ્રતિપક્ષી ગુણેાનાં વિવિધ દૃષ્ટાન્તા જગત્પ્રસિદ્ધ છે. માટે જ આશ્રવમાંથી ખચવા માટે સંવર એક અમેઘ ઉપાય છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ Tય પારા - - = = ૩૭૪ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ મલિન પણ સુવર્ણ આકરા અગ્નિથી શુદ્ધ થાય છે તેમ તપરૂપ અગ્નિથી જીવ પણ વિશુદ્ધ થાય છે (ગશાસ્ત્ર પ્ર. ૪-૮૮). અહીં બાહ્ય અભ્યત્તર બાર પ્રકારના તપનું ચિંતન સમજવું.૫૫ ૧૦–બ્લકસ્વભાવ ભાવના–લેક એટલે જીવો અને જડ એટલે ધર્માસ્તિકાયાદિ ચાર, એમ પાંચ દ્રવ્ય જ્યાં છે તે ક્ષેત્ર, તેને આકાર બે પગ પહોળા કરીને બે હાથ કેડ ઉપર રાખીને ઉભેલા પુરૂષના આકાર જેવો છે અને તે સ્થય, ઉત્પત્તિ તથા નાશધર્મવાળાં ઉપર્યુક્ત પાંચ દ્રવ્યથી પૂર્ણ ભરેલો છે (૧). તેને જિનેશ્વએ ઊર્ધ્વ, અધે અને તિ છે, એમ ત્રણ વિભાગપૂર્વક સમજાવ્યા છે, તેમાં મેરૂ પર્વતની (નીચે) બરાબર વચ્ચે (ગસ્તન આકારે) રહેલા આઠ રૂચક (નામના આકાશ) પ્રદેશથી નવસો જન ઉંચે તથા તેટલું જ નીચે, એમ ૧૮૦૦ એજન ઊર્વ–અ (અને પહોળાઈમાં એકરાજ)પ્રમાણવાળા તિર્પોલોક અનેક વિચિત્ર (જાતિના) પદાર્થોથી ભરેલો છે (૨-૩). તિછોકની ઉપર સાત રજજુ (રાજ) પ્રમાણ ઉંચે ઊદવલેક અને નીચે પણ સાત રજજુ પ્રમાણ (ઉંડે) અધેલોક કહેલો છે (૪). અલકમાં ઘણા અંધકારવાળી “રત્નપ્રભા' વિગેરે (ગોળ) સાત પૃથ્વીઓ ઘોદધિ, ઘનવાત અને તનુવાતથી (નીચે અને બાજુમાં, ઘેરાએલી (વીંટાએલી) છે (૫). ત્યાં નરક-ગતિને પામેલા નારકે તૃષા, ભૂખ, વધ, પ્રહાર, શરીરને ફાડવું–ચીરવું તથા કાપવું, વિગેરે વિવિધ પીડાઓથી સતત દુઃખને ભેગવે છે (૬). તેમાં ( તિલકની નીચેની) પહેલી રત્નપ્રભા પૃથ્વીને પિંડ (જાડાઈ) એકલાખ એંશીહજાર જેજન છે, તેમાં નીચે ઉપર એક એક હજાર જોજન છોડીને વચ્ચેના એકલાખ અઠ્ઠોતેર હજાર જેજના પિંડમાં ભવનપતિદેવનાં ભવને છે, એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે (—૮). તે ભવનપતિદેવ અસુરકુમાર, નાગકુમાર, તડિતુ કુમાર, સુપ(વ)ર્ણકુમાર, અગ્નિકુમાર, અનિલ(વાયુ)કુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિગકુમાર, એવા નામવાળા દશ પ્રકારના છે (૯). તે બધા દક્ષિણ અને ઉત્તર દિશામાં વિભાગશઃ રહેલા છે, તેમાં દક્ષિણદિશાવાસી અસુરકુમારદેવોના સ્વામી (ઈન્દ્ર) “ચમર નામને અને ઉત્તરદિશાવાસીદેને સ્વામી “બલી' નામને છે. તેની નીચેના નાગકુમાર વિગેરે નવમાં દક્ષિણ–ઉત્તરદિશાવાસી દેના સ્વામિઓ (ઇન્દ્રો) અનુક્રમે આ પ્રમાણે છે—ધરણ અને ભૂતાનન્દ, હરિ અને હરિસહ વેણુદેવ અને વેણુદાલી, અનિશિખ અને અગ્નિમાણવ, વેલમ્બ અને પ્રભન્જન, સુષ અને મહાષ, જલકાન્ત અને જલપ્રભ, પૂર્ણ અને ૨૫૫-નિર્જરા ભાવનાથી પૂર્વે પાર્જિત સત્તામાં પડેલાં કે ઉદયમાં આવેલાં કર્મોને નાશ કરવાના ઉપાયભૂત બાર પ્રકારના તપમાં આદર વધે છે, સમજણ વિના અને ઈચ્છા વિના ભૂતકાળમાં અનંતાં કર્મોને ખપાવ્યાં છે તો પણ સર્વથા કર્મની મુક્તિ થઈ શકી નથી એનું કારણ નિર્જરા ભાવનાના બળને અભાવ છે, જીવને કર્મો ખપાવવાનું વાસ્તવિક જ્ઞાન નહિ હોવાથી એક કર્મ ભાગવતાં નવાં અનેક કર્મો બાંધે છે અને જન્મ-મરણાદિ કલેશાની પરંપરા વધારે છે, માટે જ નિર્જરા ભાવનાનું મહત્ત્વ છે આ ભાવનાના બળથી પ્રેરિત થએલે જીવ કમેને ભાગવી લેવાનું સત્વ કેળવી શકે છે, સમજ અને ઈચ્છાપૂર્વક કર્મોની યાતનાઓને પ્રસન્ન ચિત્તે સહી શકે છે એથી આર્તા–રદ્રધ્યાનથી બચીને ધર્મધ્યાનમાં લીન બનેલો જીવ પરિણામે શુકલધ્યાનનો આશ્રય લઈ સર્વ કર્મોને નાશ કરી શકે છે. આશ્રવભાવનાથી કર્મબન્ધનાં કારણેનું, સંવર ભાવનાથી નવા કર્મ બન્ધને રોકવાનું અને નિર્જરા ભાવનાથી જુનાં કર્મોને તેડવાનું જ્ઞાન અને સામર્થ્ય પ્રગટ થાય છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ]. ૩૫ વિશિષ્ટક, તથા અમિત અને અમિતવાહન, એમ દક્ષિણ-ઉત્તર દિશામાં નવ નિકાયના ૧૮ ઇન્દ્રો મળી કુલ વીસ ભુવનપતિ ઈન્દો સમજવા (૧૦ થી ૧૩). એ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના (છડી દીધેલા) એક હજાર જોજન પિંડમાંથી નીચે ઉપર એકસે એક જન છોડીને મધ્યના આ એજનમાં (૧૪). દક્ષિણ તથા ઉત્તરમાં “પિશાચ વિગેરે આઠ પ્રકારના બળવાન વનચર (વ્યન્તર) નિકાયના દેવનાં નગરો છે (૧૫). તેઓ પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહેરગ, અને ગન્ધર્વ, એ નામથી આઠ પ્રકારના છે (૧૬). જ્ઞાનીઓએ દક્ષિણ ઉત્તર ભાગમાં રહેલા તેઓના પણ બે બે ઈન્દ્રો અનુક્રમે આ પ્રમાણે કહેલા છે (૧૭). ૧-કાળ અને મહાકાલ, ર-સુરૂપ અને પ્રતિરૂપક, ૩-પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ૪-ભીમ અને મહાભીમ, પ-કિન્નર અને કિપુરૂષ, ૬-સપુરૂષ અને મહાપુરૂષ, અતિકાય અને મહાકાય તથા ૮-ગીતરતિ અને ગીતયશા, એમ આઠ નિકાયના સેળ ઇન્દ્રો કહેલા છે (૧૮–૧૯). એ જ પૃથ્વીને છેક ઉપરનો જે સે જન પિંડ શેષ રહ્યો તેમાંથી પણ ઉપર નીચેના દશ દશ જન છોડીને વચ્ચેના એંશી જન પિંડમાં અપ્રજ્ઞપ્તિક (અણુપત્રી) વિગેરે (વ્યસ્તરોથી) અલ્પઋદ્ધિવાળા આઠ વનચરનિકાયો (વાણવ્યંતર દેવો) છે (૨૦-૨૧). અહીં પણ સુંદર કાન્તિવાળા દક્ષિણ-ઉત્તર વિભાગના એક એક એમ પ્રત્યેક નિકાયમાં બે બે (મળી સળ) ઈન્દ્રો છે એમ બુદ્ધિમાનેએ સમજવું (૨૨). (આ વ્યન્તરો અને વાણવ્યન્તરે નીચેના નવસે જેજનમાં રહેલા હોવાથી તિરછલકમાં અને ભુવનપતિ દેવે એક હજાર જેજનથી નીચે હોવાથી અધોલકમાં ગણાય છે. હવે શેષ તિછલોકનું વર્ણન કરે છે કે- એકલાખ યોજન ઊંચા, સુવર્ણમયપિંડવાળા, અને લોકના બરાબર મધ્યભાગમાં રહેલા એવા “મેરૂ' નામના પર્વતને યેગે જેની અન્ય દ્વિપ કરતાં વિશેષતા છે તે આ જમ્બુદ્વીપમાં ભારત વિગેરે સાત વર્ષો (એટલે મનુષ્યક્ષેત્રો) છે, અને તે દરેકની વચ્ચે તેની સીમામાં રહેલા જેની ઉપર શાશ્વત શ્રીજિનમંદિર છે તેવા “હિમવાનું’ વિગેરે છ વર્ષધર પર્વતે છે (૨૩-૨૪). એક લાખ પેજનું પ્રમાણ (પહેળા) આ જમ્બુદ્વીપની પછી (વલયાકારે ચારે તરફ વીંટાએલ) બમણા (બે લાખ યેાજન પહોળાઈના) પ્રમાણવાળા લવણ નામને સમુદ્ર છે, તેની પછી તેનાથી બમણા બમણા વિસ્તાર(પહોળાઈ)વાળા (વલયાકારેઅનુક્રમે ધાતકીખંડ, પછી કાલોદધિ, વિગેરે (એક દ્વીપ પછી એક સમુદ્ર એમ) છેલ્લા સ્વયંભૂરમણ નામના સમુદ્ર સુધી ક્રમશઃ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો છે (૨૫-૨૬). એમાંના ચાર સમુદ્રો ભિન્ન ભિન્ન એક એક રસવાળા, ત્રણ પાણીના રસ(સ્વાદ)વાળા અને શેષ સઘળા સમુદ્રો શેરડીના રસ(જેવા પાણી)વાળા કહ્યા છે (ર૭). તેમાં ઉત્તમ જાતિનાં દ્રવ્યોથી બનાવેલી સુંદર મદિરાના સ્વાદ જેવું પાણી “વારૂણીવર' નામના સમુદ્રમાં છે, સારી રીતે ઉકાળેલા અને ખાંડ વિગેરે દ્રવ્યોથી સ્વાદિષ્ટ બનાવેલા દૂધના જેવું સ્વાદુ પાણી “ક્ષીરદધિ સમુદ્રમાં છે. સારી રીતે તપાવેલા (તાવેલા) તાજા ગાયના ઘીના સ્વાદતુલ્ય પાણી “વૃતવર” સમુદ્રમાં છે અને લવણ જેવા ખારા પાણીથી ભરેલો “લવણ સમુદ્ર છે. (અર્થાત્ એ ચાર સમુદ્રોમાં પોતાના નામ પ્રમાણે સ્વાદવાળું પાણી પૂર્ણ ભરેલું છે.) બીજા “કાલેદધિ, પુષ્કરવર અને સ્વયરમણ’ એ ત્રણમાં વરસાદના પાણી જેવા સ્વાદવાળું પાણી છે, કિન્તુ કાલોદધિનું પાણી વર્ણમાં કાળું અને ભારે છે, પુષ્કરવરનું પાણી ફાયદાકારક હલકું અને સ્વચ્છસ્ફટિક જેવું નિર્મળ છે અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી પણ પુષ્કર Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ વરના પાણી જેવું જ છે (૨૮ થી ૩૨). શ્રીજિનેશ્વરાએ બાકીના સમુદ્રનું પાણી (તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર એ) ચાર સુજાતદ્રવ્ય નાખીને ઉકાળતાં બે ભાગ બળી ગયા પછી ત્રીજો ભાગ બાકી રહે તેવા ઉકાળેલા શેરડીના રસના સ્વાદ જેવું સ્વાદિષ્ટ કહેલું છે (૩૩). સમભૂમિના તળથી (સમભૂતલાથી) ઉંચે સાત નવુ જન જતાં તિષ્ક દેનું અધસ્તલ આવે છે (૩૪). ત્યાંથી ઉંચે દશ યોજન જતાં સૂર્ય, તેનાથી એંશી જન ઉંચે ચન્દ્ર (૩૫) અને તેનાથી ઉપરના વીસ યોજનમાં ગ્રહ (નક્ષત્ર તારા) વિગેરે રહેલા છે. એમ જ્યોતિર્ષિ દેવનું સ્થાન (૭૯૦ થી ૯૦૦ સુધીના) એકસે દશ એજનમાં હોવાથી તે પણ તિથ્યલોકમાં) છે (૩૬). જમ્બુદ્વીપમાં બે ચન્દ્ર અને બે સૂર્ય (સામસામી દિશામાં) ભમે છે, લવણ સમુદ્રમાં ચાર ચન્દ્ર-ચાર સૂર્ય (સામસામા) પરિભ્રમણ કરતા કહેલા છે (૩૭). ધાતકી ખંડમાં બાર ચન્દ્રો બાર સૂર્યો છે અને કાલોદધિમાં બેંતાલીસ ચન્દ્રા બેંતાલીસ સૂર્યો કહ્યા છે (૩૮). પુષ્કરવરાદ્ધ દ્વીપમાં તેર ચન્દ્રો અને તેર સૂર્યો છે, એમ મનુષ્ય લોકમાં (અઢીદ્વીપ બે સમુદ્રમાં મળીને) ૧૩૨ ચંદ્રો અને ૧૩૨ સૂર્યો છે (૩૯). (તે ૬૬-૬૬ સૂર્યો બે બે ચંદ્રની વચ્ચે અને ૬૬-૬૬ ચન્દ્રો પણ બે બે સૂર્યોની વચ્ચે એક પંક્તિમાં સામાસામી ભમે છે.) તે પછી માનુષાર પર્વતની બહાર પચાસ પચાસ હજાર જેજનને આંતરે આંતરે ચન્દ્રો અને સૂર્યો (સ્થિર) રહેલા છે (ચન્દ્રથી ૫૦ હજાર જોજન દૂર સૂર્ય અને સૂર્યથી ૫૦ હજાર જોજન દૂર ચન્દ્ર છે) (૪૦). મનુષ્યક્ષેત્રની બહારના ચન્દ્ર-સૂર્ય મનુષ્યક્ષેત્રાન્તર્ગત ચન્દ્ર-સૂર્યના પ્રમાણથી અડધા માનવાળા છે અને જેમ જેમ દ્વીપસમુદ્રોની પરિધિ પહોળાઈને યોગે વધતી જાય તેમ તેમ સંખ્યામાં ૨૫૬પણ વધતા વધતા થાવત્ છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાતા ચંદ્રો અને સૂર્યો છે, ઘટાના જેવા આકારવાળા, શુભ અને મન્દ તેજવાળા તે સઘળા અત્યન્ત સ્થિર રહેલા છે (૪૧-૪૨). સમભૂમિના તળથી (સમભૂલાથી) ઉચે દોઢરાજ ઉપર દક્ષિણ-ઉત્તરમાં ઘણી જ સંપત્તિ (ઋદ્ધિ) વાળા ૧-સૌધર્મ અને ર-ઇશાન નામના કલ્પિ (વૈમાનિક દેવક) છે(૪૩). (સમભૂતલાથી) અઢીરાજ (સૌધર્મથી એક રાજ) ઉચે દક્ષિણ-ઉત્તરદિશામાં સમાન માપવાળા ૩-સનકુમાર અને ૪-મહેન્દ્ર નામના બે સુંદર દેવલોક છે (૪). (સમભૂતલાથી સાડા ત્રણ રાજ) ઉપર ઊર્વીલોકની મધ્યમાં પ-બ્રહ્મલોક છે, ત્યાંથી (અડધે રાજ) ઉપર ૬-લાન્તક, અને (અડધે રાજ) ઉપર મહાશુક નામને દેવલોક છે (૪૫). (સમભૂલાથી) પાંચ રાજ ઊંચો ૮ સહસ્ત્રાર અને (ત્યાંથી અડધે રાજ) ઉપર ચન્દ્રના જે ગેળ ૯-આણત અને ૧૦ પ્રાણુતનામને દેવલોક છે, તે બેન ઈન્દ્ર એક જ છે (૪૬). છ રાજ ઉંચે એક જ ઈન્દ્રના અધિકારવાળા ૧૧-આરણ અને ૧૨-અશ્રુત નામના બે દેવલોક ચન્દ્રની જેમ ગોળાકાર છે, એમ કુલ કલ્પ (એટલે આચારવાળા દેવલોક) - ૨૫૬-પૂર્વના (અંદરના) અનન્તર દ્વીપ કે સમુદ્રગત ચન્દ્રોની કે સૂર્યોની સંખ્યાને ત્રણે ગુણી તેમાં, તે અનન્તર દ્વીપ કે સમુદ્ર સિવાયના શેષ અંદરના દ્વીપ-સમુદ્રોના ચંદ્રો કે સૂર્યોની સંખ્યા મેળવવાથી ઈષ્ટ દ્વીપ કે સમુદ્રના ચન્દ્ર કે સૂર્યની સંખ્યા આવે. આ મત શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય કૃત બૃહત્સંગ્રહણીમાં ગા. ૭૯ માં છે, લઘુક્ષેત્રસમાસમાં પણ એ જ ઉપાય જણાવ્યો છે, એમ છતાં ઉક્ત સંગ્રહણની ગા. ૮૩ થી ૮૫ માં આ વિષયમાં દિગમ્બરીય મત તથા અન્ય મત પણ શું કહે છે તે જણાવેલ છે, તે વિસ્તૃત અને ચર્ચાત્મક હેવાથી અહીં આવ્યું નથી, વિશેષાથી એ ત્યાંથી જોઈ લેવું. Page #438 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ] ૩૭ બાર કહ્યા છે (૪૭). એ બારકલ્પની ઉપર એક રાજમાં ત્રણ નીચેની, ત્રણ મધ્યની અને ત્રણ ઉપરની, એમ (ક્રમશઃ એક એકની ઉપર) કુલ નવ ગ્રેવયકે (કલ્પાતીત અહમિન્દ્રદેવોનાં સ્થાનો) છે (૪૮). તેની ઉપર પાંચ અનુત્તર (છેલ્લાંશ્રેષ્ઠતમ) વિમાને છે, તે અનુક્રમે પૂર્વમાં વિજય, દક્ષિણમાં વિજયન્ત, પશ્ચિમમાં જયન્ત, ઉત્તરમાં અપરાજિત અને મધ્યમાં સર્વથી ઉત્તમ સર્વાર્થસિદ્ધ નામનું વિમાન કહેલું છે (૪૯૫૦). ક્રમશઃ સૌધર્મથી આરંભીને યાવત્ સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવેનું આયુષ્ય, પ્રભાવ, વેશ્યા, અવધિજ્ઞાનની વિશુદ્ધિ, દેહકાન્તિ અને સુખ, વિગેરે ઉત્તરોત્તર અધિક હોય છે (૫૧) અને ઉપર ઉપરના દેવેનું શરીરમાન, ગતિ (શીવ્રતા), ગર્વ અને પરિગ્રહ, વિગેરે ક્રમશઃ હીન હીનતર હોય છે (૫૨). પહેલા બે કલ્પનાં વિમાનો ઘને દધિના આધારે, ત્રીજાચોથા-પાંચમાનાં ઘનવાત(વાયુ)ના આધારે, તેથી ઉપર ત્રણ દેવલોકનાં વાયુ અને ઘને દધિના આધારે અને (૫૩) તેની ઉપરના પ્રત્યેક દેવલોકનાં વિમાને કેવળ આકાશમાં (નિરાધાર) રહેલાં છે. એ ઊર્વલકના વિમાનને આધાર કહ્યો (૫). સર્વાર્થસિદ્ધવિમાનથી બાર એજન ઉચે હીમ જેવી ઉજવળ, ૪૫ લાખ જન લાંબી-પહોળી (મનુષ્ય લોકના જેટલી ગળ), મધ્યમાં આઠ યોજન જાડી, (અંતે માખીની પાંખ જેટલી સૂક્ષ્મ,) શુદ્ધસ્ફટિકની નિર્મળ “ઈષતપાગભારા નામની જેનશાસ્ત્ર પ્રસિદ્ધ સિદ્ધશિલા છે, (અને તેને જાણતા પણ નથી) (૫૫-૫૬). તેની ઉપર ત્રણ ગાઉ પછી ચોથા ગાઉના છઠા ભાગમાં સર્વરોગરહિત સિદ્ધાંતના આત્માઓ) રહેલા છે (૫૭). તે સિદ્ધો સદાય અનત વિજ્ઞાન, અનન્ત સુખ, અનન્ત વીર્ય, સદ્દ(અનન્ત) દર્શનવાળા, શાશ્વત અને લોકના ઉપરના છેડાને સ્પર્શીને પરસ્પર અવગાહના કરીને રહેલા છે (૫૮). આવા લોકસ્વરૂપને વિચારતાં ભવ્યજીવનું મન સંસારના કારણભૂત વિષયોમાં જતું નથી, અન્યાન્ય પદાર્થોના ચિન્તનથી પ્રગટતા જ્ઞાનમાં મસ્ત બનીને ધર્મધ્યાનમાં અતિસ્થિર થાય છે. ૨૫ ૧૧-ઓધિદુર્લભભાવના-અનંતા પુદગલપરાવર્તી સુધી નિગોદાદિ યોનિઓમાં જન્મ-મરણ વિગેરેનાં દુઃખોને ભોગવતાં પ્રાણીને (કર્મોની લઘુતારૂપ) પુણ્યથી સ્થાવરપણું મટીને ત્રસપણું અને એ નિર્જરારૂપ પુણ્યની વૃદ્ધિ થતાં કેઈવાર પચ્ચેન્દ્રિય તિર્યષ્યપણું પણ મળે છે (૧). પુનઃ કર્મોને હાસ થવાથી મનુષ્યપણું, કેઈવાર આર્યદેશ, તેમાં ય કઈવાર ઉત્તમ જાતિ(કુળ)માં ૨૫૭-લોકના સ્વરૂપને વિચારવા માટે તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે કહ્યા છે, કાકાશમાં રહેલાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાપૂર્વક વિચાર કરવાથી તે તે દ્રવ્યોના સ્વરૂપને યથાર્થ બોધ થાય છે, એ દ્રવ્યોને તે તે ક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવાથી લોક-અલોક રૂપ ક્ષેત્રને કે ઊગ્ધ, અધે અને તિછલકને બંધ થાય છે, તેને પણ ઉત્સર્પિણી અવસર્પિણી વિગેરે કાળની અપેક્ષાએ વિચાર કરતાં વ્યવહારકાળને તથા વસ્તુના સૈકાલિક પર્યાને વિચાર કરતાં નિશ્ચયકાળને બંધ થાય છે અને એ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળના બોધને પામીને જીવમાં પ્રગટતા તે તે ક્ષાપથમિક, ઔપશમિક, ક્ષાયિક, કે ઔદયિક અને પરિણામિક ભાવનો વિચાર કરતાં જીવદ્રવ્યનું યથાર્થ જ્ઞાન થાય છે. આવું આત્મજ્ઞાન થવાથી જીવને કર્મોની વિશિષ્ટ નિર્જરા થાય છે અને પરિણામે મેક્ષ પણ થાય છે. એમ જિનકથિત લોકના સ્વરૂપમાં યથાર્થતાનું ભાન થતાં અતિન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પણ જીવને વિશ્વાસ પ્રગટે છે અને તેથી તેમાં તે પ્રયત્ન કરવા માંડે છે. અર્થાત લેકસ્વરૂપભાવનાના બળે ૫રભાવમાંથી મુક્ત થઈ આત્મા સ્વભાવમાં સ્થિર થઈ શકે છે, ઈત્યાદિ. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ [ધવ સં૦ ભા૨ વિ. ૩-ગા. ૧૧૮ જન્મ, તેમાં પણ પાંચ ઈન્દ્રિઓની પટુતાવાળું શરીર અને દીર્ઘ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે (૨). તેનાથી પણ વિશેષ પુણ્યને વેગ (કર્મોની લઘુતા) થતાં શાસ્ત્રોમાં શ્રદ્ધા તથા ઉપદેશક ગુરૂને અને ધર્મશ્રવણને વેગ પણ જીવને પ્રાપ્ત થાય છે, કિન્તુ તત્વના નિશ્ચયરૂપ સમકિત રત્ન પ્રગટ થવું અતીવ દુર્લભ છે (૩). વધારે શું? “રાજ્ય, ચક્રીપણું, કે ઇન્દ્રપણું જેટલું દુર્લભ નથી તેટલું જિનેશ્વરોના વચનમાં યથાર્થપણાની શ્રદ્ધારૂપ બોધિ (સમકિત) દુર્લભ છે” (૪). આજ સુધી ભવભ્રમણ ચાલુ દેખાય છે, માટે (વ્યવહારનયથી) સમજાય તેવું છે કે સર્વ જીએ સર્વ સંગો (ભાવે--અવસ્થાઓ) પૂર્વે અનન્તીવાર પ્રાપ્ત કરેલા છે, માત્ર એક સમકિત (કે તેથી પ્રગટતું આત્મિક સુખ) એને કદી પ્રાપ્ત થયું નથી ૫૮(૫). (ગશાસ્ત્ર પ્ર. ૪, -૧૦૭થી ૧૦૯, આન્તરà.૧-૨). ૧૨-ધર્મકથનની સુંદરતા-શ્રીજિનેશ્વર ભગવતેએ આ એ સુંદર ધર્મ કહ્યો છે કે જેને આશ્રય લેનારે આત્મા નિશે ભવસમુદ્રમાં ભમતું નથી (૧). એ કથનની સુંદરતા એ કારણથી છે કે તેઓએ ૧-સંયમ, ૨-સત્ય, ૩-શૌચ, ૪–બ્રહ્મચર્ય, પ-અપરિગ્રહ, ૬-તપ, ૭–ક્ષમા, ૮-માર્દવ, ૯-ઋજુતા અને ૧૦–સંતેષ, એમ દશ પ્રકારને ધર્મ કહેલ છે (૨). (ગશાસ્ત્ર પ્ર. ૪, કo ૯૨-૯૩). અહીં એ ભાવ છે કે ઉપર પ્રમાણે સંયમ વિગેરે દશ પ્રકારને (સુન્દર) ધર્મ શ્રીજિનેશ્વરએ કહેલો હેવાથી તેઓ સુન્દર ધર્મના કહેનારા છે, તેઓએ કહેલો “દશવિધધર્મ ગુણસ્વરૂપ (અને આત્માને ઉત્તમગુણની પ્રાપ્તિ કરાવે તેવી છે ઇત્યાદિ ધર્મની સ્તુતિ કરવાથી તે દ્વારા તેના પ્રરૂપક શ્રીઅરિહંત ભગવતેની વિશિષ્ટતાનું જ્ઞાન થાય છે, તેઓની શુદ્ધ ઓળખાણ થાય છે અને આ ઉત્તમ ધર્મ કહેનારા હોવાથી તેઓ ખરેખરા અરિહંત છે એ દઢ સદ્ભાવ આત્મામાં પ્રગટે છે. એ જ આ ભાવનાનું મોટું ફળ ૨૫૮-જગતમાં જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને મોક્ષ જેવા ભાવે અતિ દુર્લભ છે, તેમ છતાં બોધિની દુર્લભતા એ સર્વથી વધી જાય છે. જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ પણ ત્યાં સુધી જ દુર્લભ છે કે બોધિની પ્રાપ્તિ ન થઈ હેય, બાધિ પ્રાપ્ત થયા પછી તો ચારિત્ર પણ દુર્લભ નથી અને મેક્ષ પણ દુર્લભ નથી, માત્રા અડધા પુદ્ગલપરાવર્તામાં તે અવશ્ય મેક્ષ થાય છે. અનંત પુદ્ગલપરાવર્તી સુધી જન્મ-મરણાદિ કલેશો સહવા છતાં, અનંતી વાર યથાપ્રવૃત્તિકરણદ્વારા કર્મોની સ્થિતિ હળવી કરવા છતાં કંઈક જીવને કઈ વાર જ બેધિબીજ પ્રાપ્ત થાય છે, માટે વસ્તુતઃ તે અતીવ દુર્લભ છે. જીવને અનંતીવાર માનવ ભવ, આર્યદેશ વિગેરે સામગ્રી મળવા છતાં અને તત્ત્વને ઉપદેશ કરનારા જ્ઞાનીઓને વેગ મળવા છતાં, તેમાં વિશ્વાસરૂપ બાધિ આજ સુધી પ્રગટયું જ નહિ માટે તેની રખડપટ્ટી ચાલુ રહી છે. બધિરૂપ તત્વોને વિશ્વાસ પ્રગટવામાં “કુશાસ્ત્રોનું શ્રવણ-વાંચન, મિયાદૃષ્ટિઓને સગ, અનાદિ વિષય કષાયોની વાસના અને તેની સેવારૂપ પ્રમાદ વિગેરે અનેક વિદનો નડે છે, બાધિ વિના પણ જીવ ક્રેડપૂર્વવર્ષ સુધી ચારિત્ર પાળી શકે છે, છતાં તે સફળ થતું નથી. ભલે, ચક્રવતીની રિદ્ધિ મળી હોય પણ બધિ વિના જીવ તે રિદ્ધિને દાસ બનવાથી રંક-ભીખારીની દશાને અનુભવે છે, એથી વિપરીત ભીખારી છતાં જેને બાધિની પ્રાપ્તિ થઈ હોય છે તે ચકવતી કરતાં ય વિશિષ્ટ આનંદ અનુભવે છે. વધારે શું ? વસ્તુતઃ લૌકિક કે લોકોત્તર કોઈ પણ પ્રકારના સુખને સાચો આનંદ બધિ વિના થતો જ નથી. માટે દુર્લભતમ એવું બોધિરત્ન મેળવવા માટે આ ભાવનાનું સતત ચિંતન કરવું જોઈએ, એના સતત ચિંતનથી દુર્લભ પણ બેધિ સુલભ બને છે, એ રીતે આ ભાવના અતિ ઉપકારક છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં બાર ભાવનાઓ] ૩૭૯ છે.૫૯એથી (આ દશવિધ ધર્મને અને તેના પ્રરૂપક શ્રીઅરિહતેને જાણ્યા પછી)હિંસામાં હેતુભૂત અને પરસ્પર વિરૂદ્ધ એવા વિચિત્ર ધર્મોને સ્વેચ્છાએ ઉપદેશ કરનારા અન્યદર્શનીઓના સદ્દગતિના વિરોધી બીજા સકળ ધર્મોમાં સુંદરતા કેમ ઘટે? અર્થાત્ ન ઘટે એમ સમજાય છે (૩-૪). તેઓનાં શાસ્ત્રોમાં પણ કઈ કઈ વચનેમાં દયા, સત્ય, વિગેરેનું નિરૂપણ દેખાય છે તેને ૨૫૯–શ્રી જિનેશ્વરએ કહેલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ ચારિત્ર ધર્મ, અથવા દાન, શિયળ, તપ અને ભાવરૂપ ધર્મ, કે ક્ષમા વિગેરે દશ પ્રકારનો ધર્મ જે આત્માને પર્શ કરે છે તેને કલ્પવૃક્ષ, ચિન્તામણરત્ન, કે કામધેનુ જેવા દેવાધિષિત પદાર્થો વિના માગે ઈષ્ટ વૈભવ આપે છે અને અધમી ને તો તે જોવા પણ મળતા નથી. અતિવસલ એ ધર્મ અપાર એવી દુ:ખ સમુદ્રમાં પડતા જીવનું સદા રક્ષણ કરે છે. અગ્નિ તિ ન ફેલાતાં ઊંચે જાય છે અને પવન ઉચે નહિ જતાં તિર્થો વાય છે, તે ધર્મને જ એક પ્રભાવ છે. સમસ્ત વસ્તુના આધારભૂત પૃથ્વી પણ નિરાધાર ટકી રહી છે અને જગતના ઉપકાર માટે ચન્દ્ર-સૂર્ય વિગેરે નિયમિત ઉદય પામે છે, એ સર્વ ધર્મને જ મહિમા છે. વધારે શું ? આખા જગતનું હિત કરનારે ધર્મ એ જ અનાથને નાથ છે, મિત્ર ન હોય તેને મિત્ર છે અને ભાઈના અભાવમાં સારો ભાઈ છે. એ ધર્મનું શરણ સ્વીકારનારને રાક્ષસ, ભૂત, પ્રેત, સર્પ, વાઘ, અગ્નિ, ઝેર, કે એવા કોઈપણ ઉપદ્રવ નડતા નથી, પાપીમાં પાપીને પણ ધર્મ બચાવે છે અને નિરૂપમ એવું સર્વજ્ઞાપણાનું સુખ આપે છે. આ જીવ માત્રનું એકાન્ત હિત કરનારે ધર્મ મિથ્યાષ્ટિ અને સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતું નથી. વેદની ઋચાએથી માત્ર કઠશોષણ કરનારા વેદાન્તીએને, ગમેધ, અશ્વમેધ, નરમેધ, આદિ યજ્ઞોમાં ધર્મ મનાવનારા યાજ્ઞિકોને, પરસ્પર વિરૂદ્ધ અને અશ્રદ્ધેય વર્ણનને કરનારા પુરાણીઓને અને વિવિધ યુક્તિઓથી પરદ્રવ્યને લેવામાં તત્પર તથા માટી અને પાણી વિગેરેથી આત્માનું શૌચ ઇચ્છતા સ્માર્ત વિગેરેને આ ઉત્તમ ધર્મનું સ્વરૂપ સમજાતું નથી. કારણ કે તેઓનાં શાસ્ત્રો હિંસા, અસત્ય, અનીતિ અને પરિગ્રહ આદિનાં પિષક છે. એ રીતે રજસ્વલા ધર્મ પૂર્વેજ કન્યાને પરણાવવામાં ધર્મ માનનારા મૈથુનના પ્રરૂપક બ્રાહ્મણે તે બ્રહ્મચર્યને અ૫લાપ કરનારા છે, અર્થને માટે પ્રાણને પણ છોડનારા અને ધર્મને નામે યજમાનનું સર્વ ધન લુંટનારા છે, તેઓને આ ધર્મ કેમ પ્રાપ્ત થાય ? રાત્રી કે દિવસને વિચાર કર્યા વિના ઇચ્છાનુસાર ખાનારા ભક્ષ્યાભર્યાના વિવેક વિનાના સૌતો (બૌદ્ધો) પણ આ ધર્મથી વચ્ચિત છે, વળી સ્વલ્પ પણ અપરાધ થતાં ભક્તને શાપ આપનારા લૌકિક ઋષિઓને તે ક્ષમાને પણ લેશ નથી, જાત્યાદિ મદથી ગર્વિત બનેલા ચારઆશ્રમમાં ધર્મને માનનારાઓને નમ્રતાને લેશ નથી, દંભથી જીવનારા અને બહારથી ધમીને દેખાવ કરનારા પાખંડિએને આર્જવતાને લેશ નથી, અને સ્ત્રી-ઘર-પુત્ર પરિવારરૂપ પરિગ્રહથી ભારેખમ બનેલા ઘરબારી ગુરૂઓને તે સંતોષને લેશ પણ નથી, એમ સર્વ મિથ્યાષ્ટિઓ દષમાં ડૂબેલા હવાથી જિનકથિત ધર્મ તેઓને પ્રાપ્ત થયું જ નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત હોવાથી શ્રી જિનેશ્વરદેવ જે આવા ઉત્તમ ધર્મને ઉપદેશ આપી શકે એ સ્પષ્ટ સમજાય તેવું સત્ય છે. જેઓ રાગ-દ્વેષ કે મોહથી મુંઝાએલા હોય તેઓ કદાપિ સત્ય વસ્તુને પામી શકતા નથી અને બીજાને સત્ય વસ્તુ દર્શાવી શકતા પણ નથી. ઈત્યાદિ ધર્મની સુંદરતાને વિચાર કરવાથી તેના પ્રરૂપક શ્રી અરિહંત દેવે પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટે છે, ઉપકારી એવા તેઓની સાથે આત્મા સેવકવૃત્તિથી સંબંધ બાંધે છે અને તેની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરવામાં ઉતાર્થતાનો અનુભવ કરે છે. એમ આ ભાવનાના ચિન્તનથી શ્રીઅરિહંતાદિ પંચપરમેષ્ટિઓની સાથે સંબંધ બંધાતાં સંસારના સર્વ કલેશે ક્ષય પામે છે અને અરિહંતાદિની અનંત શક્તિઓને સાથ મળવાથી જીવ જિનાજ્ઞાનું નિરતિચાર પાલન કરીને સંસારથી પાર ઉતરે છે, એમ આ ભાવના શ્રીઅરિહંતાદિ પરમેષિઓના ઉપકારને એાળખાવી તેઓ પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટાવે છે, Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ધ૦ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૮ ડાહ્યા પુરૂષાએ માત્ર વચન વિલાસ સમજવા, કારણ કે-તત્ત્વથી તેઓએ કહેલાં દયા-સત્ય વિગેરે કોઈ સાચાં નથી (૫). જીવને અતિશય ઉદ્દામ અને મદોન્મત્ત હાથીઓની સમ્પત્તિવાળું સામ્રાજ્ય (રાજ્ય) મળે છે, સઘળાએને હર્ષ થાય તેવા વૈભવ મળે છે, પૂર્ણિમાના ચંદ્ર જેવા નિર્મળ ગુણા પ્રાપ્ત થાય છે અને સર્વશ્રેષ્ઠ અસામાન્ય સૌભાગ્ય ખીલે છે તે સઘળી ય આ શ્રીજિનકથિત ધર્મની જ લીલા છે, અર્થાત એ સઘળુ જિનકથિત ધર્મ થી જ મળે છે (૬). પાણીના મેાટા તરન્ગેાની પરમ્પરાવાળા (ખળભળેલેા) સમુદ્ર પૃથ્વી ઉપર રેલાતા નથી, વરસાદ પાણીને વરસીને સ પૃથ્વીને તૃપ્ત કરે (ભીંજાવે) છે અને હંમેશાં અન્ધકારના નાશ કરવા ચન્દ્ર-સૂર્ય જગતમાં ઉડ્ડય પામે છે, તે સઘળે ય નિશ્ચે જિનકથિત ધર્મની જ એક પ્રતિભાને વિજય છે (૭). શ્રીઅરિહંત દેવાએ ધર્મને જણાવ્યેા છે માટે તે સત્ય છે' એમ સમજીને બુદ્ધિમાન મનુષ્ય સર્વ સમ્પત્તિકારક (દુઃખનિવારક) ધર્મમાં અત્યન્ત દૃઢ (સ્થિર) થાય છૅ, (અર્થાત્ ધમાં દૃઢ થાય તે જ બુદ્ધિમાન ગણાય છે.) એ આ ભાવનાનુ ફળ છે. (૮). એ પ્રમાણે ખાર ભાવનાઓ જણાવી. ૨૬૦ ૨૬૦-મૈત્રી’ આદિ ચાર ભાવનાએ ધર્મધ્યાનની પુષ્ટિ માટે રસાયણ તુલ્ય છે, એ ચાર ભાવનાએ જીવને વ્યવહાર(પ્રવૃત્તિ)ધમ માટે પ્રેરક છે અને અહીં કહેલી બાર ભાવનાએ નિશ્ચય (નિવૃત્તિ) ધર્મની પ્રેરક છે. શાસ્ત્રકારોએ સ`સારને સમુદ્રની ઉપમા આપી છે, ધર્માંને પ્રવહણુની ઉપમા આપી છે અને જીવને તરવાનું કાર્ય સાધવાનું છે, તે અમાં જેમ સમુદ્રમાં પાણીના આલમ્બનથી પ્રવણુને ચલાવી શકાય છે અને સમુદ્રનો પાર પામી શકાય છે, તેમ અહીં પણ તે તે મૈત્રી આફ્રિ ભાવનાએના આલમ્બનથી ધરૂપ પ્રવહણુને ચલાવી શકાય છે, (વ્યવહાર ધર્મીને કરી શકાય છે) જેમ સમુદ્રમાં પ્રવહણુ ચલાવવા છતાં જળ અને પ્રવહણુ બેનો માત્ર આધાર (આલમ્બન) જ અપેક્ષિત છે, લક્ષ્ય તેા પાર ઉતરવાનું ઢાય છે, ડૂબી ન જવાય તેની સતત કાળજી રાખવાની હાય છે, તેમ સંસારના તે તે અનિત્યાદિ ભાવા કે તેના આલમ્બનથી કરાતા વ્યવહારધર્મ એક આધાર (આલમ્બન)રૂપે જ અપેક્ષિત છે, ધ્યેય તે। પાર ઉતરવાનું અર્થાત્ નિશ્ચય (નિવૃત્તિ) ધર્મનું રાખવાનું છે, વ્યવહારિક પ્રવૃત્તિમાં બંધાઇને જીવ સંસારમાં ગુંથાઇ (ગુંચવાઇ) ન જાય તે માટે સતત કાળજી રાખવાની છે. આ નિશ્ચય (નિવૃત્તિ) ધર્મ નું ધ્યેય બાર ભાવનાઓ દ્વારા કેળવી શકાય છે, માટે તેની મહત્તા મૈત્રી આદિ ચાર ભાવનાએ કરતાં અનોખી અને સ્વતંત્ર છે. આ ખાર ભાવનાએના બળ વિના નિવૃત્તિને સાધવી શકચ નથી, માટે તેનુ ચિન્તન સતત કરવું જોઇએ. જે પાણીથી (પાણીના આલમ્બનથી) પાર ઉતરાય છે તે જ પાણી ડૂબવામાં પણ કારણ બને છે, તેમ અહીં જે જે બાહ્ય ભાવાના (સાધનોના) આલમ્બનથી સ*સારનો પાર પામી શકાય છે તે જ ભાવા સંસારમાં ડૂબાવે (ભમાવે) પણ છે, માટે કહ્યું પણ છે કે-જે આશ્રવે છે તે જ જ્ઞાનીને પરિવે છે અને જે પરિશ્ર્વવેા છે તે જ અજ્ઞાનીને આશ્રવેશ છે' અર્થાત્ કર્મ બન્ધનાં સાધનો પણ જ્ઞાનીને—વૈરાગીને કનિરાનાં સાધનો બને છે અને કમઁનિરાનાં સાધનો પણ અજ્ઞાનીને-૨ાગીને ક બન્ધનાં સાધનો ખને છે. આ ઉપદેશ વાકચનું રહસ્ય વિચારી તેના ફળસ્વરૂપે સંસારના સ` ભાવેને ક*નિરાનુ` સાધન બનાવવા માટે આ ભાવનાએ અતિ ઉપકારી છે. એ કિકત ખારે ભાવનાએના અહીં કહેલા માત્ર ટુંકા સ્વરૂપને વિચારવાથી પણ સ્પષ્ટ સમજાય તેવી છે. પ્રવૃત્તિધર્માંની સફળતા નિવૃત્તિ ધમની સિદ્ધિ ઉપર છે. વ્યવહારે ભલે લૌકિક હૈાય કે લેઙાત્તર, જેનાથી નિવૃત્તિધર્માંની સિદ્ધિ થાય, જીવની બાહ્ય તૃષ્ણાએ મટતી જાય, દૃષ્ટિ અન્તમુ`ખી ખને, તે તે ધર્મવ્યવહારા શુદ્ધ મનાય છે અને જેનાથી આત્મામાં ખાદ્ય તૃષ્ણા વધે છે, પ્રવૃત્તિનો રસ વધતા જાય છે, કે દૃષ્ટિ બહુમુખી બને છે તે અશુદ્ધ વ્યવહારા અધર્મ રૂપ મનાય છે. માટે સર્વાં વ્યવહારા કરવા છતાં જીવને તેની તૃષ્ણાની શાન્તિ કરાવનારી Page #442 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં બાર પડિમાઓ ] ૩૮૧ બાર પ્રતિમાઓ–પ્રતિમાઓ એટલે ભિન્ન ભિન્ન પ્રકારના અભિગ્રહરૂપ પ્રતિજ્ઞાઓ સમજવી. તે ૧-એક મહિનાની, બે મહિનાની, ૩-ત્રણ માસની, ૪–ચાર માસની, ૫-પાંચ માસની, ૬-છ માસની, સાત માસની, ૮-૫હેલા સાત અહેરાત્રની, ૯-બીજા સાત અહોરાત્રની, ૧૦ત્રીજા સાત અહોરાત્રની, ૧૧–એક અહોરાત્રની અને ૧૨-એક રાત્રિની, એમ બાર છે. કહ્યું છે કે “मासाइसत्तंता, पढमाबिइतइअसत्तराइदिणा। अहराइ एगराई, भिक्खूपडिमाण बारसगं ॥" प्रतिमापश्चा० ३ ॥ ભાવાર્થ-એકમાસિકી વિગેરે સાતમાસિકી સુધી સાત, પછી પહેલી બીજી ત્રીજી સાત સાત અહોરાત્રની, એક અહોરાત્રની અને એક રાત્રિની, એમ સાધુઓની પડિમાએ બાર છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–પ્રતિમા અગીકાર કરવા ઈચ્છતે સાધુ પ્રથમ જિનકલ્પિક સાધુની જેમ ગરછમાં રહીને જ (પ્રતિમા પાલનના સામર્થ્ય માટે) પાંચ પ્રકારની તુલના કરે અને એ રીતે યોગ્યતા પ્રગટાવીને પ્રતિમાઓને અગીકાર કરે. તે આ પ્રમાણે "पडिवज्जइ एयाओ, संघयणधिहजुओ महासत्तो। पडिमाउ भाविअप्पा, सम्म गुरुणा अणुण्णाओ ॥४॥ गच्छे च्चिय निम्माओ, जा पुव्वा दस भवे असंपुण्णा । જવમ તરૂવર, હોરુ નો ગુયાદ્ધિામો III” (તિભાવશw) ૬૧ ભાવાર્થ–પ્રથમનાં ત્રણ સઘયણવાળે, ચિત્તની સ્વસ્થતા(સ્થિરતા)રૂપ ધૈર્યવાળે અને મહાસાત્વિક, સભાવનાથી ભાવિતચિત્તવાળા, (અથવા પ્રતિમાની ક્રિયાનો અભ્યાસ કરીને યોગ્ય બનેલો), એવો મુનિ શાસ્ત્રવિધિ પ્રમાણે ગુરૂની આજ્ઞા મેળવીને આ પ્રતિમાઓને અગીકાર કરે. (૪) તે ગ૭માં રહીને જ પ્રતિમાઓના અભ્યાસ માટે આહાર, ઉપધિ, વિગેરેના પરિકર્મમાં પારંગામી (કુશળ–ગ્ય) થએલો હેય. પરિકનું પ્રમાણ આ પ્રમાણે છે-માસિકી, દ્વિમાસિકી, વિગેરે સાતમાં જેનું જેટલું કાળમાન કહ્યું તે પ્રતિમાનું પરિકર્મ પણ તેટલા કાળ સુધી કરવાનું હોય છે, તેમાં પણ આ પ્રતિમાઓને સ્વીકાર અને તેનું પરિકમ વર્ષાકાળે કરી શકાતું નથી. એ રીતે (પરિકર્મ સાથે પહેલી બેમાં છ મહિના લાગે, તેથી) પહેલી બે એક જ આ ભાવનાઓનું સ્થાન અનોખું છે. કોઈ પણ અનુષ્ઠાન ત્યારે જ ધર્મ અનુષ્ઠાનરૂપે આત્માને ઉપકાર કરે છે કે જયારે તેના પ્રાણભૂત આ ભાવનાઓનું બળ આત્મામાં જીવંત હાથ! આ કારણે જ આ ભાવનાઓનાજ એક સ્વરૂપને દર્શાવતા “ભવભાવના” જેવા અનેક ગ્રન્થ જૈન સાહિત્યમાં ૨ચાએલા ઉપલબ્ધ થાય છે. એમ કહી શકાય કે દરેક ધર્માનુષ્ઠાનના પ્રાણભૂત (ધર્મને એક અગભૂત) ભાવધર્મની સાધના માટે આ બાર ભાવનાઓ અતીવ ઉપકારી છે. એમ છતાં પદાર્થની અનિત્યતા વિગેરેનું એકાન્ત લક્ષ્ય બંધાઈ જાય અને એના પરિણામે મત્રી આદિ વ્યવહારો છૂટી જાય તે પણ એકાન્તવાદરૂપે હાનિકર છે, માટે સ્વસ્વપ્રાપ્ત સંયોગાદિના અનુસાર મંત્રી આદિ વ્યવહાર કરનારને અનિત્યતાદિનું જ્ઞાન ઉપકાર કરે છે. ૨૬૧-ધર્મ સંગ્રહની મૂળ પ્રતમાં ગાથાઓ છે તેને અનુસરતી થડા પાઠભેદવાળી ગાથાઓ આવકમાં પ્રતિક્રમણ અધ્યયનની નિર્યુક્તિમાં મળે છે, તે પણ પ્રતિમાપભ્યાશકની ગાથાઓ શુદ્ધ જણાયાથી તે અહીં લીધી છે, તેનો ધર્મ સંગ્રહની ગાથાઓ સાથે કોઈ કાઈ પાઠ ભેદ છે. i Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૧૮ વમાં, ત્રીજી ચેાથી એક એક વર્ષીમાં અને પાંચમી-છઠ્ઠી–સાતમી ત્રણ (એક વર્ષ પરિક અને બીજા વર્ષે પ્રતિમાપાલન, એમ) એ બે વર્ષમાં પૂર્ણ થાય. એ રીતે કરવાથી કુલ નવ વર્ષમાં પહેલી સાત પ્રતિમા પૂર્ણ થાય. આ પ્રતિમાએ સ્વીકારનાર ઉત્કૃષ્ટથી દશપૂર્વથી ન્યૂન અને જધન્યથી નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના શ્રુતજ્ઞાનવાળા (ભણેલા) હાય, (એથી ન્યૂન જ્ઞાનવાળાને કાળ વિગેરેનું જ્ઞાન થઈ શકે નહિ તેથી અને સમ્પૂર્ણ દશપૂર્વ ધરનું વચન અમેાઘ હેાવાથી સધને વિશેષ ઉપકાર થતા અટકે, વિગેરે શાસનપ્રભાવનારૂપ મેાટા લાભનું તે કારણ હેવાથી તેઓને પ્રતિમાદિ સ્વીકારવાના નિષેધ છે, તેથી તે પ્રતિમા સ્વીકારી શકે નહિ). વળી– 'वो सट्टचत्तदेहो, उवसग्गस हो जहेव जिणकप्पी | 66 सण अभिग्गहीआ, भत्तं च अलेवयं तस्स || ६ || ” (प्रतिमापञ्चाशक ) ભાવાથ–પ્રતિમાધારી સાધુ મમતાજન્ય શરીરનુ પરિકમ તજવાથી શરીરના (પરિચર્યાને) ત્યાગી અને જિનકલ્પિકની જેમ દૈવી વિગેરે ઉપસર્ગાને સહન કરવામાં સમય હાય, એક દિવસમાં સંસાદિ (પૂર્વે કહી તે) સાત એષણાઓ પૈકી છેલ્લી પાંચમાંથી એક એષણાથી આહાર અને એકથી પાણી લેનારા, તેમાં પણ(પૂર્વ કહ્યા તેવા) અલેપકર આહાર લેનારા હોય. વળી– गच्छा विणिक्खमित्ता, पडिवज्जे मासिअं महापडिमं । दत्तेगभोयणस्सा, पाणस्सवि एग जा मासं ||७|| 66 पच्छा गच्छमईई, एवं दुमासि तिमासि जा सत्त । वरं दत्तिविवड्ढी, जा सत्त उसत्तमासीए ॥१३॥ तत्तोय अट्ठमी खलु, हवाइ इहं पढमसत्तरादी | ती चउत्थचउत्थेणपाणणं अह विसेसो || १४ ||" (प्रतिमापञ्चाशक) ભાવાર્થ-ગચ્છથી નીકળીને પહેલી એક મહિનાની મહાપ્રતિમાને સ્વીકારે, તેમાં એક મહિના પૂર્ણ થતાં સુધી પ્રતિદિન આહારની અને પાણીની એક એક દૃત્તિ લે. (૭) તે પૂ થતાં પુનઃ ગચ્છમાં આવે, (બીજીનુ પરિકમ કરીને ખીજી સ્વીકારે,) એમ દ્વિમાસિકી, ત્રણ– માસિકી, યાવત્ સાતમાસિકી પ્રતિમાને સ્વીકારે. માત્ર ઉત્તર ઉત્તર પ્રતિમામાં એક એક વ્રુત્તિ આહાર અને પાણીની વધે, યાવત્ સાતમાસિકી પ્રતિમામાં આહારની અને પાણીની સાત સાત દત્તિએ લે. (દરેક પ્રતિમા પૂર્ણ થતાં ગચ્છમાં આવીને ઉત્તરપ્રતિમાનુ પરિકમ કરીને પછી તેના સ્વીકાર કરે, એ ક્રમથી સાત પૂર્ણ કરે) (૧૩). તે પછી પહેલા સાતઅહેારાત્રની આઠમી પ્રતિમા સ્વીકારે, તેમાં ચેાથભક્તના (એકાન્તર ઉપવાસના) ચવિહારો તપ કરે, અર્થાત્ ઉપવાસમાં પાણી પણ લે નહિ અને પારણે પણ (ઠામચેાવિહાર) આયંબિલ કરે, આઠમી પ્રતિમામાં દત્તિઆના નિયમ નથી. વળી 46 'उत्ताणगपासल्ली, पोसज्जी वावि ठाणगं ठाउं । सह उवसग्गे घोरे, दिव्वाई तत्थ अविकंपो ||" प्रतिमापञ्चा० १५ || ભાવા-આઠમી પ્રતિમામાં ઊર્ધ્વમૂખ (ચત્તો) અથવા પાસું વાળીને સુવે, અથવા સરખા બેસે કે ઉભેા રહે, એ રીતે (દશાશ્રુતસ્કન્ધના અભિપ્રાયથી ગામ, નગર, વિગેરેની બહાર) સુતા, Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૩ કરણસિરીમાં બાર પડિમાઓ વિગેરે બેઠે, કે ઉભા રહીને દેના, મનુષ્યોના, કે તિર્યચેના ઘોર ઉપસર્ગોને મનથી અને શરીરથી ચલાયમાન થયા વિના નિશ્ચિતપણે સહન કરે. ___ "दोचावि एरिसच्चिय, बहिया गामाइयाण णवरं तु । उकडलगंडसाई, दंडाययओ व्व ठाऊणं ॥" प्रतिमापश्चा० १६॥ ભાવાર્થ–સાતઅહોરાત્રની બીજી (નવમી) પણ (ચોથભક્ત તપ, પારણે આયંબિલ અને ગામ વિગેરેની બહાર રહેવું, ઈત્યાદિ) આઠમીના જેવી કરે. વિશેષ એટલો છે કે આ પ્રતિમામાં ઉત્કટ એટલે મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-વાંસાથી અદ્ધર રહીને અથવા લગંડ” એટલે વાંકા લાકડાની જેમ કેવળ પીઠના (વાંસાના) આધારે મસ્તક-પગ જમીનને ન સ્પશે તેમ), અથવા દંડની જેમ પગ લાંબા કરીને સુઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે. __ " तच्चावि एरिसच्चिय, णवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवा वि हु, ठाएज्जा अंबखुज्जो वा॥" प्रतिमापश्चा० १७॥ ભાવાર્થ-ત્રીજી(દશમી) પ્રતિમા પણ એ એના જેવી જ છે, માત્ર તેમાં બેસવાની રીતિ) ગાયને દોહવાની જેમ (પગનાં આંગળાંના આધારે) ઉભડક બેસવાનું છે, અથવા વીરાસનથી એટલે સિંહાસન ઉપર પગ નીચે લટકતા રાખીને (ખુરસીની બેઠકે) બેઠા પછી સિંહાસન લઈ લેવા છતાં એ જ પ્રમાણે બેસી રહે તેમ, અથવા આમ્રની (કેરીની) જેમ વક શરીરે બેસવાનું છે. એમાંના કઈ પણ આસનથી આ પ્રતિમાને વહન કરી (પાળી) શકાય. ___“एमेव अहोराई, छटुं भत्तं अपाणगं नवरं। गामनगराण बाहिं, वाघारियपाणिए ठाणं ॥" प्रतिमापश्चा० १८॥ ભાવાર્થ_એક અહેરાત્રિકી ૧૧મી પ્રતિમા પણ એવી જ છે, વિશેષ એ છે કે તેમાં “છ ભક્તનો એટલે બે ઉપવાસના બે દિવસનાં ચાર ભેજનો અને આગળ પાછળના દિવસે (પારણેઉત્તર પારણે) એકાસણું કરવાનું હોવાથી તે બે દિવસના એક એક ભજનને, એમ કુલ છ જનને પાણી સહિત ત્યાગ કરવાનું છે. આ પ્રતિમા એક અહોરાત્ર સુધી પાળીને પછી બે ઉપવાસ કરવાના હોવાથી ત્રણ દિવસે પૂર્ણ થાય, (આગળ પાછળ ઠામવિહાર એકાસણું અને વચ્ચે ચેવિહારા બે ઉપવાસ કરીને) ગામ કે શહેરની બહાર (કાઉસગ્ગ મુદ્રાની જેમ) હાથ લાંબા કરીને ઉભા રહીને એનું પાલન થાય. કહ્યું પણ છે કે-વફા તહં પછ છ ત્તિ ' અર્થાત્ એક અહોરાત્રિકી પ્રતિમાનું પાલન કરીને પછી તેમાં દૃને તપ કરવો. મેવ ઈજારા, ગટ્ટામા વાહિશો. ईसीपब्भारगओ, अणिमिसणयणेगदिट्ठीए ॥" प्रतिमापश्चा० १९।। ભાવાર્થ—એ જ રીતે એકરાત્રિકી (બારમી) પ્રતિમામાં અમભક્ત તપ કરે, ગામનગરાદિની બહાર સિદ્ધશિલાની સામે અનિમેષ દૃષ્ટિ જોડીને ઉભા ઉભા તેનું પાલન કરવું, અથવા નદીવિગેરેને કાંઠે, ઈત્યાદિ વિષમ ભૂમિએ ઉભા રહીને એક કેઈ યુગલ (પદાર્થ) ઉપર ખુલ્લી દૃષ્ટિથી નેત્રોને સ્થાપવાં. (ચલાયમાન કરવાં કે મીંચવાં પણ નહિ) આ બારમી પ્રતિમામાં અવધિજ્ઞાન વિગેરે ત્રણમાંથી કઈ પણ એક જ્ઞાન આત્મામાં પ્રગટે, Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ધ॰ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ રાત્રીએ આ પ્રતિમાનું પાલન કર્યાં પછી ત્રણ દિવસ ઉપવાસ કરવાના હેાવાથી ચાર દિવસે પૂર્ણ થાય. કહ્યું છે કે ‘રાબા ચહું, પછા અક્રમ Řત્તિ' અર્થાત્ પાછળથી અર્જુમ કરે, માટે એકરાત્રિકી પ્રતિમા ચાર દિવસે પૂર્ણ થાય. એમ ખાર પડિમા કહી,૨૬૨ પાંચ ઇન્દ્રિઓના નિરોધ–સ્પન, રસના, નાક, નેત્રો અને કાન, એ પાંચે ઇન્દ્રિઓને પાત પેાતાના વિષયાથી નિવારવી, અર્થાત્ તેના ઈષ્ટ વિષયામાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ ન કરવેા.૨૬૩ ૨૬૨-પ્રતિમાઓનું સ્વરૂપ જણાવતાં પચાશકમાં ઢહ્યું છે કે ‘ વિશિષ્ટ ક્રિયાથી યુક્ત શસ્ત અય્વસાયવાળું સાધુનું શરીર' તેને પ્રતિમા સમજવી. અર્થાત્ તેવી વિશિષ્ટ કાયાથી તથાવિધ ગુણેાના યાગ થતા હૈાવાથી અહીં વિશિષ્ટ ક્રિયાવાળી કાયાની મુખ્યતા માનીને કાયાને પ્રતિમા કહી છે. અર્થાત્ તે તે પ્રકારના અભિગ્રહેાથી મર્યાદ્રિત કરેલી કાયાને પ્રતિમા સમજવી. એ પ્રતિમાના પાલન માટે જીવની યેાગ્યતા માટે સૉંઘયણુ, ધૈય, સત્ત્વ અને વિશિષ્ટ શ્રુત વિગેરેની આવશ્યકતા માની છે. એવા ગુવાળે પણ ગુરૂ આજ્ઞાથી જ પ્રતિમાને અંગીકાર કરી શકે. તેમાં નિરપવાદ પરિષઢાને અને દેવાદના ઉપસર્વાંને સહવાના ઢાવાથી પહેલા ત્રણ સઘયણવાળે આ પ્રતિમાને પાલવામાં અધિકારી કહ્યો છે, સંઘયણખળ સાથે ધય એટલે ચિત્તની સ્વસ્થતા જોઇએ, તે ન હ્રાય તા પરિષહાર્દિ સહેવા છતાં રતિ-અતિને વશ આ ધ્યાન થાય, એ રીતે વિશિષ્ટ સત્ત્વ પણ જોઈએ, તે ન હેાય તે! સત્કાર સન્માન વિગેરે થવાથી હાઁ અને ન થવાથી વિષાદ થાય. સત્ત્વશાળી” જ માન-અપમાનને ગંભીરતાથી પચાવી શકે. એ ઉપરાન્ત શુભ ભાવથી ચિત્તને ભાવિત કર્યું. ઢાય કે ગચ્છમાં રહીને તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને ખળની તુલનાથી આત્માને તે તે વિષયમાં અભ્યાસી કર્યાં ઢાય તેા જ પ્રતિમાનું પાલન થઇ શકે. તેવા પણુ ગુરૂઆજ્ઞા વિનાનો અધિકારી ન ગણાય, કારણ કે કી આરાધના માટે કાણુ કેવા યાગ્ય-અયાગ્ય ? છે તે ગુરૂ સમજી શકે. માટે ગુચ્છવાસમાં રહીને ગુરૂની નિશ્રાના ખળે જેણે ત્યાગ-વૈરાગ્ય સાથે જ્ઞાનાદિ ગુણું!નું ખળ પ્રાપ્ત કર્યુ” હૈાય તેવે વિશિષ્ટમુનિ વિશેષ નિર્જરા માટે સ્વાશ્રયીભાવે પ્રતિમાનું આરાધન કરી શકે. આ પ્રતિમાપાલન અન્ય સામાયિક વિગેરે અનુષ્ઠાનાની જેમ ઔપચારિક અભ્યાસરૂપે કરી શકાતું નથી પણ પ્રથમથી યેાગ્ય બનીને યથા ગુણુના ખળેજ કરી શકાય છે. વિગેરે અન્ય અનુષ્ઠાનેાની અપેક્ષાએ પ્રતિમાપાલનની અનેક રીતે વિશિષ્ટતા છે. ૨૬૩–વસ્તુતઃ ઇન્દ્રિએના વિજય મનના વિજય માટે આવશ્યક છે, મન અતિ સૂક્ષ્મ ચંચળ હાવાથી તેને વશ કરવું દુષ્કર છે, તેા પણ શત્રુના હાથ-પગ બાંધી લેતાં તે વશ થાય છે તેમ ઇન્દ્રિઓને અંકુશમાં લેવાથી મનના વિકલ્પે નિષ્ફળ થતાં મન વિકલ્પાથી અટકી જાય છે અને પછી તે તેને વશ પશુ કરી શકાય છે. મન વશ થયા પછી ઇન્દ્રિએના અંકુશની કઈ મહત્તા નથી, તેા પણ પુન: મન નિરંકુશ ખનવાના સંભવ છે માટે મનનો વિજય કરવા પૂર્વે અને વિજય કર્યાં પછી પણ ઇન્દ્રએ નો વિજય આવશ્યક છે. કાઈ એમ માને કે ‘ મનને જીત્યા વિના ઇન્દ્રિએને અંકુશમાં લેવી એ તેા બલાત્કાર છે અને મલાત્કારમાં ધર્મ નથી' તેા તે અયેાગ્ય છે, વસ્તુતઃ મન અને ઇન્દ્રિએના પારસ્પરિક સબંધનું તેને જ્ઞાન નથી, ઇન્દ્રિએના વિજય વિના મનનો વિજય કરવાની ઇચ્છા અજ્ઞાનમૂલક છે, કારણ કે– ઈન્દ્રિએ દ્વારા મનના મનોરથા સફળ થાય છે. અેરા થયા પછી સાંભળવાના, અંધ થયા પછી જોવાના, વિગેરે મનના વિવિધ વિકલ્પા શાન્ત પડે છે એ અનુભવસિદ્ધ છે, માટે મનને શાન્ત (સ્થિર) કરવા માટે ઇન્દ્રિઓનો વિજય આવશ્યક છે. મનનો વિજય નિશ્ચયધર્માંરૂપ હાવાથી પેાતાને ઉપકાર કરે છે અને ઇન્દ્રિએ ના વિજય વ્યવહાર ધર્માંરૂપ ઢાવાથી સ્વ-પર ઉભયને ઉપકાર કરે છે, માટે પણ ઇન્દ્રિએસનો વિજય આવશ્યક છે. વાસ્તવમાં તે। મનને અને મનોવિજયને સમજનારા જ્ઞાની ઇન્દ્રિએના વિજયની સહુથી પહેલી આવશ્યકતા સમજે છે, માટે અહી. ચરણસિત્તરીના રક્ષણ માટે સાધનભૂત કરણસિત્તરીમાં પાંચ ઇન્દ્રિએનો નિગ્રહ જરૂરી ગણ્યા છે એમ તાત્પ સમજવું. Page #446 -------------------------------------------------------------------------- ________________ કરણસિત્તરીમાં પ્રતિલેખના, ગુપ્તિઓ અને અભિગ્રહો] ૩૮૫ પચીસ પ્રતિલેખના-વ-પાત્રાદિની પચીસ પડિલેહણાઓ પૂર્વે (સવારના પ્રતિલેખનમાં) જણાવેલા વિધિપૂર્વક કરવી. ત્રણગુપ્તિઓ–ગુપ્તિ એટલે ગોપન કરવું, અર્થાત્ આત્માનું (સંયમનું રક્ષણ કરવું. મેક્ષાર્થીએ મન-વચન-કાયાના યોગને નિગ્રહ કરવારૂપ ગુપ્તિ ત્રણ પ્રકારની છે, તેમાં– ૧-મનગુપ્તિ ત્રણ પ્રકારની છે, પહેલી–આધ્યાનમાં અને રૌદ્રધ્યાનમાં કારણભૂત મનાલ્પનાઓની પરંપરાને વિયેગ, બીજી-ધર્મધ્યાનના કારણભૂત શાસ્ત્રાનુસારિણું પરકમાં હિત કરનારી મનની મધ્યસ્થપરિણતિ કેળવવી તે અને ત્રીજી-મનના કુશળ–અકુશળ (શુભાશુભ) સર્વ વિકલ્પના ત્યાગ પૂર્વક ચૌદમાં ગુણસ્થાનકે પેગનિરોધ અવસ્થાની આત્માનંદરૂપ આત્મપરિણતિ. એનું વર્ણન યેગશાસ્ત્રમાં ત્રણ વિશેષણોથી કર્યું છે કે– વિપુલવનાગારું, સમ સુઘરિણિતા ગામારામં મનરંતર્મનોનિદ્વાદતા ” થશાસ્ત્ર-૪૦ – ૪ / ભાવાર્થ-કલ્પનાજાળથી રહિત, સમભાવમાં રહેલું અને આત્મારામને અનુભવતું. એવું મન, તેને મનગુપ્તિના જ્ઞાતાઓએ મને ગુપ્તિ કહી છે. અર્થાત્ એ ત્રણ પ્રકારના મનને મને ગુપ્તિ સમજવી. હવે ર–વચનગુપ્તિ બે પ્રકારની છે, સંજ્ઞાઓથી પણ પોતાના પ્રજનેને સૂચવનારને મૌન નિષ્ફળ હોવાથી મુખનો, નેત્રોનો, કે ભ્રકુટીને વિકાર (ચાળે) કરે, અગુલીથી ઈસાર કરે, પત્થર ઢેકું વિગેરે ફેંકવું, અથવા હુંકારે કર’ વિગેરે સંજ્ઞાઓના ત્યાગપૂર્વક વચનથી મૌન કરવું તે પહેલી વચનગુપ્તિ અને વાચના લેવી, પૃચ્છના કરવી, બીજાએ પૂછેલાને ઉત્તર આપે, વિગેરે સંયમના કારણે મુખે મુખસિકા રાખીને લોકથી અને શાસ્ત્રથી અવિરૂદ્ધ વચન બેલનારને વાણીના કાબુરૂપ બીજી વચનગુપ્તિ જાણવી. કહ્યું છે કે – “सज्ञादिपरिहारेण, यन्मौनस्यावलम्बनम् । વાવૃત્ત સંસ્કૃતિ વા, સા વનિરિહર ” યોગશાસ્ત્ર-૦૨-કરા ભાવાર્થ-શરીરનાં અગે વડે સંજ્ઞાઓ (ઇસારેય પણ નહિ કરતાં સર્વથા મૌન કરવું, અથવા બોલવાની વૃત્તિમાં સંવર કરે તેને અહીં વચનગુપ્તિ કહી છે. - અહીં ૧–બલવાને સર્વથા ત્યાગ, અને ર–સમ્યગુ બેલવું, એમ વચનગુપ્તિમાં બે પ્રકારે અને ભાષા સમિતિમાં “સમ્યગ બલવું” એ એક જ પ્રકાર છે, એ ભેદ સમજવો. કહ્યું છે કે afમો નિષમા કુત્તો, Tો મિયffમ મર્યાજ્ઞિો (રો ) कुसलवइमुईरतो, जं वइगुत्तोवि समिओ वि ।।" उपदेशपद-६०५।। ભાવાર્થ-સમિતિવાળે (સમિત)તે નિયમા ગુપ્ત હેય છે, ગુપ્તિવાળે સમિત હોય કે ન પણ હોય, એમ તેનામાં ભજન જાણવી. કારણ કે અકુશળ વચનને તજ લેવાથી વચનગુપ્તિવાળો અને ઉપગપૂર્વક બેલત હોવાથી ભાષાસમિતિવાળો પણ છે. ( ૩-કાયગુપ્તિ પણ બે પ્રકારની છે, એક સર્વથા કાયષ્ટાને ત્યાગ અને બીજી આગમાનુસારે ચેષ્ટાને નિયમ, તેમાં પરીષહ-ઉપસર્ગાદિ પ્રસગે કે તે વિના પણ કાઉસ્સગ્ન Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૧૮ વિગેરેથી કાયાને નિશ્ચલ કરવી, અથવા સચાગાના નિરોધ વખતે કાયચેષ્ટાના સર્વથા નિરોધ કરવા તે પહેલી અને ગુરૂને પૂછીને શરીર, સંથારા, ભૂમિ, વિગેરેનું પડિલેહણ-પ્રમાન કરવું, વિગેરે શાસ્ત્રોક્ત ક્રિયાએ કરનારા સાધુને શયન કરવું, બેસવું, વિગેરે કરવાનું કહેલું હાવાથી તે રીતે સુવું, બેસવું, લેવું, મૂકવુ, વિગેરે કાર્યોમાં સ્વચ્છન્દ પ્રવૃત્તિનો ત્યાગ કરીને શરીરથી નિયત ચેષ્ટા (પ્રવૃત્તિ) કરવી તે ખીજી. કહ્યું છે કે— 66 उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, काय गुप्तिर्निगद्यते ||४३|| शयनासन निक्षेपादान चङ्क्रमणेषु च । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ||४४ | | ( योगशास्त्र प्रकाश - १ ) ભાવા ઉપસર્ગ પ્રસગે (તથા તે સિવાય) પણ કાચેાત્સગ કરનારા મુનિને શરીરનુ જે સ્થય તેને કાયગુપ્તિ કહેવાય છે (૪૩). તથા સુવુ, ખેસવુ, મૂકવું, લેવું, ચાલવુ', વિગેરે ક્રિયામાં શરીરની સ્વચ્છંદ ચેષ્ટાને ત્યાગ કરવા તેને બીજી કાયગુપ્તિ કહી છે. (૪૪)૨૬૪ અભિગ્રહા–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવિષયક ચાર પ્રકારની પ્રતિજ્ઞાઓ કરવી, ૨૬૫ આ ‘(પેઢવિશુદ્ધિ ’વિગેરે ભેદ જણાવ્યા તેનુ' મેાક્ષાથી સાધુએએ પાલન કરવું તે (ચરણ–ચારિત્રનુ` સાધન હોવાથી) ‘કરણ’ અને ભેદો સિત્તેર હોવાથી તેનુ' ‘કરણ સિત્તરી’ નામ છે. પ્રસંગે કરાય તે ‘કરણ' અને સતત કરાય તે ‘ચરણુ’ એમ એમાં ભિન્નતા છે. કરણસિત્તરીમાં પણ આ પ્રમાણે વિવેક છે-એષણાસમિતિમાં પિંડવિશુદ્ધિ આવી જવા છતાં કરણસિત્તરીના ભેદોમાં પિંડવિશુદ્ધિની પ્રધાનતા જણાવવા તેને જુદી કહી છે. એમ સાધુના મૂળગુણા અને ઉત્તરગુણા કહ્યા, હવે તે ઉપરાન્ત અતિચારોથી તેનું રક્ષણ કરવારૂપ યતિધર્મ કહે છે કે—એ મૂળગુણેાનુ અને ઉત્તરગુણાનુ અતિચાર રહિત (અતિચારો ન લાગે તેમ) પાલન (રક્ષણ) કરવું તે સાપેક્ષયતિધમ છે એમ વાક્ચસબન્ધ જોડવા. અતિચાર ન લાગે તેમ પાલન કરવા માટે અતિચારાનુ પણ જ્ઞાન આવશ્યક છે, એથી તેને જ કહે છે કેતે સ્વમી ’ અર્થાત્ તે અતિચારે આ (કહીશું તે)પ્રમાણે” શ્રીજિનેશ્વરએ કહેલા છે. દરેક વ્રતના અતિચારાને જુદા કહેવાની ઇચ્છાથી પ્રથમ વ્રતના અતિચારા માટે કહે છે કે૨૬૪–ગુપ્તિએનું મહત્ત્વ વિગેરે, ટીપ્પણી નં. ૨૪૧માં કહ્યું છે તે પ્રમાણે સમજવું. 6 ૨૬૫-અભિગ્રહે। મનના એક નિશ્ચય (પ્રણિધાન)રૂપ છે. આવું મનનું મણિધાન આત્મામાં એક વિશિષ્ટ શક્તિ પ્રગટ કરે છે અને તેના બળે દુષ્કર પણુ કાર્યાં સુકર બની જાય છે. કાઇપણુ કાય જે જીવનમાં તે પહેલીવાર જ કરવાનું હાય છે તે! તેને કરવા માટે પ્રથમ નિશ્ચય કરવા પડે છે એ નિશ્ચય જેટલે બળવાન તેટલું તે કા` જલ્દી સિદ્ધ થાય છે માટે અભિગ્રહે। દુષ્કર આરાધના કરવામાં આત્માને વિશિષ્ટ પ્રેરણા આપે છે. લૌકિક કાર્યોંમાં પણ તે તે નિશ્ચય કરનારા જલ્દી સફળ થાય છે એ પ્રાયઃ સહુને અનુભવસિદ્ધ છે. છતાં એના અર્થ એ નથી કે ગમે તેવા મનુષ્ય ગમે તે અભિગ્રહ કરે તે પણ સફળ થાય. ખાક્ષ-અભ્યન્તર ખળાખળના વિચાર કરીને તેને અનુરૂપ નિશ્ચય કરવા તે અહીં અપેક્ષિત છે, અર્થાત્ મનને તે તે આરાધનામાં ઉત્સાહી અને સ્થિર કરવા માટે અભિગ્રહે। આલમ્બનભૂત છે, Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ મહાવ્રતમાં અતિચાનું સ્વરૂપ] मूलम्-"आयव्रते ह्यतिचारा, एकाक्षादिवपुष्मताम् । सङ्घन्टपरितापोपद्रावणाद्याः स्मृता जिनैः ॥११९॥" મૂળને અર્થ_એકેન્દ્રિયાદિ અને સઘદ, પરિતાપ, કે ઉપદ્રવ, વિગેરે કરવું તેને શ્રીજિનેશ્વરે એ પહેલા વ્રતમાં અતિચારે કહેલા છે. ટીકાને ભાવાર્થ-જેને સ્પર્શનારૂપ એક ઈન્દ્રિય હોય તે એકેન્દ્રિય, અર્થાત્ પૃથ્વી, પાણી, વિગેરે પાંચ (સ્થાવરો) અને આદિ શબ્દથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય તથા પચ્ચેન્દ્રિય, એવા વપુ માનવપુઃ એટલે શરીર જેને છે તે ઉપર્યુક્ત “એકેન્દ્રિય વિગેરે જેવો” એમ સમાસ કરે. તે એકેન્દ્રિયાદિ જેને “સઘટ્ટ' એટલે સ્પર્શ કરે, “પરિતાપ' એટલે સર્વ રીતે તાપ (સંતાપ) ઉપજાવે અને “ઉપદ્રાવણ એટલે અતિશય પીડા કરવી, વિગેરેને પૂર્વોક્ત “અહિંસા નામના પહેલા વ્રતમાં શ્રીજિનેશ્વરએ અતિચારો કહેલા છે, એમ અર્થ કરે. કહ્યું છે કે ___ “पढमंमी एगिदिअ-विगलिंदिपणिदिआण जीवाणं । સંઘ પરિબાવળ-મોર્વાભિ ફળાT() ” પાતુ. દક્ષ ભાવાર્થ_એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પચ્ચેન્દ્રિય જીવોને સ્પર્શ, વિશેષ સંતાપ તથા મહાપીડા, વિગેરે કરવું તેને પહેલા વ્રતમાં અતિચારે કહ્યા છે. બીજા વ્રતના અતિચારેને કહે છેमूलम्-" असौ द्विधाऽणुस्थूलाभ्यां, तत्रायः प्रचलादितः। द्वितीयः क्रोधलोभादे-मिथ्याभाषा द्वितीयके ॥१२०॥" મૂળને અથ–બીજાવતમાં અતિચાર અણુ(ન્હાનો) અને સ્કૂલ(મેટ) એમ બે પ્રકારને છે, તેમાં પ્રચલા નામની નિદ્રા વિગેરેને વેગે મિથ્યા બોલાય તેને ન્હાને અને ક્રોધ-લેભાદિને વશ થઈને મિથ્યા બાલવું તેને માટે અતિચાર સમજે. ટીકાને ભાવાર્થ–બીજા મૃષાવાદ વિરમણ વ્રતમાં સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે અતિચાર થાય છે, તેમાં બેઠાં બેઠાં કે ઉભા ઉભા ઉંઘવું તે) “પ્રચલા' નામની નિદ્રા વિગેરેને વશ મિથ્યા બેસવાથી સૂક્ષમ અતિચાર થાય, જેમકે-દિવસે કઈ બેઠે કે ઉભો) ઉધતું હોય તેને કેમ ઉઘે છે?' વિગેરે પૂછવાથી તે કહે કે “હું ઉંઘતે નથી વિગેરે સૂક્ષ્મ અતિચાર સમજ. બીજે ક્રોધાદિ એટલે ક્રોધ-લોભ-ભય કે હાસ્યથી (હાંસી મશ્કરીથી). મિથ્યા બોલવું તે બાદર અતિચાર જાણવો. બેલનારના પરિણામના ભેદથી સૂરમ-આદરને ભેદ સમજ. કહ્યું છે કે – " बिइअम्मि मुसावाए, सो सुहुमो बायरो उ नायव्यो । पयलाइ होइ पढमो, कोहादभिभासणं बिइओ ॥" पश्चवस्तु० ६५६॥ ભાવાર્થ-બીજા મૃષાવાદવિરમણવ્રતમાં સૂક્ષમ અને બાદર એમ બે પ્રકારે અતિચાર સમજે, તેમાં પ્રચલા વિગેરેથી પહેલે અને ક્રોધાદિને વશ થઈને બોલવાથી બીજે થાય છે. બીજા વ્રતના અતિચારે કહ્યા. હવે ત્રીજા વ્રતના અતિચારેને કહે છેमूलम्-" एवं तृतीयेऽदत्तस्य, तृणादेग्रहणादणुः । क्रोधादिभिर्वादरोऽन्यसचित्ताद्यपहारतः ॥१२१॥" Page #449 -------------------------------------------------------------------------- ________________ = = = - - ૩૮૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૧૧૯ થી ૧૨ મૂળને અર્થ_એમ ત્રીજાવ્રતમાં પણ નહિ આપેલું તૃણ વિગેરે લેવાથી અણુ (સૂકમ)અતિચાર અને ક્રોધાદિને વશ બીજાની સચિત્તાદિ વસ્તુને હરણ કરવાથી બાદર અતિચાર લાગે છે. ટીકાને ભાવાર્થ-જાવતમાં કહ્યા પ્રમાણે ત્રીજાવતમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ અતિચાર બે પ્રકારનું છે, તેમાં વસ્તુના માલિક વિગેરેએ આપ્યા વિનાનું તૃણ વિગેરે અજાણપણે લેવાથી સૂક્ષ્મ અતિચાર થાય, તેમાં તૃણ તે પ્રસિદ્ધ છે અને આદિ શબ્દથી ડગલ (માટી પત્થર આદિનું ઢેકું વિગેરે શૌચનું સાધન), ભસ્મ, માટીની કુંડી, વિગેરે સમજવું. એ તૃણાદિ વસ્તુ અજાણપણે લેવાથી સાધુને અતિચાર અને જાણીને લેવાથી અનાચાર થાય એમ સમજવું. તથા ક્રોધ વિગેરે કષાયથી બીજાની એટલે સાધર્મિક સાધુ-સાધ્વીની, “ચરક વિગેરે વિધમ– સાધુઓની, અથવા ગૃહસ્થોની સચિત્ત, અચિત્ત કે મિશ્ર, કઈ પણ વસ્તુ હરણ કરવાના પરિણામ કરવાથી બીજે–બાદર અતિચાર લાગે. (લેવાથી અનાચાર થાય). કહ્યું છે કે " तइअम्मिवि एमेव य, दुविहो खलु एस होइ विन्नेओ। तणडगलछारमल्लग, अविदिन्नं गिण्हओ पढमो ॥६५७।। साहम्मिअन्नसाहम्मि-आण गिहिगाण कोहमाईहिं । सचित्ताचित्ताई, अवहरओ होइ बिइओ उ ॥" पञ्चवस्तु० ६५८॥ ભાવાર્થ-બીજાની જેમ ત્રીજા વ્રતમાં પણ અતિચાર (સૂમ-આદર) બે પ્રકારને જાણ, તેમાં તૃણ–ડગલ-ભસ્મ-શરાવ (ડી) વિગેરે વસ્તુ આપ્યા વિના અજાણતાં લેવાથી પહેલ (સૂમ) અને સાધર્મિકની (સાધુ-સાધ્વીની), ચરક વિગેરે અન્યધર્મસાધુઓની, કે ગૃહસ્થની સચિત્ત અચિત્ત કે મિશ્ર વસ્તુ કોધાદિ કષાયોને વશ થઈ હરણ કરવાને પરિણામ) કરવાથી બીજો બાદર અતિચાર જાણ. ત્રીજા વ્રતના અતિચારે કહ્યા. હવે ચોથા વ્રતના અતિચારે કહે છે કેमूलम्-"ब्रह्मव्रतेऽतिचारस्तु, करकर्मादिको मतः । सम्यक्तदीयगुप्तीनां, तथा चाननुपालनम् ॥१२२॥" મૂળને અર્થ-ચોથા બ્રહ્મવતમાં હસ્તકર્મ' વિગેરે કરવાથી તથા બ્રહ્મચર્યની વાડેને સમ્યગૂ નહિ પાળવાથી પણ અતિચાર કહ્યો છે. ટીકાનો ભાવાર્થ-બ્રહ્મવ્રતે એટલે મિથુનવિરમણવ્રતમાં તે “હસ્તકર્મ' વિગેરે કરવાથી તથા અધ્યવસાયની વિચિત્રતાથી “તદીયગુપ્તિ એટલે ભાવશુદ્ધિપૂર્વક બ્રહ્મચર્યની “સ્ત્રી વિગેરે હોય તેવા ઉપાશ્રયને ત્યાગ કરવો વિગેરે નવ વાડાના નહિ પાલનથી અતિચાર કહ્યો છે. કહ્યું છે કે – " मेहुन्नस्सऽइआरो, करकम्माईहि होइ नायव्यो।। તમુત્તા જ તહા, કપાળનો જ સમે તુ ” ઘરાવતુ– ભાવાર્થ-મિથુનવિરમણવ્રતમાં હસ્તકર્મ વિગેરે કરવાથી અતિચાર થાય અને તેની નવવાડનું ભાવશુદ્ધિપૂર્વક પાલન નહિ કરવાથી પણ અતિચાર થાય, એમ સમજવું. ચોથા વ્રતના અતિચારે કહ્યા, હવે પાંચમા વ્રતના અતિચારે કહે છે કે– Page #450 -------------------------------------------------------------------------- ________________ પાર કે પપપ . પ લ છે .” પાકા કે 5. મહાવ્રતોમાં અતિચારે અને કારણે ધનની આવશ્યકતા ૩૮૯ मूलम्-" काकादिरक्षणं बाल-ममत्वं पञ्चमेऽप्यणुः। થાતિ સોમ, યૂક્યાયધા પામ્ IIીરરૂા” મૂળને અર્થ-કાગડા વિગેરેથી (ગૃહસ્થની) આહારાદિ વસ્તુનું રક્ષણ કરવું, તથા બાળ (શિષ્ય) ઉપર કંઈક માત્ર મમત્વ કરવું, તેને પાંચમાં વ્રતમાં સૂક્ષમ અતિચાર અને લેભથી દ્રવ્ય વિગેરે રાખવું, કે વસ્ત્ર-પાત્રાદિ પણ જરૂરથી અધિક રાખવાં, તેને સ્થૂલ અતિચાર કહ્યો છે. ટીકાને ભાવાર્થ–પાંચમા પરિગ્રહવિરમણવ્રતમાં (પણ સૂક્ષ્મ અને બાદર એમ બે અતિચારે છે તેમાં) કાગડા અને આદિ શબ્દથી કુતરાં, ગાય, વિગેરેથી ગૃહસ્થના (શય્યાતરાદિના) આહારાદિનું રક્ષણ કરવું–તે ખાઈ ન જાય તેવી રીતે પ્રયત્નપૂર્વક મૂકવું, સાચવવું, વિગેરે શય્યાતરાદિ પ્રત્યે મમત્વ કરવું તથા બાળ એટલે લઘુ(ન્હાના)શિષ્ય (કે ગૃહસ્થનાં બાળકો) પ્રત્યે કંઈક માત્ર મમત્વ કરવું તે સૂક્ષ્મ અતિચાર અને લેભના પરિણામથી “સુવર્ણ આદિ દ્રવ્ય ગ્રહણ કરવા અને વસા-પાત્રાદિ ઉપધિ પણ શાસ્ત્રમાં કહેલી સંખ્યાથી અને માપથી વધારે રાખવી, સંગ્રહ કર, તે બાદર અતિચાર છે, તેમાં એટલે વિવેક છે કે પુસ્તક વિગેરે જ્ઞાનાદિનાં ઉપકરણે (અધિક) રાખવા છતાં દોષ નથી, તે સિવાયના (અધિક) સંગ્રહથી અતિચાર જાણ. કહ્યું છે કે – “વામિ શ કુમો, ઘરકારે પદો નાળ્યો कागाइसाणगोणे, कप्पट्टगरक्षणममत्ते ॥६६०॥ दव्वाइआण गहणं, लोहा पुण बायरो मुणेअव्वो। अइरित्तु धारणं वा, मोत्तुं नाणाइउवयारं ॥"६६१॥ (पञ्चवस्तु) ભાવાર્થ–પાંચમાવતમાં કાગડા વિગેરે તથા કુતરાં, ગાય, વિગેરેથી (શય્યાતરાદિ ગૃહસ્થાએ સુકવવા માટે) પાથરી મૂકેલી ‘તલ વિગેરે વસ્તુઓનું રક્ષણ કરવું, અથવા (ગૃહસ્થનાં બાળક કે) બાળશિષ્ય ઉપર અલ્પમાત્ર મમત્વ કરવું તે પણ સૂકમ અતિચાર જાણ (૬૬૦). તથા લોભથી ધન વિગેરે લેવું–રાખવું, કે જ્ઞાન વિગેરેનાં ઉપકરણે સિવાયની વસ્ત્ર પાત્રાદિ ઉપધિને જિનાજ્ઞાથી વધારે સંગ્રહ કર, તેને બાદર અતિચાર સમજો. (૬૬૧) અહીં એ ભાવ છે કે-નિષ્કારણ દ્રવ્યને ગ્રહણ કરવાને તે વિચાર કરે તે પણ અતિચાર છે અને કારણે તે ગ્રહણ કરવા છતાં અતિચાર નથી. બૃહત્કલ્પ તથા સ્થાનાગસૂત્રમાં કહ્યું છે કે“બદલાયંતિ નિર્થિ નિપાથે ફ઼િમાણે વા વવભાગે વા નામિત્તિ” (બૃહત્કલ્પ ઉ૦ ૬-સૂત્ર ૧૮) અર્થાત્ “અર્થાત એવી સાધ્વીને ઉદ્દેશીને દ્રવ્ય લેવા કે રાખવા છતાં વ્રતમાં અતિકામ થતું નથી. અહીં અર્થ એટલે દ્રવ્ય, તેનું પ્રજન જેને આવી પડે તે અર્થ જાતિકા કહેવાય. [સંયમી છતાં સાધ્વીને કારણુ યોગે અર્થનું પ્રયોજન પડે, તે કારણે બૃહત્કલ્પમાં કહ્યાં છે કે – સેવામઝા ગોમે, સાવUા શUત્ત વોgિ તે પ્ત િવદલાત, ૩MMતિ સંવાદિતાઇ હત્પનિ. ૬૨૮ળા' ભાવાર્થ-સેવકની સ્ત્રીને માટે, દુર્ભિક્ષને વેગે, દાસપણું પ્રાપ્ત થવાથી, દેવાદાર હોવાથી, મ્યુચ્છોના ઉપદ્રવથી અને ચારેના ઉપદ્રવથી, એટલાં કારણે સંયમમાં રહેલી પણ સાધ્વીને અંગે અર્થનું પ્રયોજન આવી પડે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૦. [ધ સં૦ ભાવ ૨ વિ. ૩–ગાઢ ૧૨૩, ૧૨૪ તાત્પર્યાર્થ એ છે કે-કેઈ રાજસેવક પિતાની સ્ત્રીને મૂકીને દેશાન્તર ગયે, (ઘણા કાળે પાછો ન આવવાથી) તેની સ્ત્રીએ દીક્ષા લીધી, તે પછી તેને પતિ આવીને સ્ત્રીને માગે, ત્યારે તેના સંયમની રક્ષા માટે બીમારી ન હોય તે પણ ઉપાયથી (રેચ વિગેરે આપીને) બીમાર કરે, (કેઈ ઔષધિ-ગુટિકા ખવરાવીને સ્વર અથવા રૂપ-રંગ બદલી નાખે,) વિગેરે ઉપાયે કરે, તેમ છતાં તેને ન છોડે તે તેના પતિને ધન આપીને પણ સાધ્વીને છોડાવવી, અર્થાત્ સંયમની રક્ષા કરવા માટે સેવકની સ્ત્રીને માટે ધનનું પ્રયોજન પડે, તથા કેઈ વ્યાપારી સઘળા કુટુમ્બ સાથે દીક્ષા લેવાની ઇચ્છાવાળે પિતાની હાની ઉમ્મરવાળી દીક્ષા માટે અયોગ્ય પુત્રીને પોતાના કઈ મિત્રને સોંપીને દીક્ષિત થાય, તે પછી તે મિત્ર મરી જાય અને પછી દુષ્કાળ પડતાં તેના પુત્રોને તે પુત્રીના પાલનમાં અનાદર થવાથી, પુત્રી કેઈને ત્યાં દાસી બને, તેવા પ્રસન્ને પુત્રીના દીક્ષિત પિતા જે વિહાર કરતાં કાળાન્તરે ત્યાં જાય, અને એ સઘળી હકીકત જાણીને દીક્ષાર્થી બનેલી (પિતાની) પુત્રીને છોડાવવા માટે તેના માલિકને ઉપદેશ કરે, બીજા પણ શાસ્ત્રીય ઉપાય કરે છતાં તે ન છોડે તે દીક્ષા લેતાં પિોતે જે દ્રવ્ય રાખી મૂક્યું હોય તે ત્યાંથી મંગાવીને તેને આપીને પણ છેડાવે, તેવું ધન ન હોય તે પિતાના પૂર્વાવસ્થાના સંબંધીઓને શોધીને પણ તે પ્રબન્ધ કરાવીને પુત્રીને છોડાવે, એમ દાસત્વમાંથી છોડાવવા ધનનું પ્રયોજન પડે, એ રીતે દુર્ભિક્ષમાં, મ્લેચ્છ કે ચોરના ઉપદ્રવ પ્રસગે કે દેવાદાર વિગેરેને અડગે પણ સ્વયં વિચારી લેવું અહીં સર્વ પ્રસન્ગમાં પરિણામને આશ્રીને અતિચારનું (અનતિચારનું સ્વરૂપ જાણવું. પાંચમા વ્રતના અતિચારે કહ્યા. હવે છÉ વ્રતના અતિચારે કહે છે. मूलम्-" दिनात्तदिनभुक्तादिचतुर्भङ्गयादिरन्तिमे। सर्वेष्वप्येषु विज्ञेया. दोषा वातिक्रमादिभिः ॥१२४॥" મૂળને અર્થ-દિવસે લાવવું અને દિવસે વાપરવું, ઈત્યાદિ ચાર ભાંગ સેવવા વિગેરેથી છેલ્લા(છ)વતમાં અતિચાર લાગે, અથવા સર્વત્રતમાં અતિક્રમાદિથી દોષ (અતિચારે)જાણવા. ટીકાને ભાવાર્થ-(પૂર્વ દિવસે લાવીને રાખી મૂકેલું બીજા દિવસે ખાતાં) સંનિધિ દોષ લાગે, માટે “દિવસે લીધેલું દિવસે વાપરવું વિગેરે ચાર ભાંગાવાળી ચતુર્ભગ્રી સેવવા વિગેરેથી છેલ્લા(છ)વ્રતમાં અતિચારે કહ્યા છે, એમ પ્રસજ્ઞાનુસાર સમજી લેવું. તેમાં પૂર્વ દિવસે લીધેલું બીજા દિવસે વાપરવું તે પહેલે ભાગે, તે દિવસે લીધેલું રાત્રે વાપરવું તે બીજો ભાગ, રાત્રે લીધેલું બીજા દિવસે વાપરવું તે ત્રીજો ભાગો અને રાત્રે લીધેલું રાત્રે વાપરવું તે થે ભાગે. એ ચારે ય ભાંગાથી તથા વિધપરિણામને અનુસરે અતિચારે સમજવા. આદિ શબ્દથી અતિમાત્રાએ (પ્રમાણતિરિક્ત) આહાર લેવો, વિગેરેથી પણ છ£ વ્રતમાં અતિચારો સમજવા. હવે મૂળ ગુણોમાં અને ઉત્તર ગુણોમાં સમાન રીતે દે કેવી રીતે લાગે તે જણાવવા કહે છે કે-કેવળ વ્રતાદિમાં જ નહિ, કિન્તુ સમસ્ત મૂલગુણોમાં અને ઉત્તરગુણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અથવા અનાચાર દે સમજી લેવા. વ્યવહારભાષ્યમાં આધાકકિદોષને આશ્રીને અતિક્રમાદિનું સ્વરૂપ કહ્યું છે કે Page #452 -------------------------------------------------------------------------- ________________ મહાવ્રતોમાં અતિચારે, અતિક્રમાદિનું સ્વરૂપ અને પંચાચાર પાલન વિગેરે) ૩૯૧ સાહાર નિમંતા-મુળમાળ ગામો હો. મેવાડું રૂમ, હિપ તરત જાિ ” થવપરિ–ા-કરૂા. વ્યાખ્યા-“આધાકર્મષથી દૂષિત વસ્તુને આપવા વિનંતિ કરતા દાતારની વિનંતિ સાંભળે તે માટે તૈયારી કરતે યાવત્ ઉપયોગને કાયોત્સર્ગ વિગેરે કરીને જવા માટે પગ ન ઉપાડે ત્યાં સુધી અતિક્રમ દેષ ગણાય, ત્યાં જવા માટે પગલું ભરે ત્યાંથી માંડીને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને પાત્ર ધરે ત્યાં સુધી વ્યતિક્રમ ગણાય, આધાર્મિક વસ્તુ ગ્રહણ કરે અને ઉપલક્ષણથી ગ્રહણ કરીને પાછા ઉપાશ્રયમાં આવે, ગુરૂની સમક્ષ આલોચના કરે, ભેજન માટે બેસીને મુખમાં તે વસ્તુ નાખે (ગળે ઉતારે નહિ) ત્યાં સુધી અતિચાર નામને ત્રીજે દેષ ગણાય અને ગળે ઉતારે ત્યારે ચોથે અનાચાર કર્યો ગણાય. એ પ્રમાણે મૂળગુણામાં અને ઉત્તરગુણેમાં અતિક્રમાદિ દેષની ઘટના સ્વયમેવ કરવી. અહિં આ પ્રમાણે વિવેક કર-મૂલગુણેમાં અતિક્રમાદિ ત્રણ દેશે લાગવાથી ચારિત્રમાં મલિનતા સમજવી, તેથી “આલેચના-પ્રતિક્રમણ’ વિગેરે પ્રાયશ્ચિત્તોથી તેની શુદ્ધિ થઈ શકે, ચોથા અનાચારથી તે ગુણને ભંગ થાય, માટે અનાચાર દેષ લાગે તે એ ગુણની પુનઃ ઉપસ્થાપના કરવી યોગ્ય છે. ઉત્તરગુણોમાં તો અતિક્રમાદિ ચારે ય દોષ લાગવા છતાં ચારિત્રની મલિનતાજ કહી છે, ભંગ કહ્યો નથી,(અર્થાત્ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થાય) એ મૂલ–ઉત્તરગુણના અતિચારે કહ્યા.૬૬ ર૬૬-અતિચારને સામાન્ય અર્થ “અતિચરણ” અર્થાત્ “મર્યાદાથી આગળ વધવું એવો થાય છે. કોઈ પણ વ્રત-નિયમાદિ જીવનની અમુક મર્યાદારૂપ હોય છે, તે મર્યાદાનું ચોક્કસ પાલન કરવાથી જ વ્રત-નિયમાદિ અનુષ્ઠાને જીવને ગુણવિકાસમાં કે દેશના નાશમાં સહાયક બને છે. લૌકિક જીવનમાં પણ સુખ મેળવવા કે દુઃખથી બચવા માટે વિવિધ મર્યાદાઓનાં બધાને સહર્ષ સ્વીકારનારને “લોકોત્તર (આત્મ)જીવનના વિકાસ માટે વિવિધ મર્યાદા રૂપ વ્રત-નિયમાદિ આવશ્યક છે' એમ સમજવું કઠિન નથી. મર્યાદાને સ્વીકાર જેટલો દુષ્કર છે તેનાથી તેનું પાલન ઘણું દુષ્કર છે, માટે જ વ્રતાદિ સ્વીકાર્યા પછી અનિચ્છાએ પણ અતિચારે લાગવાને સમ્ભવ છે. એ કારણે અમાથએ અતિચારેને ઓળખવા જોઈએ અને તેનાથી બચવા સતત જાગૃતિ કેળવવી જોઈએ. છસ્થ જીવને ઉપગ મૂકવાથી અતિચાર લાગી જાય કે અનાદિ મહાદિની વાસનાથી ઉપયોગપૂર્વક પણ અતિક્રમાદિ સેવાઈ જાય એ અસંમ્ભવિત તે પણ તેની શુદ્ધિ માટે શીઘતયા આલોચનાદિ કરવું જોઈએ. તત્કાલ શુદ્ધિને ઉપાય કરવાથી અદ્ધિ ટળી જાય છે અને વિલમ્બ કરવાથી કે શુદ્ધિ નહિ કરવાથી રોગની જેમ તે ઘાતક નીવડે છે. પ્રાથમિક સામાન્ય રાગની જેમ દેખાવમાં કે માન્યતામાં અતિચારે બહુ નાના-સામાન્યદેષરૂપ હોય છે તે પણ પરિણામે તેનામાં વ્રતાદિને નાશ કરવાની શક્તિ છૂપાએલી હેાય છે. કૃદ્ધિમાં વિલમ્બ થાય કે અતિચારાનું પ્રમાણ વધી જાય તે પછી તેને દૂર કરવા કઠિન બને છે. એ કારણે જ સાધુ અને શ્રાવક ઉભયને એક દિવસમાં બે વાર પ્રતિક્રમણ કરવાનું વિધાન છે, વાસ્તવમાં તે અતિચાર સેવાઈ જાય ત્યારે જ તુર્ત એની શુદ્ધિ કરી લેવી જોઈએ, ઉપરાન્ત પ્રતિક્રમણ કરીને વિશેષ શુદ્ધિ કરવી જોઈએ. અનશન, ઉદરિતા વિગેરે બાહ્યતા છે અને અતિચારેની શુદ્ધિ કરવારૂપ પ્રાયશ્ચિત્ત વિગેરે અભ્યન્તર તપ છે, એ વિચારતાં સમજાશે કે પ્રાયશ્ચિત્ત દુષ્કર છે. માસક્ષપણ જે આકરે તપ કરી શકે, એનાથી પણ શુદ્ધ-વિધિપૂર્વક અતિચારેની શુદ્ધિ થવી દુષ્કર છે, એનું ફળ પણ મહાનું છે. એટલું જ નહિ, અતિચારની શુદ્ધિ વિના સેવેલાં આકરાં પણ અનુષ્કાને આત્માને હિત કરવામાં અસમર્થ બને છે, કેવળ દેહદમનરૂપ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર [૦ સં૦ ભા૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ - હવે મૂલગુણેમાં લગભગ કહેવાઈ જવા છતાં જ્ઞાનાચારાદિનું સંયમ જીવનમાં પ્રાધાન્ય જણાવવા માટે તે આચારેને જુદા કહે છે. मूलम्-"ज्ञानादिपश्चाचाराणां, पालनं च यथागमम् । गच्छवासकुसंसर्ग-त्यागोऽर्थपदचिन्तनम् ॥"१२५॥ મૂળને અર્થ-જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું આગમાનુસારે પાલન કરવું, ગરછમાં રહેવું, કુસંસર્ગને તજ અને આગમના પદોને સૂમબુદ્ધિથી અર્થપૂર્વક વિચારવાં, તે સાપેક્ષ યતિધર્મ છે. ટીકાને ભાવાર્થ-જ્ઞાનાદિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પાંચ આચારેનું પાલન ઉલટું પણ થાય માટે કહ્યું કે “આગમને અનુસરીને પાલન કરવું તે સાપેક્ષયતિધર્મ છે. એમ વાક્યને સંબંધ જોડે. તેમાં ૧-જ્ઞાન” એટલે તત્ત્વને સમ્યગૂધ, તે પણ જ્ઞાનાચારમાં હેતુભૂત હોવાથી અહીં બાર અંગે, ઉપાંગો, વિગેરે શ્રુતજ્ઞાન સમજવું. ૨-દર્શન એટલે તત્વોમાં સમ્યફ શ્રદ્ધા, ૩–ચારિત્ર એટલે જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક (બાહ્ય-અત્યંતર) સર્વ પાપવૃત્તિઓને (યથાશક્ય) ત્યાગ, ૪–“તપ” એટલે ઈચ્છાઓને રોધ (વિજય) અને પ-વીર્ય એટલે શક્તિને ફેરવવી. એ પાંચમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણના આચારે આઠ આઠ છે, તે પૂર્વે (પહેલા ભાગમાં બીજી આવૃત્તિના પૃ. પર થી) દેશના અધિકારમાં ધર્મબિન્દુગ્રન્થના આધારે જણાવ્યા છે, તેનાથી વિપરીત કરવું તે અતિચાર. તે તેટલા જ (ચોવીસ) અતિચારે સમજવા. તપના આચારે (પ્રકારે) છ બાહ્ય અને છ અભ્યન્તર એમ બાર છે, તે પૈકી છ બાહ્ય આ પ્રમાણે કહેલા છે. ગાણામૂરિયા, વિસંવ વાગ્યો कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥" दशवै० नि० गा० ४७॥ વ્યાખ્યા–શનરનંઆહારને ત્યાગ, તેના બે પ્રકારે છે-એક અમુક મર્યાદિત કાલ સુધી અને બીજે જાવાજીવ સુધી. તેમાં પહેલે “નમસ્કાર સહિત તપથી આરંભીને શ્રીવરપ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ છ મહિના સુધી, શ્રી ઋષભદેવસ્વામિના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધી અને બની જાય છે, માટે જિનદર્શનમાં આચારના પાલન જેટલોજ અથવા તેથી પણ વધારે ભાર અતિચારની શુદ્ધિ ઉપર મૂકવામાં આવ્યો છે. એમ પણ વિભાગ કરી શકાય કે આચારોનું પાલન ચિત્તની પુષ્ટિ માટે અને અતિચારેની શુદ્ધિ ચિત્તની શુદ્ધિ માટે છે. ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ ઉભયાત્મક ધમ છે, તે બેમાંથી એકે વિના ચાલે તેમ નથી, માટે ધર્મનાં બે અંગેરૂ૫ “આચાર પાલન અને અતિચાર શુદ્ધિ અને આવશ્યક છે. અતિચારેના અધિક પડતા ભયથી આચારેનું પાલન નહિ કરવું, વ્રત-નિયમાદિને નહિ સ્વીકારવાં એ અઘટિત છે અને તેમાં લાગતા અતિચારોની ઉપેક્ષા (શુદ્ધિ નહિ) કરવી. તે પણ અઘટિત છે. માટે જ પૂર્વમહર્ષિઓએ શાસ્ત્રો રચવામાં આ બે વિષયોને મુખ્ય રાખ્યા છે, ઇત્યાદિ વિચારતાં સમજાય છે કે અતિચારેથી બચવું અને શુદ્ધ થવું એ અતિમહત્ત્વનું છે. ધનિક બનવા માટે ધન વધારવું અને દેવું ટાળવું, શારીરિક સુખ માટે બળ, રૂપ, વિગેરે વધારવું અને રાગને ટાળવા, વિગેરે લૌકિક વ્યવહાર પણ ઉભય માર્ગને અનુસરે છે તેમ લોકોત્તર(મોક્ષની)આરાધનામાં પણ એ જ ન્યાય સ્વીકારે છે. ૨૬-છાપેલી પ્રતમાં “તવત્ત હવાતિવાર એટલો પાઠ રહી ગયું છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂપ ૩૦૩ મધ્યમ (બાવીશ) તીર્થકરોના શાસનકાળમાં ઉત્કૃષ્ટ આઠ મહિના સુધી હોય છે. બીજા જાવજજીવઆહારત્યાગરૂપ અનશનમાં ૧–પાદપિ ગમન, ૨-ઈટ્રિગતમરણ અને ૩-ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારે છે. એનું સ્વરૂપ મૂળગ્રન્થથી કહેવાશે. ૨-૩નોરતા-ઊણું અર્થાત્ જે તપમાં ખાનારનું ઉદર (પેટ) ઊણું (અપૂર્ણ) રહે તે ઊદર કહેવાય અને “ઊનેદરપણું એ જ ઊનેદરતા, એવી એ શબ્દની વ્યાખ્યા છે. આચરણથી તે અપૂર્ણતાને ઊદરતા કહેવાય છે. તે ઊણાપણું (અપૂર્ણતા) દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે, તેમાં દ્રવ્યથી ઊણાપણું એક ઉપકરણને આશ્રીને અને બીજું આહારપાણીને આશ્રીને થઈ શકે, તે ઉપકરણને આશ્રીને જિનકલ્પિકને હોય છે. આહારપાણને આશ્રીને તે “અલ્પાહાર વિગેરે ભેદથી પાંચ પ્રકારે છે. કહ્યું છે કે– “વહાર જવા, સુમાપત્તા તહેવ વૂિ I अट्ठ दुवालस सोलस, चउवीस तहेक्कतीसा य॥" (दशव०नि० गा०४७-टीका) ભાવાર્થ—આઠ, બાર, સોળ, ચોવીસ અને એકત્રીસ કવળ પર્યન્ત આહાર લે તેને અનુક્રમે ૧-અલ્પાહાર, ર–અપાદ્ધ, ૩-દ્વિભાગ, ૪-પ્રાપ્ત અને ૫-કિશ્ચિન્યૂન, એ નામની ઊણદરિકા કહી છે, તેમાં પણ પ્રત્યેકના જઘન્યાદિ ભેદે છે, જેમ કે-જઘન્ય એક કવળ, ઉત્કૃષ્ટ આઠ કવળ અને મધ્યમ બેથી સાત કવળ આહાર લેવાથી અલ્પાહાર ઊદરિકા થાય, એમ બીજા પ્રકારમાં પણ જઘન્યાદિ સ્વરૂપ સ્વયમેવ સમજી લેવું. આહારનું પ્રમાણ (સામાન્યથી) પુરૂષને બત્રીશ અને સ્ત્રીઓને અવીસ કવળનું માન્યું છે, તદનુસાર ન્યૂનઆહાર, અલ્પાહાર, વિગેરે ભેદ સમજી લેવા. આ દ્રવ્ય ઊદરિકા કહી, ભાવ ઊરિકા એટલે ક્રોધાદિ અન્તરગ શત્રુઓને (યથાશક્ય) ત્યાગ કર. એ રીતે ઊને-- દરતાનું સ્વરૂપ જાણવું. ૩–વૃત્તિસંક્ષેvoi=જેનાથી જીવાય તે વૃત્તિ, અર્થાત્ આજીવિકા, તે સાધુને ભિક્ષાથી થાય, તેને સંક્ષેપહાસ કરે તે “વૃત્તિસંક્ષેપણ સમજવું તેમાં (ગૃહસ્થાદિ એકસાથે જેટલું આપે તેને એક દત્તિ કહેવાય તેવી) દત્તિઓનું પ્રમાણ (નિયમન) કરવું, (જેમકે-એક, બે, કે ત્રણ, વિગેરે અમુક દત્તિઓથી વધારે નહિ લેવું) તથા અમુક સંખ્યાથી વધારે ઘરમાંથી, કે અમુક શેરી, ગામ કે અડધા ગામ વિગેરે અમુક ક્ષેત્રથી વધારે ક્ષેત્રમાંથી નહિ લેવાનો નિયમ કરે તે “વૃત્તિ સંક્ષેપ સમજે. (કરણસિત્તરીમાં કહ્યા તે) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સંબન્ધી અભિગ્રહો પણ આ વૃત્તિક્ષેપ તપનો જ પ્રકાર છે. ૪- ત્યા=રસેને એટલે અહીં (ભાવ) પ્રત્યયન લેપ થએલો હોવાથી વિશિષ્ટ રસવાળા, માદક, કે વિકારક પદાર્થોને ત્યાગ, અર્થાત્ વિગઈ શબ્દથી ઓળખાતા મધ, માંસ, માખણ અને મદિરા, એ ચાર અભક્ષ્ય વિગઈઓને અને દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ અને પકવાન્ન, એ છ ભક્ષ્ય વિગઈઓને ત્યાગ તે “સત્યાગ જાણ. તથા પશાચરજેશ=કાયા” એટલે શરીર તેને શાસ્ત્રવિધ ન થાય તેમ “લેશ—બાધાપીડા ઉપજાવવી. જો કે શરીર જડ છે તેને કષ્ટ આપવાથી તપ ગણાય નહિ. તે પણ અહીં શરીર અને શરીરી અપેક્ષાએ એક હોવાથી કાયક્લેશથી આત્મકલેશ પણ સમ્ભવિત છે જ, (માટે તેને તપ કહ્યો છે. તે કાયકલેશ અમુક વિશિષ્ટ આસન કરવાથી તથા શરીરની સારસંભાળ, રક્ષા, કે પરિચર્યા નહિ કરવાથી, અથવા કેશને કેચ કરવા વિગેરેથી કરી શકાય. ૫૦ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૨૫ આ કાયક્લેશ સ્વયં કરેલા કલેશના અનુભવરૂપ છે અને પરીષહ સ્વયં તથા બીજાએ કરેલા લેશના અનુભવરૂપ છે એમ કાયક્લેશમાં અને પરીષહમાં ભિન્નતા છે. ઈ-સીનતા-ગાવવાપણું. તે ૧-ઈન્દ્રિઓને, ૨-કષાયને અને ૩-ગોને ગોપવવાથી તથા ૪–પૃથર્ (નિર્જનાદિ પ્રદેશમાં) શયન-આસન કરવાથી (સુવા-બેસવાથી), એમ ચાર પ્રકારે થાય છે. તેમાં ઈન્દ્રિયને, કષાયને અને યોગોને ગોપવવાનું વર્ણન તે લગભગ પૂર્વે કહેવાઈ ગયું, પૃથફ સુવા-બેસવાને અર્થ એ છે કે-એકાન્ત, બાધારહિત, જીવસંસક્તિથી અને પશુ, નપુંસક, વિગેરેથી રહિત, એવાં શૂન્યઘરે, દેવકુલિકા, સભા, કે પર્વતની ગુફા, વિગેરે કઈ સ્થળે રહેવું. એ છ પ્રકારને બાહ્યતપ કહ્યો. એનું બાહ્યપણું એ કારણે છે કે–એમાં બાહ્ય વસ્તુઓની અપેક્ષા રહે છે, બીજાઓને તે પ્રત્યક્ષ હોય છે, બાહ્ય શરીરને તપાવે છે, અને અન્યધર્મીઓ તાપસ વિગેરે તથા ગૃહસ્થ પણ તે કરે છે. અભ્યન્તરત આ પ્રમાણે છે. " पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। શા વરૂણોવિઝ, હિમંતરો તો હો ” (વૈ૦ નિ ૫૦ ૪૮) વ્યાખ્યા–શ્ચિત્તમુ=મૂલ-ઉત્તર ગુણોમાં લાગેલો અતિઅલ્પ (ન્હાને) પણ અતિચાર ચિત્તને મેલું કરે છે, એ કારણે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેની વ્યુત્પત્તિ એમ છે કેપ્રાયઃ અતિચારથી મલિન થએલા ચિત્તનું વિશેધન (વિશુદ્ધિ) કરે તે પ્રાયશ્ચિત્ત, અથવા પ્રકર્ષથી (વિશેષતયા) આચારરૂપ ધર્મ જેનાથી તે પ્રાપ્ત થાય તે “પ્રાય , અર્થાત મુનિલક (સાધુઓ), તેઓ અતિચારની વિશુદ્ધિ માટે “ચિન્તન=સ્મરણ કરે માટે પ્રાયશ્ચિત્ત, અર્થાત તે એક પ્રકારનું અનુષ્ઠાન સમજવું. તેના દશ પ્રકારે આગળ કહેવાશે. ર-વિન=આઠ પ્રકારનું કર્મ જેનાથી “વિનીયતે” =દૂર કરાય તે વિનય જ્ઞાનાદિ વિષયભેદે સાત પ્રકારનું છે. કહ્યું છે કે “ના તંબ, મજાવવવવાર(રિવો)વિગો [A] ] नाणे पंचुवया(चपगा)रो, मइनाणाईण सद्दहणं ॥१॥ भत्ती तह बहुमाणो, तद्दिट्टत्थाण सम्मभावणया । विहिगहणब्भासोवि अ, एसो विणओ जिणाभिहिओ ॥२॥" (વૈ૦ નિ જા ૪૮–ટી.) ભાવાર્થ-જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મને વિનય, વચનવિનય, કાયવિનય અને ઉપચાર વિનય, એમ વિનય સાત પ્રકારે છે. તેમાં જ્ઞાનવિનય પાંચ પ્રકારનો છે. ૧–મતિજ્ઞાન વિગેરે તે તે “જ્ઞાનના સ્વરૂપમાં શ્રદ્ધા કરવી, તે તે જ્ઞાનવાળા જ્ઞાનીઓની કે જ્ઞાનનાં સાધનોની બાહ્યસેવારૂપ ભક્તિ કરવી, ૩-હૃદયથી તેઓ પ્રત્યે બહુમાન કરવું, તેમાં જણાવેલા “અર્થોને સમ્યફ (અવિપરીત) વિચાર કરે અને પ-વિધિપૂર્વક “જ્ઞાન ભણવું, વારંવાર અભ્યાસ કરે, શ્રીજિનેશ્વરેએ એ પાંચ પ્રકારે જ્ઞાનવિનય કહ્યો છે. “શુશ્રુષા” વિગેરે દશનવિનય માટે કહ્યું છે કે “ सुस्सूसणा अणासायणा य विणओ अ दंसणे दुविहो । दसणगुणाहिएसुं, किज्जइ सुस्सूसणाविणओ ॥१॥ Page #456 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદ્ધિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂ૫] ૩૯૫ सकार भुट्टाणे, सम्माणासणअभिग्गहो तह य । आसणअणुपयाणं, किइकम्मं अंजलिगहो अ ||२|| इतरसणुगच्छणया, ठिअस्स तह पज्जुवासणा भणिया । છંતાળુન્ગયાં, તો મુસ્પૂનવિળો। ।'' (વૈ॰ નિ૦૦ ૪૮–ટીક્ષા) ભાવાદન વિનયના ૧–શુશ્રુષા અને ૨-અનાશાતના, એમ એ પ્રકારે છે. તેમાં દન ગુણમાં જેઓ અધિક (નિર્મળ-શ્રદ્ધાવાળા) હોય તેઓને શુશ્રૂષારૂપ વિનય કરવા. (૧) તે કહે છે કે તેઓની સ્તુતિ વિગેરે કરવારૂપ સત્કાર કરવા, આવે ત્યારે ઉભા થવું (અથવા તે ઉભા હાય ત્યારે ઉભા રહેવું) વિગેરે અભ્યુત્થાન કરવું, વસ્ત્ર વિગેરે ભેટ આપવારૂપ સન્માન કરવું, ઉભેલાને આસને પધારા, એસેા' વિગેરે વિન ંતિ કરવારૂપ આસનાભિગ્રહ કરવેા, તેઓનુ આસન તેમની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું, વિગેરે આસનનું અનુપ્રદાન કરવું, કૃતિક એટલે વન્દન કરવું, દર્શન થતાં તુત અલિ જોડીને બે હાથ મસ્ત લગાડવા, આવે ત્યારે સામા જવું, બેઠા હેાય ત્યાં સેવા કરવી, અને તેઓ જાય ત્યારે પાછળ વળાવવા જવું, ઇત્યાદિ શુશ્રૂષા વિનય જાણવા. અનાશાતના વિનય આ પ્રમાણે પંદર પ્રકારે કહ્યો છે, " तित्थयरधम्मआयरिअवायगे थेरकुलगणे संघे । સંમોિિરબા, મફનાળાફે ય તહે[5] ।।। कायन्वा पुण भत्ती, बहुमाणो तहय वन्नवाओ य । ° अरिहंतमाइआणं, केवलनाणावसाणाणं ||२|| ” ( दशचै० नि० गा० ४८ - टीका ) ભાવા-1-તી કરો, ર(ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ) ધર્મ, ૩-આચાર્ય, ૪–ઉપાધ્યાય (પાઠક), પસ્થવિર, ૬-કુલ, ૭-ગણુ, ૮–સંધ, ૯-સામ્ભાગિકસાધુ, ૧૦-ક્રિયા એટલે અસ્તિત્વવાદ અને ૧૧ થી ૧૫-મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનેા (જ્ઞાનીઓ), એ પંદરની બાહ્યસેવારૂપ ભક્તિ કરવી, હાર્દિક પ્રીતિરૂપ બહુમાન કરવું, અને વર્ણવાદ એટલે તેમના ગુણાની પ્રશંસા કરવી. (ઉપલક્ષણથી આશાતના વવી અને દોષ નહિ ખેલવા.) એ પ્રમાણે અરિહંત વિગેરે કેવલજ્ઞાન (જ્ઞાની) પર્યંતના પંદર(ની ભક્તિ વિગેરે કરવું તે દર્શન)ના અનાશાતના વિનય જાણવા. ૩-ચારિત્રવિનય આ પ્રમાણે કહ્યો છે. 46 'सामाइआइचरणस्स, सद्दहाणं तहेव कारणं । संफासणं परूवणमहपुरओ भव्त्रसत्ताणं ||१||" (दशवै० नि० गा० ४८ - टीका) ભાવાર્થ-સામાયિક વિગેરે પાંચ પ્રકારના ચારિત્રની (મનથી) શ્રદ્ધા કરવી, કાયાથી તેનું સ્પર્શન (પાલન) કરવું અને (વચનથી) ભવ્ય પ્રાણીઓની આગળ તેની પ્રરૂપણા કરવી. (તે ચારિત્રવિનય સમજવા.) ૪ થી ૬--મન-વચન-અને કાય વિનય પણ ત્યાં આ પ્રમાણે કહ્યો છે. 'मणवइकाइअविणओ, आयरिआईण सव्वकालंपि । મહમળો(ગા)રોદ્દો, વૃક્ષબાળ ઉરળ તદ્ ય ૫॥” 46 Page #457 -------------------------------------------------------------------------- ________________ ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ ભાવા-આચાય વિગેરે દરેક પૂજ્યા પ્રત્યે સદા દુષ્ટમન (દુર્ભાવ, દુષ્ટવચન, અવિનયી વન) વિગેરેના રાધ કરવા અને પ્રશસ્ત મન (સદ્ભાવ, પ્રશ ંસા, સેવાભક્તિ) વિગેરેની ઉદીરણા કરવી તેને અનુક્રમે મનેાવિનય, વચનવિનય અને કાવિનય કહ્યો છે. (અર્થાત્ મનથી દુષ્ટ વિચારવું, વચનથી કઠાર વિગેરે ખેલવું અને કાયાથી દુષ્ટ વર્તાવ કરવા, વિગેરે યાગાની અકુશળ પ્રવૃત્તિ નહિ કરવી, ઉલટમાં મનથી તેઓ પ્રત્યે બહુમાન-પૂજ્યભાવ વિગેરે ધરવા, વચનથી તેઓના ગુણાની સ્તુતિ વિગેરે કરવું અને કાયાથી સેવા વિગેરે કરવું, ઇત્યાદિ યાગાની કુશળપ્રવૃત્તિ કરવી.) છ-ઉપચારવિનય-ઉપચાર’ એટલે (વિનયને પાત્ર એવા) સામાને સુખકારક ક્રિયા વિશેષ, એવી ક્રિયાદ્વારા વિનય કરવા તે ઔપચારિક વિનય જાણવા. તેના આ પ્રમાણે સાત પ્રકારા છે'अम्माऽच्छणछंदाणुवत्तणं कयपडिक्किई तह य । 66 ૩૯૬ બિનિમિત્તળ, તુવત્તાવતાં(ગા) તર્ફે ય ॥ તદ્દ હેમાજગાળ, સવ્વત્થ [મુ] તત્ત્વ [ત્ર]નુમદ્ મનિકા ૩મો ૩ વિળો, તો મત્રો સમાસેાં રા”(વૈ॰ નિ૦ ૪૮–ટીશ) ભાવા-માલચ્છા=શ્રુત ભણવા સિવાયના સમયે પણ ગુર્વાદિની પાસે બેસવું, વાળુવત્તળ= તેઓની ઇચ્છાને (હાર્દિક ભાવ જોઈ જાણીને) અનુકૂળ વવું. જ્યપત્તિવિદ્-ભક્તિ કરવાથી માત્ર એક નિરા જ નહિ, કિન્તુ પ્રસન્ન થએલા ‘ગુરૂ મને સૂત્ર ભણાવશે’ ઇત્યાદિ પ્રત્યુપકાર પણ કરશે, એમ સમજી આહારાદિ લાવી આપવાં, વિગેરે ભક્તિમાં ઉદ્યમ કરવા, ારિતનિમિત્તf= ‘આ ગુરૂએ મને શ્રુતજ્ઞાન આપ્યું' વિગેરે તેઓના ઉપકારાને નિમિત્ત બનાવીને (તેના બદલા વાળવાના ઉદ્દેશથી) તેઓની સેવા ભક્તિ વિગેરે વિનયમાં વિશેષ પ્રવૃત્તિ કરવી, દુઃદ્ધાન્તવેળા= તેઓ ગ્લાન હોય ત્યારે ઔષધ વિગેરે મેળવી આપવું, અર્થાત્ ખીમારી વિગેરેમાં સ્વયં અથવા પાતાના આશ્રિતાદિ—શિષ્યાદિ દ્વારા ભક્તિ કરવી, વેરાજ્ઞાનં=દેશ, કાળ વિગેરેને ઓળખવા, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તેએની જરૂરીઆતાને સમજીને તે પ્રમાણે સેવા કરવી અને સર્વાર્થનુમતિઃ= સ અર્થામાં અનુમતિ એટલે સર્વ વિષયમાં તેમની (ઇચ્છાને જોઈને તે પ્રમાણે) અનુકૂળ પ્રવૃત્તિ કરવી, એ સંક્ષેપમાં ઉપચાર વિનય કહ્યો. બાવન પ્રકારે વિનય-અથવા આ રીતે બાવન પ્રકારે પણ વિનય કહ્યો છે— 46 तित्थयरसिद्धकुलगण - संघ किरिअ (या) धम्मनाणनाणीणं । બારિક ચેન(બો)ાય-ખીજું તેમવયાડું(fr) રૂ। सायणाय भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । તિથયારૂં તેલ, જશુળા દેાંતિ વાવના ફરીદ્દા' (શવૈ॰ નિ॰ =૦ ૧) ભાવાર્થ-૧-તીર્થંકર, ૨-સિદ્ધ, ૩–નાગેન્દ્ર વિગેરે કુલ, ૪-કાટિક વિગેરે ગણુ, પચતુવિધસo, ૬-અસ્તિત્વ વિગેરે ક્રિયા, ૭–શ્રુતધર્મચારિત્રધર્મ, ૮-મતિ આદિ પાંચ જ્ઞાન, ૯–જ્ઞાનીઓ, ૧૦-પાંચ પ્રકારના આચાર્યાં, ૧૧-ત્રણ પ્રકારના સ્થવિા, ૧૨-ઉપાધ્યાય અને ૧૩–ગણના અધિપતિ ગણધરે, તે પ્રત્યેકના (૩૨૫) ૧-હેલકાઈ વિગેરે આશાતના નહિ કરવી, ૨-ખાદ્ય Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રતાદિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂપ]. ૩૯૭. સેવારૂપ ભક્તિ કરવી, ૩-આંતરમાં પ્રીતિરૂપ બહુમાન કરવું અને તેઓના ગુણ, ઉપકાર, વિગેરેની પ્રશંસા કરવી, એમ ચાર પ્રકારે તેનો વિનય કરવાથી બાવન પ્રકારો થાય. (૩૨૬)એ વિનય કહ્યો. ૩–વૈયાવચ્ચ-દશ પ્રકારે વૈયાવચ્ચ ચરણસિત્તરીમાં કહી તે પ્રમાણે સમજવી. ૪-સ્વાધ્યાય-જુ+ાધ્યાચ=Rવાધ્યાય. તેમાં એક યુ સારી રીતે =કાળવેળાને છોડીને (કાળ વિનયાદિ જ્ઞાનાચારપૂર્વક) અથવા પિરિસીની મર્યાદાથી, ગળાચ ભણવું, તેને સ્વાધ્યાય કહેવાય. તેના વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા, એમ પાંચ ભેદો છે. તેમાં ૧-વાચના=શિષ્યને ભણાવવું. ર–પૃચ્છના=ભણેલામાં શંકિત વિગેરે હોય તે પૂછવું, ૩-પરિવર્તિના ભણેલું ભૂલી ન જવાય તે માટે “ઘોષ વિગેરે ઉચ્ચારની શુદ્ધિથી વિધિપૂર્વક ભણવું (વારંવાર પાઠ કર), ૪-અનુપ્રેક્ષા=ભૂલી ન જવાય માટે અર્થનું વારંવાર ચિન્તન કરવું અને પ–ધર્મસ્થા=ભણેલું એ રીતે વારંવાર અભ્યસ્ત (પરિચિત) થયા પછી ધર્મનું કથન કરવું (અન્યને ભણાવવું, સમજાવવું), એમ સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. પ-ધ્યાન-પ્રતિક્રમણ સૂત્રના અર્થમાં ચાર ધ્યાન કહ્યાં, તે પિકી ધર્મધ્યાન અને શુકલધ્યાન બેને તપમાં ગણવાં. દ-ઉત્સગન્નતજવા યોગ્ય (નિરૂપયોગી) વસ્તુને ત્યાગ કરે તે ઉત્સગ બાહ્ય અને અભ્યન્તર એમ બે પ્રકારનું છે, તેમાં વધારાની-નિરૂપયેગી ઉપધિ અને અશુદ્ધ આહાર વિગેરે બાહ્યવસ્તુનો ત્યાગ કરે તે બાહ્ય ઉત્સર્ગ અને કષાયો વિગેરે દોષો)નો તથા મૃત્યકાલે શરીરને ત્યાગ કરે તે અત્યંતર ઉત્સર્ગ સમજ. આ ઉત્સગને દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ગણે છે તે અતિચારની શુદ્ધિ માટે અને અહીં તપમાં કહ્યો તે સામાન્ય નિર્જરા માટે સમજ. અર્થાત્ પુનરૂક્તતા નહિ સમજવી. આ છ પ્રકારને તપ લેકમાં તપ તરીકે પ્રગટ નથી, અન્ય દર્શનીઓ એને ભાવથી કરતા નથી, મોક્ષની પ્રાપ્તિમાં તે અન્તરગ કારણભૂત છે અને અભ્યન્તર કર્મોને તપાવે છે, એ કારણોથી એને “અલ્યન્તર તપ કહેવાય છે. એ તપાચાર કહ્યો. પ- વીચાર–એના ત્રણ પ્રકારે છે, મન, વચન, કાયા દ્વારા પ્રાપ્ત સામર્થ્યને અનુસારે (અન્યૂનાધિક) ધર્મકાર્યો કરવાથી ત્રણ પ્રકારે વીર્યાચારનું પાલન થાય છે. એ પ્રમાણે (પાલન કરવા માટે) પાંચ આચારો કહ્યા. ૨૬૮-શ્રી જૈનદર્શનમાં પંચાચારનું પાલન એ મુખ્ય ધ્યેય છે, તેનું કારણ એ છે કે આત્માના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભૂમિકા ઉપર તે સ્થપાએલું છે. આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય, એ અનંત ચતુષ્ટયીસ્વરૂપ છે, છતાં અનાદિકાળથી જ્ઞાનાદિના અવારક તે તે કર્મોથી તેનું સ્વરૂપ અવરાએલું છે. તે કર્મોને દૂર કરી તે ગુણેને (આત્મ સ્વરૂપને) પ્રગટ કરવાને માર્ગ, એ જ મોક્ષને માર્ગ છે અને જૈનદર્શન તેનું પ્રરૂપક તથા પ્રાપક છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પરસ્પર ભિન્ન છતાં એટલાં સાપેક્ષ છે કે જ્ઞાન એ જ દર્શન અને ચારિત્ર, દર્શન એ જ જ્ઞાન અને ચારિત્ર અને ચારિત્ર એ જ જ્ઞાન અને દર્શન પણ કહેવાય છે. ત્રણેના સહયોગથી જ આત્મા પિતાનું કાર્ય સાધી શકે છે, આ ત્રણ અવયમય હોવાથી આત્માને સચ્ચિદાન પણ કહે છે, તેમાં સત્ એટલે દર્શન, ચિત એટલે જ્ઞાન અને એ બેના બળે જગતના સર્વ ભાવના Page #459 -------------------------------------------------------------------------- ________________ કરો - -- - -- -- - 15 = પરિવાર - = = = ====== = === = = == = = . ! = = . . . . યામ ૩૯૮ [ધવ સં૦ ભા૨ વિ. ૩-ગાઢ ૧૨૫ હવે (૧૨૫ માનું ઉત્તરાદ્ધ તથા ૧૨૬-૧૨૭ શ્લેક, એમ) અઢી ગ્લૅકથી મહાવ્રતના પાલનમાં ઉપાયભૂત સાપેક્ષયતિધર્મના કેટલાક (આવશ્યક) ક . (અનુષ્ઠાને) કહેવા માટે (૧૨૫ માના ઉત્તરાદ્ધમાં) “ચ્છવા વિગેરે કહ્યું છે, તેમાં “ગચછ' એટલે ગુરૂ-શિષ્ય-પ્રશિષ્યાદિ મુનિ પરિવાર અને તેમાં “વાસ એટલે રહેવું, તેને સાપેક્ષયતિધર્મ કહ્યો છે, એમ વાક્ય સંબંધ જોડે. જ્ઞાતા અને દષ્ટ બનવા છતાં સ્વસ્વરૂપમાં રમતારૂપ આનંદ અનુભવ તે તેનું શુદ્ધ ચારિત્ર છે. ટૂંકમાં આત્માના જ્ઞાનાદિ ગુણો એ જ એનું સ્વરૂપ છે, એ ગુણને આનંદ ભોગવવો એ જ એનું નિરૂપાધિક શાશ્વત એવું સહજ સુખ છે અને તેને મેળવવા પ્રયત્ન તે જ સુખને પ્રયત્ન કહેવાય છે. માટે તે તે ગુણોના પ્રગટીકરણ માટે તે તે જ્ઞાનાચારાદિ આચરેના પાલનનું જિનદર્શનમાં વિધાન કરેલું છે. પહેલા ભાગમાં કહેલા જ્ઞાનાચારના કાલાદિ આઠ પ્રકારો, દશનાચારના નિઃશંકિતાદિ આઠ પ્રકારે, ચારિત્રાચારના અષ્ટપ્રવચનમાતાના પાલનરૂપ આઠ પ્રકારે, તપાચારના અહીં કહેલા બાર પ્રકારે અને વીર્યાચારની ત્રણે પ્રકારે છે. તેમાં તમાચાર અંગે અહીં કંઇક જણાવીએ છીએ. ધમને અને તપને એ સંબંધ છે કે તપ વિના કોઈ ધર્મ વસ્તુતઃ ધર્મ બની શકતો નથી. કારણ કે 'કર્મક્ષયો અને મુક્તિ માટે તપનું આચરણ અનિવાર્ય છે. એ કારણે દરેક ધર્મમાં તપને એક ચા બીજા રૂપમાં સ્વીકારવામાં આવ્યો છે, તે પણ જૈનધર્મમાં તપને જે વિશિષ્ટ સ્થાન છે તે બીજે ક્યાંય નથી. એમ પણ કહી શકાય કે તમય ધર્મ એ જ જૈનધર્મ. આજે પણ લોકમાં જૈનધર્મની એળખ પ્રાયઃ તપથી થાય છે, એનું એ કારણ છે કે જેના પ્રત્યેક પર્વે તપથી સંકળાએલાં છે, જેનાં પ્રત્યેક તીર્થો તપની સાધનાના ધામ સરખાં છે, તેમ જૈનેના પ્રત્યેક આચાર-વિચારમાં તપની મુખ્યતા પ્રગટ દેખાય છે. રાત્રિભોજનને ત્યાગ, સવારે નમુક્કારસહી, પિરિસી, સાપેરિસી, પુરિમડૂઢ, અને અવઢ પર્યાના નિત્યના પચ્ચક્ખાણ તથા એકાશન, આયંબિલ, ઉપવાસ, છ, અમ, કે તેથી પણ અધિક તપશ્ચર્યાની વારંવાર આરાધના કરવી એ જૈનેની બાહ્ય તપધર્મ પ્રત્યેની તત્પરતાનાં દૃષ્ટા છે. આટલું જ પર્યાપ્ત નથી, અજેને જેને પ્રાયઃ તપ તરીકે સમજતા કે માનતા પણ નથી તેવો પ્રાયશ્ચિત્તાદિ મા અભ્યત્તર તપ એ તો જૈનધર્મની એક અનોખી વિશિષ્ટતા છે. સંખ્યામાં અલ્પ છતાં પણ જૈનસંઘ જૈનધર્મનું ગૌરવ દિગંતવ્યાપી બનાવી શક્યો હોય તે તે જૈનધર્મના તપને આભારી છે એમ કહેવામાં લેશ પણ અતિશયોક્તિ નથી. તપનું આટલું મહત્ત્વ એ કારણે છે કે અહીં કહેલા બાર પ્રકારના તપને જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે ઉપર કહ્યા તે ગુણે સાથે ઘનિષ્ટ સંબંધ છે. પ્રાયશ્ચિત્તાદિ અધ્યક્ત૨ તપ કર્મોને તપાવનાર હેવાથી જ્ઞાનીઓ તેને જ્ઞાન (ગ) સ્વરૂપ માને છે અને અનશનાદિ બાહ્યતપને અભ્યતરતપને સહાયકપિષક માને છે. વિચાર કરતાં સમજાય પણ છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે, તપ ચારિત્રમાં-વિરતિમાં વ્યાપક હોવાથી તે વિરતિસ્વરૂપ છે માટે તપને જ્ઞાનના ફળ તરીકે ઉપચારથી જ્ઞાનસ્વરૂપ પણ કહી શકાય. બાલકની જેમ અજ્ઞાની જીવો સુખશીલિઆ હેવાથી ભલે તપના કષ્ટથી ડરે, પણ પંડિત બુદ્ધિવાળા જ્ઞાનીએ ઈટસુખ માટે સદેવ કષ્ટનો સામને કરનારા હેવાથી સાચા સુભટની જેમ કદી ડરતા નથી. અર્થાત તપના આદરવાળો જીવ સાચે જ્ઞાની કહેવાય છે. કારણ કે ધન વિગેરેની ઇચ્છાવાળા વ્યાપારીઓ વિગેરે ઠંડી-ગરમી-ભૂખ-તૃષા વિગેરે અનેક કષ્ટો સહવા તત્પર હોય છે તેમ સમ્યગૃજ્ઞાનના બળે સંસારથી વિરાગી બનેલા તત્ત્વજ્ઞાનના અથી જ્ઞાની તપથી વિવિધ જ્ઞાનાદિ ઈષ્ટ લાભ થતા હોવાથી તપના કષ્ટને કષ્ટ માનતા નથી, ઉલટું “સ્વસાધ્યની સિદ્ધિ થાય છે એમ સમજીને તપમાં પ્રતિદિન આનંદ અનુભવે છે. એમ છતાં એ તપ જેમ તેમ જેના તેનાથી કરી શકાતો નથી. “ દુષ્યન ન થાય, સંયમના અન્ય પ્રતિલેખન પ્રતિકમણાદિ વ્યાપારને હાનિ ન પહેચે અને નેત્રોનું તેજ વિગેરે ઇન્દ્રિઓનું બળ ક્ષીણું ન Page #460 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે પંચાચારમાં તપાચારનું સ્વરૂપ] ૩૯૯ ગચ્છમાં રહેવાથી પેાતાનાથી અધિક ગુણવાળા કેટલાક સાધુઓના વિનય કરી શકાય, થાય, તેટલેા તપ તે રીતે કરવા જોઇએ. ' એમ કહેવામાં પણ જૈનદનની અનેકાન્તદૃષ્ટિ સ્પષ્ટ દેખાય છે. વધારે શું ? શાસ્ત્રમાં જણાવેલા ચરણુ-કરણસિત્તરીરૂપ મૂળચુ@ા અને ઉત્તરગુણું!ને પ્રગટાવવા માટે જૈનશાસનમાન્ય બાહ્ય-અભ્યન્તર ઉભુંય પ્રકારના તપ એક અમેાઘ ઉપાય છે. તપની ચારિત્રમાં ‘મુખ્યતા-વ્યાપકતા’, છે એમ તેનું પ્રાધાન્ય જણાવવા માટે તપાચાર તરીકે તેને ચારિત્રાચારથી ભિન્ન કહ્યો છે. એ પ્રાધાન્ય સમજવા માટે એમ કહી શકાય કે તપ ચારિત્રના પ્રાણભૂત અને આભૂષણભૂત છે. પ્રાણરહિત શરીર અકિક-ચત્ર છે, ઉપરાન્ત દુર્ગંન્ધ ફેલાવે છે અને વસ્ત્રાદિ આભૂષણે। વિનાનુ શરીર આદરનું પાત્ર ખનતું નથી તેમ તપ વિનાનું ચારિત્ર આત્માને ઉપકાર કરી શકતું નથી અને લેાકમાં શાભાને પણ પામતું નથી. વિચારતાં એમ પણ સમજાય છે કે જે તપ વિનાનું ચારિત્ર કિંમત વિનાનું છે તેા જે દન અને જ્ઞાનનું પણ મૂલ્ય ચારિત્રના ખળે છે તે તે! તપ વિના નિષ્ફળપ્રાયઃ થઈ જાય. એમ જે તપથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણૢા સફળ બને છે તે તપ દન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. અર્થાત્ જિનાજ્ઞા મુજબ કરાતા તપમાં એ ત્રણે ગુણેાની અખંડ સાધના રહેલી છે કે જે ગુણા મુક્તિ માટેની Àારી સડકરૂપ છે. શરીરના આરોગ્યની અને યેાગેાની શુદ્ધિ માટે તપ ઉપકારક છે એ વાત તેા પૂર્વ કહેવાઇ ગઈ છે. આવા વિશિષ્ટ અને આત્મહિતકર તપના ખાર પ્રકારામાં રહેલા રહસ્યના ક'ઈક માત્ર વિચાર કરીએ. ખાદ્યુતપના છ પ્રકારે। વસ્તુત: પ્રકારે નહિ પણ તેનાં અગે છે, એક બાહ્યતપના છ અવયવે છે. કારણ કે તેમાંના એકના અભાવે પણ બાહ્ય તપની પૂર્ણતા થતી નથી, ખાદ્યયેગાની પૂર્ણ શુદ્ધિરૂપ તેનું કાર્ય પૂર્ણ થતું નથી અને તેથી તેની અભ્યન્તર તપની કારણુતા પણ વિકલ ખને છે. ઉપવાસાદિ અનશન કરવા છતાં ઊનાદરતારૂપ સંતેાના અભાવે અનશન સફળ થતા નથી, ઊનેાદરતા ઉપવાસાદિ અનશનનું ફળ છે, તે પ્રગટવાથી ઉપવાસાદિ અનશનતપ સફળ થાય છે. એ રીતે ઊનાદરતા પછી વૃત્તિસક્ષેપ, તે પછી રસત્યાગ, તે પછીના કાયકલેશ અને છેલ્લા સલીનતા, એ દરેક પૂ`પૂર્વ તપનાં પૂરક અગેા છે, તે છએના યેાગે બાહ્યતપની પૂર્ણતા થાય છે અને તેાજ તે અભ્યન્તરતપનું કારણ બને છે. બીજી રીતે વિચારતાં સ્વસ્વ-ક્ષયાપશમાનુસાર સર્વ જીવે! આચરી શકે તેવી તેમાં વ્યવસ્થા છે. ઉપવાસાદ્વિ સ થા આહારના ત્યાગરૂપ અનશનતપ માટે અશક્ત આત્મા ઊનેાદરતાથી, એટલી સ``ાષવૃત્તિ ન હેાય તે પણ વૃત્તિ-સક્ષેપથી તે કરવામાં પણુ નિબળ આત્મા રસત્યાગથી, રસત્યાગ ન કરી શકે તે પણુ પૂર્ણ ભેાજન લેવા છતાં પરીષહેઉપસર્વાં સહુવા, વિહાર–લેચ કરવા, વિગેરે કાયકલેશથી અને કાયકલેશને પણુ ન સહી શકે તે કાયાને અશુભ વ્યાપારાથી રે!કવારૂપ સલીનતાથી પણ તપના આરાધક બને તેવી તેમાં યેાજના છે. આ છ પ્રકારની સાધનામાં ઉત્તરોત્તર· મનના વિજય વધે છે, અનશન કરતાં પણુ વિના પચ્ચક્ખાણું ઊણા ૨હેવામાં મનને વધારે દઢ બનાવવું પડે છે, ઊણા રહેવા કરતાં પણુ છતી વસ્તુને (દ્રવ્યાના) ત્યાગ કરી બને તેટલાં એછાં દ્રવ્યાથી નિર્બંહ (સ‘તેાષ) કરવામાં અને તેથી પણ આગળ વધીને તે દ્રવ્યામાં રસાસક્તિના પરિહાર કરવામાં મનને વધારે દઢ બનાવવું પડે છે, તેથી આગળ વધીને અનાદિ કાળથી કાયાના જે દૃઢ રાગ છે તે રાગને તેાડીને તેને કલેશ-થાક વધે તેવેશ કાયકલેશ સહવામાં અને જે અશુભવ્યાપારા અનાર્દિકાળથી વ્યસનરૂપ બની ગયા છે તેને! ત્યાગ કરવારૂપ સલીનતામાં તે। મનના (આહારના, રસના, અને કાયાના પણ રાગને!) સખ્ત વિજય કરવે! પડે છે. એમ બાહ્ય તપની વિશેષતા અનેક રીતે સમજાય છે. અભ્યન્તરતપનું પણ વિવિધ રહસ્ય સમજાય છે. એના પણુ છ પ્રકારે! છ અવયવરૂપ છે, છએની પૂર્ણ તાથી (સહયાગથી) અભ્યન્તરતપ સમ્પૂર્ણ (મેાક્ષસાધક) અને છે અને તે છમાં પણ ક્રમિક વિકાસ અથવા કાર્ય-કારણુ ભાવ રહેલા છે, જેમકે-પ્રાયશ્ચિત્ત સેવેલા ઉન્માર્ગના પશ્ચાત્તાપરૂપ છે, જીવને જયાં સુધી 嘉 Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ પોતે બીજા નવદીક્ષિત વિગેરેને વિનયનું કારણ અને (અર્થાત્ પાતે વિનય કરે તે જોઇને બીજાએ અનાદિ સંસારસેવન તરફ વૈરાગ્ય થવારૂપ પશ્ચાત્તાપ ન થાય ત્યાં સુધી વસ્તુતઃ તેના બાહ્યતપ સફળ મનાતે। નથી અને અભ્યન્તર તપ કરવા છતાં ક`નિર્જરા થતી નથી. તાત્પર્ય કે એક બાજુ તપથી કાઁને તેાડે છે અને ખીજી બાજુ સૌંસારના રાગથી નવાં કર્યાં બંધાતાં જ રહે છે. પરિણામે ઘાંચીના બળદની જેમ તે ઠેરના ઠેર રહે છે. માટે સ તપની ભૂમિકા રૂપે પ્રથમ સાંસારિક સુખના વિરાગરૂપ, અથવા ઉન્માના અનાદરરૂપ પ્રાયશ્ચિત્ત પ્રગટવું જોઇએ. આ પ્રાયશ્ચિત્ત વિના ગુણું! કે ગુણવાના પ્રત્યે બહુમાન અથવા પૂજ્યભાવરૂપ વિનય પ્રગટતેા નથી, સંસાર સેવનના વિરાગથી કે ઉન્માર્ગીના અનાદરથી પરિણામે મેાક્ષના રાગ અને મેક્ષમાર્ગીના આદર પ્રગટે છે, તેનાથી મેાક્ષમાર્ગીમાં સહાયક સ સામગ્રી પ્રત્યે બહુમાન અને પૂજયભાવરૂપ વિનય પ્રગટે છે. આવે વિનય એ વૈયાવચ્ચની ભૂમિકા છે, દેવ-ગુર્વાદિ કે જ્ઞાનાદિભાવા પ્રત્યે વિનય પ્રગટ્યા પછી જ તેની સેવારૂપ વૈયાવચ્ચ યથા રૂપે થઇ શકે છે, વિનય વિના કરેલી ખાઘસેવા વસ્તુતઃ વૈયાવચ્ચરૂપ બનતી નથી, આવા વિનય–વૈયાવચ્ચદ્વારા જ્યારે આત્મવિશુદ્ધિ થાય છે ત્યારે જ જીત્રને શ્રીજિનકથિત આગમે! આત્માપકારક થઇ શકે છે, માટે તેવા વિનીત આત્મા વાચના, પૃચ્છના, પરાવર્ત્તનાદિ તે તે પ્રકારના સ્વાધ્યાયના અધિકારી ગણાય છે, શાસ્ત્રમાં પણ વિનીત, સુયેાગ્ય અને અધિકારી ખનેલા શિષ્યને તે તે સૂત્રો આપવાનું વિધાન છે, ઇત્યાદિ વિચારતાં સમજાશે કે વિનય-વૈયાવચ્ચથી પરિભાવિત થએલા જીવ - સ્વાધ્યાયતપ માટે અધિકારી છે અને એવી યેાગ્યતા પ્રગટ્યા પછી મળેલું જ્ઞાન સંસારવક નહિ બનતાં મેાક્ષસાધક બને છે. અન્યથા શાસ્ત્ર પણ શસ્ત્રરૂપ ખુને' એમ કહેલું છે. સ્વાધ્યાયતપથી તત્ત્વાતત્ત્વનું જ્ઞાન થતાં તેના આલમ્બનથી ધ્યાન કરી શકાય છે અને ૧૫૮ મી ટીપ્પણીમાં જણાવ્યાં છે તે ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ ધ્યાનતપના આલમ્બનથી વિશુદ્ધ થતા આત્મા ઘાતીકૉના ઘાત કરીને કૈવલજ્ઞાન-કૈવલદનાદિ ગુણેને પ્રગટ કરે છે. એમ ધ્યાનતપની પ્રાપ્તિથી આત્માને વિશિષ્ટ લાભા થાય છે. તે પછી યાનિાધ અને શૈલેશી અવસ્થારૂપ કાયાસ દ્વારા સ જડ સંબંધેાથી મુક્ત થએલૈ। આત્મા સ્વસ્વરૂપના સહજ સુખને અનુભન્ન કરતે। અનંતકાળ નિરૂપાધિક સુખના આનંદ ભોગવે છે. એ રીતે અભ્યન્તર તપની વિશેષતા છે તે પણુ વર્તમાનમાં સ્વ-સ્વ ભૂમિકા અનુસારે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, વિગેરે તે તે તપનું આચરણ કરવાથી જીવ તેના અભ્યાસના બળે ઉત્તરાત્તર આત્મશુદ્ધિ સાથે છે અને એના ફળરૂપે ઉપર જણાવ્યા તે ‘સંસાર વૈરાગ્યરૂપ પ્રાયશ્ચિત્ત’ વિગેરે તે તે યથા તપના અધિકારી પણ બને છે. માટે વમાનમાં અભ્યાસ તરીકે પણ તે તે તપ કરવે જરૂરી છે. એમ તપાચારના ખાર પ્રકારે સ અનુષ્ઠાનાના પ્રાણભૂત છે. એમ કહી શકાય કે જૈનશાસનનું એક એક અનુષ્ઠાન પછી તે ન્હાવુ હાય કે માટુ, કષ્ટસાધ્ય હેય કે જ્ઞાનરૂપ હેાય, પણ તપસ્વરૂપ જ છે.’ એક રથનાં એ ચક્રની જેમ અથવા એક ઘ'ટીનાં ખે પડેાની જેમ બાહ્ય-અભ્યન્તર તપ પરસ્પર સાપેક્ષ છે, ઇત્યાદિ તેનું મહત્ત્વ જેમ જેમ વધારે સમજાય તેમ તેમ તેનું ફળ વધારે મળે છે, વીર્યંચાર વીર્યાંન્તરાયકર્મના ક્ષયે।પશમથી પ્રગટેલા ખળવીને સફળ કરી વીર્યંન્તરાયા સમૂલ નાશ કરવા માટે છે. તેમાં વિઘ્નભૂત પ્રમાદ વિવિધરૂપાથી જીવને વશ કરી પુન: વીર્યંન્તરાય કને! બન્ધ કરાવે છે, માટે થએલો ક્ષયેાપશમ અવરાઇ ન જાય અને શેષ રહેલા વીર્યન્તરાય કના સમૂલ નાશ કરી આત્મા અનંત વીતે પ્રગટ કરે તે માટે વીર્માંચારનું પાલન આવશ્યક છે. જે જે પ્રવૃત્તિ કરવાથી જીવને જ્ઞાનાવરણીયાદ્રિ ધાતીકમાંં તૂટે તે તે સ` પ્રવ્રુત્તિ વીર્યંચારરૂપ છે અને જે પ્રવૃત્તિથી ઘાતીકાઁના નવે! બન્ધ થાય તેવી પ્રવૃત્તિ પ્રમાદરૂપ ગણાય છે. માટે જ્યારે જે પ્રમાણમાં જે વિષયમાં ખળ-શક્તિ પ્રગટ થઇ ઢાય ત્યારે તે તે વિષયમાં પ્રયત્ન કરી જ્ઞાનાવરણીયાદિ કમેîને તેડવા અપ્રમત્ત બનવું એ વીર્માંચાર છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ વ્રતાદિના પાલન માટે ઉપયોગી ગચ્છવાસ અને તેના લાભ]. પણ શીખે), વિધિ વિગેરેનું ઉલ્લંઘન કરીને તે તે પ્રવૃત્તિ કરતા કેટલાક સાધુઓને તે તે વિષયમાં કર્તવ્યનું સ્મરણ કરાવી શકાય અને પોતે પણ તેવી ભૂલ કરે ત્યારે બીજાઓ સ્મરણ કરાવે, એ પ્રમાણે ગચ્છમાં રહેવાથી સ્વ–પર ઉભયને કર્તવ્યનું સ્મરણ કરાવવારૂપ સ્મારણા, અકાર્યથી રોકવારૂપ વારણા, પ્રેરણારૂપ નેદના અને વારંવાર પ્રેરણારૂપ પ્રતિનેદના પણ કરી-કરાવી શકાય છે, એથી પરસ્પર વિનયાદિ ગામાં પ્રવૃત્તિ કરનાર (કરાવનાર) ગચ્છવાસી સાધુને અવશ્ય મોક્ષની સાધના થાય છે, એ કારણે ગચ્છવાસ પણ સાપેક્ષતિનો મુખ્ય ધર્મ છે. કહ્યું છે કે “गुरुारिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला । વિળયો તત્ સારા-માહિં હોતપહિ દઉદ્દા अण्णोष्णाविक्रवाए, जोगंमि तहिं तहिं पयतो। णियमेण गच्छवासी, असंगपदसाहगो भणिओ ॥६९९।।" (पञ्चवस्तुक) ભાવાર્થ-મુનિઓને પરિવાર તે ગ૭ કહેવાય, તેમાં રહેનારાઓને પરસ્પરના વિનયથી ઘણું નિર્જરા થાય, તથા સ્મારણા વિગેરેથી ચારિત્રમાં દેશે પણ ન લાગે (૬૯૬). અન્ય સહાયથી તે તે વિનયાદિ એમાં પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુને નિયમા અસગ્ગ મોક્ષ) પદને સાધક કહ્યો છે. ગચ્છમાં થતી મારણ, વારણા, વિગેરે ગુણકારક યુગોથી કંટાળીને (લાભને બદલે દુઃખ માનીને) ગચ્છને છોડી દેનારા સાધુઓને જ્ઞાનાદિ ગુણની હાનિ કહી છે. કહ્યું છે કે – “ના નાના િળા, સંવો વાર ગણતા. णिति तओ सुहकामी, निग्गयमित्ता विणस्संति ॥११६॥ एवं गच्छसमुद्दे, सारण(मा)वीईहिं चोइआ संता । णिति तओ सुहकामी, मीणा व जहा विणस्संति ॥११७॥” (ओपनियुक्ति) ભાવાર્થ-જેમ સુખના ઈચ્છુક મો સમુદ્રમાં સમુદ્રના સંભને (ઉપદ્રવને સહન નહિ. કરતાં બહાર નીકળે તે નીકળતાં જ વિનાશ પામે તેમ ગચ્છરૂપી સમુદ્રમાં રહેતાં રમારણા-વારણાદિ રૂપ મેજાના ક્ષેભથી ગભરાઈને સુખની ઈચ્છાથી જે સાધુઓ ગચ્છને છોડી બહાર નીકળે (એકલા ફરે) તે જળ વિનાનાં માછલાંની જેમ વિનાશને પામે. (૧૧૭) જ્યાં મારણા, વારણ વિગેરે ન થતું હોય તે ગચ્છ તે છોડવા ગ્ય છે જ, કારણ કે પરમાર્થથી (વસ્તુતઃ) તે ગચ્છ જ નથી. કહ્યું છે કે "सारणमाइविउत्तं, गच्छंपि हु गुणगणेहिं परिहीणं । વિ(૨)ત્તળાવ, વરૂન તે સુત્તવિ૩િ ” પન્નાd-૭૦૦ ભાવાર્થ—જેણે આત્મકલ્યાણ માટે જ્ઞાતિવર્ગને પણ તજે છે તે સાધુએ જ્યાં સ્મારણાદિ ન થતું હોય તે જ્ઞાનાદિ ગુણેના સમૂહથી રહિત ગચ્છને પણ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે તજ જોઈએ. એ પણ ગરછ ત્યારે છોડ કે જયારે બીજા ગ૭માં સંક્રમ (આશ્રય) મળે. અન્યથા (ઉત્તમ આશ્રય ન મળે તે) આત્મરક્ષા (સંયમરક્ષા) વિગેરેને માટે પિતે ગીતાર્થ હોય તે પણ ૫૧ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ [ધસં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ સમજવા છતાં પ્રજાની સાથે મૂર્ખ બનીને રાજાએ પિતાના રાજ્યની રક્ષા કરી તેમાં કારણે પ્રમાદીગચ્છમાં પણ રહે. (પણ નિરાધાર એકલો વિચરે નહિ) આ વિષયમાં વિવેક જણાવ્યું છે કે – “શનીવાવાઝુom, વેર અUી દિલમાસ્મિા. भावाणुवघायणुवत्तणाए तेसिं तु वसिअव्वं ॥" उपदेशपद-८४१॥ વ્યાખ્યા–અગીતાર્થોએ તથા આદિ શબ્દથી ગીતાર્થોએ પણ બીજા અગીતાર્યાદિ જ્યાં હેય તે ક્ષેત્રમાં દુષ્કાળ વિગેરેના કારણે રહી શકાય તેમ ન હોય ત્યારે પાર્થસ્થ વિગેરે જ્યાં હોય તે ક્ષેત્રમાં જઈને પણ શુદ્ધપ્રરૂપણારૂપ અને શુદ્ધસામાચારીના પાલનરૂપ પિતાના ભાવને (ચારિત્રના પરિણામને) હાનિ ન પહોંચે તેમ તેઓનું “વાણીથી નમસ્કાર કરે” વિગેરે ઔચિત્ય સાચવીને તેઓના ક્ષેત્રમાં રહેવું. એમ (બાહ્ય દેખાવરૂપે તેને અનુસરવાથી તેઓના હૃદયમાં બહુમાન પ્રગટે અને તેથી દુષ્કાળ વિગેરેના સંકટમાં સહાયક પણ થાય. અહીં દષ્ટાન્ત કહ્યું છે કે— " एत्थं पुण आहरणं, विष्णेयं णायसंगयं एयं । __ अगहिलगहिलो राया, बुद्धीए अणट्ठरज्जो त्ति ॥" उपदेशपद० ८४३॥ ભાવાર્થ...આ વિષયમાં ન્યાયયુક્ત આ ઉદાહરણ સમજવું કે “સુબુદ્ધિ નામના મંત્રીએ બુદ્ધિમાન એવા પણ પિતાના રાજાને (કૃત્રિમ રીતે) ઘેલો બનાવીને રાજ્યનું રક્ષણ કરાવ્યું અર્થાત્ મંત્રીની સલાહથી રાજાએ ઘેલા બનીને પણ રાજ્ય રાખ્યું.ર૪૯ પ્રશ્ન-પહેલાં કહેલા ગુરૂકુળવાસના વર્ણનમાં “ગચ્છવાસને અર્થ આવી જ ગયે, કારણ કે “ગચ્છ એટલે ગુરૂપરિવાર એ અર્થ હોવાથી ગુરૂકુલવાસ અને ગુરૂપરિવારરૂપગચ્છવાસએ બેને અર્થ એક જ થાય, માટે આ વર્ણન પુનરૂક્ત (બીજીવાર કહેવારૂપ)ષવાળું છે, તેનું શું? ઉત્તર–પ્રશ્ન સાચે છે, કિન્તુ જેમ ગુરૂકુળવાસથી “એક ગુરૂને વિનય વિગેરે થાય તેમ ર૬૯–પૃથ્વીપુરમાં પૂર્ણ નામના રાજાને સુબુદ્ધિ નામે મંત્રી હતા, એકદા એક નિમિત્તિઓએ સભામાં કહ્યું કે “મહિના પછી એ ઝેરી વરસાદ થશે કે તેનું પાણી પીનારા ઉન્માદી થશે, અને પુનઃ કેટલાક સમયે સારી વૃષ્ટિ થશે તેનું પાણી પીવાથી બધા સ્વસ્થ થશે” એ જાણીને રાજાએ પડતું વજ.. ડાવીને પ્રજાને પાણી સંગ્રહ કરવા સૂચવ્યું, પોતે પણ સંગ્રહ કર્યો, મહિના પછી વરસાદ થયો, , ત્યારે તેનું પાણી કેાઈએ ન પીધું, પણ સંગ્રહ કરેલું જેમ જેમ ખૂટવા લાગ્યું તેમ તેમ નવું પાણી પીવાથી લોકોમાં ઉન્માદ થતો ગયો. એમ કરતાં સમગ્ર પ્રજાવર્ગ ગાંડો થઈ ગયો, સામંતરાજાઓનું પણ એમ જ બન્યું. ૫ણી વધારે સંઘરેલું હોવાથી મંત્રી અને રાજા બે સ્વસ્થ રહ્યા, તેઓએ બધાને ઉન્માદી માની તેમના કાર્યોમાં સાથ ન આપવાથી લોકેએ પરસ્પર મંત્રણા કરી કે “આપણા સહકારથી રાજા સુખી થઈ શકે, જે એમ ન કરે તે દુઃખી થાય, માટે આપણે રાજાને બાંધી લેવું જોઈએ.’ એ વાત મંત્રીએ જાણી લીધી અને રાજાને પણ જણાવી. લોકોમાં પોતાનું અને રાજયનું રક્ષણ કરવાને બીજે ઉપાય જ ન હતો, એથી મંત્રીની સલાહ પ્રમાણે રાજાએ ઉમાદી બનેલા સામને અને પ્રજાજનની સાથે ઉન્માદી જેવું જીવન બનાવી પિતે પણ તેમના જેવો દેખાવ કર્યો. એથી બધા શાન્ત થયા, પુનઃ સુવૃષ્ટિ થતાં તેનું પાણી પીવાથી બધા સ્વસ્થ થયા અને રાજાએ પણ પૂર્વની જેમ જીવવા માંડયું. એમ ગાંડાની સાથે ગાંડા બનીને પણ પિતાનું અને રાજ્યનું રક્ષણ કર્યું તેમ ગીતાર્થોએ પણ સમયને પારખીને પિતાની અને સંયમની રક્ષા માટે પાસસ્થાદિની સાથે પણ રહેવું જોઈએ. Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૦૩ વ્રતાદિના પાલન માટે કુસંગનો ત્યાગ, વિધિ અને તેમાં વિવેક] (ગચ્છવાસથી) બીજાઓને પણ વિનય વિગેરે થઈ શકે, તે માટે ગ૭માં રહેવું જોઈએ એમ જણાવવા માટે ગુરૂકુલવાસ કહેવા છતાં ગચ્છવાસને ભિન્ન કહ્યો. તાત્પર્ય કે ગુરૂકુળવાસ માત્ર એક ગુરૂનો જ વિનયાદિ કરવાથી પણ થાય, અને ગચ્છવાસથી બીજાઓના પણ વિનયાદિ થાય, માટે ગરછવાસને જુદે જણાવ્યું છે. અર્થાત્ અન્ય સાધુઓને પણ એક બીજાથી ઉપકાર થાય એ રીતે ગુરૂ પાસે રહેવું તેનું નામ ગચ્છવાસ. અન્યથા પરસ્પર સાધુઓને ઉપકાર ન થાય તે ગચ્છમાં (રહેવા છતાં, નહિ રહેવા બરાબર છે. કહ્યું છે કે – p()ળ મિgવયા, વળorriામાવસંવા છન્ન(૪)મછત્તતુલ્યો, વાસો ૩ જા વચ્છરાત્તિ " પદ્મવતુ ૭૦૪ll. ભાવાર્થ–પરસ્પરના ગુણ વિગેરેમાં બહુમાન વિગેરે કરવારૂપ ભાવસંબંધથી પ્રધાન-ગણિ ભાવે, (એટલે પૂજ્ય-પૂજકપણાને સંબંધથી) ગચ્છવાસી સાધુઓને પરસ્પર ઉપકાર ન થાય તે તે ગચ્છવાસ છત્રમઠના (કે ઢાંકેલા મઠના) છત્ર તુલ્ય સમજવો. વસ્તુતઃ તેને ગચ્છવાસ નથી કહ્યો. તાત્પર્ય કે ઉપરથી ઢાંકેલા છાપરાવાળા મઠની (આશ્રમની) ઉપર છત્રી હોય તે માત્ર શેભા રૂપે છે, તેનાથી કંઈ કાર્ય સરતું નથી (અથવા ઉપર છાપરા વિનાના મઠ ઉપર માત્ર છત્રી બાંધવાથી વરસાદ કે ચોર વિગેરેથી રક્ષણ થતું નથી, તેમ ગચ્છમાં રહેવા છતાં ગુણવાનરત્નાધિકસાધુઓ પ્રત્યે ન્હાનાને સન્માન ન જાગે કે રત્નાધિકને ન્હાના પ્રત્યે વાત્સલ્ય ન પ્રગટે તે ગચ્છમાં રહેવા છતાં તેનું પ્રાયઃ કંઈ ફળ નથી, તે ગચ્છવાસ માત્ર પરસ્પરની શોભા પૂરતો જ ગણાય, છત્રની જેમ દેખાવ પૂરતા ભલે સાથે રહે કે રાખે, પણ પરસ્પર કઈ ઉપકાર ન થાય.૨૭૦ - ૨૭૦-સંસાર પ્રતિકૂળ અને અનુકૂળ નિમિત્તોની ખાણ સમાન છે, તેમાં રહેવા છતાં પ્રતિકૂળતાઅનુકુળતાની અસરથી દૂર રહે (બચે) તે આત્માને કર્મબન્ધ થતું નથી, તેથી વિરૂદ્ધ તેની અસર તળે આવી રાગ-દ્વેષાદિના પરિણામ કરનારને કર્મબન્ધ થાય છે. જીવને નવાં કર્મબન્ધનથી બચવું અને પૂર્વે બાંધેલાં કર્મોથી છૂટવું એ મુક્તિ માટેનું કર્તવ્ય છે, માટે રાગ-દ્વેષાદિનાં અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્ત મળવા છતાં આત્માએ તેની અસરથી બચવું જોઈએ. એમ છતાં જીવમાં એનાથી બચવા માટેનું સત્વ ખૂટે ત્યાં સુધી અનિચ્છાએ પણ તેની અસર તેને થાય છે અને પરિણામે રાગદ્વેષાદિ થવાથી કર્મબન્ધ પણ થાય છે. જેમ રોગી મનુષ્યને શરદી-ગરમી વિગેરેની અસર થવાથી ઈચ્છી ન હોવા છતાં રોગ વધે છે માટે શરદી-ગરમી વિગેરે પ્રતિકુળ અસરથી બચવા તે તે જનાઓ કરે છે અને તેની અસર ન થવા દેવા માટે કે થએલી અસરને ટાળવા માટે ઔષધોપચાર કરે છે તેમ જીવને પણ પિતાના રાગદ્વેષાદિના ઉદયરૂપ કરેગના પ્રભાવે અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તેની અસર થાય છે, તેથી ઈચ્છા ન છતાં સત્ત્વના અભાવે રાગ-દ્વેષાદિને વશ થઈ નવાં કર્મોને બન્ધ પણ કરે છે. એ જ કારણે આજ સુધી અનેક ભવોમાં ધર્મરૂપ ઔષધ સેવવા છતાં તે કમરેગથી મુક્ત થયા નથી. " આ પરિસ્થિતિમાં નવાં કર્મોથી બચવા અને જુનાં કર્મોથી છૂટવા માટે સમતીધર્મના સેવન(અભ્યાસ માટે જૈન શાસનમાં પ્રવજ્યા અને મહાવ્રતનું વિધાન કર્યું છે અને તેને પાલન માટે ગચ્છવાસ અને જિનકલ્પ વિગેરે એકાકી વિહાર (સાપેક્ષ અને નિરપેક્ષ), ઉભય પ્રકારના માર્ગ આવશ્યક માન્યો છે. તેમાં ગચ્છવાસના સેવનથી શિષ્યમાં પ્રતિકૂળતાને સામને કરવા માટેનું સર્વ પ્રગટે છે. પ્રતિકૂળતાથી બચવાનું સત્વ જેનામાં નથી તે અનુકૂળતાથી બચી શકતા નથી, કારણ કે પ્રતિકૂળતા સહવી સહેલી છે, અનાદિકળથી માયા જીવ પ્રતિકૂળતામાં આવ્યા છે, તેથી તેને તેને અભ્યાસ પણ છે. અનુશળતામાં સમતા અનુભવવા Page #465 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૰ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૧૧૫ સસના ત્યાગ-અહીં ‘કુ’ એટલે ઉત્તમ પુરૂષોને ન શોભે તેવા સંસ' એટલે સહવાસ (પરિચય) વિગેરે, તેના ત્યાગ કરવા તે સાપેક્ષ યતિધર્મ છે. અહીં પાપમિત્રતુલ્ય પાસસ્ત્યાદિની સાથે સાધુએ સબન્ધ રાખવા તે કુસંસગ કહેવાય, તેએની સાથે રહેવાથી પેાતાને પણ તેના જેવા (શથિલ્યાદિના) પરિણામ અવશ્ય થાય. કહ્યું છે કે— ૪૦૪ માટે. તથાવિધ વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ સત્ત્વની જરૂર રહે છે. પ્રતિકૂળતા પ્રગટ શત્રુ જેવી છે અને અનુકૂળતા મિત્રના લેબાશમાં શત્રુનું કામ કરનારી છે. પ્રગટ શત્રુથી બચવું જેટલું દુષ્કર નથી તેટલું છૂપા (મિત્ર તરીકે વતન કરનારા) શત્રુથી બચવું દુષ્કર છે. એ કારણે પ્રથમ પ્રતિકૂળતાને (સમતાથી) સહન કરવાની ડ્રાય છે, તેમ કરવાથી જીવમાં તેના વિજય કરવા માટેનું સત્ત્વ પ્રગટે છે. અને તે પછી જ તે ગુરૂપદને લાયક બને છે. ગુરૂપદમાં શિષ્યાદિની સેવા, સ`ઘનું માન-સન્માન, અનુકૂળ વિશિષ્ટ જીવનસામગ્રી, ઇત્યાદિ વિવિધ અનુકૂળતા વચ્ચે જીવવાના પ્રસ`ગ આવે છે. આવી અનુકૂળતા ભગવવા છતાં શિષ્યપણામાં વિનયાદિ વિધિપૂર્ણાંક મેળવેલા જ્ઞાનના તથા ગુરૂસેવાદિથી પ્રગટ કરેલા સત્ત્વના બળે તે તેમાં મુંઝાતે! નથી. એટલું જ નહિ, એ દરેક અનુકૂળતા વચ્ચે પણ તે નિપ રહી શકે છે. એમ શિષ્યભાવથી પ્રતિકૂળતાના વિજય કરવાનું અને ગુરૂભાવથી અનુકૂળતાના વિજય કરવાનું સત્ત્વ ગચ્છવાસમાં રહેવાથી જ પ્રગઢ થાય છે. પછી તેને ગચ્છની અપેક્ષા રહેતી નથી, તેથી જો તે ઇચ્છે અને સઘની તથા ગચ્છની જવાબદ્દારી પૂર્ણ કરી ચૂકયા હાય, ઉપરાન્ત તથાવિધ જ્ઞાન, સત્ત્વ, તપ, વિગેરેથી અ માને યાગ્ય બનાવ્યા ઢાય તે। સ્વાશ્રયી સાધુપણું પાળવા માટે નિરપેક્ષ યતિને સ્વીકારી વિશિષ્ટ કનિર્જરા સાધી શકે છે. લૌકિક જીવનમાં પણ સર્વાંત્ર આ નીતિ પ્રવર્તે છે, પ્રથમ બાયકાળમાં માતા-પિતાદ્ઘિ ગુરૂવની પરાધીનતા અને પ્રતિકૂળતા સહીને યેગ્ય બનેલે! યુવાવસ્થામાં સ્વતંત્રતાને અને સાનુકૂળતાને ભાગવવા માટે અધિકારી બને છે. વિધાર્થી જીવનમાં શિક્ષકની પરાધીનતા અને અધ્યયનના વિવિધ કોને વેઠનારેશ ભવિષ્યમાં વિદ્વત્તાનું સુખ ભેગવી શકે છે. ભરવાડની પરાધીનતા અને વાડામાં પૂરાઇને રહેવું, વિગેરે કષ્ટો વેઠનાર ઘેટાં પણ નિરાબાધ જીવી શકે છે. તેથી વિપરીત બાલ્યકાળમાં માતાપિતાદિનાં તથાવિધ વિનયાદિ નહિ કરનારા કે વિદ્યાર્થી જીવનમાં ગુરૂની પરતંત્રતા અને અધ્યયનાદિનાં કષ્ટો નહિ વેઠનારા યુવાવસ્થ માં પણુ સ્વત ંત્રતાના આનંદ ભાગવી શકતા નથી, યાવજ્જીત અવિનીત અને મૂખ` તરીકે લેાકનુ` અપમાન-અનાદરાદિ વિવિધ કશો ભાગવે છે, સ્વતંત્ર યથેચ્છ વનવિહારી સિંહૈા કે હાર્થીએ પણ રક્ષકના અભાવે પ્રાણને ગુમાવે છે, પિંજરામાં પૂરાય છે, કે લેાખંડની સાંકળેનાં બધનેામાં પડે છે, ઇત્યાદ્રિ અનેક દૃષ્ટાન્તા પ્રત્યક્ષ છે. જળાશયમાં અનેક કષ્ટો વેડવા છતાં મચ્છ વગેરેનું જીવન ત્યાં સુધી જ સલામત છે કે જયાં સુધી તે જળાશયને છેડતા નથી. સાધુજીવન માટે પણ એમ જ સમજવાનું છે, ગુચ્છવાસનાં કષ્ટો વસ્તુતઃ કષ્ટો નથી પણ કષ્ટોમાંથી છૂટવા માટેનાં સાચાં અલમ્બના છે, જે અત્મા પેાતાના રાગ-દ્વેષાદિ કે કામ-કેષાદ્રિ શત્રુઓથી ડરે છે તેને ‘ગચ્છવાસ ભયરૂપ નથી પણુ પરમશન્તિનુ ધામ છે' એને અનુભવ થાય છે. આ કારણે જ તે ગચ્છવાસમાં પ્રતિકૂળતા સહવા દ્વારા પ્રતિકૂળતાના દ્વેષને વિજય અને અનુકૂળતામાં નિરભિમાની અને નિલે`પ જીવન જીવવા દ્વારા અનુકૂળતાના રાગના વિજય સાધી શકે છે અને પરિણામે મેક્ષ થતાં સુધી પ્રતિકૂળતા-અ કૂળતા વચ્ચે રહેવા છતાં તેની અસરથી બચી સČથા ક`મુક્ત પણ થઈ શકે છે. એમ ગચ્છવાસ પ્રત્યક્ષ રૂપ દેખાવા છતાં કષ્ટરૂપ નથી, કષ્ટોમાંથી છેડાવનાર છે, એમ સમજતા જ્ઞાની મુનિ જીવન પર્યન્ત ગચ્છવાસને તજવા ઇચ્છતા પણુ નથી. અહીં ગીતા મુનિને પણ અયે.ગ્ય ગચ્છને છેડતાં પહેલાં યેાગ્ય ગચ્છના આશ્રય શેાધવાનું અને તે ન મળે તેા પાસદ્ઘાટ્ઠિના આય નીચે રહીને પણ પેાતાના સયમ અને જ્ઞાનની રક્ષા કરવાનું શાસ્ત્રીય Page #466 -------------------------------------------------------------------------- ________________ કાર = = .રારકા -- રસ --- - - - - - - - કતાદિના પાલન માટે કુસંસર્ગને ત્યાગ, વિધિ અને તેમાં વિવેક] " जो जारिसेण मित्ति, करेइ अचिरेण तारिसो होइ । कुसुमेहिं सह वसंता, तिलावि तग्गंधिया हुंति ॥" पञ्चवस्तु० ७३१॥ ભાવાર્થ-જેમ પુપની સાથે રહેલા તલ પણ પુષ્યના ગન્ધવાળા થાય છે તેમ જ જેવાની સાથે મિત્રી કરે તે શીધ્ર તે થાય છે. એથી પાસસ્થાદિને સંસર્ગ પણ શાસ્ત્રમાં ગણાય જણાવે છે. આવશ્યકમાં કહ્યું છે કે મુદ્દા પરા, મારા (વિ) વીર રીતે पासत्थाईठाणेसुं, वट्टमाणा तह अपुज्जा ॥११११॥ पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होइ। ફુલ નદિશા વિદિશા, મલ્શિ વસતા કા ”???રા(વાવ) નિવૃત્તિ) ભાવાર્થ-જેમ વિષ્ટાવાળા અશુચિ સ્થાને પડેલી ચંપાના પુષ્પની માળા પણ મસ્તકે ન ચઢાવાય તેમ પાસસ્થાદિના સ્થાનમાં (સાથે) રહેનારા (સુસાધુઓ પણ) અપૂજ્ય સમજવા. નિંદ્ય-ચંડાળકુળમાં રહેતે ચૌદ વિદ્યાને પારંગામી પણ નિત્ત્વ ગણાય છે તેમ પાસસ્થાદિ કુશીલિઓન ભેગા રહેતા સુવિહિત પણ નિત્ત્વ સમજવા. શિષ્યને પ્રશ્ન-પાસસ્થાદિના સંસર્ગ માત્રથી ગુણવંતને શી રીતે દેષ લાગે ? કારણ કે કાચના ટુકડાઓની સાથે ચિરકાળ સુધી રહેવા છતાં વૈડૂર્યમણિ પોતાના ગુણની વિશેષતાને કારણે કદાપિ કાચપણાને પામતે નથી અથવા તે નળ(નડ) નામની વનસ્પતિને છોડ શેરડીના ખેતરમાં ઉગવા છતાં પોતાના દેષથી મધુરતાને પામતે નથી. અન્યત્ર પણ કહ્યું છે કે" असाधुः साधुर्वा भवति खलु जात्यैव पुरुषः, न सङ्गाद्दौर्जन्यं न च सुजनता कस्यचिदहो । प्ररूढे संसर्ग मणिभुजगयोर्जन्मजनिते; मणि हे दोषान् स्पृशति न च सो मणिगुणान्॥१॥" અર્થ-“પુરૂષ નિરો પોતાની જાતિથી (ગ્રતાથી જ સારો કે ખરાબ થાય છે, સલ્સથી કેઈનામાં દુર્જનતા કે સજજનતા પ્રગટતી નથી. સાપને અને તેના મસ્તકના મણિને જન્મથી અતિરૂઢ સંસર્ગ છતાં માંણ સાપના દેને કે સા૫ મણિના ગુણને સ્પર્શ પણ કરતું નથી.” વિધાન એક સુન્દર માર્ગદર્શનરૂ૫ છે, વર્તમાનમાં તે સવિશેષ ઉપકારક છે. સાચી માતાના અભાવમાં ધાવમાતાના આશ્રયથી પણ જીવન રક્ષા કરવાની જેમ એ વિધાન સંયમ જીવનની રક્ષા માટે અતીવ ઉપકારક છે. એમ છતાં ગચ્છવાસનું અહીં કહેલું સ્વરૂપ એક વિશિષ્ટ બોધ આપે છે. કેવળ જીવનનિર્વાહ પૂરતો ગચ્છવાસ એ ગચ્છવાસ નથી, ગછગત સર્વ નેહાના મેટા મુનિઓ પ્રત્યે ગુણાનુરાગથી યથાયોગ્ય વાત્સલ્ય અને બહુમાન તથા પૂજ્યભાવ પ્રગટ કર એ જ સાચો ગુછવાસ છે. જે ગ૭માં રહેવા છતાં એ લાભ ન લઈ શકાય છે તેવા ગચ્છવાસની વસ્તુત: કેઇ વિશિષ્ટતા નથી. પરસપર ગુણાનુરાગરૂપ ‘ભાવસંબધથી ગચ્છવાસમાં રહેવાથી ચારિત્રમાં પરસ્પર સહાય મળે છે, એ સંબધ અખંડ રહેવાથી ભવિષ્યના ભાવોમાં પણ તે આત્માએ પ્રાયઃ એક સ્થાને ભેગા થઈ, પ૨૫૨ ધર્મ સંબધથી જોડાય છે અને ભાભવ એ સંબધને દૃઢ-મજબૂત બનાવી ઉત્તરોત્તર મેક્ષમાં તેને શાશ્વત બનાવે છે. ભગવાન શ્રી ઋષભદેવ અને તેનું કમ્બ, શ્રીનેમનાથભગવાન અને સતી ૨ાજીમતી, પ્રભુશ્રી મહાવીરદેવ અને શ્રીગૌતમસ્વામિજી, વિગેરે એનાં અનેક દષ્ટા જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં તો ગુરૂકુળવાસને અને ગચ્છવાસને બ્રહ્મચર્યરૂપ કહ્યો છે, ઈત્યાદિ સાધુ જીવનમાં એની ઘણી મહત્તા છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૫ માટે ગુણવાનું પણ સાધુ પાસસ્થાદિના સંસર્ગથી પિતાના ગુણને તજે નહિ. ગુરૂને ઉત્તર-દ્રવ્યના પરિણામો વિચિત્ર હેવાથી તમે કહે છે તેમ (એકાન્ત) નથી. દ્રવ્ય બે પ્રકારનાં હોય છે, એક ભાવુક અને બીજા અભાવુક, તેમાં “વિરૂદ્ધ ધર્મવાળાં દ્રવ્ય પોતાના ગુણદોષથી જેને પોતાના જેવાં બનાવે, અર્થાત્ બીજાં દ્રવ્યો જેના ઉપર પોતાના ગુણ દેષની અસર ઉપજાવે અથવા તે “વિરૂદ્ધ ધર્મવાળાં જે જે દ્રવ્યો બીજા દ્રવ્યના સંસર્ગથી (અસરથી) તેના જેવાં થાય તે દ્રવ્ય ભાવુક અને બાકીનાં અભાવુક કહેવાય છે. જીવ ભાવુકદ્રવ્ય છે, અનાદિ કાળથી (સ્વરૂપે શુદ્ધ છતાં) પાસસ્થા વિગેરેએ આચરેલા પ્રમાદભાવથી તે વિપરીત પરિણામી બનેલો છે, તેથી તે શુદ્ધ છતાં કુશીલના સંસર્ગથી નાશ પામે (કુશીલ થઈ જાય) છે, તમે કહ્યાં તે વેડૂર્યમણિ તથા નડનામની વનસ્પતિ વિગેરે તે અભાવુક દ્રવ્ય છે, માટે તેના દૃષ્ટાન્તના બળે (ભાવુક એવા) જીવને પણ સંસર્ગજન્ય ગુણ-દોષ ન થાય એમ કહી શકાય નહિ. જેમાં પણ જે કેવલી(વીતરાગ)થએલા હોય અને જે અભવ્ય હોય તે તે અભાવુક જ છે, જે જ સરાગી (અને ભવ્ય) છે તે પાસસ્થાદિની સોબતથી તેવા બને છે. એટલું વિશેષ છે કે-સરાગીઓમાં પણ જેઓના (જ્ઞાનાદિ) વેગ પરિપક્વ થએલા છે તે ઉત્કૃષ્ટજ્ઞાનના પરિણામવાળા છે જો કે અભાવુક છે, તે પણ જે મધ્યમદશામાં વર્તે છે તે તે ભાવુક જ હોય છે. માટે તે પાસસ્થાદિની સાથે છેડે પણ એક વાર બોલવારૂપ) માત્ર આલાપ વિગેરે પણ સંસર્ગ સુવિહિત સાધુઓને નિષેધેલો છે. કહ્યું છે કે “કાસમા, વિંવારં રિમિતિ તમાāાં વારાફ, નહા, વજોદ સીક્ષા ૨૦૧૮ના (વાવ નિષિત). વ્યાખ્યા-શતાંશથી પણ ન્યૂન વિરોધી એવા કોઈ અન્ય પદાર્થના સંબંધમાં આવે તે (ભાવુક) દ્રવ્ય “મીઠાના આકર વિગેરેમાં પડેલા અન્ય પદાર્થો ખારા થાય છે તેમ તેના જેવાં થાય છે. અહીં વિગેરે શબ્દથી ખાંડ, સ્વાદિકાનો રસ, વિગેરે સમજવાં. વધારે શું ? લેહ પણ તેના (લુણના) સંસર્ગથી તેના જેવું થાય છે અર્થાત્ ખવાઈ જાય છે, તે અન્ય પદાર્થો માટે કહેવું જ શું? એમ સુવિહિત પણ સાધુઓ પાસત્કાદિની સાથે માત્ર એક વાર બોલવા (આલાપ) જેટલો પણ સંસર્ગ કરે તો તેઓના જેવા થવાને સમ્ભવ છે, માટે કુશીલને સંસર્ગ અવશ્ય તજ જોઈએ.૨૭૧ ર૭૧-સર્વ દ્રવ્ય ગુણ અને પર્યાય યુક્ત છે, તેમાં ગુણ સહભાવી (સહજ) છે અને પર્યાય કમભાવી (કમશઃ પ્રગટે છે. આ પર્યાયે કેટલાંક દ્રવ્યને સ્વભાવપરિણમનરૂપ અને કોઈને પરભાવપરિણમનરૂપ હોય છે, જેના પર્યાયે સ્વભાવ પરિણમનરૂપ છે તે દ્રવ્ય અભાવુક અને જેના પર્યાય પરભાવપરિણમનરૂપ છે તે દ્રવ્ય ભાવુક કહેવાય છે. જીવ દ્રવ્ય નિશ્ચયથી તે અભાવુક છે, કિન્તુ તે કર્મ જન્ય રાગ-દ્વેષાદિથી પ૨પરિણામવાળો થાય છે તેથી વ્યવહારથી ભાવુક છે. આ ભાવુકતાને કારણે જ તે અન્ય દ્રવ્યોના સંસર્ગથી તદ્રુપ બની જાય છે અને પિતાને શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકો નથી. તેથી તેને કુસંસર્ગના ત્યાગ દ્વારા પર૫રિણમનથી બચવાને ઉપદેશ કરવામાં આવ્યો છે. જે તે ઉપર જણાવ્યો તેવો ભાવુક ન હોત તો તે સંસારી પણ ન કહેવાત અને તે મુક્તિ પણ ન મેળવી શકત. જીવ સ્વભાવના બળે જ સુખ અનુભવી શકે છે, કહ્યું પણ છે કે-“ધર્મે નિધનં યઃ પર મચાવ” Page #468 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે કુસંસર્ગને ત્યાગ, વિધિ અને તેમાં વિવેક]. ૪૦૭. સંવેગી સાધુઓ ઘણા હોય તે કાળની અપેક્ષાએ આ ઉત્સર્ગ માર્ગ જાણ. (અપવાદ માગે તે) સંક્ષિણ (છો બહુ હોય તેવા) કાળમાં તેવા (શુદ્ધ સંવેગી) સહાયક ન મળે ત્યારે તે પાસસ્થા, કુશીલ, વિગેરે કઈ શિથિલાચારીની સાથે પણ રહેવું. પચ્ચક૫ભાષ્યમાં કહ્યું છે કેઅર્થાત્ સ્વધર્મમાં મરવું પણ સારું છે, કારણ કે પરધર્મ ભયનું કારણ છે. ફલિતાર્થ એ થયો કે-સુખને અનુભવ કરવો હોય તો પોતાના ધર્મમાં (સ્વભાવમાં) વર્તવું જોઈએ. એમ છતાં વિના ઉપાયે સ્વભાવમાં ટકી શકાતું નથી. એથી સ્વભાવના પ્રગટીકરણ માટે અહી કુસંસર્ગના ત્યાગનું વિધાન કરેલું છે. અહીં પ્રશ્ન થાય કે કુસંસર્ગથી સ્વભાવને શું બાધા થાય ? તેનું સમાધાન એ છે કે ચૌદ રાજલોકમાં પ્રતિપ્રદેશે અનંતાં પુદ્ગલો(ને જથ્થ-વગણ) છે, સર્વ જીવે પોતપોતાને યોગ્ય દારિકાદિ ભિન્ન ભિન્ન શરીર, ભાષા, શ્વાસોશ્વાસ, કે મનરૂપે તેને ઉપયોગ કરે છે અને છોડી દે છે. સર્વ ને યથાયોગ્ય આ વ્યાપાર સતત ચાલુ છે, થી તે તે રીતે ભગવાએલાં પગલો તેઓના શભા ગવ્યાપારથી વાસિત થઈને છૂટે છે અને તેની અસર સર્વત્ર ફેલાય છે. તેવું વાતાવરણ સરજાય છે. અનુભવસિદ્ધ છે કે એક સભામાં પ્રસન્ન વાતાવરણ વચ્ચે કોઈ પ્રસંગને પામીને જ્યારે કઈ ક્રોધથી કડવું–અપમાનકારક વિગેરે બોલે છે, કે એવું બીજું પણ કંઈ અયોગ્ય ઉચ્ચારે છે ત્યારે બધા સભાસદેની પ્રસન્નતા ઉડી જાય છે, પુનઃ કોઈ મધુર, માનવાચક, આશ્વાસનરૂપ, કે એવું કંઈ સુંદર વચન બોલે છે–સમજાવે છે ત્યારે મન શાન્ત અને પુનઃ પ્રસન્ન પણ બને છે. એ રીતે બેલનારના શુભાશુભ ભાષાપુદ્ગલોની અસર અનુભવાય છે. તેમ મનના પુલની પણ અસર અનુભવાય છે. એક પ્રેમાળ અને પરોપકાર૫રાયણ મનુષ્યની છાયા માત્ર મનુષ્યના સંતાપને છેદી નાખે છે, બીજી બાજુ અભિમાની અને સ્વાથી મનુષ્યની છાયા સંતાપને ઉપજાવે છે. એ રીતે શબ્દના, વર્ણના, ગન્ધના, રસના, સ્પર્શના વિગેરે તે શુભાશુભ પ્રત્યેક પુદ્ગલોની અસર ભાવુક આત્માને થાય છે એ સહુ અનુભવે છે. સારા કે નઠારા વર્ણથી, ગધેથી, રસેથી, સ્પર્શેથી, કે વિચાર વિગેરેથી પ્રસન્નતા–અપ્રસન્નતા પ્રગટે છે. જે પુદ્ગલેને ગ્રહણ કરનારી ઇન્દ્રિઓ દ્વારા તે તે પુગલોના સંબંધમાં આવતા ભાવુક જીવનું આવું સ્વરૂપ છે તે ત્યાં સુધી તેણે શુભાશુભ પુગલોના સંબંધમાં પણ રાગશ્રેષ વિગેરેની પરિણતિ ન થાય તેવા આશ્રય તળે રહેવું એ જ હિતાવહ છે. આ એને અનાદિને રોગ છે, માટે તેને નાશ કરવાનું બળ જયાં મળે ત્યાં રહેવું અને એ રોગ વધે તેવા વાતાવરણથી બચવું, એ એને માટે જરૂરી છે. જ્યાં વિષયાદિ પ્રત્યે રાગ-દ્વેષના કે ક્રોધ, માન, માયા, લોભ, કલહ, વિગેરેના પરિણામ થાય તેને કુસંસર્ગ કહેવાય છે અને જ્યાં રાગાદિ પરિણતિવાળા પણ આત્માને એ પરિણતિ સુધરીને ત્યાગ, વૈરાગ્ય અને સમભાવની પરિણતિ વધે તે સુસંસર્ગ કહેવાય છે. આવા સુસંસર્ગ માટે કુસંસર્ગથી બચવું એ સહુથી પ્રથમ આવશ્યક છે, માટે જૈનદર્શનમાં વિરતિ (ત્યાગ) ધર્મની પ્રરૂપણ કરી છે, એ ત્યાગ દ્વારા વૈરાગ્ય સધાય છે. એમ ત્યાગ અને વૈરાગ્યદ્વારા સમતા (સામાયિક) સિદ્ધ થાય છે માટે વૈરાગ્યની જરૂર છે. સમતા વિના નવા કમબધથી બચી શકાતું નથી અને મુક્તિ પણ થતી નથી, માટે સમતા(સામાયિક)ની, તેને માટે વૈરાગ્યની અને તેને માટે સંસર્ગના ત્યાગની જ૩૨ સ્વીકારી છે, એનું ઉલ્લંઘન કરીને સમતાની સિદ્ધિ થતી નથી. હા, પૂર્વભવની આરાધનાથી પવિત્ર (સાત્વિક) બનેલા જ્ઞાની આત્માને કે આ ભવમાં પણ ઉપર્યુક્ત અને વિરાગી અને સમતાનિક બનેલા આત્માને કસંસર્ગ - સુસંસર્ગને ભેદ રહેતું નથી પણ જ્યાં સુધી એ અવસ્થા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સધી આ સંસર્ગ ત્યાગની અતિ આવશ્યકતા છે. પ્રાય: પ્રત્યેક અનુષ્ઠાને સમતાની સિદ્ધિ માટે છે, તેમ કુસંસર્ગ ત્યાગ પણ સમતાને સાધક છે. એ સિવાય સામાયિક સિદ્ધ થતું નથી, Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ [ત્ર સં॰ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૨૫ 66 'कालंमि संकिलिट्टे, छकायदयावरोव संविग्गो । યજ્ઞોનીગમહંમે, વળઞયળ સંવસર ।।'' ભાવા (કષાય વિગેરેથી)કાળ સક્લિષ્ટ હેાય ત્યારે તથાવિધ કૃતયેાગીના (કૃતકૃત્ય-ગીતાના) ચેાગ ન મળે તે છકાયજીવાની દયાના પરિણામવાળા સવેગી પણ સાધુએ (પાસસ્થેા, અવસન્ન, યથાસ્જીદ, અકુશ અને કુશીલ એ) પાંચ પૈકી કોઈ એક દોષવાળાની સાથે રહેવું, પણ એ–ત્રણ વિગેરે વધારે દોષોથી દૂષિતની સાથે ન રહેવું. કારણ કે દેષ–ગુણના સંચાગની તરતમતાને આશ્રીને વિરાધક-આરાધક ભાવની તરતમતામાં પણ ચૂનાધિકતા થાય છે. કહ્યું છે કે— ‘‘ વાળી વાસથો, સ ંતો ટાળવાની બોમો । 'दुगमाईसंजोगा, जह बहुआ तह गुरू हुंति || ३८७ || गच्छगओ अणुओगी, गुरुसेवी अनियओ गुणा (यवासया ) उत्तो । સંગોળ વાળું, સંગમબા મહિલા રૂ૮૮।।'' (૩વદ્દેશમાઝા) ભાવા–એકાકી, પાસસ્થેા, સ્વચ્છંદી, એક જ સ્થાને રહેનારા અને આવશ્યકાક્રિક્રિયામાં સીદાતા, એ પાંચ તથા તેના ક્રિકસ યાગી વિગેરે ભાંગા પણ થાય, જેમ કે-કેાઈ એકાકી અને પાસસ્થેા, કોઈ પાસસ્થેા અને સ્વચ્છંદી, (કેાઈ એકલા અને સ્વચ્છંદી પણ, કોઈ એકલે અને નિયતવાસી હોય,) વિગેરે દ્વિકસયાગી દશ ભાંગા થાય. ત્રિકસ ચેાગીમાં પણ કોઈ એકલા, પાસસ્થેા અને સ્વચ્છ ંદી, કેાઈ એકલા, સ્વચ્છંદી અને અનિયતવાસી, વિગેરે દશ ભાંગા થાય, (એ રીતે ચાર સ'યેાગી પાંચ અને પાંચસચેાગી ભાંગે એક થાય) એમ સ યેાગને આશ્રીને ભાંગા ઘણા થાય, તેમાં સંચાગા જેટલા પ્રમાણમાં વધે તેટલા દોષ મેાટા--આકરા થાય (૩૮૭). એથી વિપરીત ગચ્છવાસી, જ્ઞાનાદિ ગુણવાળા, ગુરૂ આજ્ઞાને પાલક, અનિયત (અપ્રતિમઢ) વિહારી, અને ચારિત્રગુણયુક્તઅપ્રમાદી, એ પાંચના પણ એક સયાગી વિગેરે ભાંગા ક્રમશઃ પાંચ, દશ, દેશ, પાંચ અને એક થાય. તેમાં જેમ જેમ સ ંચાગપદો વધે તેમ તેમ (ગુણવૃદ્ધિથી) અધિક આરાધક થાય. (૩૮૮). ઉપદેશપદમાં પણ પાસસ્થાદિના સંસર્ગમાં જયણા કરવાનું કહ્યું છે, તેની ‘બાવાળે' વિગેરે ૮૪૧ મી ગાથા અહીં ચાલુ અધિકારમાં જ કહી. ઉપદેશમાલામાં પણ કહ્યું છે કે'सुबहुपासत्थाणं, नाऊणं जो न होइ मज्झत्थो । 66 नय साहे सकज्जं, कागं च करेइ अप्पाणं ||" उपदेशमाला ० ५१० || ભાવાજે સાધુ પોતાના સમૂહમાં ઘણા પાસસ્થાદિને જોઇને માધ્યસ્થ્ય (ઉપેક્ષા) સેવે નહિ તે સ્વકાર્યને સાધી શકે નહિં અને પોતાને કાગ તુલ્ય બનાવે. (અર્થાત્ ઘણા પાસસ્થાદિને વિરાધ કરવાથી તેઓ ઉલટી તેની નિન્દા કરીને નિર્દોષને પણ દૂષિત ઠરાવે.) અહીં પ્રસ ંગેાપાત્ત પાસસ્થાદિને વન્દના વિગેરે કરવાના વિષયમાં ઉત્સ-અપવાદ કહીએ છીએ. તેઓને વન્દનાદિ કરવાનેા નિષેધ (વિવેક) (પહેલાભાગના ભાષાન્તરમાં પૃ૦ ૪૮૦માં ગુરૂવન્દ્રન અધિકારમાં ‘પાસસ્થાન્ યંત્રમાળરસ' વિગેરે ગાથાએદ્વારા જણાવ્યેા છે અને તેઓનુ અભ્યુત્થાન વિગેરે વિનયાદિ કરવાથી આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કહ્યુ` છે Page #470 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે કુસસના ત્યાગ, અને કારણે કુસંસગ કરવામાં વિવેક] 'अहच्छंद०भुट्ठाणं, अंजलिकरणे य हुंति चउगुरुआ । કાળમુ પડવુગા, વં વાળામુવિ ોય ।।” વ્યાખ્યા તેઓનુ અભ્યુત્થાન વિગેરે કરવાથી પ્રાયશ્ચિત્ત કહે છે કેયથાચ્છન્દને અભ્યુત્થાન તથા અન્જલિ (બે હાથ જોડીને નમન) કરે તે તે પ્રત્યેકનું પ્રાયશ્ચિત્ત ‘ચતુરૂ” સમજવું. તેમાં અભ્યુત્થાનના આ છ પ્રકારો છે, ૧–સામે ઉભા થવું (રહેવુ), ર–આસન આપવું, ૩–શું કાર્ય કરૂં ?? એમ તેઓના કાર્યની માગણી કરવી, ૪-ધર્મથી ચૂકેલા(પડેલા)ને પુનઃ ધર્મીમાં જોડવા માટે અભ્યાસ કરવા (સમીપ થવું-પરિચયમાં આવવું), ૫–અભેદ્યરૂપ અવિભક્તિ એટલે એકમેક વ્યવહાર કરવા અને ૬-એ પાંચે પ્રકારાથી તેઓના સંબન્ધ કરવા. આ છમાં ચેાથા અભ્યાસકરણ સિવાયના પાંચ પ્રકારે સેવવાથી અને સામર્થ્ય છતાં અભ્યાસકરણ નહિ કરવાથી પ્રાયશ્ચિત્ત સમજવું. અન્જલિકરણના પણુ છ પ્રકારો છે. ૧-પચીશ આવશ્યકપૂર્વક (દ્વાદશાવ) વન્દન કરવુ', ૨-મસ્તક નમાવીને પ્રણામ કરવા, ૩–એક કે બે હાથ જોડવા, ૪ બહુમાનભર્યા હૃદયથી રભસપૂર્વક ‘નમે ખમાસમણાણુ' કહેવું, ૫-આસન પાથરી આપવું અને ૬-એ પાંચે પ્રકારાથી સ ંચાગ કરવેા, એમ છ પ્રકારે યથાચ્છ ંદને વિનયાદિ કરતાં પ્રાયશ્ચિત્ત લાગે. શેષ પાસસ્થાદિ (આઠ) તથા ગૃહસ્થ એ નવને૨૭૨કૃતિક (વન્દન) અને અન્જલિ કરવાથી ‘ચતુ ’ પ્રાયશ્ચિત્ત સમજવુ. તેને દાન, અનુપ્રદાન, વિગેરે કરવાથી પણ આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજી લેવુ–પાસત્યાદિને અશન, પાન, વિગેરે આપવાથી અને લેવાથી પણ ‘ચતુલ' પ્રાયશ્ચિત લાગે, કારણ કે તેઓ ‘ઉદ્ગમ–ઉત્પાદન’ વિગેરે દોષોને સેવનારા હોય તેથી તેઓને અશનાદિ આપવાથી તે દોષોની અનુમેાદના (પુષ્ટિ) થાય. (અર્થાત્ તે આહારાદિ વાપરીને તેઓ તેવા દોષોને સેવે,) તેઓનાં દેષિત અશનાદિ લેવાથી પણ તે દોષો સેવ્યા ગણાય. કહ્યું છે કે- 46 * પાતત્ત્વો નાળ, જીમીજીસંમત્તનીપ્રવાસીનું । ને મિલ્લૂ મ(બ)સળાડું, વિગ્ન વિચ્છિન્ન વાડ્ ॥ उगमदोसाईआ, पासत्थाई जओ न वज्जंति । तम्हा उ तव्विसुद्धी, इच्छंतो ते विवज्जिज्जा ॥२॥ इज्जइ अणुरागो, दाणेणं पीइओ अ गहणे तु । संसग्गयाय दोसा, गुणा अ इअ ते परिहरेज्जा ॥३॥ " પુર ભાવાથ–પ્રાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત, કે તેવાઓની સાથે રહેનારા, તેઓને જે સાધુ અશન વિગેરે આપે અથવા લે તેને આજ્ઞાભંગ, અનવસ્થા, વિગેરે દોષો લાગે. કારણ કે પાર્શ્વસ્થ વિગેરે (પ્રમાદીએ એષણા સમિતિમાં) ઉદ્દગમ વિગેરે દાષાને ટાળતા નથી, માટે એષણાની વિશુદ્ધિને ઇચ્છતા સાધુએ તેએને અશનાદિ આપવા--લેવાં નહિ. આપવાથી અનુરાગ જન્મે, લેવામાં પ્રીતિ થાય, એમ સંસર્ગથી ગુણુ દાષા થતા હેાવાથી તે તજવુ. ૪૦૮ ૨૭૨–૧-પાસસ્થેા, ૨-અવસન્ન, ૩, કુશીલ, ૪-સંસક્ત, ૫-યથાચ્છંદ, ૬-નિયતવાસી, હ–સારૂપી, ૮–સિદ્ધપુત્ર, ૯–પ્રક્ષાકૃત અને ૧૦-ગૃહસ્થ, એ દશમાં યથાચ્છન્દને ભિન્ન કહેવાથી શેષ નવ સમજવા. Page #471 -------------------------------------------------------------------------- ________________ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ પાર્શ્વસ્થ વિગેરેને વસ્ર આપવાથી કે તેઓની પાસેથી પ્રાતિહારિક (ઉછીનું-પાછું આપવાની સરતે) પણ લેવાથી ‘ચતુર્થાં’ પ્રાયશ્ચિત્ત લાગે જ. તેઓને ભણાવવામાં કે તેએની પાસે ભણવામાં (પણ) સૂત્ર લેવા-દેવાથી ‘ચતુર્થાં’ અને અથ ભણવા-ભણાવવાથી ‘ચતુરૂ’ તથા યથાચ્છન્દને ભણાવતાં કે તેની પાસે ભણુતાં સૂત્રનું ‘ચતુરૂ’ અને અર્થનુ ‘ખડ્ગ' પ્રાયશ્ચિત્ત સમજવું. તે પણ અનેક દિવસ સુધી ભણવાભણાવવામાં ‘સત્તરાં તો હોર્ અર્થાત્ સાત રાત્રિ દિવસ સુધી તપ પ્રાયશ્ચિત્ત લાગે” વિગેરે શાસ્ત્રોક્ત ક્રમથી પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ સમજવી. પાર્શ્વ સ્થાદિને ભણાવવામાં— ભણવામાં વન્દન (લેવું દેવું), તેઓના દુષ્ટ સસ, વિગેરે અનેક દાષા સભવિત છે, એથી (વાચનાના નિષેધથી) ઉત્સગથી તેઓને વન્દન વિગેરે પણ નહિ કરવું, એમ નક્કી થયું. કારણે (અપવાદ માગે )તા વન્દનાદિ કરવું જોઇએ, માટે પ્રથમ વન્દ્વનના વિષયમાં કહે છે કે 66 ૪૧૦ 'गच्छपरिरक्खणट्ठा, अणागयं आउवायकुसलेणं । વ ગળાદિવળા, મુન્નીનવેલા જ્ઞા ।।' મૃદુ ૧-૪૧૪રા વ્યાખ્યા—દુષ્કાળ, રાજભય, વિગેરે પ્રસંગેામાં કે ખીમારીમાં અશન, પાન, વિગેરે દ્વારા ગચ્છને ઉપકાર કરીને તેનું પિરપાલન કરવા માટે ‘અનાગત’ એટલે ભવિષ્યમાં તેવા દુષ્કાળાદિ પ્રસંગ આવે તે પહેલાં જ ‘લાભના ઉપાયમાં કુશળ' એટલે પાસસ્થા વિગેરેની સહાયથી નિર્વિઘ્નસયમ પાલન થાય તેવો યેાગ મેળવવામાં કુશળ મુનિએ તેવા ઉપાયેા કરે કે તે પાસસ્થાદિને વન્દેન કર્યા વિના માત્ર તેઓના શરીરની વાર્તા વિગેરે પૂછવાથી પણ તેઓ પ્રસન્ન થાય, (અર્થાત્ કુશળતા—સુખશાતાદિ પૂછીને તેઓને પ્રસન્ન કરે,) એમ કરવાથી તેને અપ્રીતિ ન થાય, કિન્તુ તે અહે ! આ સ્વયં તપસ્વિએ છતાં આ રીતે અમારા પ્રત્યે સ્નેહ ધરાવે છે” ઇત્યાદિ સમજે. એમ લાભ (અલાભને સમજવામાં) અને તેના ઉપાયા કરવામાં કુશળ એવા ગણનાયકે નીચે કહીશું તે રીતે સુખશીલિઆમેના (પાસસ્થા વિગેરેના) આશ્રયની શોધ કરવી. તેમાં સુખશાતાદિ ક્યાં પૂછવું તે કહે છે કે 66 बाहिं आगमणपहे, उज्जाणे देउले सभाए वा । ર૫(જી)વાવવાિ, અંતો ગયા મા હોર્ ।'' નૃāq૦-૪૧૪૨ ॥ વ્યાખ્યા—પાસત્યાદિ જ્યાં રહેલા હોય તે ગામનગરાદિની બહાર આવેલા (સંવેગી) સાધુએ જો ત્યાં તે પાસસ્થાદિકને આવેલા દેખે તે ત્યાં શરીરની સુખશાતાદિ પૂછે અને ભિક્ષાદિ માટે તે ગામાદિમાં જવાનું થાય ત્યારે પાસસ્થાદિકને આવવાના રસ્તે ઉભા રહી (ત્યાં) પૂછે. દર્શનાર્થે ઉદ્યાનમાં આવતા દેખે તેા ચૈત્યવન્દનાના નિમિત્તે ત્યાં જાય (અને ત્યાં પૂછે), એમ દેવકુલમાં કે વ્યાખ્યાનમાં જોવામાં આવે અથવા શેરીમાં ભિક્ષા માટે ક્રતાં સામા મળે તે ત્યાં પણ કુશલતાદિ પૂછે. વળી કોઇ પ્રસંગે તેએ કહે કે ‘અમારા ઉપાશ્રયે તમે કદી પણ આવતા નથી' તે તેઓની ઇચ્છાનુસાર સાથે સાથે તેઓના ઉપાશ્રયે જાય, પણ ત્યાં ખહાર ઉભા રહીને સુખશાતાદિ સર્વ કુશળ સમાચાર પૂછે, જો તે આગ્રહ કરે તેા ઉપાશ્રયમાં જઈને પણ પૂછે. હવે ત્યાં કેવા પુરૂષ વિશેષને આશ્રીને વન્દનાદિ વિવેક કરવાન કરવા, તે કહે છે— Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ વ્રતાદિના પાલન માટે કારણે પાસસ્થાદિને સંસર્ગ કરવામાં વિવેક] “મુરધુરા સંપાવી (જે) વનવામfી ) : लिंगावसेसमित्ते, जं कीरइ तारिसं बोच्छं ॥४५४४॥ वायाइ(ए) नमु(मो)क्कारो, हत्थुस्सेहो य सीसनमणं च । સંપુછI(M)Sછit કોમચંદ્ર ચંદ્ર વાવિ ૪પ૪પ. एआई अकुव्वतो, जहारिहं अरिहदेसिए मग्गे । ण हवइ पवयणभत्ती, अभत्तिमंताइआ दोसा ॥ ४५४९॥ (बृहत्कल्पभाष्य) ભાવાર્થ–પહેલા ભાગમાં (દિનચર્યામાં પચ્ચક્ખાણ પછીના કર્તવ્યમાં ભાષાન્તરના પૃ. પ૩૮-૫૩૯-૫૪૦ માં) આ પ્રમાણે કહી આવ્યા છીએ--સંયમનાં કષ્ટો સહવાં જેણે છેડી દીધાં છે, ધર્મની અપભ્રાજનાથી નહિ ડરતાં પ્રગટપણે મૂળ-ઉત્તરગુણમાં જે દૂષણે સેવે છે, તેથી તે ગુણે જેનામાં રહ્યા પણ નથી, એવા માત્ર વેશધારીને વન્દન કરવા ન કરવાના વિષયમાં શું કરવું તે માટે કહ્યું છે કે-(સ્થડિલ ભૂમિ આદિ જતાં ગામાદિની બહાર મળે તે) “સુખશાતા પૂછવી, મથએણ વંદામિ કહેવું વિગેરે વચનવ્યવહાર કર, જે તે માની હોય તે હાથ પણ જોડવા, પ્રભાવશાળી હોય તે માથું પણ નમાવવું અને પ્રભાવક હોય તે બહારથી સદભાવ પણ દેખાડે. શરીરાદિનું કુશળ પૂછવું, બહુમાન માટે ડીવાર ત્યાં ઉભા રહેવું, અને વિશેષ કારણે તે તેઓના ઉપાશ્રયે પણ જવું. ઉપરાંત જરૂર જણાય તે ભવન્દન કે અધિક લાભ માટે સંપૂર્ણ વન્દન પણ કરવું. વિશેષ કારણે પાસસ્થાદિને અરિહંત ભગવંતે કહેલા વિધિથી જે યથાયોગ્ય વન્દનાદિ કરતું નથી, તેને પ્રવચન (શાસન)ની આરાધના થતી નથી, ઉલટી શાસનની અભક્તિ વિગેરે દેશે થાય છે. હવે કયા કારણે વન્દન કરવું ? તે માટે કહ્યું છે કે " परिआय(वार) परिस पुरिसं, खेत्तं कालं च आगमं नच्चा (नाउं)। कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं (कायव्वं)।"बृहत्कल्प भा० ४५५०॥ આને ભાવાર્થ પણે ત્યાં કહી આવ્યા છીએ કે-(ચારિત્રપર્યાય અથવા) શિષ્યાદિ પરિવાર મોટો હેય, વિનીત સાધુઓની મોટી પાર્ષદા જેની આજ્ઞામાં હય, જેનું સંઘમાં વ્યક્તિત્વ હોય, સંધકુલ–ગુણ વિગેરેની રક્ષાનાં કાર્યો જેઓને આધીન હેય, વિહારનાં ક્ષેત્રે પણ જેમને સ્વાધીન હોય (જેની અનુમતિ વિના અન્ય ક્ષેત્રમાં રહેવું શક્ય હોય), દુર્મિક્ષ વિગેરે કાળ વિષમ હોય, આગમ અન્યત્ર મળવું દુશકય હેય (બીજા ભણાવનાર ન હોય), અભ્યસ્થાન, વિનય, વન્દન, વિગેરે જે જે કરવાથી તેમની તે તે વિષયમાં સહાય મળે તે તે તેટલા પ્રમાણમાં કરવું. ઉલટમાં કારણે તેઓને વન્દન નહિ કરવાથી પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે કે – ૩ાનામિ, ફિજન્મ વો ન જન સુવિ fપા. पासत्थाईआणं, उग्घाया तस्स चत्तारि ॥" बृहत्कल्प भा० ४५४० ॥ ભાવાર્થ-ઉપર્યુક્ત કેઈ કારણ આવી પડે ત્યારે પણ જે પાસસ્થાદિને “વન્દન--અભ્યસ્થાનરૂપ બે પ્રકારે વિનય નથી કરતે તેને “ચતુર્લઘુ’ પ્રાયશ્ચિત્ત લાગે, વિગેરે સમજી લેવું. એ પ્રમાણે આહાર-વસ્ત્ર વિગેરે આપવા-લેવામાં પણ કારણોને વિચારીને વર્તવું. કહ્યું છે કે Page #473 -------------------------------------------------------------------------- ________________ કર ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૫ 44 असिवे ओमोअरिए, रायदुडे भए व गेलन्ने । ગઢાળ રૌઢુ વા, વિન્ગા બઢવા હિન્ટેના ।।શા?” ભાવા -મારી, મરકી, વિગેરેના ઉપદ્રવ પ્રસંગે, દુષ્કાળમાં, રાજા દ્વેષી થયેા હાય ત્યારે, ચારાદિના ભય પ્રસંગે, ખીમારીમાં અને વિહાર માટે રાજાદિના વિશેષ હોય તેવા પ્રસ ંગે, પાસવ્થાદિને પણ ‘આહાર વસ્ત્ર' વિગેરે આપવાં અને જરૂર પડે તે લેવાં. આચારાઙ્ગસૂત્રમાં પણ કહ્યું છે કે તે ભિક્ષુક અથવા ભિક્ષુકી યાવત્ ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે જાય ત્યાં એમ જાણે કે અહીં કાઈ નિગ્રન્થમુનિ, કાઈ યતિ, બ્રાહ્મણ, ગામના કાઈ ભિક્ષુક, કે અતિથિ, પહેલાં ભિક્ષા માટે આવ્યેા છે તે તે જાણીને (દાતારના ચિત્તમાં ક્ષેાભ કે ગ્રાહકને અંતરાય ન થાય તે માટે) તે દેખે તેમ અથવા નિકળવાના બારણા પાસે પણ ઉભેા ન રહે, કિન્તુ ભિક્ષાર્થે આવેલા તે તે શ્રમણાદિકને જાણીને તેઓ ન જાણે તેમ પાતે એકાન્તે (મામાં) ખસીને કાઈ ન હોય ત્યાં ન દેખાય તેમ ઉભેા રહે. છતાં ત્યાં ઉભા રહેલા તેને જોઇને દાતાર પૂર્વે આવેલાને અશન, પાન, ખાદિમ અથવા સ્વાદિમ, એ ચારે (કે ચાર પૈકી કાઇ) પ્રકારના આહાર લાવીને આપે અને તેને એમ કહે કે હે ‘આયુષ્યમાન્ શ્રમણાદિ ! આ અશન વિગેરે (બધાને વહેંચીને આપવા હું સમથ નથી, માટે) સને ભેગું આપું છું તેને તમે તમારી ઇચ્છા પ્રમાણે એકલા લ્યા કે વહેંચીને લઇ લ્યેા' એમ કહે તે તે અશનાદિ ઉત્સર્ગ માગે તે લેવું જ નહિ, કાઇ દુષ્કાળ કે માટી અટવી ઉતરવાથી લાગેલા પરિશ્રમાદિ કારણે-અપવાદપદે લેવું પડે તેા જ લેવું. લીધા પછી મુંગા મુંગા ચાલ્યા ન જવું, તથા એવી કલ્પના પણ ન કરવી કે ‘મને એકલાને જ આપ્યું છે અથવા ચેાડુંજ આપ્યું છે માટે હું એકલેા જ વાપરૂં' કારણુ કેએમ કરવાથી માયાદોષ લાગે. ત્યારે શું કરવું ? તે કહે છે કે-તે અશનાદિને લઈને (બહાર ઉભેલા-પાછળથી આવેલા) તે શ્રમણાદિની પાસે જવું, ત્યાં જઇને પહેલાં તે અશનાદિ તેને દેખાડવું અને કહેવું કેમ્હે આયુષ્માન્ શ્રમણાદિ ! આ અશનાદિ વસ્તુઓ દાતારે તમને (અમને) સર્વને માટે આપી છે, માટે ભેગા વાપરો અથવા વહેંચી ત્યા ! એ રીતે કહ્યા પછી (સામેથી) કોઈ એમ કહે કે-હે આયુષ્યમાન શ્રમણ ! તમે જ એને વહેંચીને આપેા. ત્યારે વહેંચતાં તેમાંનુ ‘ખદ્ધ' એટલે મેદકાદિ, ‘ડાય' એટલે શાક, ‘ઊસઢ’ એટલે વણુ ગન્ધ વિગેરેથી શ્રેષ્ઠ, ‘રસિ” એટલે સ્વાદવાળુ’, ‘મનેાજ્ઞ' એટલે મનપસંદ, ‘ણિદ્ધ' એટલે વિગઇએવાળું, અથવા ‘લુખ’ એટલે લખુ', જે મળ્યું હોય તેને પોતે જ ન લેતાં તેમાં મૂર્છા, વૃદ્ધિ, પ્રીતિ, કે આસક્તિ કર્યાં વિના બધાને અહુ સરખી રીતે (શક્ય હોય ત્યાં સુધી થાડું પણ ચૂનાધિક ન થાય તેમ વહેંચવું, જો સામે એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણુ! એને વહેંચે નહિ, આપણે બધા એકઠા (સાથે જ) ખાઇશું, અથવા પીશું. તે પણ પરતીર્થિકાના (અન્ય ધર્મિઓના) સાથે તે લેગુ' ખાવું નહિ, જો તે સ્વધર્મવાળા પણ પાસસ્થા વિગેરે કે પેાતાના સાંભાગિક હેાય તે આઘે આલેાચના કરીને તેની સાથે ખાવું, પણ તેમાં આ વિધિ સમજવાજે ઘણું ઘણું, સારૂં સારૂં, સારા વર્ણાદિવાળું, રસદાર, મનપસંદ, કે વિગઇઓવાળુ, વિગેરે શ્રેષ્ઠ હોય તેને મૂર્છાદિથી પોતે જ નહિ ખાવું, કિન્તુ મૂર્છા, આસક્તિ, કે લેાલુપતા વિના દરેકે સરખું (સમભાગે) જ ખાવાનું Page #474 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે કારણે પાસત્યાદિને સંસર્ગ કરવામાં વિવેક] ૪૧૩ ખાવું અને પીવાનું પીવું, ઈત્યાદિ. (આચારાંગદ્વિતીયશ્રુતસ્કંધ, અધ્ય૦ ૧લું, ઉદેશે ૫-૨૯) વસ્ત્ર વિગેરેને લેવા-આપવામાં પણ એ જ વિધિ છે. તેમાં આ પ્રમાણે અપવાદ કહેલો છે કે-ગૃહસ્થ કે કોઈ અન્યધર્મ સાધુ દીક્ષા લેવા ઈચ્છે તે તેને પોતાનાં વસ્ત્ર–પાત્રાદિ આપી શકે, વસ્ત્ર સુલભ હોય ત્યાં-ત્યારે પાર્શ્વસ્થાદિ પાસેથી લેવાય અથવા તેને અપાય, માર્ગે જતાં (વિહારમાં) ચેરેથી ચેરાયા કે (ધાડ કે લૂંટથી) લૂંટાયા હોય તેવા પ્રસંગે બીજેથી વસ્ત્રો ન મળે તે પાસસ્થાદિ પાસેથી પણ લેવાય, કેઈ હીમ(ઠંડી)વાળા પ્રદેશમાં શીતાદિ પરીષહ સહન ન થાય ત્યારે પ્રાતિહારિક (ઉછીનું પણ લેવાય, અથવા કેઈ બીમાર સાધુ માટે આસ્તરણ (પાથરવા) એગ્ય જરૂર પડે તે માગીને પણ લેવાય. ઈત્યાદિ અપવાદ સમજ. - તથા પાર્થસ્થાદિને વાચના આપવામાં પણ આ રીતે અપવાદ છે-કઈ પાર્થસ્થાદિ ઉઘતવિહારી પાસે ઉપસમ્મદા સ્વીકારે ત્યારે તે જે ઉદ્યવિહારથી વર્તે તે તેને વાચના આપવી. (મૂળ છાપેલી પ્રતમાં (ર) અને વા છે તે અધિક સમજાય છે, અથવા તેને “ઉદ્યવિહારથી વર્તવા છતાં યોગ્યતા ન જણાય તો નહિ પણ આપવી, એમ અર્થ કરે) અથવા પાસસ્થાદિ છતાં જે સંવેગીપણું સ્વીકારવા ઇરછે તેને જ્યાં સુધી સંવેગી ન બને ત્યાં સુધી પાસસ્થાદિપણામાં પણ વાચના આપવી. ઈત્યાદિ અહીં પ્રસંગાનુસાર ૨૭ કહ્યું. હવે મૂળમાં કહ્યું કે- ૨૭૩-જગતના પ્રત્યેક વ્યવહારમાં ઉત્સર્ગ અને અપવાદ, ઉભયમાર્ગનું અનુસરણ હોય છે. ઉત્સર્ગ એટલે અકારણિક વ્યવહાર અને અપવાદ એટલે કારણિક વ્યવહાર. ચાલવામાં પણ રાજમાર્ગ અને છીંડી કે ગલીનો સંકે કે સુરક્ષિત માર્ગ હોય છે, તેમાં ઉત્તમ પુરૂષે મુખ્યતયા રાજમાર્ગે ચાલે છે અને તે સુરક્ષિત ન હોય ત્યારે છીંડી વગેરેને માર્ગ સ્વીકારે છે, રાજમાર્ગ સુરક્ષિત છતાં છીંડી વિગેરેના માર્ગે ચાલનાર પ્રત્યે લોક આચાર વિગેરેની શંકા ધરાવે, એથી અકારણ એવા માર્ગે ચાલનાર પિતાની ઉત્તમતાને હાનિ પહોંચાડે છે, લોકમાં હલકા ગણાય છે, એ રીતે સર્વત્ર સમજવાનું છે. વસ્તુતઃ જગતના સર્વ વ્યવહાર, નિયમે, કે કાયદાઓ, જીવન વિગેરેની રક્ષા અને વિશુદ્ધિ માટે હોય છે. છતાં વિપરીત પરિણામની સંભાવના હોય તેવા સમયે અપવાદમાર્ગને આશ્રય લઈને પણ જીવન વિગેરેની રક્ષાદિ કરણીય છે. એક હજારનું સાચું લેણું છતાં દેવાદાર તેને પૂર્ણ આપે તેવી શક્યતા ન હોય ત્યારે તેની શક્તિ પ્રમાણે ઓછા લઈને પણ ખાતું ભરપાઈ કરવામાં આવે છે, વિશિષ્ટ કારણે કાયદો ન પાલી શકનારને કાયદાનો ભંગ કરવા છતાં નિર્દોષ ઠરાવી છોડી દેવાય છે, શક્ય પ્રયત્ન કરવા છતાં મરણ પામેલ સ્વજન પછી તે ગમે તેટલું સ્નેહનું પાત્ર હોય તે પણ તેને સ્વહસ્તે અગ્નિસંસ્કાર કરાય છે, તેમ રાગ-દ્વેષ-કામ-ધ વિગેરે અન્તરંગ શત્રુઓના વિજય માટે કે જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિ માટે કરાએલા વિધિ-નિધેિ કે જે ધર્મના કાયદાઓ રૂ૫ ઉત્સર્ગ માર્ગ છે, તેનું પણ પાલન સર્વીશે કરવાની શકયતા ન હોય, તેમ કરવા જતાં ૨ાગાદિ વધવાને સંભવ છે, જ્ઞાનાદિ ગુણને હાનિ પહોંચતી હોય, કે જીવન જીવી શકાય તેમ ન હોય, ત્યારે એક બ્રહ્મચર્ય સિવાય સર્વ વિધિ-નિધિની ગૌણતા કરી શક્યતા પ્રમાણે વર્તવું, અર્થાત્ બાહ્ય-અભ્યન્તર શક્તિને ગેપડ્યા વિના નિમયી બનીને રાગાદિથી બચવું, જ્ઞાનાદિની રક્ષા કરવી, કે જીવનને બચાવવું તેને અપવાદ કહેવાય છે. જેમ ઉત્સર્ગમાર્ગના કથક શ્રીજિનેશ્વર દેવે છે તેમ અપવાદમાગના પ્રરૂપક પણ તેઓ જ છે. ઉત્સર્ગની શકયતા હોય ત્યાં સુધી ઉત્સગને આરાધના અને વિશિષ્ટ કારણે અપવાદને આશ્રય લેનારે પણ જિનાજ્ઞાને પાલક મનાય છે, કારણ કે દૃઢ કારણે અપવાદને આશ્રય લેવાનું પણું શ્રીજિનેશ્વરેએ જણાવ્યું છે, તે પ્રમાણે નહિ વર્તવાથી સંચમને હાનિ થાય છે, ઉલટી જિનાજ્ઞાની વિરાધના થાય છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ [ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૨૫ અ પચિન્તન =જે પદ કે વાક્યના આધારે અનુ જ્ઞાન થાય તે ‘અ પદ્મ’ કહેવાય, એવા પદ, વાક્ય, વિગેરેના આધારે અનુ ચિન્તન કરવું, અર્થાત્ પદાદિના વિષયના વિચાર કરીને જે પદ્માદિ જે અના વાચક હોય તે અને ઘટાવવા, તેને અપઢનુ ચિન્તન કહેવાય. ભાવાર્થ એવા છે કે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર (ચિન્તન) પ્રધાન બનીને શાસ્ત્રપાઠીના અર્થાના વિચાર કરવા જોઇએ, એમ સ્વયં વિચારીને, ખીજા બહુશ્રુત પાસેથી તેની ખાત્રી મેળવીને, જે પદના જે અર્થ થતા હાય તે જ અર્થ નક્કી કરવા જોઇએ. આ રીતે શાસ્ત્રપાઠાના અની વિચારણા વિના ધર્માંમાં શ્રદ્ધા ઘટતી (પ્રગટતી) નથી. પરમર્ષિનું કથન છે કે–શ્રીઅરિહંત ભગવંતે કહેલા ધર્મને સાંભળીને તેના અપદોના શુદ્ધ વિચાર કરીને નક્કી કરેલો અ’ વિગેરે (શુદ્ધ ગણાય). માટે તે તે પદ્માદિના વિચાર કરીને તેના અને નિશ્ચિત કરવા જોઇએ. જેમકેસૂક્ષ્મ પણ અતિચાર બ્રાહ્મી-સુન્દરીર′વિગેરેની જેમ શ્રીઅવતાર વિગેરેનુ' કારણ અને તેા ‘પ્રમત્ત (ગુણસ્થાને વતા) સાધુઓનું ચારિત્ર (સાતિચાર છતાં) મેાક્ષનુ કારણ અને’ એમ શાસ્ત્રમાં કહ્યું છે તે કેમ ઘટે ? કારણ કે તે ગુણસ્થાને પ્રમાદ હાવાથી ત્યાં અતિચારા ઘણા લાગે ? [એનુ સમાધાન એ રીતે વિચારવું-કે જો સાધુ દીક્ષિત થવા છતાં સૂક્ષ્મ પણ અતિચાર સેવે તે તેને વિપાક અતિરૌદ્ર (આકરા) જ હોય છે, કિન્તુ તે અતિચારના પ્રતિપક્ષી શુદ્ધઅધ્યવસાયા જ પ્રાયઃ તે અતિચારજન્ય પાપનો ક્ષય કરી શકે છે, આલેાચના વિગેરે પ્રાયશ્ચિત્ત કરવા માત્રથી તેના ક્ષય ૪૧૪ એમ છતાં તથાવિધ વિશિષ્ટ (દૃઢ) આલમ્બન (કારણ) વિના અપવાદ માના આશ્રય લેવાથી જિનાજ્ઞાની વિરાધના પણ થાય છે, વિના આલમ્બને કે નિળ આલમ્બને અપવાદને અનુસરનારા શેષકાળે ઉત્સર્ગને અનુસરે તેા પણ તે જિનાજ્ઞાને અનુસરનારા ગણાતા નથી. એ કારણે જ કયા પ્રસંગે ઉત્સ માગે વવું અને કયા પ્રસંગે અપવાદના આશ્રય લેવે, ઈત્યાદિ સમજવું અતિ મહત્ત્વનું છે. તેવી સમજ પ્રાપ્ત કરવા માટે ગીતા તાની ટોચે પહેાંચવું પડે છે, તેવી યેાગ્યતા વિના ઉત્સ-અપવાદના વિવેક કરવા દુષ્કર છે, માટે જ જૈનદર્શનમાં વિધિ-નિષેધો, ઉત્સર્ગ -અપવાદે, વિગેરે જણાવવા છતાં તેને અનુસરવા માટે તેા ગીતા ગુરૂની નિશ્રા કે ગીતા તા ઉપર જ ભાર મૂકયા છે. સ્વયં અગીતા કે ગીતા ગુરૂની નિશ્રા વિનાના આત્મા શાસ્ત્રાનુસારી વન કરે તે! પણ આરાધક થઇ શકતા નથી. સ વ્યવહારામાં આ ન્યાયને સ્વીકારવામાં આવ્યા છે તેમ અહીં જણુાવેલા પાર્શ્વ સ્થાદિના આશ્રયમાં, વસ્ત્રાદિ લેવા આપવામાં, તેની પાસે ભણવામાં કે તેને ભણાવવામાં, ઇત્યાદિ સ` વિષયેામાં ઉત્સર્ગ–અપવાદ જણાવ્યા છે, તે પણ તે એકાન્તિક નથી, મધ્યસ્થભાવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરૂષ વિગેરેની અપેક્ષાના વિચાર કરી સ્વ-પરને હાનિ ન થતાં લાભ થાય, શાસનની લઘુતા ન થાય, અન્ય જીવા પણુ ધર્મથી વિમુખ ન થતાં આદરવાળા ખને, ઈત્યાદિ વિચારીને વવું તેમાં શ્રીજિનાજ્ઞાનું પાલન છે. ગીતા તાની ઉત્તરાત્તર હાનિ થતી હૈાય ત્યારે તે આત્માથી એ વિશેષ જાગ્રત થવાની જરૂર છે. ૨૭૪-બાહુ-સુબાહુ-પીઠ અને મહાપીઠ વિગેરે સાથે દીક્ષિત થઈને ઉગ્ર તપ કરતા હતા, તેમાં સાધુઓને આહારાદિ લાવી આપવામાં ખાહુની તથા વૈયાવચ્ચમાં સુખાહુની વિશેષતા હતી, એકદા ગુરૂએ કરેલી તેએની પ્રશંસા સાંભળીને પીઠ અને મહાપીઠને એવા વિકલ્પ થયા કે “ આપણે આટલા આકરા તપ કરીએ છીએ છતાં ગુરૂ પ્રશંસા કરતા નથી અને બાહુની-સુખાહુની પ્રશ'સા કરે છે, ખરેખર ! સહુ પેાતાનું કામ કરનારની પ્રશંસા કરે છે” આવા વિકલ્પ થવાથી સ્ત્રીવેદ બાંધ્યા અને બ્રાહ્મી-સુન્દરી તરીકે જન્મ્યાં. શ્રીમલ્લિનાથ ભગવતે પણ પૂર્વભવમાં થેડી માયા કરતાં સ્ત્રીવેદ બાંધ્યા, વિગેરે પ્રસિદ્ધ છે, Page #476 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલનમાં શાચિંતનનું મહત્ત્વ અને તેને વિધિ] થતું નથી. કારણ કે-બ્રાહ્મી વિગેરેએ પણ તે આલોચના કરી હતી, છતાં અતિચારને ક્ષય થયો ન હતો. અહીં સંવરભાવનામાં (પૃ. ૩૭૩ માં)કહ્યો તે ક્રોધાદિને પ્રતિપક્ષી ક્ષમા દિને અધ્યવસાય (વિગેરે તે તે દેષને પ્રતિપક્ષી તે તે અધ્યવસાય)સમજ. એ રીતે તે તે અતિચારના પ્રતિપક્ષી તુલ્યગુણ (સરખા બળવાળા) અથવા અધિકગુણવાળા શુદ્ધઅધ્યવસાયે જેનામાં પ્રગટે તે પ્રમત્તચારિત્રવંતને પણ ચારિત્રનું પાલન અઘટિત નથી. સારી રીતે પ્રતિકાર કરવાથી ઝેર પિતાનું કામ કરી શકતું નથી તેમ અતિચારે પણ તેના તુલ્યગુણ કે અધિકગુણવાળા પ્રતિપક્ષી અધ્યવસાયે દ્વારા પ્રતિકાર થવાથી નિષ્ફળ થાય છે, પિતાનું કામ કરી શકતા નથી. પ્રશ્ન-“જો એમ પ્રતિપક્ષી અધ્યવસાયથી અતિચારને પ્રતિકાર થઈ શકે તે પ્રાયશ્ચિત્ત વિગેરે કરવા-કરાવવાને વ્યવહાર (બાહ્ય વ્યવહારરૂપ હોવાથી નિરર્થક છે?” ઉત્તર-પ્રાયશ્ચિત્ત વિગેરે યતનાને (સંયમન) વ્યવહાર જ્યાં અતિચારની તુલના ન કરી શકે (અર્થાત્ પ્રાયશ્ચિત્ત કરવા છતાં અતિચાર આકરે હોવાથી નિષ્ફળ ન થાય) ત્યાં “પ્રતિપક્ષી અધ્યવસાયે પૂર્વક તે આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરવું એમ કહેવાથી પ્રાયશ્ચિત્તની વિશિષ્ટતા જણાવનારું “પ્રતિપક્ષી અધ્યવસાયે પૂર્વક” એ વિશેષણ સફળ છે-ઘટે જ છે. કારણ કે વિશેષણ દ્વારા વિશેષ્યને ઉત્કર્ષ થવાથી વિશેષ્ય સફળ થાય છે. (તાત્પર્ય કે પ્રતિપક્ષી અધ્યવસાય પૂર્વકનું પ્રાયશ્ચિત્ત સફળ થઈ શકે છે, માટે પ્રાયશ્ચિત્ત કરવા છતાં તે “પ્રતિપક્ષી અધ્યવસાય પૂર્વક કરવું એમ કહેવું નિરર્થક નથી) એમ છતાં વિશેષ-વિશેષણ પિકી કેણ બળવાન? તેને નિર્ણય નયના ભેદની અપેક્ષા રાખે છે, એથી એના નિર્ણયને અભાવ ટાળવે (નિર્ણય કરે) તે દુષ્કર જ છે. પ્રશ્ન-ઉપર્યુક્ત સમાધાન સ્વીકારવા છતાં એ પ્રશ્ન ઉઠે છે કે-વારંવાર કરેલું પ્રમાદાચરણ કમિક હોય, તેને પ્રતિપક્ષી એક અધ્યવસાયથી કેમ ટાળી શકાય ? કારણ કે વારંવાર મિથ્યાદુષ્કત દેવા છતાં પણ વારંવાર કરેલા અતિચારે ટળી શકતા નથી. ઉત્તર-એ સમાધાન કરવા માટે જ અહીં માત્ર “પ્રતિપક્ષી અધ્યવસાય એમ નહિ કહેતાં તુલ્યગુણ અથવા અધિકગુણ પ્રતિપક્ષી અધ્યવસાય” એમ કહ્યું છે, એથી એમ સમજવું કે માત્ર એક પણ બલવાન પ્રતિપક્ષથી ઘણા પણ અનર્થોને પરાભવ (નાશ) થાય છે, તેમ કર્યજનિત જડતાથી થતા હોવાથી અનેક પણ અતિચારે નિર્બળ છે, તેની સામે આત્માના સ્વભાવથી પ્રગટેલે થડો (ન્હાનો) પણ (ચૈતન્યરૂપ) પ્રતિપક્ષી અધ્યવસાય બલવાન હોવાથી તેનો નાશ કરે છે, એ વાત ઉપદેશપદ વિગેરે ગ્રન્થમાં પ્રગટ જણાવેલી છે જ. ૨૭૫-જે કે બ્રાહ્મી-સુન્દરીના પૂર્વભવના જીવ પીઠ અને મહાપીઠ આચના કર્યા વિના જ કાલધર્મ પામ્યા હતા, એવા પાઠે ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પ~ચાશક, વિગેરે અન્ય ગ્રન્થોમાં મળે છે, તે પણ તે વસંવાદી નથી. કારણ કે અહીં જણાવ્યા પ્રમાણે આલોચના કરવા છતાં તે સમાનભળવાળા પ્રતિપક્ષી અધ્યવસાય પ્રગટ્યા વિનાની નિબળ હોવાથી તેનું ફળ પૂર્ણ ન મળ્યું હોય. અર્થાત્ અતિચારજન્ય પાપને ક્ષય નહિ થવાથી પ્રાયશ્ચિત્ત કરવા છતાં ન કરવા તુલ્ય માનીને ત્યાં “આલોચના વિના એમ જણાવ્યું હાય, ઇત્યાદિ સમાધાન થઈ શકે છે. શાસ્ત્રપાઠે પરસ્પર વિસંવાદી ન બને તે રીતે તેનો અર્થ વિચારવો એ સમ્યમ્ જ્ઞાનનું લક્ષણ છે, અર્થાત્ તે જ વસ્તુતઃ અર્થપદનું ચિતન છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૬ પ્રશ્ન-ભલે, એ વાત સ્વીકારીએ કે માનસિક વિકારે પ્રતિપક્ષી અધ્યવસાયથી (માનસિક શુદ્ધિથી નિવૃત્ત થાય, પણ કાયિક૬ષ્ટપ્રવૃત્તિરૂપ અતિચારે (માનસિક)અધ્યવસાયથી શી રીતે ટળે ? ઉત્તર-એનું સમાધાન એમ વિચારવું કે સંજવલન કષાયના ઉદયથી થનારા અતિચારે પણ માનસિક વિકારરૂપ છે અને દ્રવ્ય અતિચારરૂપ કાયિકદુવૃત્તિ વિગેરે તે (જડ છે, તેથી તે) ડી જ ભાવશુદ્ધિથી ટળી શકે છે, ઈત્યાદિ અહીં દિશાસૂચન માત્ર સમજવું. અર્થાત્ એ રીતે શાસ્ત્રવાય-પદેને ગંભીર અર્થ તક અને સમાધાનરૂપે ચિન્તવ, એથી શ્રદ્ધા શુદ્ધ થાય છે. અર્થ પદચિંતન કહ્યું. અહીં ૧૨૫ માં શ્લેકનું વર્ણન પૂર્ણ થયું. હવે શેષ કર્તવ્ય કહે છે કેખૂણ-વિહાવ્રતિબંધ લગા તાનિશ્રયા महामुनिचरित्राणां, श्रवणं कथन मिथः ॥१२॥ મૂળને અર્થ-ગીતાર્થની નિશ્રાપૂર્વક આગમાનુસારે અપ્રતિબદ્ધ વિહાર કરે અને મહામુનિઓનાં ચરિત્ર સાંભળવાં તથા પરસ્પર કહેવાં, તે પણ સાપેક્ષયતિધર્મ છે. ટીકાને ભાવાર્થ—(દ્રવ્ય, ક્ષેત્ર, વિગેરેના પ્રતિબન્ધથી થનારા) રાગ-દ્વેષાદિ તજીને માસકલ્પ વિગેરેના કમથી અન્ય અન્ય સ્થાને જવારૂપ વિહાર કરે તે સાપેક્ષયતિધર્મ છે. વિહારને અંગે દ્રવ્યાદિ ચાર નિમિત્તોના ભેદે ચાર પ્રકાર પ્રતિબન્ધ બાધારૂપ કહ્યો છે. તેમાં દ્રવ્યવિષયમાં એટલે (ભક્તિવાળા) શ્રાવક વિગેરેમાં, ક્ષેત્રમાં એટલે (પ્રતિકૂળ) પવન-પ્રકાશાદિ રહિત ઉપાશ્રય વિગેરેમાં, કાળમાં એટલે (શીતાદિ પરીષહાના હેતુભૂત) શિશિર આદિ ઋતુઓમાં અને ભાવમાં એટલે શરીરપુષ્ટિ વિગેરેમાં, એમ અનુકૂળ-પ્રતિકૂળ દ્રવ્યાદિચાર પ્રત્યે રાગ-દ્વેષ કરવારૂપ ચાર પ્રકારે પ્રતિબન્ધ સમજવો. અહીં એમ સમજવું કે, ઉપર્યુક્ત પ્રતિબન્ધથી, અર્થાત્ સુખની લાલચે ઉત્સર્ગમાર્ગે એક માસથી અધિક એક સ્થળે નહિ રહેવું. (અને વિચરવામાં પણ દ્રવ્યાદિને પ્રતિબન્ધ નહિ કરવો.) તાત્પર્ય કે માસકલ્પ વિગેરેના કેમથી પણ જે વ્યાદિમાં પ્રતિબંધ વિનાને હેય તેને વિહાર સફળ (સંયમ સાધક) થાય છે. તેથી ઉલટ “અમુક શહેર વિગેરે ક્ષેત્રમાં રહીને ઘણું શ્રીમતેને શ્રાવકે બનાવું અને એ ઉપદેશ કરું કે મારા વિના તેઓ બીજાના ભક્તો ન બને ૨૭૬-શાસ્ત્રપદને અર્થ ચિન્તવ, વારવાર ચિતવ અને નિશ્ચિત કરવું, તેને પાંચ પ્રકારના સ્વાધ્યાય પિકી ચેાથે “અનુપ્રેક્ષા” નામને ભાવ સ્વાધ્યાય કહ્યો છે વાચના, પૃછના, વિગેરે દ્રવ્ય સ્વાધ્યાય છે. ભાવસ્વાધ્યાય વિના અર્થ જ્ઞાન થતું નથી અને અર્થ જ્ઞાન વિના શ્રદ્ધા પ્રગટતી (કે શુદ્ધ થતી) નથી. શ્રદ્ધા અને ભાવશ્રત વિના ચારિત્રનાં અધ્યવસાય સ્થાને પ્રાપ્ત થતાં નથી, કે તેની વિશુદ્ધિ પણ થતી નથી. આ કારણે શાસ્ત્રમાં જ્ઞાનના મુતજ્ઞાન, ચિત્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન, એમ ત્રણ પ્રકારે જણાવ્યા છે, ભણવું-ભણાવવું, પૂછવું, પરાવર્તન કરવી, વિગેરે શ્રુતજ્ઞાન, તર્ક અને સમાધાન પૂર્વક તેના અર્થનું (અર્થપદનું) ચિન્તન કરવું તે ચિત્તાજ્ઞાન અને પછી તેને પરિણતિરૂપ બનાવવું (જીવનથી અનુસરવું) તેને ભાવનાત્તાન કહેવાય છે. આત્મવિકાસમાં હેતુભૂત ચિન્તાજ્ઞાન અને ભાવનાજ્ઞાન છે, એના વિનાનું કેવળશ્રુતજ્ઞાન જીવને ભારરૂપ બને છે, અભવ્યો પણ દશપૂર્વ ન્યૂન જેટલું દ્રવ્યશ્રત પામી શકે છે, કિતુ તે તેઓને લાભ કરતું નથી. માટે સ્વીકારેલાં મહાવ્રતો વિગેરેના પાલન માટે અર્થપદના ચિન્તનની સવિશેષ આવશ્યકતા છે, એના બળે જ હેય-ઉપાદેયને વિવેક થઈ શકે છે, માત્ર જાણપણું નિષ્ફળ નીવડે છે. For Private.& Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિવિધ] ૪૧૭ એમ (ભક્તો, આહાર, પાત્ર વિગેરે) દ્રવ્યોના પ્રતિબન્ધથી, તથા અમુક ક્ષેત્રમાં ‘પવન રહિત ઉપાશ્રય વિગેરે હાવાથી તે ક્ષેત્ર ઈષ્ટ સુખને આપનારૂં છે, માટે ત્યાં જાઉં એમ ક્ષેત્રના પ્રતિબન્ધથી, તથા આ (અમુક) ક્ષેત્રમાં અમુક ઋતુ સુખકર (અનુકૂળ) છે, (માટે તે ઋતુમાં ત્યાં જાઉં)' એમ કાળના પ્રતિબન્ધથી, તથા સ્નિગ્ધ (માદક) મધુર” વિગેરે આહારાદિ મળવાથી મારા શરીરની પુષ્ટિ વિગેરે સુખ થાય, અહીઁ તેવી આહારાદિ પુષ્ટિકર સામગ્રી મળે તેમ નથી' (માટે તે મળી શકે ત્યાં વિચરૂં) ઈત્યાદિ ભાવ પ્રતિબન્ધથી ઉગ્ર (લાંમા) વિહાર કરે, એટલું જ નહિ, એ રીતે ઉગ્ર વિહારથી વિચરતાં લેાકા મને વિહારી અને અમુક સાધુને તે શિથિલ માનશે ઈત્યાદિ ભાવપ્રતિમ’ધથી વિચરે તા પણુ (સંયમ રક્ષાને બદલે પૌલિક સુખની ઈચ્છા વિગેરે હાવાથી) તેવા શાસ્ત્રાનુસારી માસકલ્પાદિના ક્રમે કરેલેા વિહાર પણ કાર્ય (સંયમ) સાધક બનતા નથી જ. માટે એક સ્થળે રહે કે વિચરે પણ જે સાધુ ઉપર્યુક્ત દ્રષ્યાદિના પ્રતિઅન્ય રહિત હોય તેને જ વિહાર (અથવા ગાઢ કારણે સ્થિરવાસ પણ) શ્રેયસ્કર છે. કારણે તેા ન્યૂનાધિક (એટલે અપૂર્ણ કે અધિક) માસકલ્પ પણ કરી શકાય. તે કારણેા તરીકે (પ્રતિકૂળ) દુષ્ટદ્રવ્યાદિરૂપ દોષો સમજવા. તેમાં જ્યાંનાં આહારપાણી વિગેરે દ્રવ્યેા શરીરને (કે સંયમને) અનુકૂળ ન હેાય તે દ્રવ્યથી પ્રતિકૂળ, સયમને ઉપકાર ન કરે તેવા ઉપાશ્રયાદિ તે ક્ષેત્રથી પ્રતિકૂળ, દુષ્કાળ વિગેરે સમય તે કાળથી પ્રતિકૂળ અને બીમારી કે જ્ઞાનહાનિ થતી (વૃદ્ધિ ન થતી) હાય વિગેરે ભાવથી પ્રતિકૂળ. એમ દ્રવ્યાદિની પ્રતિકૂળતારૂપ દોષો સમજવા. કારણે માહ્યષ્ટિએ માસકલ્પાદિ વિહાર ન થઈ શકે ત્યારે પણ ભાવથી ઉપાશ્રય, મહેલ્લે, (શેરી પળ વિગેરે,) અથવા તે ઉપાશ્રયમાં જ સંથારાની ભૂમિ (ખૂણા) બદલીને પણ એક જ ગામ વિગેરેમાં રહેવું પડે તે પણ પ્રતિમાસ સ્થાન બદલવું. પચવસ્તુમાં પ્રશ્નોત્તરરૂપે કહ્યું છે કે'मोतूण मासकप्पं, अन्नो सुत्तम्मि नत्थि उ विहारो । 44 તા ર્ મામૂળ ?, બ્ને કળામાવો ” ૮૧૬) (વÃવસ્તુ) ભાવાથ–પ્રશ્ન-સૂત્રમાં માસકલ્પની મર્યાદા વિનાના ખીન્ને વિહાર કહેલા નથી, તે અહીં આદિ શબ્દ કેમ કહ્યો ? ઉત્તર-તથાવિધ (જ્ઞાનાદિની વૃદ્ધિ આદિના) પ્રયેાજને માસકલ્પ ન્યૂનાધિક પશુ કરાય, સંયમના કારણે ન્યૂનાધિક પણ થાય, માટે ‘આદિ’ શબ્દ કહ્યો છે. કહ્યું છે કે'कालाइदोसओ जइ, न दव्यओ एस कीरए नियमा । 66 भावेण तहवि कीर, संथारगवच्चयाईहि ||" प्रवचनसारो० ७७४ || ભાવાર્થ-કાલ વિગેરેના દ્વાષથી જો દ્રવ્યથી પરાવન (માસકલ્પાદિ વિહાર) ન કરી શકાય તા પણ છેવટે ‘સંથારાની ભૂમીને બદલવી' વગેરે ભાવથી તા નિયમા વિહાર કરવા જ. એમ એક જ ગામમાં રહીને પણ ભાવથી સ્થાનાન્તર કરતા સાધુઓને તેમ કરવું તે (જિનાજ્ઞાથી) વિરૂદ્ધ નથી. કહ્યું છે કે— ૧૪ “ પંચતમિયા તિપુત્તા, કનુત્તા સંગમે તને ચરો । સતયંત્તિ સંતા, મુળિળો આરાઘના શિલા॥' હવે મારુ-રૂ॰ા Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ દૂધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૦ ૧૨૬ ભાવાર્થ–પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત તથા સત્તરવિધ સંયમમાં, બાર પ્રકારના તપમાં અને ચારિત્રઅનુષ્ઠાનમાં ઉદ્યમી સાધુઓને સે વર્ષો સુધી એક સ્થળે રહેવા છતાં પણ આરાધક કહ્યા છે. ૨૭ ૨૭૭–અનાદિ કાળથી પરિગ્રહ સંજ્ઞાને વશ પડેલા જીવને જીવવાની અન્ય સામગ્રીઓના પરિગ્રહની જેમ સ્થાન(રહેઠાણ)ને પણ પરિગ્રહ લાગેલો છે, એ કારણે આજસુધી અનુકૂળ-પ્રતિકૂળ રહેઠાણમાં પણ તે રાગવૈષ કરતો આવ્યો છે, એને વિજય કરવા માટે વિહાર (અન્ય અન્ય સ્થળે પર્યટન કરવું તે) એક ઉત્તમ ઉપાય છે. વિહારથી સ્થાનની મૂછ થતી નથી. ઉદાહરણ તરીકે એક મનુષ્ય યોત્રાર્થે જવા માટે નીકળે, જેના દ્વારા જવાનું હોય તે રેલ્વે વિગેરે સાધન તુર્ત મળી જાય તે રેયાડ વિગેરે ત્યાંની ભૂમિ પ્રત્યે તેને કંઈ મૂછ ન થાય, કારણ કે ત્યાં રોકાવાનું નથી. પણ હવે મોડી પડી હેય, બે કલાક કાવું પડે તેમ હોય, તો તુર્ત સ્થાનને શોધશે, પસંદ કરીને મમત્વ કરશે અને એ સ્થાને બીજો ન બેસી જાય તે માટે કાળજી કરશે. એ જ રીતે એક કલાક માટે રેલ્વેમાં બેસવાનું હોય ત્યારે અને બાર કલાક બેસવાનું હોય ત્યારે બેઠક મેળવવાની વૃત્તિમાં ભેદ પડે છે, યાત્રા કરીને એક જ દિવસમાં પાછા ફરવાનું હોય ત્યારે અને એક બે અઠવાડીયાં ત્યાં રોકાવાનું હોય ત્યારે ધર્મશાળાના ઓરડાની પસંદગી વિગરેમાં પણ મેટે ભેદ પડે છે. જાણે ત્યાં જ કાયમ રહેવાનું ન હોય ? તેમ દરેક જાતિની સગવડોને મેળવવાની ખટપટમાં પડે છે, ઈત્યાદિ અનુભવો પ્રાય: સહુને થાય છે. તે પ્રમાણે સાધુજીવનમાં પણ છવ સ્થાન પ્રત્યે, કે તે સ્થળની અનુકૂળ-પ્રતિકૂળ દ્રવ્યાદિ (આહારાદિ) સામગ્રી પ્રત્યે રાગ-દ્વેષના રવાડે ન ચઢી જાય, સમતા સાધી શકે, અને મમતાને તોડી શકે, એ ઉદ્દેશથી વિહાર કરવામાં છકાય જેની હિંસાને સંભવ છતાં જૈન મુનિઓને અન્યાન્ય સ્થળે વિચરવાનું વિધાન છે. છકાયની હિંસાને સંભવ છતાં હિંસા કરવાના પરિણામ નહિ હેવાથી, ઈર્યાસમિતિના પાલનપૂર્વક ચાલવાનું હોવાથી અને રાગ-દ્વેષને વિજય કરવારૂપ ભાવઅહિંસાની સાધના માટે વિહાર કરવ હોવાથી વિહારથી હિંસાની નહિ પણ અહિંસાધર્મની સાધના થાય છે, એમ શુદ્ધ ઉદ્દેશપૂર્વક વિધિથી વિચરનારા મુનિને વિહારથી સંયમની (સમતા સામાયિકની) શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. અનેકવિધ શાસ્ત્રોને વિશિષ્ટ અભ્યાસ કરનારા જ્ઞાનીને પણ અનાદિ રાગ-દ્વેષાદિ અન્તરંગ શત્રુઓને વિજય કરવા માટેના ઉચિત ઉપાય કર્યા વિના તે નબળા પડતા નથી અને સમતારૂપ સામાયિકની સિદ્ધિ કે રક્ષા પણ થતી નથી, માટે જ્ઞાની મુનિ શક્ય હોય ત્યાં સુધી વિચારવામાં સંયમની સાધના માનીને વિધિથી વિહાર કરે છે. રોગાદિ પ્રસંગે, વૃદ્ધત્વાદિ કારણે, દુષ્કાળાદિ નિમિત્તે, કે એવા બીજા પણ કારણે સ્થિરવાસ (એક સ્થળે) રહેવું પડે તે પણ ઉપર જણાવ્યાં તે દ્રવ્યાદિન પ્રતિબધેથી સંયમની હાનિ ન થાય તે માટે સતત જાગ્રતિ ૨ાખે છે. કહેવાય પણ છે કે “વહેતાં પાણી નિર્મળાં, બાંધેલાં ગન્ધાય” અર્થાત્ નદીનું પ્રતિદિન વહેતું પાણી અનેક મલિન પદાર્થો તેમાં મળવા છતાં નિર્મળ રહે છે અને નિર્મળ પણ સરવરાદિનું બાંધેલું પાણી અમુક કાળે મલિન (દુર્ગન્ધવાળું) થાય છે, તેમ માત્ર અષ્ટપ્રવચનમાતાને પાલક પણ મુનિ સંયમના ધ્યેયથી વિધિપૂર્વક વિહાર કરે તો તેનું સંયમ નિર્મળ અને ઉત્તરોત્તર વિવૃદ્ધ બને છે અને જ્ઞાની પણ વિના કારણે દ્રવ્યાદિના પ્રતિબન્ધને વશ બનીને સ્થિરવાસ ૨ તેન સંયમ અનેક દેથી દૂષિત થઈ જાય છે. માટે મહાવ્રતના પાલન માટે વિહાર અતિ ઉપકારક છે. વિહારથી જિનાજ્ઞાનું પાલન થતું હોવાથી કર્મોની નિર્જરા થાય છે, પરિણામે પરીષહાને સહવાનું સત્વ પ્રગટે છે, દ્રવ્યાદિનું મમત્વ કે શુભાશુભ દ્રવ્યાદિ પ્રત્યે રાગ-દ્વેષાદિ તૂટે છે. જીવનમાં નિસ્પૃહતા પ્રગટે છે અને પરિણામે સ્વાશ્રયી બની શકાય છે. એમ વિહાર સંયમ માટે ઘણે ઉપકારક છે. એમ વિહારનું મુખ્ય ધ્યેય સંયમ સાધના છે અને ગૌણપણે જૈનશાસનની પ્રભાવના અને તે દ્વારા www.jainelibrareorg Page #480 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધિ]. ૪૧૯ એમ છતાં અજયણાવાળાને પણ વિહાર તે થઈ શકે, માટે તેના પ્રતિકાર માટે મૂળમાં કહ્યું છે કે વિહાર “સમ્યગ એટલે દ્રવ્યાદિની જયણાથી કર, તેમાં દ્રવ્યથી માર્ગમાં જીને જેતા જેતા, ક્ષેત્રથી આગળ ચાર હાથ ભૂમિને જોતા જોતા, કાળથી ચાલવું જરૂરી હોય ત્યાં સુધી અને ભાવથી ઉપગ પૂર્વક ચાલવું, એમ દ્રવ્યાદિયતનાથી વિહાર કરવો. કહ્યું છે કે " दबओ चक्खुसा पेहे, जुगमित्तं तु खित्तओ। कालओ जाव रीएज्जा, उवउत्तो अ भावओ॥" प्रवचनसारो० ७७१॥ ભાવાર્થ-દ્રવ્યથી નેત્ર વડે જોઈને, ક્ષેત્રથી યુગ પ્રમાણ આગળ ભૂમિને જેતે, કાળથી ચાલે ત્યાં સુધી અને ભાવથી ઉપગપૂર્વક, એમ ચતુર્વિધ જયણાથી વિહાર કરે. તથા "पंथं तु वचमाणो, जुगंतरं चक्खुणा व पडिलेहे । अइदूरचक्खुपाए, सुहुमतिरिच्छग्गय न पेहे ॥" ओपनियुक्ति० ३२५॥ ભાવાર્થ-માર્ગે ચાલતે મુનિ એક યુગ જેટલી ભૂમિને નેત્રેથી પડિલેહે (તે ચાલે), કારણ કે દષ્ટિ અતિ દૂર પડે તે ભૂમિ ઉપરના સૂક્ષમ ને જોઈ ન શકાય. વળી– “ગમન, ટુર્વ પિવાથvi | छक्काय विउ(ओ)रमणं, सरीर तह भत्तपाणे य ॥" ओघनियुक्ति० ३२६॥ અન્યજીને જૈનધર્મની પ્રાપ્તિ કરાવવાનું પણ છે. જો કે શાસનપ્રભાવના કરવી, બીજાઓને ધર્મ પ્રાપ્ત કરાવો. ઇત્યાદિ પણ-પિતાના સંયમ માટે જ વ્યાપાર છે, તો પણ તેમાં ગૌણપણે પરેપકાર રહે છે. માટે અન્ય જીવોને પણ જૈનશાસનનું (સાધુતાનું) મહત્ત્વ સમજાય અને જૈનધર્મ પ્રત્યે આદર વધે તે રીતે વિહાર કરવો જોઈએ. તે ત્યારે જ બને કે જ્યાં જ્યાં વિચરે ત્યાં વસતા તે તે ગૃહસ્થોની ધર્મભાવના, શક્તિ, કે સામગ્રીને અનુરૂપ મળે તે સાધનાથી સંયમને નિર્વાહ કરી શકાય. એમ ન કરી શકાય તે ગૃહસ્થાની દાનરૂચિ ઘટે અને પરિણામે અનાદર પણ વધે. આ કારણે વિહાર જયણપૂર્વક અને ગીતાર્થ કે તેની નિશ્રામાં કરવાનું કહ્યું છે. સમ્યફત્વની પ્રાપ્તિ કે નિર્મળતા વિગેરેના કારણભૂત પણ તીર્થયાત્રાનું કે તે તે દેશનાં ઐતિહાસિક સ્થળો વિગેરેને જોવાનું લય પણ વિહારમાં ગૌણ જોઈએ. જેમ સાધુતાનાં પ્રત્યેક અનુષ્ઠાનમાં એક જ સંયમયાત્રાનું (અર્થાત્ રોગ-દ્વેષાદિના વિજયનું), તે માટે જરૂરી જ્ઞાનાદિ ગુણેને પ્રગટ કરવાનું અને પરીષહાદિ સહન કરવા દ્વારા કર્મનિર્જરાનું વિગેર ધ્યેય મુખ્ય છે, તેમ વિહાર પણ એ જ ધ્યેયથી કરવાનું વિધાન છે. સંયમસાધનાને ગૌણ કરીને તીર્થયાત્રાદિ માટે વિહાર કરે તે હીરાને બદલે કાચ મેળવવા જેવું છે. માટે આ ધ્યેયની સિદ્ધિ ન થઈ શકે તેવાં ક્ષેત્ર કાળ કે અવસ્થામાં વિહારને બદલે સ્થિરવાસ કરવો તે પણ હિતાવહ છે. કિન્તુ સ્થિરવાસ રહીને તે તે દ્રવ્યાદિ પ્રતિબન્ધાથી આત્માને બચાવ (રાગાદિને વિજય કરવો) તે અતિદુષ્કર છે. માટે મધ્યસ્થ બની સંયમની . અને સંઘની રક્ષા તથા ધર્મની વૃદ્ધિ થાય તે માર્ગ સ્વીકારવું જોઈએ. વર્તમાનમાં આ વિષયમાં અધિક જાગ્રતિની જરૂર છે. “રંગ ફુ સુ દ્દે અવિરત૬' અર્થાત “સંયમ નિત્યે દુરારાધ્ય બનશે” એમ પ્રભુ મહાવીર દેવે સ્વમુખે ઉચ્ચાર્યું છે, તે પ્રમાણે વિહારનાં ક્ષેત્રો ઘટતાં જાય, ગૃહસ્થાની ધર્મભાવના કાળબળે હીન થતી જાય ત્યારે સ્વ–પરહિતને ઈછતા જ્ઞાની મુનિઓ ત્યાગ અને વૈરાગ્યને વધારવા પૂર્વક પિતાની સંયમ યાત્રાને નિર્વિઘ અને નિર્દોષ બનાવવા શક્ય ઉદ્યમ કરે જ. જેન શાસનની પ્રાપ્તિને એ જ અનુપમ ઉપકાર છે, એમાં જ એની સફળતા છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ધ સંભા. ૨ વિ. ૩-ગા. ૧૨૬ ભાવાર્થ-જે દષ્ટિને અતિ નજીક રેકે તે ભૂમિગત જીવને જેવા છતાં પગને પાછા ફરવા દુશકય બને, અર્થાત્ જીવને બચાવી ન શકાય, છતાં બચાવવા પ્રયત્ન કરે તે (પડી જવાથી) છ કાયની વિરાધના તથા શરીરે બાધા થાય અને આહાર પાણું પણ ઢળી જાય. માટે “ ઉદ્ધો વો , વિ(વ) વરવંતો વિચારવાળો છે बातरकाए वहए, तसेयरे संजमे दोसा ॥" ओपनियुक्ति ३२७॥ ભાવાર્થ–મુખ ઉંચું કરીને, વાતોમાં રક્ત (વાત કરત), પાછળ જેતે અને આગળ પણ સર્વ દિશામાં (જ્યાં ત્યાં) જેતે ચાલે તે બાદર (ત્રણ) તથા પૃથ્વીકાયાદિ સ્થાવર જીને પણ હણે, (હિંસાને સંભવ રહે, તેથી સંયમમાં (અથવા પાઠાન્તરે અસંયમ થવાથી) દોષ લાગે. એમ છતાં તે (જયણાપૂર્વકનો) વિહાર યથાશ્કેન્દકેને (શિથિલાચારીઓને પણ હોય, તે ઈષ્ટ નથી, માટે અહીં કહ્યું છે કે “ગીતાર્થની નિશ્રામાં વિહાર કરે. તેમાં “ગીત એટલે જાણે છે કૃત્ય-અકૃત્યને “અર્થ એટલે વિભાગ જેઓએ તે ગીતાર્થ, અથવા “ગીત” એટલે સૂત્રથી અને “અર્થ એટલે અર્થથી જેઓ યુક્ત હેય (અર્થાત શાસ્ત્રોનાં વચને અને રહસ્યને જે જાણતા હેય) તેને ગીતાર્થ સમજવા. કહ્યું છે કે – "गी भण्णइ सुत्तं, अत्थो पुण होइ तस्स वक्खाणं । गीएण य अत्थेण य, जुत्तो सो होइ गीअथो ॥१॥" ભાવાર્થ–સૂત્રને ગીત કહેવાય છે અને તેના વ્યાખ્યાનને (વાઓને) અર્થ કહેવાય છે, એ ગીત અને અર્થથી જે યુક્ત હોય તેને ગીતાર્થ કહેવાય. તેઓની નિશ્રાએ એટલે આજ્ઞા પૂર્વક વિચરવું, અગીતાર્થની નિશ્રામાં નહિ, કહ્યું છે કે – "गीअत्थो अविहारो, बीओ गीअस्थमीसिओ भणिओ।। एत्तो तइअविहारो, नाणुण्णाओ जिणवरेहिं ॥" उपदेशमाला-१२१॥ ભાવાર્થ–એક સ્વયં ગીતાર્થ હોય તેને અને બીજે ગીતાર્થ મિશ્રિત (ગીતાર્થની સાથે, એમ બે પ્રકારે વિહાર કહ્યો છે. એ ઉપરાન્ત ત્રીજે વિહાર શ્રીજિનેશ્વરેએ કહ્યો નથી, અર્થાત્ ત્રીજા પ્રકારે વિચારવાની આજ્ઞા કરી નથી.ર૭૮ ર૭૮-મુસાફરીમાં માર્ગનું જ્ઞાન અથવા સાથે માર્ગના જાણકારની આવશ્યકતા છે, કારણ કે-અજાણ અસહાય મુસાફરી કરે તે માર્ગ ભૂલવાને, ચોરી-લુંટ વિગેરેને, કે જંગલી પ્રાણિઓને ભય રહે, તેમ મોક્ષની આરાધના માટે વિચરનારને મોક્ષમાર્ગનું વિશિષ્ટ જ્ઞાન, અથવા તેવા જ્ઞાનીની સહાય આવશ્યક છે, એ બેમાંથી એકનું આલમ્બન અવશ્ય હોવું જોઈએ. સાધુને ગ્રામાનુગ્રામ વિહાર માત્ર લોકિક મસાકરી તય નથી, તેમાં વિશિષ્ટ કર્મનિર્જરા કરવાની હૈાય છે. વિચિત્રકર્મોદયજન્ય વિચિત્રપ્રકતિવાળા મનુષ્યના પરિચયમાં આવવું, તેઓને સાધુજીવન તરફ આદર પ્રગટે તે તેમની સાથે ઉચિત વ્યવહાર કર, તેઓને ક્ષયપશાદિને અનુસાર આદરી શકે તે રીતે ધર્મ સમજાવો, જુદા જુદા ધર્મવાળાઓને પણ જેનદર્શનનું મહત્વ સમજાવવું, માન સન્માન મળે કે અનાદર થાય, આહાર-વસતિ વિગેરે અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે, એાછાં મળે કે ન મળે, ઈત્યાદિ પ્રસંગમાં પણ ચારિત્રના પ્રાણભૂત સમતાના રક્ષણ માટે રાગ-દ્વેષાદિ અન્તરગ રીપુએાને વિજય કરવા માટે ઉત્તરસાધકતુલ્ય ગીતાર્થ · Page #482 -------------------------------------------------------------------------- ________________ કાકા કાકડા શા મા કામ કામકનક ક ક ક ક ક ા ા ક . નવા ડરૂમ , , : - - - - - - પ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધિ]. ૪૨૧ અહીં તાત્પર્ય એ છે કે-ગીતાર્થ હોય તે જ કાર્ય–અકાર્યને જોઈ-જાણીને (સમજીને) જેમ (સંયમમાં લાભ થાય તેમ વર્તે, (અજ્ઞાન સાધુ સ્વબુદ્ધિએ વતે, તેથી સંયમની વિરાધના થાય જ.) શ્રી બૃહત્કલ્પમાં કહ્યું છે કે– " सुकादीपरिसुद्धे, सइ लाभे कुणइ वाणिओ चिट्ठ । ___ एमेव य गीअत्यो, आयं दटुं समायरइ ॥"बृहत्कल्प-भा० ९५२॥ ભાવાર્થ—જેમ વ્યાપારી રાજ્યાદિનું દાણ, મકાન વિગેરેનું ભાડું, વ્યાજ, નેકરાદિને ખર્ચ, વિગેરે સઘળું આપવા ઉપરાન્ત લાભ થાય છે તેવી પ્રવૃત્તિ (વ્યાપાર) કરે અને તેટલે લાભ ન થાય તે ન કરે, તેમ ગીતાર્થ પણ જ્ઞાનાદિગુણેના અધિક લાભની સંભાવના હોય તે (ન્હાના દેષરૂ૫) અપવાદને સેવે (અન્યથા ન સેવે). એ કારણે જ શાસ્ત્રમાં ગીતાર્થને કેળવી તુલ્ય કહ્યા છે. કહ્યું છે કે – સર્વ જો વા, સં (વે) નિ ના તદ્દન ગો चित्तमचित्तं मीसं, परित्तणंतं च लक्खणतो ॥" बृहत्कल्पभाष्य-९६२॥ ભાવાર્થ–સઘળા યભાવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ, એમ ચાર ભેદ છે, તે ચારેને શ્રીજિનેશ્વરે જે રીતે વર્ણવે તે રીતે ગીતાર્થ પણ વર્ણવી શકે, કારણ કે સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પ્રત્યેક કે સાધારણ, સર્વ પદાર્થોને શ્રીજિનેશ્વરે કેવળજ્ઞાનથી જાણીને જેટલું કહે તેટલું ગીતાર્થ જિનકથિત શાસ્ત્રમાં કહેલા લક્ષણેથી જાણી શકે, માટે બનેની પ્રરૂપણા તુલ્ય હાય. પ્રશ્ન-કેવળજ્ઞાની સર્વ સમૂહને (વૈકાલિક પર્યાયો વિગેરેને પણ જાણે અને ગીતાર્થ (શ્રુતજ્ઞાની) કેવળજ્ઞાનના અનંતમા ભાગનું જાણે, તે તેને કેવળી તુલ્ય થવામાં કહેવામાં) દેષ કેમ ન ગણાય? એને ઉત્તર કહે છે કે સાંભળ! "कामं खलु सन्वन्नू, नाणेणहिओ दुवालसंगीतो। पनत्तीइ उ तुल्लो, केवलनाणं जओ मूयं ॥" बृहत्कल्पभाष्य-९६३॥ વ્યાખ્યા એટલે નિ. અમે પણ માનીએ છીએ કે સર્વજ્ઞ કેવલી દ્વાદશાંગીધારક શ્રુતકેવલી કરતાં જ્ઞાનથી અધિક છે, કિન્તુ પ્રજ્ઞપ્તિથી એટલે પ્રરૂપણાથી કેવલી પણ શ્રુતકેવલીના તુલ્ય છે, કારણ કે-કેવળજ્ઞાન મૂગું અર્થાત્ અક્ષર (અવાગ્યો છે. તાત્પર્ય કે-જેટલા પદાર્થોને શ્રુતકેવળી કહી શકે તેટલા જ કેવલી પણ કહી શકે, કૃતજ્ઞાનના વિષયની બહારના અધિક જે ભાવે કેવળી જાણે તે કહી શકાય તેવા નહિ હોવાથી કેવલી પણ તેને કહી શકતા નથી, માટે પ્રરૂપણા બન્નેની તુલ્ય હોય છે, વિગેરે વિસ્તારનું અહીં પ્રયજન નથી. (હવે નીચેને વિહારના સ્વરૂપને જણાવનારે પાઠ અન્યપ્રતમાં પ્રાયઃ પ્રક્ષિપ્ત (વધારે) જણાય છે તેને જણાવીએ છીએ.) ગુરૂની નિશ્રાની કે ગીતાર્થતાની ઉપયોગિતા છે જ. એક સામાન્યમંત્ર, વિદ્યા, કે શત્રુ વિગેરેને સાધવામાં પણ ઉત્તરસાધક વિનાના સાધકે નિષ્ફળપ્રાયઃ નીવડે છે, લૌકિક સર્વ કાર્યોમાં પણ પ્રાયઃ યોગ્યતા ન પ્રગટી હોય ત્યાં સુધી ઉત્તરસાધક તરીકે તે તે વિષયના નિષ્ણાતને આશ્રય લેવાય છે તે કઠીનતમ ચારિત્રની કોત્તર સાધના માટે તેવા આશ્રયની અપેક્ષા વિના કેમ ચાલે ? માટે વિહારના બે જ પ્રકારે છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૨૬ પ્રસંગાનુસાર વિહારના કાંઇક વિધિ બૃહત્કલ્પભાષ્યને અનુસારે કહીએ છીએ. ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુક અને ક્ષુલ્લક, એ પાંચ પ્રકારે સાધુઓ હાય. કહ્યું છે કે “ નિત્તિ ળમાળા, થરા વિકૃતિ તેશિમા મેરા । आयरियउवज्झाया, भिक्खू थेरा य खुड्डा य ||" बृहत्कल्पभाग्य-१४४७॥ ભાવાર્થ શિષ્યાની (ઉપલક્ષણથી ઉપકરણાદિની) પ્રાપ્તિને કરતા ગચ્છવાસી સાધુએ (અપ્રતિખદ્ધ ભાવથી) વિચરે, તેઓની મર્યાદા—સામાચારી આ પ્રમાણે છે તે ગચ્છવાસી સાધુએ આચાય, ઉપાધ્યાય, ભિક્ષુઓ, સ્થવિા, અને ક્ષુલ્લકા (ન્હાના નવદીક્ષિત), એમ પાંચ પ્રકારના હાય છે. તેઓ શિષ્યાની ઉત્પત્તિ કરતા (યાગ્ય જીવાને દીક્ષા આપતા) આઠ મહિના સુધી વિચરે, ત્યારે જે પ્રત્યુપેક્ષક (એટલે ઉપધિ-વસતિ આદિને મેળવી આપનારા ગીતાર્થી) હોય તે ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા (વિચરવા યાગ્ય ક્ષેત્રની શેાધ) આ પ્રમાણે કરે. વિહાર કરવામાં કોઈ વિઘ્ન હોય તા . તેઓ કાર્તિકચામાસી પૂર્ણ થતાં પહેલાં કે પછી પણ નીકળે અને કાઈ વિઘ્ન (કારણ)ન હોય તે કાર્તિકચામાસીના પ્રથમ દિવસ પ્રાપ્ત થતાં જ નીકળે, અષાઢ ચામાસી પૂર્ણ થતાં (જ્યાં ચામાસું રહ્યા હોય તે ક્ષેત્રથી) મહાર જઇને જ પચ્ચક્ખાણુ પારે, આહાર-પાણી વાપરે. કહ્યું છે કે" निग्गमणम्मि उ पुच्छा, पत्तमपत्ते अइच्छिए वावि । ૪૨૨ वाघायंमि अपत्ते, अइच्छिए तस्स असतीए ||" बृहत्कल्पभाष्य - १४५०॥ ભાવાર્થ પ્રશ્ન-ચામાસું રહ્યા હોય ત્યાંથી વિહાર કરવાના વિષયમાં શિષ્ય પૂછે છે કેકાર્તિકચામાસી બેસતાં, બેઠા પહેલાં, કે બેસી ગયા પછી, ક્યારે વિહાર કરવા ? ઉત્તર-જો કાઇ વ્યાઘાત (વિા) હાય તા કાર્તિકચેામાસીના પ્રારભ પહેલાં અથવા પછી નીકળવું અને વ્યાઘાતના અભાવે કાર્તિકચામાસી શરૂ થાય તે જ દિવસે નીકળીને બહાર જઈને પચ્ચક્ખાણુ પારવું. એમ પૂર્વાદ્ધથી શિષ્યના પ્રશ્ન અને ઉત્તરાથી ગુરૂના ઉત્તર જાણવા. તે વ્યાધાતાનું વર્ણન એમ છે કે-કાર્તિકચામાસીના દિવસે અથવા તે પહેલાં વિહાર માટે આચાર્યને નક્ષત્ર વિગેરે (મુહૂત) અનુકૂળ નહાય, અથવા અન્યલેાકમાં કાર્તિકપૂર્ણિમાના મહાત્સવ ચાલુ હાવાથી સાધુને જતા જોઈને અજ્ઞાનલે અમંગળ(અપશુકન) સમજીને તેને ઉપદ્રવ કરે, માટે કાર્તિકચામાસીને પહેલે દિવસ ગયા પછી વિચરવું. અથવા (નૂતન)ચામાસીના પ્રથમ દિવસે કે તે પછીના દિવસેામાં નક્ષત્ર વિગેરે અનુકૂળ ન હોય, કાર્તિકમહાત્સવમાં લેાકેાને અમંગળની (અપશુકનની) કલ્પના થવી સંભવિત હાય, અથવા વિશિષ્ટ જ્ઞાનથી ‘ભવિષ્યમાં ઘણા વરસાદ થશે' એમ સ્વય' જાણે તે। કાર્તિકચામાસીના પ્રારંભ પહેલાં જ નીકળે. એમ નીકળવાના સમય નક્કી કરીને ક્ષેત્રની ગવેષણા માટે ગીતાર્થીને પહેલાં એ રીતે માકલે કે તે (જ્યાં જવાનુ હાય ત્યાં જઈને--ક્ષેત્ર નક્કી કરીને) પાછા આવે ત્યારે નીકળવાના સમય પણ આવી પહેાંચે. (અર્થાત્ તેઓ ક્ષેત્રની ગવેષણા કરીને પાછા વિહાર કરતાં પહેલાં આવી મળે તેમ તેઓને પહેલા માકલવા). કહ્યું છે કે— 44 पत्तमपत्ते क्खिं, असाहगं पुण्णमासिणिमहो वा । पडिकुल त्ति य लोगो, मा वोच्छिह तो अईअम्मि ।। १४५१ ।। Page #484 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધિ] ૪૩ पत्ते अइच्छिए वा, असाहगं तेण णिति अप्पत्ते । नाउं निग्गमकालं, पडिचरए पेसविति तहा ॥" बृहत्कल्पभाष्य-१४५२॥ ભાવાર્થ-કાર્તિકીચેમાસી બેસે તે દિવસે કે તે પહેલાં મુહૂર્ત અનુકૂળ ન હોય, અથવા કાર્તિક પૂર્ણિમાને મહત્સવ હોવાથી સાધુને આવતા જોઈને અજ્ઞાન લેકે “આ મુંડ સાધુઓ અમારા વિરોધી છે માટે આવા દિવસે અમને અપશુકન કરે છે ઈત્યાદિ બેલે તેમ હોય, તે માસીને એક દિવસ ગયા પછી નીકળવું (૧૪૫૧) અને માસીને પહેલો કે તે પછીના દિવસો પણ નક્ષત્રથી અનુકૂળ ન હોય, ઉપલક્ષણથી અતિશાયિજ્ઞાન દ્વારા ભવિષ્યમાં વરસાદની કે માર્ગમાં કાદવની સંભાવના જણાય, તે ચોમાસી બેઠા પહેલાં પણ નીકળવું. એમ જવાને સમય જાણીને ક્ષેત્રની ગવેષણ કરનારા સ્થવિરેને એવી રીતે મેકલવા કે નીકળતાં પહેલાં પાછા આવે. (૧૪૫૨) - જ્યાં જવાનું હોય તે ક્ષેત્ર પૂર્વે જેએલું હોય કે ન હોય, પણ તેની પ્રત્યુપેક્ષણ (માહિતી) અવશ્ય કરવી, અન્યથા (ત્યાં જાય ત્યારે સ્થાન ન મળે વિગેરે) દેશે થાય. કહ્યું છે કે – "अप्पडिलेहियदोसा, वसही भिक्खं व दुल्लहं होज्जा। बालाइगिलाणाण व, पाउग्गं अहवसज्झाओ॥" बृहत्कल्पभाष्य-१४५३॥ ભાવાર્થપહેલાં ક્ષેત્રની માહિતી મેળવ્યા વિના ત્યાં જવાથી દેષ થાય, જેમકે–પૂર્વે જેએલ ઉપાશ્રય પણ ભાડા વિગેરેથી કેઈને સેખે હેય, પડી ગયે હોય, અથવા બીજા સાધુઓ ત્યાં ઉતર્યા હોય તે રહેઠાણ ન મળે, (વિના અનુમતિએ જવાથી) તે ક્ષેત્રના લોકોની અરૂચિ થઈ હાય (થાય) તે ભિક્ષા પણ ન મળે, અથવા બાળ કે બીમાર વિગેરે સાધુઓને ગ્ય આહારાદિ વસ્તુ દુર્લભ થાય, માંસ-રૂધિરાદિ વારંવાર પડતાં હોય તે ત્યાં સ્વાધ્યાય કરી ન શકાય, (લોકે રૂધિરાદિને દૂર ન કરે,) ઈત્યાદિ દે (વિ) ઉભા થાય. (૧૪૫૩) ક્ષેત્રની શોધ માટે ગીતાને મેકલવાને વિધિ આ પ્રમાણે છે–સાંજે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા પૂર્ણ થયા પછી આચાર્ય બધા સાધુઓને ભેગા કરીને તેઓને પૂછીને ચારે દિશામાં, અથવા અશિવ વિગેરે ઉપદ્રવ હોય તે શેષ ત્રણ, બે કે એક દિશામાં પ્રત્યુપ્રેક્ષકોને મોકલે. જો સાધુઓને પૂછ્યા વિના એકલે તે જનારને માર્ગમાં ચાર વિગેરેને, કે ત્યાં પહોંચ્યા પછી કેઈ દુશમન વિગેરેને ભય ઉભો થાય તે પાછળ રહેલા સાધુઓ તેઓની શેધ–સહાય માટે ન જાય. તેમાં પણ દરેક દિશામાં ઉત્કૃષ્ટથી સાત, તેટલા ન હોય તે પાંચ, અથવા જઘન્યથી નિયમ ત્રણ ત્રણ અભિગ્રહધારીઓ (ક્ષેત્રની શોધ કરવારૂપ વૈયાવચ્ચના અભિગ્રહવાળા ક્ષેત્રના પ્રત્યુ પક્ષક) જાય. (બૃહત્કલ્પભાષ્યની ગા. ૧૪૬૩ના ઉત્તરાદ્ધમાં પણ) કહ્યું છે કે–ચાર, ત્રણ, બે, કે એક દિશામાં સાત સાત, પાંચ પાંચ કે જઘન્યથી ત્રણ ત્રણ સાધુઓને મોકલવા ઈત્યાદિ. - એવા અભિગ્રહવાળા ન હોય તે ગણવચ્છેદક (ગચ્છનાં સર્વ કાર્યોની ચિંતા કરનારે) જવું જોઈએ, તેના અભાવે કેઈ અન્ય ગીતાર્થને, તેના અભાવે અનુક્રમે અગીતાર્થ, દ્વાહી, તપસવી, વૃદ્ધ, બાળ, અને તે પણ ન હોય તે વૈયાવચ્ચકારકને મોકલવા. કહ્યું છે કે – "वेयावच्चगरं बाल, बुड्ढ खमयं वहंतज्गीअत्थं । गणवच्छेइअगमणं, तस्स व असती य पडिलोमं ॥" बृहत्कल्पभाष्य-१४६४॥ Page #485 -------------------------------------------------------------------------- ________________ ४२४ [[ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૧૨૬ ભાવાર્થ-વૈયાવચ્ચકાર, બાળસાધુ, વૃદ્ધસાધુ, તપસ્વી, વહત એટલે ગવાહી અને અગીતાર્થને ક્ષેત્રની શોધ માટે નહિ મેકલવા, કિન્તુ ગણાવચ્છેદકને મેકલવા. અર્થાત્ ગણાવછેદકને, તેના અભાવે બીજા ગીતાર્થને અને તે પણ ન હોય તે પશ્ચાનુપૂવએ ઉપર કહ્યા તે અગીતાર્થ, ગવાહી, વિગેરેને મોકલવા. ગચ્છની નિશ્રામાં રહેલા યથાલનિક (જિનકલ્પ જેવું ચારિત્ર પાળનારા મુનિઓ, જેનું વર્ણન નિરપેક્ષયતિધર્મમાં કહેવાશે તે) તે એ પણ એક જ દિશામાં જાય અને બાકીની ત્રણ દિશાઓમાં ગએલા ગચ્છવાસી મુનિએ યથાલનિકને એગ્ય ક્ષેત્રની શેધ કરે, એમ સમજવું. તેમાં પણ જે અગીતાર્થને મોકલવું પડે તે તેને ઘસામાચારી (સામાન્ય વિધિ) સમજાવીને, તેના અભાવે ગવાહીને મેકલ પડે તે નિક્ષેપ કરીને નાગ છોડાવીને)અને તપસ્વીને એકલવે પડે તે પહેલાં પારણું કરાવીને પછી “તપ ન કરીશ” એમ કહીને મેકલ. વૈયાવચ્ચ કરનારે જાય તો પાછળ રહેલા સાધુઓને સ્થાપનાકુળ (કારણે જરૂરી આહારાદિ મેળવવા માટે રાખી મૂકેલાં, અર્થાત જ્યાં દરરોજ સાધુઓ વહોરવા ન જતા હોય તેવાં ઘરે) બતાવ્યા પછી, અને બાલ કે વૃદ્ધને મોકલવા પડે તે સશક્તને અથવા વૃષભની (યુવાનની) સાથે મોકલવા. કહ્યું છે કે “સામાજિમg, કોમળાદિ રવમા પા. वैयावच्चे दायण, जुयल समत्थं व सहियं वा ।।" बृहत्कल्पभाष्य-१४७१॥ ભાવાર્થ –અગીતાર્થને (મોકલવા પડે તો) સામાચારી સમજાવીને, અનાગાઢ યોગીને નિક્ષેપ કરીને, તપસ્વીને પારણું કરાવીને આગળ તપ નહિ કરવાની ભલામણ કરીને, વૈયાવચ્ચકારને તેણે સ્થાપનાકુળ બતાવ્યા પછી, બાળ-વૃદ્ધ સમર્થ હોય તેને, અથવા (નિર્બળને મોકલવા પડે તે) બીજા વૃષભ(સમર્થ)સાધુની સાથે મોકલવા. (જનારા પોતાની ઉપધિ પાછળ રહેનારા સાધુને સેંપીને, પરસ્પર ક્ષામણાં કરીને અને પુનઃ ગુરુને પૂછીને જાય, અન્યથા પ્રાયશ્ચિત્ત લાગે.) એ રીતે મેકલેલા તેઓ માર્ગ (રસ્તે) સુગમ છે કે દુર્ગમ? તથા કયાં કયી દિશામાં વળે છે? વિગેરે જોઈને ધારી લે. ઉપરાન્ત વડીનીતિ-લઘુનીતિ માટેની યોગ્ય ભૂમિ, પાણી મળવાનાં સ્થળ, વિસામાનાં સ્થાને, ભિક્ષા સુલભ છે કે દુર્લભ, વચ્ચે રહેવા માટે ઉપાશ્રય મળે તેમ છે કે નહિ, માર્ગમાં ચેર–લુંટારા વિગેરે છે કે નહિ? અથવા દિવસે અને રાત્રે કયાં કયાં કેવાં વિદને વિગેરે આવવા સંભવ છે? ઈત્યાદિ સઘળું જાણું લે. કહ્યું છે કે – “ૉઇશરે ૩, ૪ મિવાવેતર ૫ ઘણીવો तेणा सावय वाला, पञ्चावाया य जाणविही ॥' बृहत्कल्पभाष्य-१४७३॥ ભાવાર્થ-માર્ગ, પ્રશ્રવણની અને ઉચ્ચારની ભૂમિ, પાણીનાં સ્થાને કે જ્યાં બાળ વિગેરે સાધુઓને એગ્ય પ્રાસુક પાણી મળી શકે, તથા વિસામાનાં સ્થાને, વચ્ચે ક્યાં ક્યાં ભિક્ષા મળવાને કે ન મળવાને સંભવ છે, વચ્ચે રહેવું પડે છે તે માટે ઉપાશ્રય સુલભ છે કે દુર્લભ, ચરે, શિકારી પ્રાણિઓ કે સર્ષ વિગેરેને ઉપદ્રવ ક્યાં કે છે, અને દિવસે કે રાત્રે કયાં વિદને સંભવિત છે, ઈત્યાદિ સઘળું સારી રીતે જોતા જોતા જવું, એ જવાને વિધિ જાણુ. Page #486 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેનો વિધિ. ૪૨૫ જનારા માર્ગમાં-દ્રવ્યથી કાંટા, ચોર, વિગેરે છે કે નહિ ? ઈત્યાદિ જાણી લે, ક્ષેત્રથી ખાડાટેકરાવાળે વિગેરે ભૂમિ પ્રદેશ કેવો છે ? કાળથી રાત્રે અથવા દિવસે પ્રતિકૂળતા કે ઉપદ્રવ વિગેરે કેવાં નડશે ? વિહાર સુગમ કે દુર્ગમ કેવો છે? અને ભાવથી પિતાના ધર્મવાળા કે અન્ય પક્ષના કયા કયા મનુષ્યથી માર્ગ ભાવિત છે? વિગેરે જાણી લે. ક્ષેત્રને શોધવા જનારા (ગર છવાસી) પ્રત્યુપેક્ષ (ભણે, પણ) સૂત્રપેરિસી--અર્થ પરિસીને ન કરે, અર્થાતુ (પાછા આવે ત્યાં સુધી) સ્વાધ્યાયને ગૌણ કરે. અન્યથા (વિલમ્બ થવાથી) ગુરૂને તેટલે સ્થિર(નિત્ય)વાસ કરે પડે, વિગેરે દેષ થાય. યથાલન્દિક સાધુઓ જાય તે સૂત્ર–અર્થ પરિસીના ક્રમે) ભણે. નીકળ્યા પછી ગચ્છવાસી પ્રત્યુપેક્ષકે નજીકના ગામમાંથી ભિક્ષા લાવીને, વાપરીને, મધ્યાહન પછી વિવક્ષિત ક્ષેત્રમાં જાય, ત્યાં સાંજે પ્રતિક્રમણ કરીને રાત્રે કાળગ્રહણાદિ વિધિને સાચવીને સવારે સ્વાધ્યાય કરતાં અડધી પિરસી પૂર્ણ થાય ત્યારે બે સાધુઓનું સંઘાટક ભિક્ષાર્થે ફરે. કારણ કે-ફરવાથી ત્યાં બાળ-વૃદ્ધ-તપસ્વી આદિને એગ્ય ભિક્ષા ત્રણે કાળ મળે તેમ છે કે નહિ ? વિગેરે જાણી શકાય. જે ત્યાં ભિક્ષા મળે તે ક્ષેત્ર યોગ્ય છે એમ સમજી લે. તે પણ ક્ષેત્રના ત્રણ ભાગ કરીને એક એક ભાગમાં ત્રણ કાળે ભિક્ષા માટે ફરે. એ ભિક્ષા માટે ફરવાને વિધિ સમજે. તેમાં જ્યાં જ્યાં ગૃહસ્થ ભેજન સવારે કરતા હોય ત્યાં અથવા સવારે પાછળના દિવસને કમ્ય આહાર મળે તેમ હોય ત્યાં સવારે ફરે, મધ્યાને અને સાંજે પણ એ પ્રમાણે જ સમજવું. અર્થાત્ જ્યારે ગૃહસ્થને ભજનવેળા હોય કે આહારાદિ મળી શકે તેમ હોય) ત્યારે ગોચરી માટે ફરે અને તે તે ઘરમાંથી આ અમુક ઘરે બાળ, વૃદ્ધ, તપસ્વી, વિગેરેને યોગ્ય છે કે નહિ? વિગેરે સમ્યગૂ નિશ્ચય કરે. કહ્યું છે કે વાકે પુત્રે સે, વારિક ત્રિા વમન વાદળg I तिन्नि य काले जहियं, भिक्वायरिया उ पाउग्गा ।" बृहत्कल्पभाष्य-१४८१।। ભાવાર્થ-બળ, વૃદ્ધ, નવદીક્ષિત, આચાર્ય, જ્ઞાન, તપસ્વી તથા પ્રાદુર્ણક સાધુઓને યેગ્ય–અનુકૂળ આહાર પાણી આદિ જ્યાં ત્રણે કાળ મળે તે ક્ષેત્ર ગચ્છને માટે ગ્ય સમજવું. તેમાં ક્રમ આ પ્રમાણે છે-સવારે બે સાધુઓનું સંઘાટક ભિક્ષા માટે ફરે અને ત્રીજો રક્ષક તરીકે ઉપાશ્રયમાં રહે. જનારા બે એક સાધુની ક્ષુધા શમે તેટલો આહાર લઈને પાછા ફરે અને લાવેલો આહાર જનારા બેમાંથી એક વાપરે. મધ્યાહને તે વાપરનારે રક્ષા માટે રહે અને સવારે રક્ષપાળ રહ્યો હોય તેને લઈને બીજો એમ બે સાથે ભિક્ષા માટે જાય, તે વેળા પણ એકના એટલે આહાર લઈને પાછા ફરે અને બે વાર ફર્યો હોય તે સાધુ તે આહારને વાપરે. ત્રીજી વાર તેને રક્ષપાળ રાખીને બાકીના બે જાય, એકના જેટલી ભિક્ષા લઈને પાછા ફરે અને જેણે વાપર્યું નથી તે ત્રીજો વાપરે. એમ ત્રણ વખતમાં દરેકને બે બે વાર ભિક્ષા ફરવાનું (અને એક વાર રક્ષા કરવાનું) થાય તે ક્રમે ફરવું. તથા– "ओसह भेसज्जाणि य, काले अ कुले अ दाणसड्ढाई । सग्गामे पेहित्ता, पेहंति तओ परग्गामे ॥" बृहत्कल्पभाष्य-१४८६॥ Page #487 -------------------------------------------------------------------------- ________________ [ધ, સંવે ભા૨ વિ૦ ૩-ગા૦ ૧૨૬ ભાવાર્થ-હરડે વિગેરે ઔષધે, કાંજી કે ત્રિફળા વિગેરે ભૈષ, આહાર, કે ઔષધાદિ, જરૂર પડે ત્યારે ક્યારે કયા ઘરમાંથી મળવાને સંભવ છે? તથા “દાનની શ્રદ્ધા” વિગેરે ગુણવાળા ગૃહસ્થનાં ઘરે ક્યાં છે? ઈત્યાદિ સઘળું સ્વગામમાં (ગચ્છને વિહાર કરીને જ્યાં જવાનું–રહેવાનું નિર્ણિત કરે ત્યાં અને પરગામમાં (તે ગામની બાજુનાં ગામમાં) પણ જાણી લે. એમાં “દાનની શ્રદ્ધાવાળા વિગેરે ઘરે આ પ્રમાણે સમજવાં. “ મિમલ, વસ્તુ તવ મિચ્છા ___ मामाए अचियत्ते, कुलाइँ जाणंति गीयत्था ॥" बृहत्कल्पभाष्य-१४८९॥ ભાવાર્થ-દાનમાં શ્રદ્ધાળું એટલે પ્રકૃતિએ દાનરૂચિવાળાનાં ઘરે, “અભિગમશ્રાદ્ધ એટલે અણુવ્રત ઉર્યો હોય તેવા વ્રતધારી શ્રાવકેનાં ઘરે, એ રીતે “સમ્મરે એટલે અવિરતિસમ્યગૃ– દષ્ટિ શ્રાવકનાં, “મિચ્છત્ત એટલે મિથ્યાષ્ટિઓનાં, “મામાએ એટલે “મારા ઘેર સાધુઓએ આવવું નહિ એ પ્રતિષેધ કરનારાઓનાં, અને “અચિયતે એટલે સાધુઓ આવે છે જેને અપ્રીતિ થાય તેવાઓનાં ઘરે, વિગેરે ભિક્ષાને માટે ફરતા સાધુઓ તે તે કુળને જાણી લે. તથા સદષ-નિર્દોષ ઉપાશ્રયને પણ જાણી લે. જાને (પૃ. ૧૩૬ માં કહ્યા પ્રમાણે) પૂર્વ તરફ મુખ કરીને ડાબા પડખે બેઠેલા બળદના આકારના જે ક્ષેત્રનો આકાર પોતાની બુદ્ધિથી કલ્પને તે પૈકીનાં પ્રશસ્ત સ્થાને માં ઉપાશ્રયને ગ્રહણ કરે (માગે). એ રીતે ગૃહસ્થ પાસે સ્થાનની યાચના કરતી વેળા ગચ્છના સાધુઓને એગ્ય તૃણન્ડગલ-ભસ્મ-કુંડી વિગેરે જરૂરી વસ્તુઓ, વ-પાત્રોને દેવા માટે (મકાનની) બહાર ભૂમિ, સ્વાધ્યાયાદિ પ્રજને આંગણામાં બેસવાની, અકાળે વહીનિતિ કરવી પડે તે તેને વોસિરાવવાની ભૂમિની, અને ગ્લાન તથા પ્રાપૂર્ણ વિગેરેને સમાધિ માટે વાયુરહિત કે વાયુવાળા સ્થાને રાખવાની, વિગેરે અનુમતિ પણ માગી લે. જે શય્યાતર પૂછે કે “તમે મારા મકાનમાં ક્યાં સુધી રહેશે ? તે “તમને અને અમારા ગુરૂને અનુકૂળતા જણાશે ત્યાં સુધી રહીશું, સામાન્યતઃ કઈ વિદન ન આવે તે એક સ્થળે એક માસ રહેવાને અમારે કલ્પ છે અને કેઈ કારણ આવી પડે તે ઓછું વધારે પણ રહેવું પડે એમ જવાબ આપે, પણ (અમુક સમય સુધી રહીશું, એમ) નિશ્ચયાત્મક ન બોલે. તથા ગૃહસ્થ પૂછે કે અહીં તમે કેટલા રહેશે ? તે જવાબમાં “અમારા ગુરૂ સમુદ્ર જેવા છે તેથી કઈવાર ઘણા અને કઈવાર ઘેડા સાધુઓની સાથે પણ રહે એમ કહે. વળી પૂછે કે કયારે આવશે ? તે જવાબમાં “બીજી દિશામાં પણ બીજા પ્રત્યુપેક્ષ ગએલા છે, તેઓ પાછા આવ્યા પછી ગુરૂના વિચારમાં અહીં આવવાનું યંગ્ય જણાશે અને કેઈ વિન્ન નહિ હોય તે આટલા (અમુકી દિવસોમાં અને વિન આવે તે તેથી વહેલા-મોડા પણ અવાય એમ અનિશ્ચિત કહેવું. જે મકાન માલિક અમુક સંખ્યામાં કે અમુક સાધુનું નામ નક્કી કરીને (તેટલા તેઓને જ) રહેવાની અનુમતિ આપે તે બીજી ન મળે ત્યારે જ તેવી વસતિ લેવી, અન્યથા નહિ લેવી. તથા “આવીશું જ એ નિશ્ચય પણ નહિ જણાવવો, કારણ કે એમ જણાવવાથી ગૃહસ્થ મકાનનું પરિકર્મ (લીંપણ વિગેરે) કરે, ઈત્યાદિ દોષને સંભવ રહે. તથા નહિ આવીએ એમ પણ નહિ કહેવું, કારણ કે- એમ કહેવાથી મકાન ભાડે આપી દે, તે કદાચ ! Page #488 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે વિહાર અને તેને વિધ] ४२७ આવવાનું બને ત્યારે સ્થાન ન મળે. માટે બીજા પણ ગએલા પ્રત્યુપેક્ષક (વસતિની શોધ કરનારા) પાછા આવ્યા પછી ગુરૂની ઈચ્છા પ્રમાણે નિર્ણય થશે એમ કહેવું. તે પછી બે જણ ગુરૂ પાસે જઈને (પતે જેએલા) ક્ષેત્રનું સ્વરૂપ જણાવે. એમ (બીજી દિશામાં ગએલા પણ આવીને પોતે નક્કી કરેલા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે. પછી ગુરૂ સર્વક્ષેત્રોનું સ્વરૂપ વિચારીને ક્યારે ક્યાં જવું? તે નક્કી કરીને સમગ્ર ગ૭ની સંમતિ પૂર્વક જે ક્ષેત્ર નિર્દોષ જણાય ત્યાં જવા માટે નિર્ણય કરે. જવાના પૂર્વના દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી જેના મકાનમાં રહ્યા હોય તે ગૃહસ્થને ધર્મોપદેશ કરીને પિતાને જવાને સમય (નિર્ણય) જણાવે. પહેલાંથી જણાવે તે (ગુરૂ હવે જશે એમ સમજીને) સારું જમણ બનાવે અને જતી વેળા જણાવે તો (ગુરૂવિરહના દુઃખથી) રડે, વિગેરે અનેક દોષ લાગે. તે પછી બીજા દિવસે સવારે સૂત્રની-અર્થની બે પિરિસી પૂર્ણ કરીને (વાચના પછી) અને અપવાદથી સૂર્યોદય પછી કે પહેલાં પણ વિહાર કરે. (બૃહત્કલ્પ ભાષ્ય ગાથા ૧૫૪૩ માં) કહ્યું છે કે- સૂત્રપેરિસી અને અર્થપોરિસી ઉભય કરીને, ક્ષેત્ર દૂર હોય તે પાદેન પારસીએ પાત્રનું પડિલેહણ કરીને, વધારે દૂર હોય તે સૂર્યોદય પછી તુર્ત, અથવા અતિશય દૂર હોય તે સૂર્યોદય પહેલાં પણ વિહાર કરી શકાય. (સર્વ સાધુઓ મકાનથી બહાર નીકળીને સાથે કરીને ચાલે, એકાકી કે ઘણા પણ આગળ પાછળ ચાલવાથી ચોરને ભય, કે સૂર્યોદય પહેલાં અંધારામાં ચાલવાથી પરસ્પર બેલાવતાં અવાજ થવાથી ગૃહસ્થ જાગીને આરમ્ભ કરે, વિગેરે દોષ લાગે.) કોઈ નિદ્રાળુ વહેલો જાગી શકે નહિ) અથવા કોઈ ધર્મશ્રદ્ધાળુ (અંધારે ચાલવા ન ઈચ્છતી હોય તે તેવાને “અમુક માર્ગે અમુક ક્ષેત્રમાં આવવું વિગેરે સંકેત કરીને તેની સાથે બીજા સહાયક સાધુને રાખીને જાય, ઉપરાન્ત પાછળ રહે તેને ઉપાડવા ઉપધિ જુની હોય તે આપવી. (કે જેથી તેને ચિરાદિના ઉપદ્રવને ભય ન રહે.) વિહારના દિવસે સાધુઓ સવારે પડિલેહણ કરતાં જ વસ્ત્રોનાં વિટલાં કરે, પછી “ચરમ એટલે પદનપરિસી (સુધી સ્વાધ્યાય કરી સમય) થાય ત્યારે પાત્રોનું પડિલેહણ કરીને તેને ગાંઠ વિગેરેથી બાંધે (પછી વિહાર કરે). શુભમુહૂર્ત વિહાર કરતાં વૃષભ (પ્રૌઢ) સાધુઓ ગુરૂની ઉત્કૃષ્ટ ઉપધિરૂપ અક્ષ (સ્થાપનાજી) લઈને શકુન જોઈને પહેલાં ચાલે, કારણ કે ગુરૂ પહેલા ચાલે અને કદાચ અપશકુનના કારણે પાછા વળવું પડે તે તેઓની હલકાઈ થાય, માટે ગુરૂ વૃષભેને શુભ શકુન થતાં શય્યાતરની અનુમતિ લઈને પછી ચાલે. શેષ સાધુઓ પડદે બાંધીને તેના અંતરે ઉપાશ્રયનું સંમાર્જન કરીને ઉપધિને એકઠી કરે. તેમાંથી બાળ, વૃદ્ધ, કે રાજા, વિગેરે દીક્ષિત થએલા જે અશક્ત હોય તેઓ ઉપડે તેટલી જ ઉપાધિ ઉપાડે, બાકીની વૈયાવચ્ચના અભિગ્રહવાળા મહામુનિઓ વહેંચીને ઉપાડી લે અને તેવા અભિગ્રહવાળા ન હોય તે બીજા સમર્થ સાધુઓ ઉપાડે. તેમાં પણ એક ખભે ગુરૂની ઉપધિનું અને બીજા ખભે પિતાની ઉપધિનું વિંટલું ઉપાડે. - તે પછી ક્ષેત્ર પ્રત્યુપેક્ષકો બતાવે તે માર્ગે ક્રમશઃ મૂળ ગામે (ક્યાં જવાનું નક્કી કરેલું હોય ત્યાં) પહોંચે. ત્યાં પહોંચ્યા પછી પ્રથમ ક્ષેત્રની ગવેષણ કરનારા પ્રત્યુપ્રેક્ષકો પડદે, દાંડો અને દંડાસણ લઈને જ્યાં ઉતરવાનું નિર્ધાયું હોય ત્યાં જાય અને “અમારા ગુરૂ પધારે છે એમ શય્યાતરને જણાવીને વસતિને પ્રમાજીને બારણે પડદે બાંધે અને ધર્મકથા કરનાર એકને ત્યાં શાતરની પાસે મૂકીને બીજા પાછા ગુરૂ પાસે જઈને સઘળું જણાવે. પછી વૃષભસાધુએ શકુનેને Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૬ જોતા અક્ષ (સ્થાપના) લઇને આગળ ચાલે. કારણ કે–ગુરૂ પહેલાં ચાલે અને મકાન વ્યાધાત– (કોઈ વિજ્ઞ)વાળું હોય તે તે નિમિત્તે પાછા ક્વાથી હલકાઈ થાય. ગુરૂની પછી શેષ સાધુએ ઘેાડા થાડા પ્રવેશ કરે, પણ બધા એક સાથે પ્રવેશ ન કરે. જે ધમ કથકને ત્યાં રાખ્યા હોય તે ગૃહસ્થને ધર્મ કથા સંભળાવે અને એક ગુરૂ-આચાર્ય સિવાયના બીજા (પદસ્થ-રત્નાધિક વિગેરે) મેાટા સાધુએ આવે તા પણ ઉભા થઇ તે તેઓનેા સત્કાર ન કરે. પછી શુભશકુન જોઇને વૃષભસાધુએ મકાનમાં પ્રવેશ કરે અને પછી આચાર્ય-ગુરૂ પ્રવેશ કરે. પ્રવેશ કરતી વેળા મકાન માલિકને મળે, તે ન લે તે પણ આચાય તેને ખેલાવે. (અન્યથા તેને અસહ્ભાવ વિગેરે થવાના સમ્ભવ રહે.) આ માજી ધર્મદેશક ઉઠે અને પેાતાનું આસન (સ્થાન) કરવા મકાનમાં જાય, ત્યારે આચાય ‘શય્યાતરને વસતિ આપવાથી થતા લાભેા' વિગેરે પ્રાસંગિક ધર્મોપદેશ કરે, ક્ષેત્રપ્રત્યુપેક્ષકો શય્યાતરે અનુમતિ આપી હોય તે તે ગ્લાન વિગેરેને લઘુનીતિ કરવાની, પાત્ર ધાવાની, વિગેરે ભૂમિ તેઓને જણાવે. સંથારા (આસન) કરવા માટે (પવનયુક્ત, પવનરહિત અને મધ્યમ, એમ) ત્રણ ભૂમિએ આચાર્ય-ગુરૂ માટે રાખીને શેષ ભૂમિમાં રત્નાધિકના ક્રમે કોને ક્યાં આસન કરવું તે સર્વ સાધુઓને સમજાવે. પ્રત્યુપેક્ષકો પણ પાતપાતાની મૂકેલી ઉપષિ ઉપાડી લે. (અને પેાતાને સ્થાન મળે ત્યાં મૂકે, કે જેથી સહુને સરખી રીતે ભૂમિ વહેંચી શકાય.) તેમાંના તપસ્વીએ પ્રવેશ કરતાં જ ચૈત્યવન્દન કરે, અને પ્રત્યુપેક્ષકો તે વખતે જ તેઓને સ્થાપનાકુળા બતાવે (કે જેથી તેઓ તુ આહાર લાવીને પારણું કરી શકે). ગુરૂ-આચાર્ય નિત્યèાજી– સાધુઓમાંથી બે ત્રણ પાત્રાવાળાને અને બાકીનાને પાત્રાં વિના જ સાથે લઇને પ્રથમ સંઘનાં મદિરામાં ચૈત્યવન્દન કરે, પછી ઘરમંદિરમાં ચૈત્યવન્તન કરે. તેમાં ઘરમંદિરમાં ચૈત્યવન્દ્રનાથે જતાં સાથે પડિલેહેલાં પાત્રાંવાળા કેટલાક સાધુઓને લઇને જાય અને ગૃહસ્થ આહાર પાણી માટે નિમ ત્રણ કરે તા વહોરે. ત્યાં જતાં--આવતાં માર્ગમાં જ પૂર્વ કહ્યાં તે દાનમાં શ્રદ્ધાવાળાં વિગેરે જે પહેલાં ક્ષેત્રપ્રત્યુપેક્ષકો તેઓએ નક્કી કર્યાં હોય તે ઘરા ગુરૂને (અને સાધુઓને) બતાવે. તે જોઇને ઉપાશ્રયે આવેલા ગુરૂ પ્રથમ ઇર્યાપથિકીના કાયાત્સ કર્યા પછી સર્વ સાધુએને પેાતાની પાસે ખેલાવીને તે ઘરોની વ્યવસ્થા કરી આપે. (કોણે કયાં કાં જવું ન જવું, વગેરે સમજાવે.) એ રીતે કે આભિહિકમિથ્યાત્વીએનાં, ઘેર સાધુ આવે તે નિષેધ કરનારાઓનાં તથા અપ્રીતિ કરનારાઓનાં ઘરોમાં નહિ જવું, ઉપરાન્ત દાનરૂચિવાળાનાં, વ્રતધારીઓનાં, કે સમ્યગ્દૃષ્ટિશ્રાવકોનાં ઘરા હોય ત્યાં ગુર્વાદિની વૈયાવચ્ચ કરનારા એક જ ગીતા સઘાટકે જવું, તેણે પણ ત્યાં ગુરૂ અથવા પ્રાણુ ક સાધુઓને પ્રાયેાગ્ય આહારાદિ માટે જવુ, હમેશાં કે નિષ્કારણુ નહિ જવુ. ત્યાં જવાનુ` સથા અંધ પણ નહિ કરવુ, કારણ નહિ જવાથી ગાદોહનના અથવા પુષ્પાને વીણવાના દૃષ્ટાન્તર‰ તેઓની દાનરૂચિ અવરાઇ જાય. ૨૭૯–બધા સાધુએ પાત્રાં સાથે લઇને જાય તે! ગૃહસ્થને શું બધા પેટભરા હશે ? અથવા ખધાને હું આહાર પાણી કેમ પુરાં પાડી શકીશ ?’ વિગેરે કલ્પના થાય, જો બે ત્રણ પાત્રાંવાળા સાથે ન હેાય તે પણ કાઈ આહાર-પાણી માટે નિમ...ત્રણ કરે ત્યારે પાત્રાંના અભાવે ન લઇ શકવાથી તેની શ્રદ્ધાના ભંગ થાય અને પછી પાત્રાં લઇ આવવાનું કહે તે। સ્થાપના દ્વેષ લાગે. ઇત્યાદિ કારણેા સ્વયમેવ વિચારવાં. ૨૮૦-ઘણું દૂધ આપનારી ગાયને પણ દોહવાનું બંધ કરવાથી તે દૂધ આપતી ખંધ થાય, પુષ્પ Page #490 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે પૂર્ષિઓનાં ચરિત્રોનુ શ્રવણ] ૪૨૯ તેમાં પણ એવાં સ્થાપનાકુળો(ધરા)માં અસાયિક (સંઘરી ન શકાય તેવી દૂધ વિગેરે) વસ્તુ ઘણા પ્રમાણમાં દેખાય તે લેવી અને સામ્ચયિક (સ ંઘરી શકાય તેવી ઘી વિગેરે) ખીમાર, પ્રાક્રૂર્ણક વિગેરેને માટે વિશેષ જરૂર જણાય ત્યારે લેવી, ગૃહસ્થ અતિઆગ્રહ કરે ત્યારે તે તેવા કારણ વિના પણ લેવી. કિન્તુ દરરાજ નહિ લેતાં એક બે દિવસના આંતરે લેવી. એ પ્રમાણે સાચયિક વસ્તુઓ લેવામાં અપવાદ સમજવા. આ અપવાદમાં પણ એવા અપવાદ છે કે-શ્રાવકની દાનરૂચિ તીવ્ર હેાય, તેના ઘેર વસ્તુ ઘણી હોય, દુષ્કાળ વિગેરે કાળ દુષ્ટ હેાવાથી બીજે મળવી દુર્લભ હાય, વળી કોઇ માંદા સાધુને પુષ્ટિ માટે અથવા બાળ-વૃદ્ધ વિગેરેને સત્તાષ માટે તેની જરૂર હાય, વિગેરે કારણે તા સાચયિક વસ્તુઓ પણ પ્રતિદિન પણ લેવાય, પણ ત્યાં સુધી કે દાતારની દાનરૂચિ તૂટે નહિ. એમ સક્ષેપથી વિહારના વિધિ જાણવા.૨૮૧ પણ વીણવાનું બંધ કરતાં ઝાડ ઉપર નવાં પુષ્પા ન ઉગે, એમ વહેારવા જવાનું સવ થા બંધ કરવાથી તેએની દાન આપવાની પ્રવૃત્તિ અને રૂચિ પણુ અટકી જાય. ૨૮૧-વિહાર એટલે અન્યાન્ય ગામ, નગરે, કે દેશેામાં પટન કરવું. તે સાધુતામાં અકિ-ચ્નતા વિગેરે ધર્માંની આરાધના માટેનું અને પરીષહાનાં-ઉપસર્ગÎનાં વિવિધ કષ્ટોને સહુવા પૂર્વક કર્મીની નિરા માટેનું શ્રેષ્ઠ નિમિત્ત છે, છતાં તે અવિધિથી થાય તે ધને બદલે અધર્માંના સેવનરૂપ અને નિરાને બદલે કમ બન્ધના કારણુ રૂપ બને, માટે વિહારના વિશિષ્ટ વિધિ બાંધવામાં આવ્યા છે. અહી કહેલાં વિહારના અંગભૂત પ્રત્યેક કન્યામાં ઔચિત્ય, વિવેક, સ્વ-પર કલ્ચાણુની દૃષ્ટિ, સશક્ત-અશક્ત, સહુઅસહુ, જ્ઞાની કે અલ્પજ્ઞાનવાળા, બાળ કે વૃદ્ધ, રેગી કે નિ૨ેગી, વિગેરે સર્વ સાધુઓના બાહ્યઅભ્યન્તર હિતની તથા જરૂરીઆતાની ચિંતા અને એ પ્રત્યેક કવ્યામાં રહેલો પ્રવચનપ્રભાવનાના પવિત્ર આશય, શાસનની અપભ્રાજનાના ભય, વિગેરે સઘળુ* વિશિષ્ટ કાટીનું છે. વસતિ શેાધવાના વિધિમાં, વસતિના માલિક સાથેની વાતચિતમાં કે વર્તાવમાં, વિહાર કરવામાં માની કઠનાઈ, મુહૂર્ત ને અને લેાક– લાગણીને પ્રાધાન્ય આપવામાં, વિહારના માર્ગીમાં મુશ્કેલીએ કે અનુકૂળતાએ વિગેરેના નિણૅય કરવામાં, ક્ષેત્રની પસંદગીમાં, સ` સાધુએના નિર્વાહના વિષયમાં, ગૃહસ્થાની અવસ્થાના અને રૂચિના ખ્યાલ કરવામાં, તે પછી મૂળસ્થાનેથી નીકળવામાં, મૂળ શય્યાતરના સદ્દભાવ અખંડ રાખવાની યુક્તિમાં, વિહારમાં ઉપધિ ઉપાડવાના વિવેકમાં, ગામમાં કે વસતિમાં પ્રવેશ કરવાના વિધિમાં, ત્યાં પણ આચાર્યાંનું મહત્ત્વ સુરક્ષિત રાખવાની યાજનામાં, ત્યાં ગયા પછી દેવદર્શને જવામાં, ગૃહસ્થની દાનરૂચિને જાળવવામાં, અને પછી પશુ પ્રતિદ્દિન આહારાદિ મેળવવાના વિધિમાં, એમ સર્વ વિષયમાં ઔચિત્યનું તેજ ઝળહળતું દેખાય છે. એનું કારણ એ છે કે-સાધુતા મન-વચન અને કાયારૂપ માāયાગાની અને જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ અભ્યન્તર યોગાની શુદ્ધિ-સિદ્ધિ માટે છે અને એ ચેાગે ઔચિત્યરૂપ છે. ચૌદસા ચુ’માલિસગ્રંન્થના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજીએ યોગમિન્દુમાં યાગ એટલે ઔચિત્ય કહ્યું છે. આ ચેાગરૂપ ઔચિત્યનું ફળ મુક્તિ છે અને તેનુ પાત્ર (સાધક) મુનિ છે. આ વ્યાખ્યાને વિચારતાં સમજાય છે કે સાધુધમ સર્વ વિષયમાં વિશિષ્ટ પ્રકારના ઔચિત્યરૂપ છે, ઔચિત્યને છેોડીને સાધુધમ રહી શકતા જ નથી. ઔચિત્યનું ટુંકું લક્ષણુ એ કહી શકાય કે સ્વ-સ્વ કન્યાને અન્યનાધિક કરવાપણું, અર્થાત્ સ્વ-સ્વ યેાગ્યતાને (કર્માંના ક્ષયે પશમાદિને) અનુસરતું શુદ્ધ વન(અથા) જીવન એ જ ઔચિત્ય. કાઈ પણ કા માં—વિષયમાં સ્વયેાગ્યતાને અનુસારે પ્રવૃત્તિ કરવી તે કઈ રોગને કાપવાનું ઔષધ છે, ન્યૂનાધિક ઔષધ જેમ રેાગના નાશ કરવાને ખદલે રાગને વધારે છે તેમ ન્યૂનાધિક પ્રવૃત્તિ આત્માનું અહિત કરે છે, કારણે જ તેઓએ સ્વકૃત અષ્ટક પ્રકરણમાં કહ્યુ છે કે-શાસ્ત્રમાં અધિકારને અનુસરીને ધર્માંકાર્યંની Page #491 -------------------------------------------------------------------------- ________________ રક મ દ દ = = = = - - - ૪૩૦ દૂધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૬ હવે કહ્યું કે-“મહામુનિવરિત્રાનાં રથનં મિથ એટલે મહાત્માસ્થૂલભદ્રમુનિ, આર્યવાસ્વામિજી, વિગેરે પૂર્વકાલીન મહામુનિઓનાં ચરિત્રનું (જીવનચર્યાનું) પરસ્પર શ્રવણ કરવુંકરાવવું તે પણ સાપેક્ષ યતિધર્મ છે. ભાવાર્થ એમ છે કે-સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપે સ્વાધ્યાય (પડિલેહણ) પ્રતિકમણાદિ કાર્યો કરવા અને સ્વાધ્યાયાદિ કરતાં શ્રમિત થાય ત્યારે સ્થિરઆસન વિગેરે વિધિપૂર્વક બેસીને સવેગ (સંસારને ઉદ્વેગ અને મોક્ષને રાગ) વધારે તેવી મહર્ષિઓની કથા-વાર્તાઓ કરવી અને સાંભળવી. કહ્યું છે કે – “વાસંતો, તિસ્થાણુવાળું ! | હું કળ, વિવેઢ વિહિના IP સ્ત્રવતુ-૧૦૨ા ભાવાર્થ-સ્વાધ્યાયાદિ કરતાં શ્રમિત થએલો સાધુ સ્થિરઆસન વિગેરે વિધિપૂર્વક બેસીને તીર્થકરના કુલને અનુરૂપ ધર્મને સેવનારા મહામુનિઓની સંવેગની વદ્ધિ કરે તેવી ધાર્મિક કથાઓ (વાર્તાઓ) કરવી. (સાંભળવી)૨૮૨ સાધના-સિદ્ધિ કરવાનું કહેલું છે, તેથી વિપરીત એટલે અધિકારથી ન્યૂનાધિક પ્રવૃત્તિ કરનારને ગુણને બદલે દેષ થાય છે, ઈત્યાદિ શાસ્ત્ર રહયે વિચારતાં એક ઔચિત્યમાં સર્વધર્મને અન્તર્ભાવ થઈ શકે છે. એક ઔચિત્ય વિના મોટા પણ ગુણ શેભતા નથી અને ઔચિત્યની સામે મેટા પણ દેશે ટકતા નથી. ઠેધાદિ કષાયો તથા વિષયાદિ જડ પદાર્થો પ્રત્યેના રાગ-દ્વેષ, વૈર-વિરોધ, વિગેરે અનાદિ અતરંગ શત્રુઓ ઔચિત્યની સામે અકિચિકર બને છે અને બાહ્ય શત્રુઓ પણ મિત્ર બની જાય છે. કંઈ અવસ્થા એવી નથી કે જેમાં ઔચિત્ય વિના ચલાવી શકાય. એ કારણે જ ત્રણ-ચાર જ્ઞાનના ધણી શ્રીતીર્થ કરે પણ ઔચિત્યને લેશ અનાદર કરતા નથી. ઔચિત્યથી મિત્રી વિગેરે ચાર ભાવનાઓ સિદ્ધ થાય છે અને એ સિદ્ધિના બળે શેષ સર્વ ગુણાની સિદ્ધિ થઈ શકે છે. માટે જ અહીં કહેલા વિહારના વિધિમાં જ નહિ, સાધુજીવનનાં પ્રત્યેક અનુષ્ઠાનમાં ઔચિત્યનું વિધાન મુખ્ય તરી આવે છે. વધારે શું ? ઉત્સર્ગ અને અપવાદ પણ ઔચિત્યનાં જ બે પડખાં છે. ઈત્યાદિ ઔચિત્યનું મહત્વ વિશિષ્ટ છે, “અનાદિ જડ વાસનાઓના બળે અજ્ઞાન જીવને રાગ-દ્વેષાદિ કે કામ ક્રોધાદિ શત્રુએ આ ઔચિત્યરૂપી રત્નને નાશ કરાવી પવિત્ર સાધુતાથી ભ્રષ્ટ કરે છે ઈત્યાદિ સમજાય તે સર્વ વ્યવહારને અલંકારરૂપ ઔચિત્ય અપકારક બને. ૨૮૨-અનુમાન પ્રમાણને દષ્ટીન દ્વારા દઢ કરી શકાય છે તેમ આગમ પ્રમાણને (આમ પુરૂએ આગમમાં કહેલા અતીન્દ્રિય ભાવને) પણ કથાનુગરૂપ તે તે પ્રકારનાં ચરિત્રોથી શ્રદ્ધાને વિષય બનાવી શકાય છે. એટલું જ નહિ, જીવને સ્વભાવ અનુકરણ કરવાનું હોવાથી મહામુનિઓની કથાઓ સાંભળતાં ગુણના રાગને વેગે તેઓ પ્રત્યે આત્મામાં પૂજ્યભાવ પ્રગટે છે, તેનાથી મેહનીય વિગેરે કર્મો ખપે છે, તેના ફળરૂપે તેવું વિશિષ્ટ જીવન જીવવાના મનોરથ થાય છે, તેને યોગ્ય શક્તિ (વીર્ય) ઝૂરે છે, અને તેવું જીવન જીવવા આત્મા પ્રેરાય છે. ઉપરાંત તેવા પૂજયભાવથી પ્રમોદભાવનાની સિદ્ધિ થાય છે, એથી ગુણનાં પ્રતિબન્ધક નિમિત્તે નબળાં પડી જાય છે અને ગુણસાધક સામગ્રીને સંયોગ થાય છે. એટલું જ શા માટે ? ભૂતકાળમાં વ્યતીત થઇ ગએલા પણ તે મહામુનિએની મિત્રી, પ્રમાદ, કરૂણ અને ઉપેક્ષાને સાંભળીને શ્રેતામાં પણ તે તે ભાવનાઓ સિદ્ધ થતી જાય છે કે જે ભાવનાએ સમગ્ર સાધુજીવનનું મૂળ છે, જેના વિના સાધુતા પ્રગટતી નથી ટકતી નથી, વૃદ્ધિ પામતી નથી અને સફળ પણું થતી નથી. એમ મહાપુરૂષાની કથાઓના શ્રવણથી મહાવ્રતના પાલન માટેની વિપુલ સામગ્રી પ્રાપ્ત થાય છે. તેમાં એકાગ્ર બનેલું મન ચાંચલ્ય રહિત-કુશળ બને છે, વચનથી મૌન થાય છે અને અહીં કહ્યા પ્રમાણે Page #492 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે આલેચના અને પાંચ નિર્મથેનું સ્વરૂ૫] ૪૩૧ એ પ્રમાણે ઉત્તમ કથાઓના કથનથી અને શ્રવણથી પોતાને અને બીજાઓને પણ ચારિત્રમાં સ્થિરતા, ઉત્સાહ વિગેરે ઘણુ ગુણે થાય એ સ્પષ્ટ છે. હવે બીજાં વિશેષ કર્તા કહે છે કેમૂત્ર-અતિવારોન, બ્રાયશ્ચિત્તવિધેયતા उपसर्गतितिक्षा च, परीषहजयस्तथा ॥ १२७॥ મૂળનો અર્થઅતિચારની આલોચના કરવાપૂર્વક ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તને કરવું, ઉપસર્ગો સહન કરવા, તથા પરીષહેન જય કરો, તે પણ સાપેક્ષ યતિધર્મ છે. ટીકાને ભાવાર્થ-મૂળગુણ અને ઉત્તરગુણમાં લાગેલા, તથા પૂર્વે કહ્યા તે જ્ઞાનાચાર વિગેરે આચારોથી વિપરીત વર્તન કરવારૂપે સેવેલા જે જે “અતિચારો થયા હોય તેનું “આલોચન કરવું એટલે ગુરૂની આગળ યથાર્થરૂપે જણાવવું અને ગુરૂએ તેને અંગે આપેલાં “આલોચનાપ્રતિક્રમણ વિગેરે પ્રાયશ્ચિત્તને કરવાં (તે સાપેક્ષ યતિધર્મ છે). આલોચનાને વિધિ પહેલા (ભાગના ભાષાન્તરમાં શ્રાદ્ધધર્મના અધિકારમાં (પૃ. ૬૬૫ માં કહ્યો છે. અહીં એ સમજવાનું છે કે–પુલાક ૮અને પ્રતિસેવાકુશીલ, એ બે મૂળગુણના વિરાધક અને એ બેની સાથે બકુશને ગણતાં ત્રણ ઉત્તરગુણના વિરાધક હોય છે, અર્થાત્ પુલાક અને પ્રતિ સેવાકુશીલ બને મૂળ-ઉત્તર અને ગુણેના અને બકુશ માત્ર ઉત્તરગુણને વિરાધક હોય છે. એ સિવાયના કષાયકુશીલ વિગેરે દષવાળા છતાં મૂળગુણ-ઉત્તરગુણના વિરાધક નથી. કહ્યું છે કે __ " मूलुत्तरगुणविसया, पडिसेवा सेवए पुलाए य । उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणा रहिया ॥" प्रवचनसारो० ७२९॥ ભાવાર્થ-મૂલગુણ અને ઉત્તરગુણ ઉભયની વિરાધના–પ્રતિસેવના કુશીલને તથા પુલાકને હોય છે, એક જ ઉત્તરગુણની વિરાધના બકુશને હોય છે અને બાકીનાઓને એકે ય હોતી નથી. અહીં પ્રસંગનુસાર પુલાક વિગેરે નિર્ચન્થોનું એટલે સાધુઓનું સ્વરૂપ કહીએ છીએ. “मिच्छत्तं वेयतिगं, हासाई छक्कगं च नायव्वं । कोहाईण चउक्कं, चउदस अभिंतरा गंथा ॥" प्रवचनसारो० ७२१॥ ભાવાર્થ- મિથ્યાત્વ એક, સ્ત્રી, પુરૂષને અને નપુંસકને એમ વેદે ત્રણ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક અને દુર્ગ છા એ હાસ્યાદિ છે, તથા ક્રોધાદિ કષાયો ચાર, એમ કુલ ચૌદ અભ્યન્તર ગ્રન્થ (બન્ધને) કહેવાય છે. એ ચૌદ અભ્યન્તર અને ભૂમિ વિગેરે (દશ)૨૮૪બાહ્ય ગ્રન્થોથી (બન્ધનથી) નિર્ગત (છૂટેલા) હેવાથી સાધુઓને નિગ્રન્થ કહેવાય છે, તે પાંચ પ્રકારના છે. કહ્યું છે કેસ્થિર આસને શ્રવણ કરવાથી કાયયોગ પણ સધાય છે. શ્રવણ માટે જે એકાગ્રતા જરૂરી છે, તે અસ્થિર આસનથી થઈ શકતી નથી. માટે અહીં સ્થિરઆસને બેસીને, વિશિષ્ટ મુદ્રા પૂર્વક સાંભળવાનું કહ્યું છે. ૨૮૩-પુલાક વિગેરે સાધુઓના પ્રકારે છે, તેનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ સ્પષ્ટ થશે. ૨૮૪-૧-ભૂમિ, ૨-મકાને, ૩-ધન અને ધાન્ય, ૪-મિત્રો અને જ્ઞાતિજને, પ-વાહને, ૬ શયને, -આસન, ૮-દાસ, ૯-દાસીઓ અને ૧૦-કુણ્ય (શેષ રાચરચિલું-ઘરવખરી). એ દશ પ્રકારે જાણવા. બૃહત્ક૯૫માં શયન-આસન બેને એકમાં ગણી દશમે તૃણાદિને સંચય કહે છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ "पंच नियंठा भणिया, पुलाय बउसा कुसील निग्गंथा । होइ सिणाओ य तहा, एकेको सो भवे दुविहो ॥" प्रवचनसारो० ७१९॥ ભાવાર્થ-સાધુએ પાંચ પ્રકારના કહ્યા છે, ૧-પુલાક, ૨-બકુશ, ૩-કુશીલ, ૪-નિર્ચન્થ અને પ–સ્નાતક. તે પ્રત્યેકના બે બે પ્રકારે છે. જો કે એ પાંચને ચારિત્રને સામાન્યતયા તે સદભાવ હોય છે, પણ મોહનીયકર્મને ક્ષયોપશમ વિગેરેની વિચિત્રતાને વેગે તેઓમાં ભેદે કહ્યા છે. તેમાં– ૧-પુલાક=સત્ત્વ વિનાનું, અર્થાત્ ચોખા વિનાનાં ફોતરાં વિગેરે અસાર ધાન્યને જેમ પુલાક (લાલ) કહેવાય છે તેમ અસારચારિત્ર જે સાધુને હોય તેને પણ પુલાકના જે હેવાથી પુલાક' કહે છે. અર્થાત તપ અને શ્રુતની આરાધનાથી પ્રગટેલી એવી સંઘ વિગેરેના કોઈ પ્રજને વાહન અને લશ્કર વિગેરેથી યુક્ત એવા ચક્રવતી વિગેરેને પણ ચૂરી નાખવામાં સમર્થ, એવી પિતાની લબ્ધિ(શક્તિ)ને પ્રવેગ કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણમાં (ચારિત્રમાં) અતિચારે લગાડવાથી જે સંયમના સર્વસારને ગાળી નાખે (અસાર કરી દે.) તે ફેતરાના જેવા નિસાર ચારિત્રવાળે સાધુ તેને પુલાક કહેવાય છે. તેના બે ભેદે છે, ૧-લબ્ધિપુલાક અને ૨-પ્રતિસેવાપુલાક. તેમાં લબ્ધિપુલાક એટલે ઇન્દ્રના જેવી સમૃદ્ધિ વિમુવી શકવાની લબ્ધિવાળો. કહ્યું છે કે– “સંધાયા , ગુomન વક્રિભવ ની ! तीए लद्धीए जुओ, लद्धिपुलाओ मुणेयव्यो।" पञ्चनिग्रन्थी-७॥ ભાવાર્થ-શ્રીસંઘ વિગેરેના પ્રજને જે લબ્ધિથી ચક્રવર્તીને પણ ચૂરી શકાય, તેવી લબ્ધિવાળા સાધુને લબ્ધિપુલાક સમજવો. બીજાઓ એમ કહે છે કે-આસેવનાપુલાકના પ્રકારોમાં જે જ્ઞાનપ્રતિસેવના પુલાકનું સ્વરૂપ કહેવાશે તેને આ લબ્ધિ હોય, માટે એ જ્ઞાન પ્રતિસેવાપુલાકને જ લબ્ધિપુલાક સમજે, તેનાથી જો બીજે નહિ. બીજા પ્રતિસેવાપુલાકના જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિગ્ન અને યથાસૂફમ, એમ પાંચ ભેદ છે, તેમાં સૂત્રના અક્ષર(પાઠ)માં ખલના કરે તથા ખૂટતા પાઠને જેમ તેમ મેળવે, ઈત્યાદિ અતિચારે દ્વારા જ્ઞાનવિરાધના કરીને આત્માને અસાર કરે તે જ્ઞાનપુલાક, એમ મિથ્યાદર્શનીઓની પ્રશંસા, વિગેરે કરીને દર્શનને વિરાધનારે દશનપુલાક, મૂલગુણ-ઉત્તરગુણની વિરાધના કરે તે ચારિત્રપુલાક, શાસ્ત્રોક્ત મુનિવેશમાં વધારો (ભેદ) કરે, કે વિના કારણ અન્ય (સાધુઓના જેવ) વેશ કરે તે લિફુગપુલાક અને કંઈક માત્ર પ્રમાદથી અથવા માત્ર મનથી સાધુને ન કલ્પે તેવા અકથ્ય પદાર્થોને ગ્રહણ કરે-ભગવે, તે યથાસૂમપુલાક જાણ. અન્યત્ર તે વળી એમ કહ્યું છે કે–એ રાન, દર્શન, ચારિત્ર અને વેશમાં જે ડી ડી વિરાધના કરે તેને જ યથાસૂક્ષ્મપુલાક સમજ. ર–બકુશ બકુશ એટલે શબલ, કબૂર, વિચિત્ર વિગેરે. અર્થાત્ કંઈક દોષવાળું અને કંઈક નિર્દોષ, એવું કાબરચીનું ચારિત્ર જેને હોય તે સાધુ બકુશ કહેવાય. અતિચારવાળું હોવાથી તેના ચારિત્રને પણ બકુશ કહેલું છે અને એવા ચારિત્રવાળો હોવાથી તે સાધુને પણ બકુશ કહેવાય છે. અર્થાત્ અતિચાર યુક્ત શુદ્ધાશુદ્ધ-મિશ્ર ચારિત્રવાળે. આ બકુશ ઉપકરણબકુશ અને શરીરબકુશ, Page #494 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત અધિકારમાં પાંચ નિત્થાનું સ્વરૂ૫] ૪૩૩ એમ બે પ્રકાર હોય છે, તેમાં અકાળે (વિના કારણે) ચોલપટ્ટક, અંદર (ઓઢવા)ને કપડે, વિગેરે વસ્ત્રોને ધનારો, બાહ્યશૌચમાં આસક્તિ-પ્રીતિવાળે, શોભાને માટે પાત્રો–દડે વિગેરેને પણ તેલ વિગેરેથી સુશોભિત–ઉજળાં કરીને (અથવા રંગીને) વાપરનારે ઉપકરણબકુશ તથા પ્રગટપણે (ગૃહરથાદિને તાં) શરીરની શેભા(સુખ) માટે હાથ-પગ ધવો, મેલ ઉતારવો, વિગેરે અસપ્રવૃત્તિ કરનારે શરીરબકુશ જાણ. આ બંને પ્રકારના બકુશના આગ, અનાગ, સંવૃત, અસંવૃત અને સૂક્ષ્મ, એમ પાંચ પાંચ ભેદે છે. કહ્યું છે કે – “૩ારાણીસુ, ઘર વિહોરિ ઘોર પંવિદો. आभोगअणाभोए, संवुडअसं (सं)वुडे सुहुमे ॥" प्रवचनसारो० ७२४॥ ભાવાર્થ–ઉપકરણમાં અને શરીરમાં બકુશ, એમ બન્ને પ્રકારના બકુશ આગ, અનાભોગ, સંવૃત, અસંવૃત, અને સૂમ, એ પાંચ પાંચ પ્રકારના અર્થાત્ બને બકુશેના પાંચ પાંચ પ્રકારે છે. તેમાં પહેલાં કહ્યું તેમ “શરીર અને ઉપધિ બન્નેની શોભા (સાધુઓને) અકરણીય છે એ પ્રકારનું જ્ઞાન હોવા છતાં જે તેવી શેભાને કરે (અર્થાત્ સમજીને ભૂલ કરનાર)તે ૧–આભેગ બકુશ, ઉપર કહી તે બન્ને પ્રકારની શેભાને (અકરણીય માનવા છતાં) સહસા (ઇરાદા વિના) કરનારે ૨-અનાગબકશે, જેના દોષો લોકમાં અપ્રગટ રહે તે (છૂપી ભૂલો કરનાર) ૩-સંવૃતબકુશ, પ્રગટ રીતે ભૂલ કરનારે (નિષ્ફર-નિર્લજ્જ) તે ૪-અસંવૃતબકુશ અને નેત્રને મેલ દૂર કરે, વિગેરે કંઈક માત્ર (સૂમ) ભૂલ કરનારે તે પ–સૂક્ષ્મબકશે. એ સર્વ બકુશે સામાન્યતયા વસ્ત્રાપાત્રાદિ ઋદ્ધિની અને પ્રશંસાદિ યશની ઈચ્છાવાળા, બાહ્યસુખમાં ગૌરવ માની તેમાં આદર (આશ્રય) કરનારા, અવિવિક્ત પરિવારવાળા, અને (દીક્ષા પર્યાયને છેદ કરવારૂપ) છે પ્રાયશ્ચિત્તને એગ્ય સદોષ–નિર્દોષ(શબલ ચારિત્રવાળ સમજવા. તેમાં “અવિવિક્ત એટલે અસંયમથી દૂર નહિ રહેનારા અર્થાત્ સમુદ્રફેણ વિગેરેથી જંઘાને ઘસનારા, તેલ વિગેરેથી શરીરને ચાળનારા, કાતરથી કેશને કાપનારા, એવા શિષ્યાદિ જેને હોય તે “અવિવિક્ત પરિવારવાળા” જાણવા. ૩-કુશીલ મૂલ-ઉત્તરગુણોની વિરાધનાથી, અથવા સજ્જવલન કષાયોના ઉદયથી જેનું શીલ એટલે આચારે કુત્સિત હોય તે કુશીલ કહેવાય. તેને પણ આસેવનાકુશીલ અને કષાયકુશીલ, એમ બે પ્રકારે છે. તેમાં આસેવના એટલે સંયમથી વિપરીત આચરણ કરનાર તે ૧-આસેવનાશીલ અને સજ્જવલનાદિ કષાયવાન તે ૨-કષાયશીલ તે સ્પષ્ટ છે. તે બન્નેના પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂમ, એમ પાંચ પાંચ પ્રકારે છે. કહ્યું છે કે “કાવન શાહ, કુલ્લ સીટો સુહાવે પંવિહો नाणे दंसण चरणे, तवे य अहसुहुमए चेव ॥" प्रवचनसारो० ७२५॥ ભાવાર્થ-આસેવનથી અને કષાયથી એમ કુશીલ બે પ્રકારે છે, તે બન્ને પ્રકારને કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને યથાસૂમ, એમ પાંચ પાંચ પ્રકારને કહ્યું છે. તેમાં– પિત પિતાના જ્ઞાન દર્શન ચરિત્ર અને ત૫ ગુણથી આજીવિકા મેળવનારે હોય તે અનુક્રમે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ પ્રતિસેવાવાળે કહેવાય છે. બીજા આચાર્યો તે ચે તપને બદલે “શ” કહે છે. એ ઉપરાન્ત “ આ તપસ્વી છે, જ્ઞાની છે, શ્રદ્ધાળુ છે, ઈત્યાદિ લોકેના Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ [ધ સં૦ ભાગ ૨ વિ૦ ૩-ગા૧૨૭ મુખે સ્વપ્રશંસા સાંભળીને ખુશી થાય તે ૫-૦થાસૂત્મકુશીલ જાણ. કષાયકુશીલ પણ પાંચ પ્રકાર છે, પિતાના જ્ઞાનને, દર્શનને અને તપને જે કોઇ વિગેરે ચાર સજ્વલન કષાને વશ થઈને તે તે ક્રોધાદિના વિષયમાં વાપરે (અર્થાત્ જ્ઞાનાદિથી ક્રોધાદિ કરે) તેને અનુક્રમે જ્ઞાન, દર્શન અને તપ કુશીલ જાણ, જે કેઈને પણ શાપ દે તે ચારિત્રકુશીલ અને મનથી માત્ર દ્વેષ વિગેરે કરે તે યથાસૂમકુશીલ સમજ. ૪-નિગ્રન્થમેહનીયકર્મરૂપ ગ્રન્થીથી (બન્ધનથી) નીકળેલ (છૂટેલે) તે નિર્ગસ્થ કહેવાય, તેના ઉપશાન્તમોહનિર્ગસ્થ અને ક્ષીણમેહનિર્ચન્થ, એમ બે ભેદે છે. તે બેના પણ આ પ્રમાણે પાંચ પાંચ પ્રકારે છે. તેમાં ૧-પ્રથમસમયનિર્ચન્થ, ર–અપ્રથમસમયનિર્ચન્થ, ૩-ચરમસમયનિર્ચન્થ, ૪–અચરમસમયનિર્ચન્થ અને પગથાસૂક્ષ્મનિર્ચન્થ. કહ્યું છે કે " उवसामगो य खवगो, दुहा नियंठो दहावि पंचविहो। पढमसमओ अपढमो, चरमाचरमो अहासुहुमो ।।" प्रवचनसारो० ७२६॥ ભાવાર્થ-ઉપશામક અને ક્ષપક, એમ નિર્ચન્ટે બે પ્રકારના છે, તે બન્નેના પણ પ્રથમસમય, અપ્રથમસમય, ચરમસમય, અચરમસમય અને યથાસૂમ, એમ પાંચ પાંચ પ્રકારે છે. - તેમાં ચાર ભેદ સ્પષ્ટ છે અને પહેલા છેલા વિગેરે સમયની વિવક્ષા વિના જ શ્રેણિના સર્વ સમો પૈકી કઈ પણ સમયમાં વર્તતે તે યથાસૂમ, બને નિર્ગળ્યો એમ પાંચ પ્રકારના સમજવા, અર્થાત્ એ બન્નેના (પૂર્વાનુપૂર્વીએ અને પશ્ચાનુપૂવીએ તે તે સમયેની) વિવેક્ષાથી (અને વિવક્ષા વિના) પાંચ ભેદો છે. તેમાં શ્રેણિને પ્રારંભ કરનાર ક્ષીણમેહ (ક્ષપકશ્રેણિવાળા) નિષે ઉત્કૃષ્ટથી એક સમયે એક સો આઠ અને જઘન્યથી એક, બે, વિગેરે હોય અને ઉપશાનમેહ (ઉપશમશ્રેણિને પ્રારંભ કરનારા) ઉત્કૃષ્ટથી ચેપન અને જઘન્યથી એક, બે, વિગેરે હેય, (એમ શ્રીજિનેશ્વરેએ જ્ઞાનથી જાણ્યું છે.) ભિન્નભિન્ન સમયે પ્રવિણ શ્રેણિમાં વર્તતા સર્વ ક્ષીણમેહવાળા ઉત્કૃષ્ટથી શતપૃથકૃત્વ (બથી નવસો) અને ઉપશાન્તમોહવાળા સંખ્યાતા કહાય. પ-સ્નાતક-સ્નાનથી સકળ મેલને બેઈ નાખનારાની જેમ જેણે ઘાતકર્ણોરૂપી આત્મમેલને સર્વથા જોઈ નાખે હેય તે “સ્નાતક” કહેવાય, તેના સગી અને અમે બે ભેદો છે. કહ્યું છે કે " सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओत्ति ।। दविहो असो सजोगी, तथा अजोगी विणिट्टिो॥" प्रवचनसारो० ७२८॥ ભાવાર્થ-શુક્લધ્યાનરૂપ પાણી વડે સર્વ ઘાતકર્મોરૂપી મેલ ધોઈ નાખવાની અપેક્ષાએ ૨૮૫-શ્રેણીના અંતમુહૂર્તના પહેલા સમયે રહેલે, પહેલા સિવાયના કોઈ પણ સમયમાં વર્તતે, શ્રેણીની સમાપ્તિના અંતિમ સમયે વર્તત અને અંતિમ સમય પહેલાના કોઈ પણ સમયે વર્તતો, એમ પૂર્વનુપૂર્વ અને પશ્ચાનુપૂર્વીએ બે બે ભેદે ગણતાં ચાર અને પાંચમે સપૂર્ણ શ્રેણીના કોઈ પણ સમયમાં વર્તતે. ૨૮૬-જો કે બને શ્રેણિઓને કાળ અંતમુહૂર્ત હોવાથી અસંખ્યાત સમય હોય છે, તે પણ શ્રેણિગત આત્માઓ સંખ્યાતાથી વધારે ન હોય. તેમાં એ કારણ છે કે પ્રતિસમયે શ્રેણિ માંડનારા હોય નહિ, વચ્ચે ઘણા સમયોનું અંતર પડે જ. ઉત્કૃષ્ટથી મનુષ્યો સંખ્યાતા અને તેમાં પણ સાધુઓ તે ઘણી નાની સંખ્યામાં હોવાથી પ્રતિસમય શ્રેણિ માંડનારા મળે નહિ, સંખ્યા ઓછી પડે--ખૂટી જાય, Page #496 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત અધિકાર-તીર્થ બકુશ-કુશલ સાધુએથી જ ચાલશે]. ૪૩૫ સ્નાતક કહેવાય છે, તે સગી અને અયોગી, એમ બે પ્રકારને કહ્યો છે. તેમાં મન, વચન અને કાયારૂપ યેગના વ્યાપારવાળે સગી અને એ યોગોને નિરોધ કર્યો હોય તે અગી સમજ. આ પાંચ પ્રકારે પૈકી નિગ્રન્થ, સ્નાતક અને પુલાક, એ ત્રણને (આર્યજબૂસ્વામિથી) વિચ્છેદ થએલે છે, પ્રભુ મહાવીર દેવનું તીર્થ(શાસન) ચાલશે ત્યાં સુધી બકુશ અને કુશીલ બે પ્રકારના જ સાધુઓ રહેશે. કહ્યું છે કે – " निग्गंथसिणायाणं, पुलागसहियाण तिण्ह वोच्छेओ। समणा बउसकुसीला, जा तित्थं ताव होहिंति ॥" प्रवचनसारो० ७३०॥ ભાવાર્થ-નિગ્રન્થ, સ્નાતક તથા પુલાક, એ ત્રણને આર્યજબૂસ્વામિથી વિરછેદ થએલે હવાથી શેષ બકુશ અને કુશીલ સાધુઓ શાસનના અંત સુધી થશે (રહેશે).૮૭ ૨૮૭-જગતના સ્વરૂપને વિચારતાં એમ સમજાય છે કે તે તે કાળ વિગેરે નિમિત્તોને પામીને જગતના ભાવની ઉત્પત્તિ-નાશ થયા કરે છે. જો કે વસ્તુને સર્વથા નાશ થતો નથી, તેનાં રૂપાન્તર થાય છે, તો પણ વ્યવહારમાં પૂર્વરૂપના વિયોગને નાશ અને નવા રૂપના સંગને ઉત્પત્તિ માનવામાં આવે છે, આ રૂપાતરાને જેના પરિભાષામાં પર્યાયે કહેવાય છે. એમ વસ્તુ શાશ્વત છતાં નાશ અને ઉત્પત્તિ ધર્મવાળી પણ છે શ્રી જિનેશ્વરએ કહેલી “જે વા વિના વા ખુદ રા” એ ત્રિપદી પણ આ સત્યનું જ નિરૂપણ કરે છે કે વસ્તુ માત્ર ધ્રુવ છતાં તેની ઉત્પત્તિ અને નાશ પણ છે, સર્વ સત્યનું આ મૂળ છે. એમ છતાં “વસ્તુ માત્ર તેના સ્વભાવથી જ બદલાય છે એમ માનવું તે એકાન્તિક હોવાથી મિથ્યા છે, વસ્તુતઃ સ્વભાવથી બદલાતી પણ વસ્તુ તે તે નિમિત્તના બળે બદલાય છે. વર્તમાનકાળ અવસર્પિણીને છે, અર્થાત્ પ્રત્યેક ભાવો નીચા ઉતરતા જાય તેવું વર્તમાનકાળ છે. એ કારણે શ્રમોમાં પણ મુલાક, નિર્ગથ અને સ્નાતક એ ત્રણને વિચ્છેદ થયો છે એમ સમજવું. સામાન્યતયા નાશ- વિચ્છેદ તેને થાય છે કે તત્કાલીન છે જેની રક્ષા કે સદુપયોગ વિગેરે કરવાનું બળ (પુણ્ય) વિગેરે ન ધરાવતા હોય, ઉત્પત્તિ પણ તેની થાય છે કે તે કાળના જીવમાં તેની રક્ષા અને સદુપયોગાદિ કરવાનું બળ હાય. સાધુતા નિશ્ચયથી આત્મપરિણામરૂપ અને વ્યવહારથી તેને અનુસરતા અનુષ્ઠાનાદિને આચરવારૂપ છે. અહીં પલાક વિગેરે પાંચ પ્રકારે કહ્યા તે વસ્તુતઃ સાધુતાના નહિ પણ તેને પાળનારા આત્માઓના છે. તે તે જીવ સ્વ-સ્વ ક્ષયે પશમને (ગુણ પ્રાગટ્યને) અનુસરીને તથા પુરયથી મળેલી સાધન-સામગ્રીને અનુસરીને સાધુતાનું આરાધન કરી શકે છે. આ ક્ષપશમ અને પુણયબળ સર્વને સમાન હોતાં નથી, પ્રત્યેક જીવમાં તેનું તારતમ્ય હોય છે, આ તારતમ્યને જ પાંચ ભાગમાં વહેચીને શ્રમણાના પાંચ પ્રકારે કહ્યા છે. પ્રત્યેકના ભિન્ન ભિન્ન તારતમ્યની અપેક્ષાએ તે જેટલા સાધુ તેટલા પ્રકારે થઈ શકે. આ શોપશમ અને પુરુયાદિની તારતમ્યતાને કારણે દરેક કાળમાં દરેક ક્ષેત્રમાં દરેક ને દરેક ભાવે ઉપકાર કરી શકતા નથી, જેની રક્ષા અને સદુપયેગાદિ કરી શકાય તે તે ભાવે જ ઉપકાર કરી શકે છે. માટે ઉપકારક થઈ શકે અથવા ઉપકારક બનાવી શકાય તેવા ભાવે છે તે ક્ષેત્રમાં તે તે જીવોને પ્રાપ્ત થાય અને ઉપકારી ન થઈ શકે-જેને ઉપકારક ન બનાવી શકાય તેવા ભાવોને વિયોગ થાય. આ બધું જગતસ્વભાવે થાય છે, તે પણ એ ભૂલવા જેવું નથી કે એની પાછળ શ્રીઅરિહંતાદિ પંચપરમેષિઓને અને સમાદિ ધર્મ વિગેરેને અગમ્ય-અચિત્ય પ્રભાવ રહેલો છે. આ સાધતા માત્ર તેને પાળનારા સાધુનું જ નહિ, અન્ય સાધુએનું, ગૃહસ્થાનું અને આગળ વધીને સમગ્ર જીવનું કલ્યાણ કરનારી છે. તેથી જેને તે ઉપકારક છે તે દરેકની સ્વશક્તિ અનુસાર જવાબદારી Page #497 -------------------------------------------------------------------------- ________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ એમ પ્રસંગને પામીને પંચનિત્ર ચાનું સ્વરૂપ કહ્યું. હવે દવિધ પ્રાયશ્ચિત્તનુ' વષઁન કરે છે. ૧-આલેાચના, ર–પ્રતિક્રમણ, ૩–મિશ્ર, ૪-વિવેક, ૫-જ્યુસ, ૬-૧૫, છ–છેદ, ૮-મૂળ, ૯– અનવસ્થાપ્યતા અને ૧૦પારાંચિક, એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. કહ્યું છે કે— ૪૩ છે કે સાધુતાની રક્ષા-પાલન કરે અને સાધુસેવા દ્વારા તેને આરાધે. જવાબદારી છતાં સ્વશક્તિ અનુસારે જે તેને આરાધતા નથી, તેને અપકાર પણ થાય છે. આ એક સ સામાન્ય અટલ ધેારણ છે, એના આધારે જગતનું તન્ત્ર ચાલે છે, તેને કાઈ મિથ્યા કરી શકતું નથી. તીર્થંકર જેવા અતુલબલી પણ આ ધેારણને અનુસરીને જ પેાતાની સિદ્ધિ સાધે છે. આ રહસ્યને સમજવા માટે મરણુનું દૃષ્ટાન્ત લઇએ. મરણુ પ્રાયઃ સહુને અનિષ્ટ છે, છતાં તે અવશ્ય આવે છે. તેનું કારણુ આયુષ્ય કની સમાપ્તિ છે તેમ એ પણ કારણ છે કે જીવનમાં જન્મને યેાગે મળેલાં શરીરાદિ નિમિત્તોને (સ`યાગાને) જે ઉપકારક ન બનાવી શકે કે રક્ષણ ન કરી શકે તેને તે જીવથી વિયાગ કરી તેની યેાગ્યતાને અનુરૂપ અન્ય નિમિત્તોના સંયોગ કરવા માટે, અથવા જે ઉત્તમ જીવ જન્મપ્રાપ્ત નિમિત્તોને સદુપયેાગ અને રક્ષણ વિગેરેથી સફળ કરી વિશિષ્ટ યેાગ્યતાને પામ્યા ઢાય તે આત્માને એથી અધિક યાગ્યતા પ્રગટાવવામાં નિરૂપયેાગી બનેલાં વમાનકાલીન તે નિમિત્તોને બદલીને તેથી શ્રેષ્ઠની પ્રાપ્તિ કરાવવા માટે મરણ થાય છે. એ રીતે શરીર ધન, ધાન્ય, કુટુમ્બ, પ્રભુત્વ, વિગેરે પ્રત્યેકના સયેાગ-વિયેાગ આ નિયમને અનુસરે છે. સાધુતા ઉપકારક છે, તેથી ઉપકા પાત્રો પણ તેવાં જોઇએ. અન્યથા તે ઉપકાર ન કરી શકે અને સ્વયં ટકી પણુ ન શકે. એ કારણે ઉપકાય પાત્રો, જેવાં કે–તેના પાલક સાધુ, અન્ય સાધુએ, કે ગૃહસ્થા, વિગેરેની યાગ્યતાને અનુસારે સાધુતા ઉપકાર કરે અને રહી પણ શકે છે. હા, તેના ઉપકારનાં પાત્રો ઘેાડી સખ્યામાં હેાવા છતાં ઘણાએની પાત્રતા એછી પડતી હૈાય તે! સાધુતાનુ` ખળ પણ તેટલે અંશે ઘટે, તેમ વિશિષ્ટ પાત્રો ઘણાં ઢાય અને ક્ષુદ્ર (હલકાં) પાત્રો થે!ડાં ઢાય તે। સાધુતાનું બળ વધે. ટુંકમાં ઉપકા અથવા રક્ષકની યેાગ્યતાના પ્રમાણમાં ઉપકારક ભાવાના સયેાગ-વિયેાગ થાય છે. શ્રી તીર્થંકરદેવા, શ્રુતપરા, પૂર્વધરા, કે ખીજા પણ વિશિષ્ટજ્ઞાનીઓના સયેાગ કે વિયેાગ થાય છે તે તે કાળે તે ક્ષેત્રમાં વિધમાન જીવેની યાગ્યતા-અયેાગ્યતાને પણ આભારી છે. એથી અહીં સમજવું જોઇએ કે શ્રીઆ જમ્બુસ્વામી પછી ખકુશ-કુશીલ બે પ્રકારેા રહ્યા અને ખીજાએના વિચ્છેદ થયા તેમાં તત્કાલીન આત્માએની પાત્રતા પણ કારણભૂત છે. એ રીતે કે યેાગ્ય-ઉત્તમ સાધુના યાગમાં આવેલા અન્ય યાગ્ય વેાને તેએની વિશિષ્ટ સાધુતાથી પૂજ્યભાવ પ્રગટે છે, તેએની સેવા પ્રત્યે પ્રેરાય છે, એથી સાધુ પણ નિર્દેષ સાધુતાનું સહેલાઇથી પાલન કરી શકે છે, અતિચારા લગાડવાનાં-લાગવાનાં કે અપવાદના આશ્રય લેવાનાં કાર@ા ઉભાં થતાં નથી. એમ ગૃહસ્થ અને સાધુ બન્ને વર્ગને પરસ્પર એક બીજાના સયાગથી વન ઉચુ લાવવાના માર્ગ મળે છે. એથી વિરૂદ્ધ તેવી ચાગ્ય પાત્રતાના અભાવે સાધુતા પ્રત્યે જયારે પૂજ્યભાવ પ્રગટતા નથી ત્યારે સાધુસેવા કરવાની વૃત્તિ પ્રગટતી નથી, એથી સાધુને સાધુતાના પાલન માટે જરૂરી નિર્દોષ આહારાદિ દુર્લભ બનતાં જાય છે, પરિણામે અપવાદ માને અનુસરવાના કે આગળ વધીને અતિચાર સૈવવાના પ્રસંગ આવે છે અને એમ સાધુતા મલિન થતી જાય છે. એ રીતે પરસ્પર ગૃહસ્થ અને સાધુ બન્નેના જીવન વિકાસ અટકી જાય છે અને જીવન નીચે ઉતરવા માંડે છે. પુલાક જેવા લબ્ધિમાન, નિન્ગ્યુ જેવા નિષ્પરિગ્રહી અને સ્નાતક જેવા પવિત્ર સાધુએ વિધમાન હૈાય છે, તે કાળે તેની સેવા કરનારા ગૃહસ્થ વગ પણુ સંસારથી ઉદ્વિગ્ન, મેાક્ષના એક તાનવાળા, જીવનથી પણ ધર્મ અને ધમગુરૂએને અધિક માનનારા, ન્યાયસમ્પન્ન વૈભવવાળા, સત્ય અને સદાચારાના એક આશ્રયભૂત અને ધમૈં સસ્વ માનનારા ઢાય છે. મહારાજા શ્રેણિક, સમ્મતિ, Page #498 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે પ્રાયશ્ચિત્તનું વિધાન, પ્રકારે અને તેનું સ્વરૂપ]. ૪૭ "आलोअणपडिक्कमणे, मीसविवेगे तहा विउस्सग्गे । तवच्छेयमूलअणवठ्ठया य पारंचिए चेव ॥” प्रवचनसारो० ७५०॥ ભાવાર્થ–આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્યતા અને દશમું પારાગ્નિત, એમ પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનાં કહ્યાં છે. તેમાં– કુમારપાલ, વિગેરે તથા મંત્રીશ્વર શ્રી અભયકુમાર, વિમળશાહ, પેથડશાહ, વસ્તુપાલ, તેજપાલ, વિગેરે ઉત્તમ કોટિના શ્રાવકોને પણ અભાવ થયે જ છે. જેની ભક્તિથી સાતે ક્ષેત્રો વ્યવસ્થિત નભતાં હોય તેવા શ્રાવકોને અભાવ એ પણ ઉત્તમ સાધુઓના અભાવનું કારણ છે. એમ ગૃહસ્થ અને સાધુ ઉભયને ધર્મ પરસ્પરની નિર્મળતાથી નિર્મળ અને મલિનતાથી મલિન થાય છે એ એક રહસ્ય છે. એ કારણે ગૃહસ્થ પિતાના માટે અને સાધુધર્મની નિર્મળતા માટે પણ પિતાના જીવનને સાધુનું ઉપાસક બનાવે અને જ્ઞાની ગુરૂઓ પિતાના અને ગૃહસ્થાના ઉપકાર માટે ચારિત્રનું નિર્મળ પાલન કરે એ ધર્મવૃદ્ધિનો ઉત્તમ માર્ગ છે. હા, બેમાંથી એકને પણ બદલો લેવાની આશા હોવી જોઈએ નહિ. આ માગે નહિ ચાલતાં એક બીજાની નિર્બળતાનું આલેખન લેવાથી જીવન નીચે ઉતરતું જાય છે. આ હકિકતથી એ સમજાશે કે જ્યારે જેને જે સંગે પ્રાપ્ત થાય ત્યારે તેણે તે સંગને તિરસ્કાર-અનાદર નહિ કરતાં સફળ કરવા જોઈએ. તિરસ્કારનું પાત્ર કઈ છે નહિ, છતાં તિરસ્કારવૃત્તિને ટાળી ન શકાય તો યેગ્ય-ઈષ્ટ કે ઉપકારક સંગ-સામગ્રી ન મળવામાં કારણભૂત પિતાની અયોગ્યતા ઉપર તિરસ્કાર કરો, તેને ટાળવાને અને યોગ્યતા પ્રગટાવવા પ્રયત્ન કરવો તે હિતાવહ છે. એમ છતાં અનાદિ કર્મસંગથી જીવનો સ્વભાવ અપ્રાણપ્રિય છે, તેથી તેને પ્રાપ્તસામગ્રીની મહત્તા સમજાતી નથી. તે હંમેશાં અમાસને મેળવવા મથતા હોય છે. પણ વસ્તુ સ્વભાવ એવે છે કેપ્રાસને સદુપગ કરવાના અભાવે બીજું મળે તે પણ તે ઉપકારક ન થાય, નહિ મળેલું અને તે પણ સારૂં-હિતકર મેળવવાને સારો ઉપાય પ્રાપ્તને સદુપયોગ કરવામાં છે. એ વિના સારું કે અધિક કદી મળતું નથી અને મળે તે હિત કરતું નથી. માટે મેહને દૂર કરીને પ્રાપ્તને સદુપયોગ કરવો જોઈએ. નિસરણી ચઢતાં પણ ઉપરના પગથીયાને પ્રાપ્ત કરવા માટે જે પગથીયે પગ મૂકેલો હોય તેને તિરસ્કાર નહિ કરતાં બરાબર પગ ઠરાવીને તેના આલંબનથી ઉપરના પગથીએ પગ મુકવાનું બળ દ્ર જયાં ઉભે હોય તે પગથીયાના સાથ વિના તેમ નથી બનતું. તેમ અહીં પણ મને ભીષ્ટ-હિતકર સામગ્રીસંગને મેળવવા માટે પ્રાપ્તસંગેના સદુપયોગ દ્વારા ગ્યતા પ્રગટાવવી પડે છે. માત્ર ઇચ્છાથી કે પ્રાપ્તિના અનાદરથી ઈષ્ટ કદાપિ મળતું નથી. બીજી વાત એ પણ છે કે-પ્રાપ્તસંગને અનાદર-તિરસ્કાર કરવાથી પિતે પણ ઉત્તરોત્તર અયોગ્ય બને છે અને અણગમતા-અહિતકર સંગે મેળવવામાં પિતાની અયોગ્યતા કારણભૂત છે” એમ માનવાથી તેને ટાળવાની અને યોગ્યતા પ્રગટાવવાની પ્રેરણા મળે છે, તે આત્માની પવિત્રતા માટે ખૂબ મહત્ત્વની છે. વર્તમાનમાં બકુશ-કુશીલ ચારિત્રને પણ આત્માપકારક બનાવવું એ જ ગુરૂપદની સેવાને માર્ગ છે. એ માટે વર્તમાન સાધુએ પણ મારી યોગ્યતાના વર્તમાન સાધુઓ પણ મારી યોગ્યતાના પ્રમાણમાં મને અવશ્ય ઉપકાર કરી શકે તેમ છે. તેઓની સેવાથી મારા આત્માને લાભ છે, માટે મારે તેઓની ઉપાસના કરવી જોઇએ. આવી સમજ પૂર્વક ગુણસેવા કરનારને લાભ થાય જ છે. અન્યથા તીર્થકરો વર્તમાન ગુરૂની સેવાને ઉપદેશ ન કરત પણ નિષેધ કરત. માટે સાધુતાના પાલક સાધુએ કે અન્ય આત્માઓએ પણ વર્તમાન ચારિત્રનું મૂલ્ય આંકીને તેની ઉપાસના દ્વારા હિત સાધવું જોઈએ. જે શરીર પિતે ગર્ભમાં બાંધ્યું અને જેમાં વ, જ, તે શરીરની સહાયથી સંપૂર્ણ જીવન Page #499 -------------------------------------------------------------------------- ________________ કરવામા == = - - - - ૪૩૮ [ધ૦ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ ૧- આલોચના=ગુરૂની આગળ સ્વઅપરાધોને પ્રગટ કહેવા. તે આલોચના એક અપરાધ સેવ્યા હોય તે ક્રમે, અને બીજી પ્રાયશ્ચિત્ત નાનું (અલ્પ) હેય તે અતિચારેને પહેલા, તેથી અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, તેથી પણ અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, એમ પ્રાયશ્ચિત્તના ક્રમે, એમ બે રીતે થાય છે, તે પહેલા (ભાગના ભાષાન્તરની બીજી આવૃત્તિ પૃ. ૬૭૧ માં જણાવ્યું છે. આ આલોચના ગોચરી માટે ફરવું, વિહાર કર, સ્થડિલ ભૂમિએ જવું–આવવું, વિગેરે કાર્યો માટે સે હાથથી દૂર જવા-આવવારૂપ આવશ્યક કાર્યોમાં સમ્યગૂ ઉપગવાળા અને એથી શુદ્ધ ભાવનાને યેગે જેને અતિચાર લાગે ન હોય એવા છદ્મસ્થ છતાં અપ્રમત્ત સાધુને માટે સમજવી. કારણ કે–અતિચારવાળા સાધુને ઉપર ઉપરનાં પ્રાયશ્ચિત્તને સંભવ છે અને કેવલી ભગવતે તો કૃતકૃત્ય હોવાથી તેઓને આલોચના પ્રાયશ્ચિત્ત પણ હેતું નથી. પ્રશ્ન-આગમને અનુસરે વર્તનારે હેવાથી જેને અતિચાર લાગ્યો ન હોય તેવા અપ્રમત્તસાધુને આલેચના નિષ્ફળ હોવાથી તે શા માટે કરે ? ઉત્તર-પ્રશ્ન વ્યાજબી છે, કિન્તુ શુદ્ધભાવ અને ઉપગપૂર્વક કરાતી કેવળ શુદ્ધચેષ્ટાથી (પ્રવૃત્તિથી) અને તેઓની ક્રિયામાં સૂક્ષમ પ્રમાદ નિમિત્તભૂત હેવાથી પણ તેઓની ક્રિયા આશ્રવ (કર્મબન્ધ)વાળી હોવાનો સંભવ છે, માટે તેઓએ આલોચના કરવી તે સફળ છે જ. ૨-પ્રતિકમણુ=અતિચારને પક્ષ તજીને તેનાથી પ્રતીપ' એટલે ઉલટું “ક્રમણું એટલે ખસવું(પાછા ફરવું), તેને પ્રતિક્રમણ કહેવાય છે. અર્થાત્ પશ્ચાત્તાપથી મિથ્યાદુષ્કૃત દેવા પૂર્વક “પુનઃ આ અપરાધ નહિ કરું એમ બેલવું, નિશ્ચય કરે, તેને પ્રતિક્રમણ સમજવું. સમિતિ-ગુપ્તિ વિગેરેના પાલનમાં સહસાકારથી કે ઉપગ(ખ્યાલ)ના અભાવે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરૂની સન્મુખ આચના કર્યા વિના પણ મિથ્યાદુકૃતદેવારૂપ આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. ૩–મિશ્ર ઉપર્યુક્ત આલોચના અને પ્રતિક્રમણ ઉભય જેમાં હોય તે પ્રાયશ્ચિત્તને મિશ્ર કહ્યું છે. તેમાં પ્રથમ ગુરૂની સમક્ષ અતિચારની આલોચના કરે, પછી ગુરૂના આદેશથી મિચ્છામિ જીવવાનું હોય છે, તેને બદલી શકાતું નથી, તેમ સ્વયોગ્યતાને અનુસાર જે સંગમાં પિતે જમ્યા તેના આધારે જ આત્મવિકાસ પણ સાધવાને છે. ભવિષ્યમાં વિશિષ્ટ-હિતકારક સંગે મેળવવાને આ એક જ સારો ઉપાય છે. એનો અર્થ એ નથી કે બકુશ-કુશીલના દોષનો આદર કર જોઈએ, કે તે દોષને ભય તજી દેવો જોઈએ. પણ જેમ રેગી શરીરમાં જીવવા છતાં તે રોગને આદર કર્યા વિના, રોગથી નિર્ભય બન્યા વિના, શરીરને નીરોગી બનાવવાના ઉપાયે ચાલુ રાખીને પણ તે જ શરીરમાં જીવવાનું પસંદ કરે છે, મરવાનું તેને ગમતું નથી, તેમ સ્વયેગ્યતાને અનુસાર પ્રાપ્ત થએલા બકુશ-કુશીલ ચારિત્રનાં દૂષણને આદર કર્યા વિના, તે દેપાને ભય રાખીને, તેને ટાળવાના શક્ય ઉપાયે કરવા પૂર્વક તે જ ચારિત્રની સેવાથી વર્તમાનકાલીન એ સ્વકલ્યાણ સાધવું જોઈએ. અહીં કોઈ એમ કહે કે આજે તે બકુશ-કુશીલ સિવાયનું નિર્દોષ ચારિત્ર હોય જ નહિ, માટે વર્તમાનમાં તે દેષ સેવાય તો તે અસમજ છે. વસ્તુતઃ તેમાં લાગતા દોષાને ટાળીને અને ન ટો તેની ઉપેક્ષા કરીને, જેટલે અંશે જ્ઞાનાદિ ગુણોને લાભ થાય તેટલે અંશે તે ચારિત્રની સેવા-પાલન કરવું જોઈએ. બકુશ-કુશીલ ચારિત્રવત એવા વર્તમાન સાધુઓ દ્વારા પણ વર્તમાનકાલીન યોગ્ય ને ઉપકાર થાય જ છે. માટે તેઓની સેવા દ્વારા થતા ઉપકારને ઝીલીને પિતાની પાત્રતા-ગ્યતા પ્રગટાવવી જોઈએ. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વ્રતાદિના પાલન માટે આલેચના અને દશ પ્રાયશ્ચિત્તોનું સ્વરૂપ] દુક્કડં દે. આ પ્રાયશ્ચિત્ત ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ વિગેરે સંશય હોય તેને સમજવું. પણ રાગદ્વેષ વિગેરે કર્યાને નિશ્ચય હોય તેને છઠું “તપ” પ્રાયશ્ચિત્ત આવે. ૪-વિવેક દોષવાળાં આહાર, પાણી, ઉપકરણ, વસતિ, વિગેરેને ત્યાગ કરવો નહિ વાપરવાં) તેને વિવેક કહ્યો છે. આ વિવેક સમ્યગઉપયોગપૂર્વક “આ વસ્તુ શુદ્ધ છે એમ સમજીને લેવા છતાં લાવેલી આહારાદિ વસ્તુ “અશુદ્ધ છે એમ પાછળથી સમજાય, ત્યારે તેને ત્યાગ કરવાથી થાય છે. ઉપલક્ષણથી (પૂર્વે પિંડવિશુદ્ધિમાં જણાવ્યાં તે) ક્ષેત્રાતિકાન્ત, કાલાતિકાન્ત વિગેરેને પણ ત્યાગ કરે તે સર્વ “વિવેક” પ્રાયશ્ચિત્ત સમજવું. પ-ટ્યુન્સગ–ઉપર્યુક્ત અનેષણીય (દેષિત) વિગેરેને ત્યાગ, ગમન-આગમન, સાવદ્યસ્વપ્નદર્શન, નાવડીથી જળાશય ઉતરવું, વડીનીતિ–લઘુનીતિ પરઠવવી, વિગેરે પ્રવૃત્તિ કર્યા પછી વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક મન-વચન-કાયાના વ્યાપારને ત્યાગ (કાયેત્સર્ગ) કરે, તેને વ્યુત્સર્ગ કહ્યો છે. ૬-તપ છેદગ્રન્થમાં અથવા તકલ૫માં કહ્યા પ્રમાણે જે જે તપથી (જે અતિચારોની) શુદ્ધિ થાય તે તે તપ આલેચકને આપવું અને તે પ્રમાણે તેણે કરી આપવું, તેને તપપ્રાયશ્ચિત્ત સમજવું. આ પ્રાયશ્ચિત્ત સચિત્તપૃથ્વી આદિને સંઘટ્ટો (વિગેરે) થાય ત્યારે જઘન્યતયા નીવિથી આરંભીને ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ સુધીનું અપાય છે. ૭–છેદ તપ પ્રાયશ્ચિત્ત આપવા છતાં સુધરે તેમ ન હોય તેવા સાધુને પાંચ અહોરાત્ર, દશ અહોરાત્ર, વિગેરે ક્રમથી ચારિત્રપર્યાયનો છેદ કરો (પર્યાયને ઘટાડવો), તે છેદ પ્રાયશ્ચિત્ત જાણવું. જે આત્માને તપ પ્રાયશ્ચિત્તથી સુધારી ન શકાય, તે ક્લિષ્ટ(અકુમાદિ)તપ કરવામાં પણ સમર્થ સાધુ તપથી ઉલટો ગર્વ કરે કે “ભલેને ગમે તેટલો તપ કરાવે એથી મને શું કઈ છે ?” એવાને, અથવા તપ કરવામાં અસમર્થ એવા ગ્લાન વિગેરેને, અથવા વિના કારણે અપવાદ માર્ગને ( ને) સેવવાની રૂચિવાળાને આ છેદ પ્રાયશ્ચિત્ત અપાય, એમ સમજવું. ૮-મૂળ=મહાવ્રતને પુનઃ ઉશ્ચરાવવાં (અર્થાત્ પૂર્વના સઘળા પર્યાય છેદ કરો) તે પ્રાય- ' ત્તિને મૂળ કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “આકુટ્ટીથીએટલે વારંવાર, કે જાણી સમજીને પંચેન્દ્રિય જીવને વધ કરે, ગર્વ–અહંકારથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ સેવે, અદત્તાદાન કે પરિગ્રહ કરે, અથવા ન્હાના પણ એ મૃષાવાદાદિ દોષોને જાણવા છતાં વારંવાર સેવે, તેને આપવામાં આવે છે. અનવસ્થાપ્યતા–“અવસ્થાપનં એટલે પુનઃ વ્રતે ચારણું, તે પણ ન કરી શકાય તેવી મોટી વિરાધના કરનાર સાધુ અનવસ્થાપ્ય કહેવાય અને એવા અતિદુષ્ટપરિણામવાળા સાધુને આપેલો તપ જ્યાં સુધી તે પૂર્ણ ન કરે ત્યાં સુધી પુનઃ વ્રતે નહિ ઉચ્ચરાવવાં, એવું પ્રાયશ્ચિત્ત તેને પણ અનવસ્થાપ્ય કહેવાય. એવા વિરાધકને તપકર્મ પણ એવું અપાય છે તે પૂર્ણ કરતાં તેનામાં “ઉઠવું બેસવું વિગેરે કાર્ય કરવાની પણ શક્તિ ન રહે અને જ્યારે તે તપ કરતાં તદ્દન અશક્ત બની જાય ત્યારે અન્ય સાધુઓને પ્રાર્થના કરે કે-“હે આર્યો! મારી ઉભા થવાની ઈચ્છા છે. ત્યારે અન્ય સાધુઓ એની સાથે વાત પણ નહિ કરતાં તેનું માત્ર કામ કરે. એ પ્રમાણે તપ કર્યા પછી એને ત્રચ્ચારણ કરાવાય. આ પ્રાયશ્ચિત્ત જે સાધુ લાઠી, મુદ્દી વિગેરેથી મરવાનેમારવાને પણ ભય છોડીને નિર્દયપણે પિતાને અથવા પર પ્રહાર કરવારૂપ અતિદુષ્ટ-રૌદ્વઅધ્યવસાયને સેવે તેને અપાય. Page #501 -------------------------------------------------------------------------- ________________ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૭ ૧૦-પારાચિક–જેનાથી મોટું બીજું પ્રાયશ્ચિત્ત કે અપરાધ ન હોવાથી સઘળાં પ્રાયશ્ચિત્તોને પાર (છેડે) પામેલું એવું છેલ્લું પ્રાયશ્ચિત્ત તેને “પારાગ્નિક કહેવાય. આ પ્રાયશ્ચિત્ત “સાધ્વીને કે રાજપત્નીને ભેગવવી, અથવા સાધુ-સાધ્વી કે રાજા વિગેરે ઉત્તમ મનુષ્યોને વધા વિગેરે કરે ઇત્યાદિ અતિમોટે અપરાધ કરે તેને કુલ, ગણુ અને સંઘથી પણ બહાર મૂકવા માટે અપાય છે, તે જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ સુધીનું હોય છે. તેટલા કાળ પછી અપરાધી અતિચારોને પાર પામે (ટાળી દે), ત્યારે શુદ્ધ થએલાને પુનઃ દીક્ષા અપાય, અન્યથા નહિ. આ પારાગ્નિક પ્રાયશ્ચિત્ત આચાર્યને જ અપાય છે અને પ્રાયશ્ચિત્ત દરમીઆન તે અપ્રગટપણે સાધુને વેષ રાખીને (લેકમાં સાધુ તરીકે ન ઓળખાય તેમ) જિનકલ્પિકમુનિની પેઠે પોતે જે જે ક્ષેત્રમાં વિચર્યો હોય, જ્યાં લેકે ઓળખતા હોય તે ક્ષેત્રો સિવાયના) અજાણ્યા પ્રદેશમાં રહીને અતિઆકરે તપ કરે ત્યારે પૂર્ણ થાય છે. ઉપાધ્યાયને તે દશમાં પ્રાયશ્ચિત્તને વેગ્ય અપરાધ કરવા છતાં અનવસ્થા પ્રાયશ્ચિત્ત જ અપાય, પારાખ્યિક ન અપાય. એ રીતે સામાન્ય સાધુઓને પણ અનવસ્થાપ્ય કે પારાગ્નિકને યેગ્ય માટે અપરાધ કરવા છતાં આઠમા મૂળ સુધીનું જ પ્રાયશ્ચિત્ત અપાય, એમ સમજવું. આ અનવસ્થાપ્યના બે ભેદ છે, ૧-આશાતનાઅનવસ્થાપ્ય અને ર–પ્રતિસેવા અનવસ્થા. તેમાં પહેલું તીર્થકર, ગણધર વિગેરે ઉત્તમોત્તમ પુરૂષોની અવહેલના કરે તેને જઘન્યથી છ મહિના સુધીનું અને ઉત્કૃષ્ટથી એક વર્ષ સુધીનું અપાય છે. બીજું તે હાથથી માર મારે, સમાનધમીની(સાધુઓની) કે અન્યધમીની ચોરી કરવી, વિગેરે કુકૃત્ય કરનારને જઘન્યથી એક વર્ષ અને ઉત્કૃષ્ટથી બારવર્ષ સુધીનું અપાય છે. કહ્યું છે કે-“તેમાં આશાતનાઅનવસ્થાપ્ય જઘન્યથી છ મહિના–ઉત્કૃષ્ટથી સંવત્સર અને પ્રતિસેવનાઅનવસ્થાપ્ય જઘન્યથી બાર મહિના–ઉત્કૃષ્ટથી બાર વર્ષો સુધીનું અપાય છે. - નવમું અને દશમું બે પ્રાયશ્ચિત્ત ચૌદપૂવીઓ અને પહેલાસંઘયણવાળા સાધુઓ સુધી હતાં, તે પછી વિરછેદ પામ્યાં છે. મૂળ સુધીનાં આઠ તે શ્રીદુષ્ણસહસૂરિજી સુધી રહેશે. કહ્યું છે કે– "दस ता अणुसज्जती, जा चउदसपुस्विपढमसंघयणी । तेण परं मूलंतं, दुप्पसहो जाव चारित्ती ॥” प्रवचनसारो० ७५८॥ ભાવાર્થ-દશે પ્રાયશ્ચિત્ત ચૌદપૂર્તિઓ અને પ્રથમસંઘયણવાળા હશે ત્યાં સુધી અને તે પછી મૂલ સુધીનાં આઠ દુષ્ણસહસૂરિજીના કાળ સુધી ચાલશે. એ પ્રમાણે દશવિધ પ્રાયશ્ચિત્તનું સ્વરૂપ લેશ માત્ર૮૯કહ્યું. ૨૮૮–પ્રાયશ્ચિત્ત, પશ્ચાત્તાપ, શાધિ, વિશુદ્ધિ, વિગેરે શબ્દો એક જ અર્થના વાચક છે. જેનાથી પ્રાય: ચિત્ત (આત્મા) નિર્મળ થાય જેમાં કરેલી ભૂલને પસ્તાવો હેાય, જે આત્માને કર્મ મેલ સાક કરે, અને જે વિશેષ શુદ્ધિ કરે, તે પ્રાયશ્ચિત્ત કહેવાય. પ્રાયશ્ચિત કરવા છતાં પણ જે પ્રાયશ્ચિત્ત કરનારનું ચિત્ત દેથી પરાકુમુખ ન બને, ભૂલને પસ્તા ન હોય, ભૂલ કરવાથી લાગેલા અતિચારના મેલને જે સાફ ન કરે કે આત્માને સવિશેષ નિર્મળ ન બનાવે, તે માત્ર વ્યવહાર પ્રાયશ્ચિત્ત છે. કોઈ વાર તે દે સેવવામાં નિર્ભય બનાવી દે છે, માટે પ્રાયશ્ચિત્ત નિર્મળભાવથી શાસ્ત્રોક્ત વિધિથી કરવું. પ્રાયશ્ચિત્તનું મહત્વ વિગેરે ટીપ્પણી નં. ૨૬૬ માં કહ્યું છે, ઉપરાત આલોચનાચાર્ય અને આલેચકની થેગ્યતા વિગેરે પહેલા ભાગમાં પૂ. ૬૬પ થી જોઈ લેવું. Page #502 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે ઉપસર્ગાને સહુવાથી થતા લાભા] ૪૪૧ તથા ઉપસર્ગતિતિક્ષા એમાં ‘૩૫ એટલે સમીપમાં અને સર્જે એટલે સર્જન કરવું' અર્થાત્ (દેવાદિ)સમીપમાં આવીને કરે, અથવા જે સમીપમાં થાય, (દૂરથી ન થાય,)તેને ઉપસગ કહેવાય.૨૮૯ વળી સ્વરૂપથી જ મહાવ્રતાનું પાલન દુષ્કર છે અને વમાનમાં તે અનિચ્છાએ પણુ દેાષ સેવવાના પ્રસડ્રેગ આવે તેવું સંયમ દુરારાધ્ય કહ્યું છે, એમ જે જીવનમાં ઢાષા અનિવાય છે તેા તેને ટાળવા માટે પ્રાયશ્ચિત્ત પણ અનિવાર્યું બને છે. ખાધશત્રુ, રેગ, કે અગ્નિને ઉગતા જ દાખી દેવા જોઈએ, જો ઘેાડી પણ ઉપેક્ષા સેવાય તે! તે જીવલેણુ ખને, તેમ જ્ઞાનાચારાદિ પાંચે આચારોમાં લાગેલે। અતિચાર ભલે પછી તે ન્હાના ઢાય પણ ઉપેક્ષા કરવાથી ચારિત્રરૂપ ભાવપ્રાણુના નાશ કરવા સમર્થ બને છે. સાધુધમ નાં કે શ્રાવકધર્મીનાં પ્રત્યેક અનુષ્ઠાના જ વસ્તુત: જીવના અનાદિ મેહમૂઢઆચરણના પ્રાયશ્ચિત્તરૂપ છે, તે જેટલાં શુદ્ધ કરી શકાય તેટલું વહેલું સંસારનું બન્ધન તૂટે. એ કારણે અનુષ્ઠાના નિરતિચાર સેત્રવાં જોઇએ, છતાં કાળ, શરીર-સામર્થ્ય અને બુદ્ધિની હાનિ, વિગેરે દ્વેષાના કારણે દ્વેષ સેવવે અનિવાય અને ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત શીઘ્રાતિશીઘ્ર કરી લેવુ' જોઇએ. પ્રાયશ્ચિત્ત માનસિકશુદ્ધિ રૂપ છે, પસ્તાવા રૂપ છે, એથી તેના પ્રકારા ન પડે, અથવા પરિણામની વિચિત્રતાથી સંખ્યાતા પ્રકારે પડે, છતાં અહીં દશ પ્રકારે કહ્યા તે સેવેલા દેષાની તારતમ્યતાની અપેક્ષાએ સમજવા, દાખ, દેષસેવનારની પરિણતિ, કે તેના વ્યક્તિત્વની (પ્રભુત્વની), એમ વિવિધ અપેક્ષાએ દેષ ન્હાના મેટા મનાય છે. એક સરખેા દેબ પણ સેત્રનારના પરિણામ માઁદ કે તીવ્ર ઢાય, અથવા તેનું વ્યક્તિત્વ સામાન્ય કે વિશિષ્ટ હાય, તેા તેના દ્વેષ પણ ન્હાના કે મેટા ગણાય છે અને તેની શિક્ષા પણ તેને અનુસારે ન્હાની માટી થાય છે, તેમ પ્રાયશ્ચિત્ત માટે પણ સમજવાનું છે. અહીં કહેલા દશ પ્રકારે ક્રમશ: મેટા (આકરા) છે, સહુથી જઘન્ય આયાચના અને ઉત્કૃષ્ટ પારા-ચત છે. તેમાં પણુ સ`પ્રાયશ્ચિત્તો સને અપાતાં નથી, જેને જે આપવા યેાગ્ય ઢાય તેને તે અપાય છે. એ કારણે પ્રાયશ્ચિત્ત આપનાર સવિશેષ જ્ઞાની અને ગીતા ઢાવા સાથે જરૂરી ગુણેનું ભાજન હૈાવા જોઇએ. લાદિને વશ થઈ આયાચના નહિ કરવાથી કેવું પરિણામ આવે તે માટે શાસ્ત્રમાં કહેલું અટ્ટનમલ્લનું, ન્હાના પણ ઘણા દેષા સેવવાથી ચારિત્ર કેવું નિળ બને તે સમજવા માટે કૃષ્ણજીની ભેરીનું, વિગેરે દૃષ્ટાન્તા ખાસ વિચારવા યેાગ્ય છે. લેાકમાં પણ ‘ઝાઝી કીડીએ સાપને તાણે' એવી કહેવત છે. પ્રાયશ્ચિત્તના વિષયમાં પણ તે વિશેષ ઐાધપ્રદ છે, માટે ન્હાના પણુ દેષનુ પ્રાયશ્ચિત્ત શીઘ્ર કરવું જોઈએ. પ્રાયશ્ચિત્ત નહિ કરનારા અંતકાળે આર્તધ્યાનને વશ થઈ સમાધિ પ્રાપ્ત કરી શકતે! નથી. વિશિષ્ટ વૈભવ, બુદ્ધિ, યશકીતિ` કે સંપત્તિ હૈાવા છતાં રાગી પ્રસન્ન થઈ શકતેા નથી તેમ જ્ઞાની પણ પ્રાયશ્ચિત્ત ન કરે તે આત્માનન્દના અનુભવ કરી શકતે! નથી. વસ્તુત: આત્માનું નિષિ જીવન એ જ તેની પ્રસન્નતાનું સજ ક છે, પ્રસન્નતા વ્રતપાલનની ભૂમિકા છે અને વ્રતાદિનું નિર્માંળ પાલન સ` સુખનું સાધક છે. વસ્તુત: પ્રાયશ્ચિત્ત એટલે અનાદિ મેાહમૂદ્રતાના પ્રતિપક્ષ, તેના અભાવે મેહાર્દિનું બળ કદી પણ તૂટે નહિ અને આત્માના જ્ઞાનાદિ ગુણુ! પ્રગટે પણ નહિ. એ કારણે જૈનદનમાં પ્રાયશ્ચિત્તને દરેક અનુષ્ઠાનેમાં વ્યાપક (પ્રાણભૂત) માનવામાં આવ્યું છે. જે અનુષ્ઠાનથી સંસારનું પ્રાયશ્ચિત્ત થાય નહિ, અર્થાત્ પક્ષ તૂટે નહિ તે અનુષ્ઠાનને નામમાત્ર કહ્યું છે, માટે સ પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્તનું ધ્યેય મુખ્ય રહેવું જોઇએ. આ કારણે અભ્યન્તર તપમાં પણ તેના નંબર પહેલે છે, પ્રાયશ્ચિત્ત વિના વિનય, વૈયાવચ્ચ વિગેરે ખીને કાઇપણુ તપ તેના સાચા સ્વરૂપમાં પ્રગટતા નથી. આ અÖમાં જિનાજ્ઞાની ન્હાની મેટી કાઇ પણ આરાધના સ્વરૂપે જ પ્રાયશ્ચિત્તરૂપ છે, તેમાં પણ લાગેલા ઢાને દૂર કરવા માટે અહીં પ્રાયશ્ચિત્તનું વિધાન તથા તેના પ્રકારે વિગેરે જણાવ્યું છે, ૨૮૯-અહીં કહેલા ચાર કે સાળ પ્રકારના ઉપસÎ સંસારવતી જીવાને એક ચા ખીજા કારણે પ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૪ર ધ॰ સ૦ ભાવ ર્ વિ૦૩–ગા૦ ૧૨૭ તે માટે (ચાગશાસ્ત્ર પ્રકાશ ૩, શ્લા૦ ૧૫૩ની ટીકામાં) કહ્યુ છે કે દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને સ્વયં કરાતા, એમ ઉપસર્ગો ચાર પ્રકારના છે, તે પ્રત્યેકના પણ ચાર ચાર પ્રકારો છે (૧). તેમાં ૧-હાસ્ય (કુતૂહલ)થી, ર-દ્વેષથી, ૩–રાષથી, અને ૪–એ ત્રણે પ્રકારથી કરાતા મિશ્ર, એમ દૈવી ઉપસર્ગ ચાર પ્રકારે થાય. ૧-હાંસી-મશ્કરીથી, ૨-દ્વેષથી, ૩-વિમ-રાષથી અને ૪-દુરાચારી– એની સેાખતથી, એમ મનુષ્યથી ચાર પ્રકારે થાય (૨). તથા ૧-ભયથી ગભરાઇને, ૨-ક્રોધથી, ૩–આહાર મેળવવા માટે અને ૪-બચ્ચાંના રક્ષણ માટે, એમ તિર્યંચ તરફથી ચાર પ્રકારે થાય અને ૧-સ્વયં અથડાવુ, રથ ભવુ, ૩-ભેટવું (વળગી પડવું) અને ૪-પડતું મૂકવું, એ ચાર પ્રકારે સ્વયં કરાય (૩), અથવા ૧-વાતરાગ, ૨-પિત્તરોગ, ૩-૪ના રાગ અને ૪-એ ત્રણે ભેગા થાય તે ત્રિદેષ અર્થાત્ સન્નિપાત, એમ પણ સ્વકૃત ઉપસના ચાર પ્રકારો શારીરિક રાગજન્ય સમજવા. તે પ્રત્યેકને સમતાથી સહન કરવા તે સાપેક્ષ યતિધમ છે. તથા પીષનય: એટલે મેાક્ષમામાં સ્થિર-દૃઢ-અચલ થવા માટે તથા કર્મોની નિર્જરા માટે વારંવાર સહન કરવામાં આવે તે પરીષહ કહેવાય. તે ૧–ક્ષુધા, ૨—તૃષા, ૩શીત, ૪-ઉષ્ણુ, ૫-ડાંસ–મચ્છરાદિના દેશ, ૬-નગ્નપણું (અચેલક), ૭-અરતિ, ૮–સ્રી, ૯---ચર્યા (વિહાર), ૧૦આસન, ૧૧-શય્યા (ઉપાશ્રય), ૧૨-આક્રોશ, ૧૩-૧૪, ૧૪–યાચના, ૧૫–અલાભ, ૧૬-રાગ, ૧૭ તૃણસ્પશ, ૧૮–મેલ, ૧૯–સત્કાર, ૨૦–પ્રજ્ઞા, ૨૧-અજ્ઞાન અને ૨૨-સમ્યગ્દર્શન, એમ ખાવીશ છે, તેના જય એટલે પરાભવ કરવા તે સાપેક્ષયતિધર્મ છે. ચેાગશાસ્ત્ર(પ્રકાશ-૩ ત્ર્યા. ૧૫૩)ની ટીકામાં પરીષહેાનુ' સ્વરૂપે કહ્યુ` છે કે ૧–સુધા–ભૂખથી પીડાવા છતાં શક્તિમાનૢ સાધુ એષણા સમિતિમાં દોષ ન સેવે,કિન્તુ દીનતાવિહ્વળતા વિના જ વિદ્વાન્ તે માત્ર આજીવિકાના ધ્યેયથી અપ્રમત્તપણે આહારાદિ માટે ક્રે. (૧) રતૃષા–વિહાર કરતાં માગે તૃષાથી પીડાવા છતાં તત્ત્વને જાણ મુનિ દીનતા છેોડીને ચાલે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે, મળે તે અચિત્ત પાણીને ઇચ્છે. (૨) ૩–શીત–ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષેાની છાલ કે બીજા સૂત્રાઉ વિગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકલ્પ્યવસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે. (૩) આવતા હૈાય જ છે, પ્રાયઃ કાઇને કાઈ પરાભવથી તે પીડાતા હોય છે. તે પણ તેને ઉપસ સહવારૂપ ધ નહિ કહેતાં કષ્ટોનું વેદન કહેવાય છે. તેનું કારણ એ છે કે-એ પરાભવ કષ્ટોને સહવા છતાં જીવનું લક્ષ ક`નિર્જરાનું ઢાતું નથી, તેથી તેમાં સમાધિના ચિત્તપ્રસન્નતાને!) અનુભવ તે કરી શકતેા નથી, ઉલટું કલેશ-ખેદ વિગેરે કરીને નવાં કર્યાં ખાંધે છે, જો સ`સાર કષ્ટોની ખાણ છે, એક ચા ખીજા કારણે ભિન્ન ભિન્ન કટ્ટો ભાગવવાં જ પડે છે, તે તેને કર્માંક્ષયનાં નિમિત્ત કેમ નહિ બનાવવાં ? કર્માંના ઉદયથી જીવ જે જે કષ્ટોને ભાગવે છે તે કષ્ટોને જ તે કર્માંની નિરામાં સાધનભૂત બનાવવાં એ જ સાધુધનું લક્ષ્ય છે—ફળ છે, એ ઉદ્દેશથી જ સાધુધમ પાળવાનું અને તેનું જ્ઞાન મેળવવાનું છે, અન્યથા જ્ઞાન અને ક્રિયાનું કંઈ ફળ નથી. અહીં વિવિધ કષ્ટોના આ રીતે પ્રકારો પાડીને તેને સમતાથી સહન કરવાના ઉપદેશ કર્યાં છે તેમાં પણ એ જ હેતુ છે. વસ્તુત: જીવ જેમ જેમ સ્વકૃતકૌંદયજન્ય કષ્ટોથી ગભરાય છે તેમ તેમ તેનાં કષ્ટો વધતાં રહે છે અને સમતાથી સહવાનું સત્ત્વ કેળવે છે તેમ તેમ ક્ષય થતાં જાય છે. આ કારણે જ અનંત ખળ, વીર્ય અને પરાક્રમવાળા છતાં પ્રભુ શ્રીમહાવીરે પેાતાના જીવનમાં કોને સમતાથી સહ્યાં અને સહેવાના ઉપદેશ કર્યાં છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ ગ્રતાદિના પાલન માટે પરીષહેને જય અને તેના ઉપાય) ૪૪૩ ૪–ઉષ્ણ-ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિન્દા, છાયાનું મરણ, વિજણે, પંખે કે હવા વિગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વિગેરે શીતળ ઉપચારે પણું ન કરે. (૪) પ-મચ્છર અને ડાંસ-કરડવા છતાં “સર્વ જીવોને આહાર પ્રિય છે એમ સમજતો જ્ઞાની મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે. (૫) -નગ્નતા-જીર્ણ અને તુરછ વસ્ત્રો પહેરવા છતાં મુનિ “મારે વસ્ત્ર નથી, અથવા ખરાબ છે, અથવા સારું છે ઈત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મુંઝાય નહિ પણ લાભાલાભમાં (લાભાન્તરાયકર્મના) ક્ષયે પશમની વિચિત્રતાને જાણ અલકપરીષહને સહન કરે, કુવિકલ્પ ન કરે. (૬) –અરતિ-ધર્મથી અનુભવાતા આરામમાં આનંદ માનતે મુનિ ચાલવામાં, ઉભા રહેવામાં કે બેસી રહેવામાં, કદાપિ અરતિ (દ) ન કરે, કિન્તુ (ચિત્તની) સ્વસ્થતાને જ અનુભવ કરે. (૭) ૮-સ્ત્રીઓ–“દુર્થોનના સેવન(કારણ)રૂપ કાદવથી ભરેલી અને તેથી મોક્ષપુરીના દરવાજાની સાંકળ તુલ્ય (મેક્ષમાં પ્રતિબન્ધક) સ્ત્રીને વિચાર માત્ર કરવાથી પણ ધર્મને નાશ થાય છે એમ સમજતે મુનિ સ્ત્રીને ભેગને વિચાર પણ ન કરે. (૮) –વિહાર-કઈ ગામ, શહેર, વિગેરે સ્થાને સ્થિર નહિ રહેતાં સ્થાન વિગેરેના પ્રતિબધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિમા વગેરે વિવિધ અભિગ્રહ કરીને એકલો પણ ફરે. (૯) ૧૦- આસન-સ્ત્રી, પશુ અને નપુસકો વિગેરે ભાવકાંટાઓથી રહિત સ્મશાન, (પર્વતની ગુફા) વિગેરેને આસન માનીને નિર્ભય અને શરીરમમતાથી પણ રહિત બનેલો મુનિ ત્યાં ઈષ્ટ–અનિષ્ટ ઉપસર્ગોને સહન કરે. (૧૦) ૧૧–શયા (ઉપાશ્રય,–“સવારે તે અન્યત્ર જવાનું છે એમ સમજતે નિસ્પૃહ મુનિ સારા-નરસા ઉપાશ્રયનાં સુખ-દુઃખને સમભાવે સહન કરે, તેમાં રાગ કે દ્વેષ ન કરે. (૧૧) ૧૨-આકોશ-કેઈ આક્રોશ કરે તે પણ પિતાના ક્ષમાશ્રમણપણાને સમજતે મુનિ સામે આક્રેશ ન કરે. આક્રોશ કરનારને અપકાર નહિ પણ ઉપકાર માને. અને પોતાના સમતાધર્મની સાધના માટે તે નિમિત્ત આપે છે એમ સમજી પ્રસન્નતા અનુભવે. (૧૨) ૧૩-વધ-કઈ તાડન–તર્જન કરે તે પણ સમતાથી સહન કરે અને “મારા પ્રાણ તે લીધા નથી ને ? એમ માનતે, કંધની દુષ્ટતાને અને ક્ષમાધર્મના ઉપકારને સમજતે જ્ઞાની સામે પ્રહાર ન કરે(મારવાની ઈચ્છા પણ ન કરે, કિન્તુ સામાને થતા કર્મબન્ધથી તેની કરૂણા ચિન્તવે).(૧૩) ૧૪-ચાચના-બીજાના દાન ઉપર જીવનારા સાધુઓને યાચના કરવી અનુચિત નથી” એમ (જિનાજ્ઞાને)સમજતે મુનિ યાચનાનું દુઃખ ન ધરે અને પુનઃ ગૃહસ્થજીવનની ઈચ્છા પણ ન કરે. (૧૪) (૧૫)–અલાભ-લાભાન્તરાય કર્મના ઉદયથી નહિ મળનારાં તથા ક્ષપશમથી મળનારાં) આહાર-વા-યાત્રાદિ બીજાને માટે કે પિતાના માટે ગૃહસ્થ-દાતાર પાસેથી ન મળે તે પણ ખેદ ન કરે અને મળે તે હર્ષ પણ ન કરે, એટલું જ નહિ, ન મળે તેમાં પિતાના અન્તરાયકર્મના ઉદયને કારણભૂત માની સમતા ધારણ કરે પણ બીજાની નિન્દા ન કરે. (બીજા લબ્ધિવંત સાધુને મળે તે જોઈને તેજોઢેષ પણ ન કરે કિન્તુ તેઓ પ્રત્યે આદર રાખે) (૧૫) ૧૬-ગ-શારીરિક રેગ આવે ત્યારે ઉદ્વેગ ન કરે, “કર્મોદયજન્ય રોગને સમતાથી સહન Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ કરતાં કર્માં ખપી જાય છે' એમ સમજી ઔષધની ઇચ્છા પણ ન કરે, કિન્તુ આત્માથી શરીરને ભિન્ન માનીને દીનતા વિના સહન કરે. (ઔષધ કરે તે પણ સંયમના ધ્યેયથી કરે.) ૧૬. ૧૭-તૃણસ્પશ-વસ્ત્રોના અભાવે કે વસ્ત્રો થાડાં અથવા ટૂંકાં હોવાથી તૃણુ–ધાસ વિગેરે પાથરીને સુવે, તૃણુના કશ સ્પર્શીને સહન કરે, કિન્તુ કામળ તૃણની (સ્પર્શીની) ઇચ્છા ન કરે. (૧૭) ૧૮--મલ–ઉન્હાળાના તાપથી થતા પરસેવાને ચેાગે સર્વ અડ્ગામાંથી ઝરતા મેલથી ઉત્તમ સુનિ ઉદ્વેગ ન પામે, સ્નાનને ન ઇચ્છે, અને મેલને ન ઉતારે, કિન્તુ (શરીરની અશુચિતાનુ તથા વસ્તુના તે તે ધમનું ધ્યાન કરતા) સમતાથી સહન કરે. (૧૮) ૧૯-સત્કાર-ઉત્તમ મુનિ મારા કોઈ સત્કાર, જેવો કે—સામે ઉભા રહેવું, પૂજન કરવું, દાનાદિ વિનય કરવા' વિગેરે કરે, એવું ઇચ્છે નહિ, તેવા સત્કાર કોઇ ન કરે તેા દીન થાય નહિ, તેમ કરે તેા હ પણ ન કરે. (કિન્તુ તે સત્કાર ચારિત્રધર્મના થાય છે એમ સમજી તેમાં સન્માન–પ્રીતિ વધારે.) (૧૯) ૨૦- પ્રજ્ઞા-પ્રજ્ઞાવંત મુનિ પેાતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) ઉત્કર્ષ થી અહંકાર ન કરે. કિન્તુ અધિક જ્ઞાનીઓની અપેક્ષાએ પેાતે અજ્ઞાન છે એમ સમજીને તેના વિનય કરે તથા અલ્પજ્ઞાનવાળાએ પ્રત્યે અનાદર ન કરતાં વાત્સલ્ય કરે. (૨૦) ૨૧–અજ્ઞાન–(ભણી શકે નહિ તેા) ‘હું ભણી શકતા નથી' અને જ્ઞાની હાય તેા ‘હું જ્ઞાનચારિત્રવાળા તા છું પણ છદ્મસ્થ હાવાથી ઘણા અજ્ઞાની છુ’ એવા ખેદ ન કરે, ‘જ્ઞાનની પ્રાપ્તિ ક્રમથી થાય છે' એમ સમજી પુરૂષાર્થ કરે અને અજ્ઞાનને સમતાથી સહન કરે. (૨૧) ૨૨-સમકિત-શ્રીજિનેશ્વરા, તેઓએ કહેલાં શાસ્ત્રવચના, તથા જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પરભવ, વિગેરે ભાવા પરાક્ષ છતાં મિથ્યા નથી, એમ માનતા સકિતને પામેલા ઉત્તમ મુનિ તે સર્વ સત્ય છે’ એમ ચિંતવે, કાઇના પ્રયત્નથી ચિલત ન થાય. (૨૨) " એમ સ્વ–પરથી થતા શારીરિક તથા માનસિક પરીષહાને મન-વચન અને કાયાના વિજેતા મુનિ નિર્ભય (અદીન) બનીને સહન કરે. ૯૦(૨૩) ૨૯૦-જીવને અનાદિ કાળથી અજ્ઞાન અને માહના ઉદયે જડ સુખને!, તે સુખને ભાગવવાના સાધનભૂત શરીરને અને એ શરીરની રક્ષા માટેના આહારાદિના પક્ષ છે. એટલું જ નહિ, પેાતે અજ્ઞાન અને માહજન્ય દૂષણેાથી ભરેલા છતાં બહારથી સારા દેખાવાના અને દૂને છૂપાવવાના પણ સતત પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન કરવાથી તેના દ્વેષ, માન માયા, લેાભ વિગેરે કષાયેાનું અને શુભાશુભ શબ્દાદિ વિષયે।ના રાગ-દ્વેષનુ. પાષણ થયા કરે છે અને તેથી પારાવાર કો-દુ;ખા વેઠવા છતાં તેના અન્ત થતા નથી. એ કારણે વિષયેા પ્રત્યે થતા રાગાદિનાં અને ક્રોધાદિ કષાયાનાં મૂળને ઉખેડવા પરીષહેને સહવા જોઇએ. પરીષહેાનુ` સ્વરૂપ મૂળ ગ્રન્થકારે જણાવ્યું છે, તે ઉપરાન્ત પણ પરીબહેાને સહવાથી થતા વિવિધ આત્મલાભ સમજવા જરૂરી છે. મનુષ્ય પરીઢાને સહન કરી શકતેા નથી તેમાં એ પણ એક હેતુ છે કે પરીષહે। સહવાથી થતા લાભનૌ તેને શ્રદ્ધા નથી. ‘અમુક કામ-કષ્ટ કરવાથી સંસારનું અમુક સુખ મળશે' એવી શ્રદ્ધા ધરાવતા માનવી સ ́સારનાં કષ્ટો જેટલા પૂર્ણાંક વેઠે છે, તેટલા જ કે તેથી પણ અધિક હર્ષોંથી પરીષઢાને પણ સહી શકે, જો તેને તેના લાભેામાં શ્રદ્ધા હૈાય. જીવમાં લાભની આશાએ કષ્ટ વેઠવાનું બળ પ્રગટે છે. પરીષહેાને વિધિથી સહન કરનારને જે વિશિષ્ટ લાભ થાય છે, તે Page #506 -------------------------------------------------------------------------- ________________ વ્રતાદિના પાલન માટે પરીષહને જય અને તેના ઉપા] આ પરીષહ જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાયકર્મના ઉદયવાળાને સંભવિત છે (૨૪). તેમાં વેદનીયકર્મના ઉદયથી ૧સુધા, ૨-તૃષા, ૩-શીત, ૪-ઉષ્ણ, પ-ડાંસ (મચ્છર) વિગેરે ૬-ચર્યા (વિહાર), –વસતિ (ઉપાશ્રય), ૮-વધ, ૯-રોગ, ૧૦-તૃણસ્પર્શ અને ૧૧-મેલ પરીષહ સંભવે છે (૨૫), જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ૧૨-પ્રજ્ઞા, અને ૧૩-અજ્ઞાનપરીષહ હોય છે તથા અંતરાયકર્મના ઉદયથી ૧૪-અલાભપરીષહ હોય છે. આ ચૌદ છવસ્થને જ હોય છે લાભને મેળવવાની જગતમાં કઈ બીજી કળા, બુદ્ધિ, કે શક્તિ છે જ નહિ, હા, પરીષહોને સહવાનું સમ્યમ્ જ્ઞાન જોઈએ. આહારની સુધાને સહવાથી મનની ભૂખ જે જગતના સવ અનર્થોનું બીજ છે તેને નાશ થાય છે અને આત્મા સ્વગુણની વૃદ્ધિને આનંદ મેળવી શકે છે. માટે જીવવાના ધ્યેયથી નિર્દોષ આહાર લેવો જોઇએ. સુધાને નાશ કરવાનું ધ્યેય સિદ્ધ કરવું હોય તે તેને જ સહવી જોઈએ, અનંત કાળથી ભૂખના દુઃખે વિવિધ પ્રયત્ન-પાપ કરવા છતાં અને પર્વતે જેટલાં અનાજ ખાવા છતાં જે ભૂખ ભાગી નહિ તેને માનવી શું શેરભર અનાજથી ભાગી શકવાને છે ? એ બુદ્ધિગમ્ય પણ નથી કે ખાવાથી સદાને માટે ભૂખ ટળે. ખાવાથી અસંતોષ–શરીરનું મમત્વ વધે છે અને ભૂખ સહવાથી તેને નાશ થાય છે, એ અનુભવસિદ્ધ સત્ય છે. માટે અહીં સુધાને સહવાનું અને માત્ર જીવન ટકાવવા પૂરતો નિર્દોષ આહાર લેવાનું વિધાન કર્યું છે. એ રીતે તૃષાને પણ સહવાથી મનની તૃષ્ણને જય થાય છે અને આત્મા સ્વસ્વરૂપની શીતળતાને અનુભવ કરે છે. જળપાન માત્ર પ્રાણની રક્ષા માટે જોઇએ. એવા ધ્યેયથી કર્મનિર્જરા થતાં તૃષાની સર્વથા શાન્તિ થાય છે. જે શરીરના સંબંધથી અનંતા જન્મ-મરણાદિ થયાં તે શરીરની મમતા તેડવી, તેને કેવળ ધર્મ સાધન બનાવવું, એ જ માનવદેહ પામ્યાનું ફળ છે. સાગરના પાણી જેટલું જળપાન કરવા છતાં જે તૃષા શમી નથી તેને શમાવવાને એક જ ઉપાય છે તૃષાને સહન કરવી તે. ઠંડું-ઉષ્ણ કે ભીનું હવામાન પગીને અસર કરે તે રોગ વધે છે માટે તેવી હવામાં જીવવા છતાં તેની અસરથી બચવું જરૂરી છે. એટલું જ નહિ, તે વિવિધ ઋતુના વિવિધ હવામાનથી શરીરનું આરોગ્ય મેળવવાનું છે તેમ શીત અને ઉષ્ણુ પરીષહેને સમતાપૂર્વક સહવાથી અનુકૂળતાને રાગ અને પ્રતિકૂળતાને દ્વેષ કે જે આત્માને રેગ છે તે ટળે છે, એ જેમ જેમ ટળે તેમ તેમ જીવને પ્રતિકૂળતા સહન કરવામાં આનંદ આવે છે, અનુકૂળતાથી ભય પામે છે, અને પરિણામે તેને સર્વત્ર અનુકૂળતા મળવા છતાં તેમાં તે જરા પણ ન લેપાય એવું વૈરાગ્યમય આત્મબળ પ્રગટ થાય છે. તેના બળે રાગ-દ્વેષનાં મૂળીયાં ઉખડી જાય છે અને પરિણામે જીવ વીતરાગતાને વરે છે. દંશ પરીષહને સહતાં એ વિચારવાનું છે કે મેં પૂર્વજન્મમાં ભૂખના ત્રાસથી અનેક જીવતા જીવેને પણ ચાવી ખાધા અને પ્રાણુમુક્ત કર્યા તે પાપ તેડવું હોય તો ભૂખથી રીબાતા આ ક્ષુદ્ર જીવોને રાહત આપવી જોઈએ. જે શરીરના સુખ માટે મેં અનંતા જીવોના પ્રાણ લીધા છે તો મારા શરીરથી બીજા છ તૃપ્ત થાય તેથી તે પાપ તૂટે, માટે આ શરીરના રૂધિરમાંસ આદિથી પણ બીજાઓને ભલે ઉપકાર થાય. તેઓને ઉપકાર થવાથી વસ્તુતઃ મને જ ઉપકાર થાય છે, ઇત્યાદિ વિચારવાથી શરીરની મમતા તટે છે. અચેલકપણાથી શરીરને શણગારવાની અને સંભાળવાની કુટેવ ટળે છે, એ ટળે ત્યારે જ આત્માના અલંકારરૂપ ગુણેની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિ થાય છે. માટે જિનાજ્ઞા છે કે “સાધુએ ટૂંકાં, જીરું અને તુચ્છપ્રાયઃ વસ્ત્રો પણ માત્ર સંયમની સાધનાના અને લોકવ્યવહારને અનુસરવાના ધ્યેયથી પહેરવાં જઇએ' માટે એની આજ્ઞાના પાલનથી મારે કેઈની આજ્ઞા માનવાની નહિ રહે અને આત્માનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે. સાચાં વસ્ત્રો તે અકાર્યની લજજા છે, તેને મારે અખંડ રાખવી જોઈએ. એમ વિચારતાં લજજા પ્રગટે છે, અહંતા ઘટે છે અને જીવન હલકુંસ્વાશ્રયી બને છે. સંયમનાં કષ્ટો વેઠવામાં અરતિ કરવાથી સંસારનાં કષ્ટોની પરંપરા વધે છે માટે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ધ॰ સં૰ ભા૦ ર્ વિ૦ ૩ગા૦ ૧૨૭ (૨૬). તે પૈકીના ક્ષુધા, પિપાસા (તૃષા), શીત, ઉષ્ણ, દશ, વિહાર, વધ, મેલ, શય્યા (ઉપાશ્રય), રોગ તથા તૃણુસ્પર્શ, એ અગીઆર વેદનીયકર્મના ઉદયથી થતા હેાવાથી છદ્મસ્થ ઉપરાન્ત કેવળીને (જિનને) પણ હાય છે (૨૭). અન્યત્ર (પ્રવચન સારાદ્ધારમાં) કહ્યું છે કે-પરીષહેાની ઘટના એ પ્રકારે થાય છે, એક ક પ્રકૃતિના ઉદયની અને બીજી ગુણુસ્થાનકાની અપેક્ષાએ. તેમાં પહેલેા પ્રકાર આ પ્રમાણે છેતેનાથી છૂટવું હાય તે! સૉંચમના વ્યાપારમાં (કષ્ટામાં) અતિ નહિ કરતાં ચિત્તની પ્રસન્નતા કેળવવી જોઇએ. એમ કરવાથી બાહ્ય-અભ્યન્તર કષ્ટોને સહવાનુ` અને તેનાથી સર્વથા છૂટવાનું સત્ત્વ પ્રગટે છે અને ઉત્તરાત્તર વધતા જતા સત્ત્વી કર્મોના–સર્વ દુઃખાના સ`થા નાશ કરી શકાય છે. આ અરિત રતિના પક્ષમાંથી જન્મે છે, માટે રતિને પણ તજવી જોઇએ. જેમ બે પાંખાના બળે પક્ષી ઉડે છે તેમ અતિ-રતિના વિકલ્પાથી મન સ્થિર-શાન્ત-પ્રસન્ન થતું નથી અને મનની પ્રસન્નતા વિના કાઈ ક્રિયા સફળ થતી નથી. માટે સાધુતાના આન તે અનુભવવા અતિ-રતિ રૂપ મનની કલ્પનાએના નાશ કરીને અધ્યવસાયસ્થાનાને નિર્મળ કરવાં જોઇએ. સ્ત્રીના શબ્દ અને તેના શરીરનું રૂપ, રસ, ગન્ધ તથા સ્પર્શી, એ પાંચ વિષયેા ઉપરાંત તેના કટાક્ષેા, હાવ-ભાવ વિગેરે સઘળું એવું કાતિલ ઝેર છે કે તેને વશ થએલે! મનુષ્ય પછી ભલે તે ગમે તેવા જ્ઞાની ઢાય, કામવાસનાથી ખેંચી શકતા નથી. બીજા પદાર્થીમાં એક-બે પ્રકારનું ઝેર હૈાય છે, સ્રીમાં પાંચે ઇન્દ્રિયાનું ઝેર છે. અરે ! ‘સ્ત્રી’ શબ્દ પણ એટલેા વિકારક છે કે તેનું સ્મરણ થતાં મનુષ્ય ધર્મધ્યાનથી ભ્રષ્ટ થઈને આત્ત-રૌદ્ર ધ્યાનમાં ફસાઈ જાય છે. એ કારણે સાધુને નવ વાડાના પાલનમાં સ્ત્રીના ચિત્ર કે શબ્દથી પણ ખચવાનું વિધાન છે. ચારિત્રનું મૂળ બ્રહ્મચય છે, તેની ઘાતક સ્ત્રી છે, માટે તે ગમે તેવા હાવભાવ ખતાવે પણ ચિત્તને અચલ બનાવવું જોઈએ. તેમ કરનારા કામના વિજેતા બને છે, કામના વિજય કર્યાં પછી તેને જગતને કાઈ શત્રુ પરાજિત કરી શકતા નથી. એમ સ્રીપરીષહના જયથી આત્મા ત્રણે જગતને વિજેતા ખની શાશ્વત સુખને વરે છે. વિહારના લાભ તે। આની પહેલાં વિહારને અંગેના ૨૭૭–૨૭૮ ટિપ્પણેામાં કહ્યા છે. આસન-બેસવા-ઉભા રહેવાનુ સ્થળ વિગેરે જેટલું કેામળ અને સુખપ્રદ હૈાય તેટલો તે આત્માને ભાવથી વિહ્વળ બનાવે છે, માટે તેની મમતા છેાડીને કાંટા, કાંકરાને પણ અવગણીને સમતા સાધવાથી મનના વિજય કરવારૂપ લાભ થાય છે. ઉપાશ્રય-મકાનની મમતાને તજવા માટે ઘર છેાડ્યા પછી પણ ઉપાશ્રયની અનુકૂળતા-પ્રતિકૂળતાથી પરાભવ પામે તે ગૃહસ્થજીવનના કરેàા ત્યાગ નિષ્ફળ થાય છે, ઉલટું ગૃહસ્થાનાં અનેકાનેક મકાનાની ઇચ્છા અને મમતા વધે છે. પરિણામે આલામાંથી ચૂલામાં પડવાની જેમ વિશેષ અહિત થાય છે. માટે નિમમતાની સાધના માટે સારા-નરસા ઉપાશ્રયમાં સમતા કેળવવી હિતકર છે. આક્રોશ સહવાથી ક્રોધાદિ કાયાના જય થાય છે, એને સહવા માટે સાધુને સહુ ક્ષમા-ક્ષમણુ’નું બિરૂદ આપે છે. ક્રોધી હાય તેને જ ખીજાના ક્રોધ નડે છે, માનીને જ ખીજાનું માન (અવિનય) ખટકે છે, વિગેરે વિચારતાં સમજાય છે કે આક્રોશ ખીો કરે છે, પણ નડે છે તે વસ્તુતઃ પાતાના જ આક્રોશ હૈાય છે. ખીજાના આક્રોશ સહન કરવાથી પેાતાના આક્રોશ નાશ પામે છે અને ક્ષમામમણુ’ બિરૂદ્રુ સાક ખને છે. વધ કરનાર પ્રત્યે ભાવદયાથી એમ ચિંતવવું જોઇએ કે ‘મારા નિમિત્તને પામીને આ બિચારા કમ થી ભારે થાય છે, મને ઉપદ્રવ કરવા છતાં અહિત તેનું થાય છે, એમ તે સ્વયં મરી રહ્યો છે તેને મારે મારવા તે મરતાને મારવા તુલ્ય છે, મારે તેને અટકાવવે-બચાવવા ડૅાય તે! મારે સહી લેવું જોઇએ' એમ વિચારી સમતાથી સહન કરતાં વૈર મટે છે અને શત્રુ પણ મિત્ર થાય છે. જગતના પ્રાયઃ સર્વ જીવાની સાથે જીવને વૈર છે તેને ટાળવા માટે પ્રત્યેકના આક્રમણને સહન કરવું, કાઇને આક્રમણુ નહિ કરવું, એ જ વૈર ટાળવાના ઉત્તમ ઉપાય છે. યાચના કરતાં લજ્જા પામનારો પ્રાય: માનથી મુંઝાયેલે Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ વ્રતાદિના પાલન માટે પરીષહનો જ્ય અને તેના ઉપા] " दंसणमोहे दंसणपरीसहो पन्नऽनाण पढममी(मि)। चरमेऽलाभपरीसह, सत्तेव चरित्तमोहंमी(मि)॥६८७॥ अक्कोस अरइ इत्थी, निसीहिआऽचेल जायणा चेव । सक्कारपुरक्कारे, एक्कारस वेयणिज्जंमि ॥ ६८८ ॥ पञ्चेव आणुपुव्वी, चरिया सेज्जा तहेव जल्ले य । વદ્દ જ તાતા, સેરેનું નથિ જવા દ્દઢા” (વનસારોદ્ધાર) હેય છે, તે માનને મારવા માટે અને “અહંતા” કે જે જગતને આંધળું કરનારો મોહન મહામંત્ર છે, તેને નિષ્ફળ બનાવ્યા વિના દાનાદિ કે ક્ષમાદિ કોઈ ધર્મ સફળ થતો નથી, એમ સમજી યાચના કરવાથી મોટાઈનો મદ ઉતરી જાય છે. અલાભ કે લાભ દાતારના અને લેનારના ક્ષપશમને આધીન છે. છતાં તેને પિતાનાં માની દુર્બાન કરવું તે અજ્ઞાન છે. વસ્તુતઃ સાધુજીવનમાં પ્રાપ્ત થતાં આહારાદિ શ્રીવીતરાગશાસનની વ્યવસ્થાનું અને ગુરૂની કૃપાનું ફળ-બળ છે, તે ન મળે તેમાં લાભાન્તરાયનો ઉદય માનીને સમતા કેળવવાથી લાભાન્તરાય તૂટે છે. અલાભ ત્યારે થાય છે કે પૂર્વે અનેક ના સાચા હક્કોને લૂંટીને અંતરાયકર્મ બાંધ્યું હોય, તેને સમજીને સમતાપૂર્વક ભેગવવાથી લાભાન્તરાય તૂટે છે. જરૂરી વસ્તુ ન મળે તે પણ સમભાવ રાખવાથી ત્યાગ-તપની સિદ્ધિ થાય છે, માટે અલાભનું મૂળ કારણ સમજવાપૂર્વક ચિત્તને પ્રસન્ન રાખવું અને ખેદ કે નહિ આપનાર ઉપર દ્વેષાદિ નહિ કરવું. બલાત્કારે, કે જિનાજ્ઞા વિરૂદ્ધ મેળવવાથી લાભાન્તરાયકમ બધાય છે અને પરિણામે દુર્ગતિમાં જવું પડે છે. રેગ પૂર્વે પાર્જિત અશાતાદનીય વિગેરે કર્મોનું ફળ છે, પિતાનાં ઉપાર્જેલાં કર્મોને બદલે ભોગવી લે તે જ ન્યાય છે, તેને બદલે ઔષધાદિનું સેવન કરવું તે અન્યાય છે. ઔષધથી રોગ ટળવાને નિર્ણય નથી પણ તે એક આર્તધ્યાન હોવાથી નવું કર્મબન્ધન તે થાય છે જ. ઉપરાન્ત ઔષધ કરવામાં હિંસા, પ્રતિજ્ઞાને ભંગ થવારૂપ અસત્ય, જીવઅદત્ત, તીર્થકર અદર વિગેરે અદાદાન, શારીરિક સુખની ઇચ્છારૂપે અબ્રહ્મ અને શરીરની મમતારૂપે પરિગ્રહદોષ પણ રહેલો છે. “શરીરને રોગ મટાડવાને બદલે ઔષધથી કમરેગને વધારવાનું થાય છે, માટે સર્વ રેગના મૂળભૂત કરેગને મટાડવાના ઉપાયભૂત બાહ્યરેગેને સહન કરવામાં જ આત્માનું શ્રેય છે એમ સમજતો મુનિ ઉત્સર્ગ પદે રગને સમતાથી ભગવે પણ ઔષધની ઇચ્છા ન કરે. સમતાથી મટે રેગ પુનઃ કદી પ્રગટતો નથી, દવાથી મટે તો પણ એક યા બીજારૂપે પુનઃ પ્રગટ્યા વિના રહેતું નથી. શરીર અને આત્માની ભિન્નતાને સમજતે મુનિ કર્કશ પણ તૃણસ્પર્શથી મુંઝાય નહિ ઉલટું “આકિ -ચન્ય ધર્મના પાલન માટે શ્રી જિનેશ્વરેએ કરેલી આજ્ઞાના સ્પર્શમાં (પાલનમાં) જ સર્વ સુખપ્રદ સ્પર્શી રહેલા છે એમ માનીને પ્રસન્નતાથી જિનાજ્ઞાનું પાલન કરે. શરીરને મેલ શરીરની અશુચિતાના પરિણામે છે, તેના પ્રત્યે જુગુપ્સ કરવાથી બીજું શરીર જુગુપ્સનીય મળે છે અને તે ધર્મનું સાધન બનતું નથી. માટે ધમની સાધનામાં સહાયક શરીરની પ્રાપ્તિ કરવા તેને મેલ સહ જોઇએ, બાહ્ય મેલની જુગુપ્સાથી કમમેલ વધે છે, માટે “કર્મમેલનો નાશ કરવા મલપરીષહ સહ આવશ્યક છે' એમ સમજીને મલ પરીષહને સહવાથી ઉત્તમ-નીરોગી શરીર વિગેરે મળે છે. સંસ્કાર કઈ કરે તો તે પિતાને નહિ પણ ચારિત્રને કરે છે એમ સમજી તેનું અભિમાન નહિ કરવું જોઈએ. “ચારિત્ર કે તેને વેબ ન ડાય તો કોઈ સત્કાર કરે નહિ” એમ સમજતા મુનિ જેમ જેમ સત્કાર વધે તેમ તેમ ચારિત્ર પ્રત્યે પૂજયભાવ-બહુમાન પેદા કરે, એમ કરવાથી ચારિત્રમેહનીયાદિ કર્મો તૂટે છે, અભિમાન કરવાથી તે તે ઉલટાં બન્ધાય છે. સત્કાર ન મળે તે પોતાની શિથિલતાને કારણે ચારિત્રનું માન ઘટે છે એમ સમજીને Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૭ ભાવાર્થ-દર્શનમેહનીય કર્મના ઉદયથી દર્શનપરીષહ, પહેલા એટલે જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાનપરીષહ, અન્તરાયના ઉદયે એક અલાભ અને ચારિત્રમેહનીયના ઉદયે સાત પરીષહ હોય છે (૬૮૭). તે કહે છે કે–આક્રોશ, અરતિ, સ્ત્રી, નિષદ્યા (આસન), અલક (નગ્નતા), યાચના અને સત્કાર–પુરસ્કાર, એ સાત ચારિત્રમેહના ઉદયથી તથા આગળન અગીઆર વેદનીયના ઉદયથી હાય (૬૮૮). તે અનુર્વિથી એટલે ક્રમશઃ સુધા, તૃષા, શીત, ઉષ્ણુ અને દંશ, એ પાંચ, તથા ચર્યા(વિહાર), શય્યા(ઉપાશ્રય), મેલ, વધ, રોગ અને તૃણસ્પર્શ. એ અગીઆર વેદનીયના ઉદયથી જાણવા. શેષકર્મોને ઉદયમાં પરીષહે હેતા નથી. (૬૮૯). (એમ બાવીસ પરીષહ પિકી એક દર્શન મેહથી, બે જ્ઞાનાવરણથી, એક અન્તરાયથી, સાત ચારિત્રહથી અને અગીઆર વેદનીયકર્મના ઉદયથી હાય, એ કર્મની અપેક્ષાએ કહ્યા.) હવે બીજા પ્રકારે એટલે ગુણસ્થાનકની અપેક્ષાએ કહે છે કે “વાથી વાયરસં૫ર, () સુમરાજિ . छउमस्थवीयरागे, चउदस एक्कारसजिणंमि ॥" प्रवचनसारो०६९०॥ ભાવાર્થ-બાદરસમ્પરાય(નવમા)ગુણસ્થાનક સુધી બાવીશ, સૂમસમ્પરાય(દશમા)માં ચૌદ, છદ્યસ્થવીતરાગને (અગીઆમે-બારમે) ચૌદ અને કેવલીને અગીઆર પરીષહ હોય છે, તેમાં નવમા સુધી બાવીશ, દશમે–અચેલક, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર અને દર્શન, એ દર્શન–ચારિત્રમેહનીય ઉદયજન્ય આઠ સિવાયના ચૌદ અને અગીઆરમેબરમે પણ એ જ ચૌદ હોય છે. તેરમે ચૌદમે ગુણસ્થાનકે વેદનીયકર્મોદયજન્ય ઉપરોક્ત અગીઆર હોય છે) એક કાળે (સાથે) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી એક જીવને પરીષહ કહ્યા છે કે “વીસ વોલપ, વતિ વત્રો છે દા. सीओसिणचरिय निसीहिआ य जुगवं न वटुंति ॥" प्रवचनसारो० ६९१॥ શિથિલતાને દૂર કરે, પણ પિતે ખેદ ન કરે. પ્રજ્ઞા જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમને અનુસાર પ્રગટે છે, તેને મદ કરવાથી તે કર્મો બન્ધાય છે, માટે જેમ જેમ પ્રજ્ઞા વધે તેમ તેમ લઘુતાને અને વિનયને વધારતા મુનિને પ્રજ્ઞામદને વિજય થાય છે. અજ્ઞાન છે કે દેષરૂપ છે, પણ તે ઇચ્છા માત્રથી ટળતું નથી, જ્ઞાન-જ્ઞાનીને વિનય વિગેરે કરવાથી ટળે છે, એમ સમજતે મુનિ અજ્ઞાનથી દીન ન બને પણ વિશેષજ્ઞાનીઓને વિનય–ભક્તિ કરતે તેમાં મુક્તિ એટલે આનંદ અનુભવે. જ્ઞાન કરતાં ય જ્ઞાનીની ભક્તિ ઘણો લાભ કરે છે, તેઓની ભક્તિથી અજ્ઞાનને નાશ થઈ જ્ઞાન પ્રગટે છે, એટલું જ નહિ, સર્વ દોષમાં શિરદાર એવું મોહનીય કર્મ પણ તૂટી જાય છે અને જીવ વીતરાગ બની કેવળજ્ઞાન પ્રગટાવે છે “માસતુસ” મુનિ વિગેરે એનાં ઝળહળતાં દૃષ્ટા છે. સમકિત ગુણને દઢ અને નિર્મળ બનાવવા માટે મુનિએ તેને દે ચલાયમાન કરે કે કોઈ ઇન્દ્રજાળી ભ્રમ ઉત્પન્ન કરે તે પણ શ્રીજિન અને જિનવચન સિવાય સઘળું મિથ્યા માનવું જોઈએ, દેવે કરેલી પણ પરીક્ષામાં શ્રેણિકની જેમ શ્રદ્ધાથી અચલિત થવું જોઈએ. એક શ્રદ્ધા અખંડ રહે તે સઘળા ગુણે જવા છતાં પુનઃ પ્રગટે છે અને શ્રદ્ધા-સમકિત ગયા પછી સઘળા ગુણે અવરાઈ જાય છે, પ્રગટ રહે તે પણ લાભ કરતા નથી. એમ પરીષહના જયથી ઘણે આત્મિક લાભ થાય છે. ઉપરાન્ત ગ્રન્થમાં જણાવ્યા પ્રમાણે તે કર્મોના ઉદયથી થાય છે માટે તે તે કર્મોને તેડવા માટે પણ તેને સમજપૂર્વક સહવા જરૂરી છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ વ્રતાની સફળતામાં ગચ્છવાસાદિની આવશ્યકતા અને તેનું મહત્ત્વ] ૪૪ ભાવા–એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી વીસ અને જધન્યથી એક જ પરીષહ હાય છે, કારણ કે–શીત અને ઉષ્ણ તથા વિહાર અને ઉપાશ્રય (વસતિ), એ એ એ પરસ્પર વિરૂદ્ધ હેાવાથી એક સાથે એમાંથી કોઈ એક જ હાય. એ પરીષહાનુ વર્ણન કર્યું.. આ ગચ્છવાસ, કુસ’સત્યાગ, અર્થ પચિન્તન, વિહાર, આલેાચના, પ્રાયશ્ચિત્ત કરવું, ઉપસર્ગાને સહવા તથા પરીષહેાને જીતવા, વિગેરે ચારિત્રાનુષ્ઠાનાનું ભાવપૂર્વક નિર્મળ મનથી પાલન કરનારને પ્રાપ્ત થએલા ચારિત્રના અધ્યવસાયાનું રક્ષણ થાય છે, એટલું જ નહિ, ન પ્રગટ્યા હોય તેવા ઉપરના (વિશુદ્ધ) અધ્યવસાયે પણ આ ગચ્છવાસાદિના પાલનરૂપ ઉપાયાથી પ્રગટે છે, માટે તેનું યથાવિધિ પાલન કરવું જોઇએ. જો માત્ર ત્રતા સ્વીકારવાથી જ પરિણામની રક્ષા કે વૃદ્ધિ થતી હોય તે અભને પણ તે થાય, કારણ કે–અભળ્યે પણ ત્રતાને તા સ્વીકારે છે. માટે છદ્મસ્થ (પણ) ગુરૂની આજ્ઞાના પાલનરૂપ ચારિત્ર પાળવાથી જ ઉપસ્થાપના અર્થાત્ સ્વીકારેલાં મહાવ્રતા સફળ થાય છે એમ સમજી તેએની આજ્ઞા મુજબ ઉપર કહ્યાં તે ગચ્છવાસાદિ દરેક કાર્યાનું યથાવિધિ પાલન કરવું. વધારે શું ? (ઉત્સગ માગે) ગુરૂઆજ્ઞાના પાલનથી જ મહાવ્રતાનું (ઉત્કૃષ્ટ) યાવત મુક્તિરૂપ ફળ મળે છે. માટે જ અહીં ગચ્છવાસાદિ કબ્યાનુ પાલન કરવું જ જોઇએ' એવા નિયમ જણાવ્યેા છે. અન્યથા ‘માત્ર સામાયિક ચારિત્રને પામીને પણુ' અનંતા સિદ્ધ થયા હેાવાથી ઉપસ્થાપના અને ગચ્છવાસ વિગેરે . આ સઘળુ વિધાન નિષ્ફળ ગણાય. હા, માત્ર સામાયિકથી મુક્તિ થાય, પણ તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તા મહાત્રતા સ્વીકારવારૂપ છેદ્યાપસ્થાપના નામના બીજા પ્રકારના ચારિત્રને સ્વીકારીને ગુરૂઆજ્ઞાના પાલનપૂર્વક ગુણસ્થાનકાની વૃદ્ધિ કરવી તે છે. માટે અહીં કરેલું ગવાસાદિનું વિધાન સફળ છે. ગાવિન્તવાચક વિગેરેની જેમ વ્રતાને ઉચ્ચરતી વેળા ન હોય તેવા પણ ચારિત્રના પરિણામ આ ગચ્છવાસ વિગેરેના પાલનથી પાછળથી પણ પ્રગટે છે. માટે આ ગચ્છવાસાદિનુ પાલન ઉદ્યમપૂર્વક કરવું જોઇએ.૨૯૧ ૨૯૧–દીક્ષાના સામાન્ય અર્થ પ્રતિજ્ઞા છતાં જૈનપરિભાષામાં એને ચારિત્રના સ્વીકાર માનવામાં આવે છે, ઘ૨ છેાડીને સાધુજીવનના માર્ગે અથવા સૌંસારના માર્ગ છેડીને મેાક્ષમાર્ગે પ્રવ્રજન (સતત ગમન) કરવાનું ઢાવાથી તેને ‘પ્રવ્રજ્યા’ પણ કહેવાય છે, એ સિવાય પણ તેનાં નામેા અને અર્થાં જુદી જુદી રીતે એ છે. અહીં તે પ્રસ્તુત નથી. આ પ્રતિજ્ઞા જીવનપર્યંતની કરાય છે, કારણ કે–જો ભવિષ્યમાં એને છેાડી દેવાની હાય તા તેના વિશિષ્ટ પ્રયત્ન કરવાનું બળ–ઉત્સાહ જીવમાં પ્રગટે નહિ. સામાન્યતયા જીવના એ સ્વભાવ છે કે જે વસ્તુ તેને કાયમને માટે ઉપયોગી લાગે છે તેની સાથે જ તે સંબધ કરી શકે છે અને તેનુ' રક્ષણુ કે પાલન પણ કરી શકે છે. આ કારણે જ આર્યાંના લગ્નસમ્બન્ધ પણ વચ્ચે તૂટવાના સભવ છતાં જાવજીવન જ કરવામાં આવે છે. જો તેમ ન થાય તે। દમ્પતિના પરસ્પર સબન્ધ કે ગૃહસ્થધમ સચવાય જ નહિ. અહીં એમ પ્રશ્ન થાય કે-શરીર-ઘર-કુટુમ્બ-ધન-વૈભવ વિગેરે આખરે છૂટે જ છે છતાં મનુષ્યા એના સુબન્ધ અખંડ જાળવે છે, રક્ષા કરે છે અને પાલન પણ કરે છે, તે કેમ બને? એનું સમાધાન એ છે –સઘળું અનિત્ય છતાં જેએ ‘તે છૂટવાનું નથી' એવું મિથ્યાજ્ઞાન ધરાવે છે, તેએ જ તેમાં રાગ ઠેરી શકે છે અને એને કાયમી બનાવવાના પ્રયત્ના જીવનભર કરવા છતાં એ મિથ્યાજ્ઞાનથી આખરે ગાય છે. તેને અનિત્ય માનનારા જ્ઞાની શકય હાય તેા પહેલાંથી જ છેાડી દે છે અને ન છેાડી શકે તે। પણ તેના ૫૭ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા. ૧૨૭ તત્ત્વષ્ટિએ તે આ રીતે ચારિત્રપાલન કરવું તે જ જ્ઞાન અને શ્રદ્ધા (છે અથવા તેનું ફળ) છે, એના વિના માત્ર કોરું જ્ઞાન કે કોરી શ્રદ્ધા સફળ નથી. કહ્યું છે કે “णिच्छयणयस्स चरणायविधाए णाणदंसणवहोऽवि । વવાર ૩ વર, હયમિ મય ૩ સેના " પચાશ – ૪ // ભાવાર્થ-નિશ્ચયનયના મતે ચારિત્રરૂપ આત્મસ્વભાવને વિઘાત થવાથી જ્ઞાન અને દર્શનને પણ વિઘાત મનાય છે, (નિશ્ચયથી જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણે અભિન્ન છે, માટે એકના ઘાતે ત્રણેને ઘાત ગણાય છે.) વ્યવહારનયના મતે તે ચારિત્રને વિઘાત થવા છતાં દર્શન જ્ઞાનને વિઘાત થાય અથવા ન પણ થાય. (અનંતાનુબંધિના ઉદયથી ચારિત્રને ઘાત થાય તે દર્શન અને જ્ઞાન હણાય, અપ્રત્યાખ્યાનીયના ઉદયથી તે એક જ ચારિત્રનો ઘાત થાય.) સંબન્ધથી પાસે નથી. દીક્ષા પણ જો અમુક મુદત સુધીની જ હોય છે તેનું પાલન-રક્ષણ કરવાને ઉત્સાહ જાગે જ નહિ અને તેનું યથાવિધિ પાલન પણ થાય નહિ. એમ છતાં પ્રશ્ન થાય કે મરણ વખતે તે દીક્ષા છોડવાની (છૂટવાની)જ છે, તે તેને સમ્બન્ધ કરવાથી શું ? અથવા તે પણ અનિત્ય હોવાથી તેમાં જ્ઞાની રાગ કેમ કરી શકે ? એનું સમાધાન એ છે કે-દીક્ષા ભલે આ ભવ પૂરતી હોય, પણ તેનું ફળ ૫રભવમાં સાથે આવે છે માટે તેને સમ્બન્ધ જીવ કરી શકે છે. જે એમ પ્રશ્ન થાય કે-એ ન્યાય અને પક્ષમાં તુલ્ય છે, કુટુમ્બ વિગેરેના સમ્બન્ધથી પણ તેને રાગ-એમ વિગેરે ફળ પરભવમાં સાથે આવે છે, તો તેને શા માટે છોડવું? પાલન વિગેરે કેમ નહિ કરવું ? તેનું સમાધાન એ છે કે ધન–શરીર-કુટુમ્બ વિગેરેને રાગ–પ્રેમ ભલે પરભવમાં સાથે આવે, પણ તે જેમ જેમ વધે તેમ તેમ આત્મા વધારે દુઃખી થાય છે, માટે તેને વહેલામાં વહેલો છેડો જોઈએ. દીક્ષાનું ફળ તો જડ પ્રત્યેને વૈરાગ્ય થ તે આત્માનો ગુણ છે, માટે તે જેમ જેમ વધે તેમ તેમ આત્માનું સુખ વધે છે અને પરભવમાં પણ તે સુખી કરે છે. અર્થાત્ દીક્ષા ભલે અનિત્ય છે પણ તેનું ફળ નિત્ય અને ઉપકારી છે, માટે જીવ તેને પ્રયત્ન ઉત્સાહથી કરી શકે છે. જે તે વચ્ચે જ છેડી દેવાની હોય તે તે ઉત્સાહ કે પ્રયત્ન થઈ શકે નહિ, માટે તેની પ્રતિજ્ઞા જીવનપર્યન્ત કરવામાં આવે છે. કિન્તુ એ પ્રતિજ્ઞા કરવા માત્રથી કાર્ય પૂર્ણ થતું નથી, તેનું પાલન કરીને ચારિત્રની પરાકાષ્ટાએ પહોંચવાનું છે. એ કારણે એક જ ચારિત્રગુણની નીચેની ઉપરની ભૂમિકાઓ રૂ૫ પાંચ પગથીયાં જણાવ્યાં છે, એને જ અનુક્રમે સામાયિક, છેદે સ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસમ્પરાય અને યથાખ્યાતચારિત્ર પગથીએથી બીજ પહેાંચવા માટે પ્રયત્ન કરતાં કરતાં અતિમા છેલા યથાપ્રખ્યાત ચારિત્રને પામે છે ત્યારે તેની સાધના પૂર્ણ થાય છે. આ પ્રયત્ન ચારિત્ર અનુષ્ઠાનના સેવનરૂપ છે, તે કરવામાં આવે તે જ ઉપરના ચારિત્રની પ્રાપ્તિ થાય. ભૂમિકાને અનુસાર પ્રયત્ન પણ જુદે જુદે વિશિષ્ટ હેાય છે અને પ્રયત્ન જેમ જેમ વિશિષ્ટ થાય છે તેમ તેમ ચારિત્રની કક્ષા પણ ઉંચી થતી જાય છે, એમ મશઃ છેલું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય છે. અહીં સમજાશે કે દીક્ષા(સામાયિકચારિત્ર)ની પ્રતિજ્ઞા કર્યા પછી વિશેષ પ્રયત્નની જવાબદારી ઉભી થાય છે, તે પ્રયત્ન કરવાથી રાગ-દ્વેષનાં નિમિત્તે વચ્ચે રહેલ મુનિ પણ રાગદ્વેષનો પરાભવ કરીને સામાયિકને (સમતાને) સાધી શકે છે. એ સાધનાથી છેદપસ્થાપના ચારિત્ર માટે ગ્ય બનેલો તે માત્ર તેને સ્વીકારીને સામાયિકની ભૂમિકા ઉપર તેનું પાલન કરવા લાગે છે. અને આ મહાવ્રતના પાલન (સિદ્ધિ) માટે અહીં કહેલાં ગચ્છવાસ, કુસંસર્ગ ત્યાગ, વિગેરે કાર્યો સાધવાં અતિ આવશ્યક છે, તેને વિના ઉપર ઉપરનાં ચારિત્રે પ્રગટ થતાં નથી. Page #512 -------------------------------------------------------------------------- ________________ મુક્તિની આરાધના માટે ભાવચારિત્રનુ` મહત્ત્વ] ૪૫૧ પ્રશ્ન—ચારિત્રરહિત આત્માએ સિદ્ધ થાય છે, પણ દનરહિત સિદ્ધ થતા નથી’ એમ આગમમાં દર્શનની પ્રધાનતા સભળાય છે, તેા તમે કહ્યું તે કેમ ઘટે ? ઉત્તરપ્રશ્ન ખરેાખર નથી, જેમ દીનાર(એકજાતિનું નાણું) વિશેષસ'પત્તિને ઉત્પન્ન કરવામાં હેતુ છે, તેમ દર્શન પણ મુક્તિ થવા પહેલાં વચ્ચે ચારિત્રરૂપ કાર્યની સિદ્ધિ કરાવવા દ્વારા મુક્તિનું કારણ અને છે, અર્થાત્ ચારિત્રની પ્રાપ્તિ કરાવવા દ્વારા સમ્યગ્દર્શન મુક્તિનું પરપરકારણ છે એથી તેની પ્રધાનતા ઘટિત છે, અન્યથા નહિ. માટે જ ભાવની અપેક્ષાએ સમ્યગ્દર્શનાદિ ગુણેા ક્રમશઃ પ્રગટ થાય છે, એ માટે આગમમાં (વિશેષાવશ્યક ભાષ્યમાં) કહ્યું છે કે~~ 66 संमत्तंमि उ लद्धे, पलियपुहुत्तेण सावओ हुज्जा । चरणोवसमखयाणं, सागरसंखतरा हुंति ||१२२२ ॥ एवं अपरिवडिए, सम्मत्ते देवमणुअजम्मे । ગાય સેવિગ્ગ, પામવેળ તુ(ચ) સાળિ(ર) ’” ૨૨॥ ભાવા-દેશે ન્યૂન એક ક્રોડાકોડ સાગરાપમ જેટલી કર્મોની સ્થિતિ ખાકી રહે ત્યારે સમ્યક્ત્વ પામે, તે પછી તેમાંથી એથી નવ પલ્યાપમ જેટલી સ્થિતિ ઘટતાં દેશવિરતિ, તેમાંથી પશુ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટતાં સર્વવિરતિ, તેમાંથી સંખ્યાતા સાગરાપમ જેટલી સ્થિતિ ઘટતાં ઉપશમશ્રેણિ અને તેમાંથી પણ સંખ્યાતા સાગરાપમ જેટલી સ્થિતિ ઘટતાં ક્ષપકશ્રેણિ(ના અધ્યવસાયા) પ્રગટે છે. (૧૨૨૨) અપ્રતિપતિત સમ્યકૃત્વવાળા જે જીવ દેવના અને મનુષ્યના જ ભવા કરે તેને અંગે આ ક્રમે તે તે ગુણેાની પ્રાપ્તિ સમજવી, અથવા કાઇને એમાંથી કોઈ એક શ્રેણિ સિવાયના સમ્યાદિ સર્વ ભાવે એક જ ભવમાં પણ પ્રાપ્ત થાય. એક ભવમાં એ શ્રેણિએ હાય લૌકિક કાર્યોંમાં પણ લગ્ન કરવા માત્રથી કંઇ વળતું નથી, જીવનપર્યંત પતિ-પત્નીએ પેાતાની જવાબદારીને અનુસરવું પડે છે, પુત્રને જન્મ આપ્યા પછી ઉછેરવાનું કાર્યાં ફરજીત કરવુ પડે છે, નોકરીના સ્વીકાર કર્યાં પછી માલિકનું તે તે કાર્ય કરી આપવું પડે છે, કેવળ લગ્નથી, પુત્રજન્મથી, કે નાકરીના સ્વીકાર વિગેરેથી કંઈ ફળ મળતું નથી, તેમ ચારિત્રરૂપ લોકોત્તર કા`માં પણ માત્ર દીક્ષા લેવાથી કે મહાનતા ઉચ્ચરવાથી કંઈ વળતું નથી, તે તે ભૂમિકાને યેાગ્ય પ્રયત્ન કરવાદ્વારા કરેલી પ્રતિજ્ઞાને સફળ-સિદ્ધ કરીને ઉપરની ભૂમિકાને-ચારિત્રને પ્રાપ્ત કરવાનું ઔાય છે. એથી સમજાશે કે મહાવ્રતેાની પ્રતિજ્ઞા કરતાં પણુ ગચ્છવાસ, કુસ'સત્યાગ, વિગેરેનુ' નિરતિચાર પાલન કરવું' અતિ મહત્ત્વનુ' છે, એ જ કારણે ગ્રન્થકારે ‘તેને પાલવુ જોઇએ' એવા નિયમ ખાંધ્યા છે. ગચ્છવાસ વિગેરેના પાલનથી આત્માને કેવા વિશિષ્ટ લાભેા થાય છે તે તેા તેના વણુ ન વખતે અગાઉની ટીપ્પણીએ દ્વારા જણાવ્યું છે. અહીં તેા માત્ર એટલું જ સમજવાનું છે, દીક્ષા લેનારે ગચ્છવાસનું પાલન' વિગેરે ગ્રન્થકારે કહેલાં કાર્યાં ફરજીઆત કરવાનાં છે, એ કરવાથી જ જિનાજ્ઞાનું પાલન થાય છે, સંધની અને શાસનની રક્ષા થાય છે અને આત્મા ઉત્તરાત્તર ગુણનુ ભાજન બને છે. એથી વિપરીત, શક્તિ છતાં તે કવ્યા નહિ કરવાથી જિનાજ્ઞાના ભંગ, સંઘની કુસેવા (આશાતના) અને શાસનની અપભ્રાજના થાય છે, એથી દનમેાહનીય વિગેરે કર્માંના બન્ધ થવાથી આત્માનું ભવભ્રમણ વધે છે. માટે જ ‘દીક્ષા શ્વેતાં પહેલાં દીક્ષાનું તથા તેની કરણી વિગેરેનું જ્ઞાન અને તેનું પાલન કરવાની પેાતાની યાગ્યતા પ્રગટાવવાની જરૂર છે.’ એમ અન્ય શાસ્ત્રોમાં અને આ ગ્રંથના પ્રારમ્ભમાં પણ જણાવ્યું છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર [૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૮-૧૨૯ નહિ, માટે એક જ ભવમાં સર્વ ભાવને પામનારે પણ અન્યતર શ્રેણિ ન કરે. (૧૨૨૩) માટે અહીં “ચારિત્ર વિના મુક્તિ નથી થતી એમ કહ્યું છે તે ભાવચારિત્રને આશ્રીને ઘટે છે. દ્રવ્યચારિત્ર(વેષ)ની પ્રાપ્તિમાં તે નિયમ નથી (વેષ વિના પણ મોક્ષ થાય છે). કારણ કે-સંમેશ્વર વિગેરે અંતકૃત કેવળીઓને દ્રવ્યચારિત્રને (વેષને) અભાવ હતો જ. હા, તેઓને પણ જે ભાવચારિત્રથી અન્નકૃતકેવલીપણું પ્રાપ્ત થયું તે ભાવચારિત્ર પૂર્વ જન્મના દ્રવ્યચારિત્રનું ફળ હતું, કારણ કે-(ગૃહસ્થજીવનના ત્યાગ વિના જેનાથી મોક્ષ સાધી શકાય) તેવું ચરમશરીરીપણું પામવું ઘણું ઉત્તમ છે અને તેથી જ તે અનેક ભવ સુધી કુશળ (શુભ) યોગેનો અભ્યાસ થવાથી પ્રાપ્ત થાય છે. જેને વિજય બહુ જ દુષ્કર છે તે મોહ અનેક ભવના ચારિત્રના આરાધનથી જ છતાય છે, મરૂદેવામાતા વિગેરે દ્રવ્યચારિત્રને અભાવ આશ્ચર્યભૂત હોવાથી વિરોધ માનવે નહિ. (અહીં પ્રશ્ન થાય કે આશ્ચર્યો તે દશ જ કહ્યાં છે અને તેમાં મરૂદેવા માતાનું નામ તે ગણાવ્યું નથી, છતાં એને આશ્ચર્ય કેમ કહે છે? તેને ઉત્તર આપે છે કે) આશ્ચર્યો દશ જ નથી, શાસ્ત્રોમાં કહેલાં દશ તે બીજાના ઉપલક્ષણરૂપ છે. અર્થાત્ દશના ઉપલક્ષણથી બીજાં પણ આશ્ચર્ય થયાં છે, એમ સમજવું. કહ્યું છે કે “णणु णेयमिहं पढिअं, सच्चं उवलक्षणं तु एआई । ___ अच्छेरगभूअंपिअ, भणिों नेअंपि अणवरयं ॥” पञ्चवस्तु० ९२८ । ભાવાર્થ–પ્રશ્ન-આ મરૂદેવાના દષ્ટાન્તને દશ આશ્ચર્યમાં કહેલું નથી ? ઉત્તર–પ્રશ્ન બરાબર છે, કિન્તુ એ દશ આશ્ચર્યો ઉપલક્ષણભૂત છે માટે બીજાં પણ આશ્ચર્યો થયાં છે) મરૂદેવામાતાને પૂર્વભવમાં દ્રવ્યચારિત્ર વિના મોક્ષ થયે તે પણ આશ્ચર્યભૂત માન્યું છે, કારણ કે એવું સદાય બનતું નથી. (કિન્તુ વનસ્પતિમાંથી અનન્તર ભવમાં મનુષ્ય થઈને તે જ ભવમાં મુક્તિ અનંતા કાળે કઈકને જ થાય, માટે તે આશ્ચર્ય છે જ.) એમ સર્વ કથન સુઘટિત છે, માટે “ગચ્છવાસ વિગેરેના પાલનમાં પ્રયત્નશીલ બનવું. આ ઉત્તમ ક્રિયાઓને આરાધ (કંઈ સાધુ) પર્યાય પૂર્ણ થતાં ગણની અનુજ્ઞાને (ગણપદને) યોગ્ય પણ બને, તેથી હવે ગણપદરૂપ સાપેક્ષયતિધર્મને કહેવાપૂર્વક કમની પ્રસ્તાવના કરે છે કે " નુથાકાળજ્ઞSષ્યનવમાતા - તમેવ વિદ્વિત, વર્ણવાનો યથાસ્થિત ૨૮” મૂળને અથ—અનુયોગ અને ગરછની અનુજ્ઞાને પણ કહેવાને શાસ્ત્રોક્ત કમ હવે પ્રાપ્ત થે, માટે શાસ્ત્રમાં કહેલા તે ક્રમને યથાસ્થિત કહીએ છીએ. ટીકાને ભાવાર્થ-“અનુગ” એટલે સૂત્રોના અર્થનું વ્યાખ્યાન અને ગણ એટલે ગચ્છ, એ બન્નેની અનુજ્ઞા એટલે અનુમતિ આપવી તે પણ, અર્થાત્ ઉપર કહેલાં ગચ્છવાસાદિ જ નહિ, કિન્તુ વ્યાખ્યાનની અને ગચ્છની અનુમતિ (અનુજ્ઞા) આપવી અને લેનારે લેવી તે પણ આપનાર-લેનાર ઉભયને સાપેક્ષયતિધર્મ છે. તે અનુજ્ઞાની વિશિષ્ટતા કહે છે કે તે “અનવદ્ય એટલે (સાધુધર્મને પાળવાના) શુદ્ધ ક્રમથી એગ્ય બનેલા આત્માને “પ્રાપ્ત થએલી આપવી, તાત્પર્ય કે દિક્ષા લઈને ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા મેળવવી, વિગેરે કમથી આરાધના Page #514 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ માટે ક્રમ, ગ્યતા અને લેનાર-દેનારની જવાબદારી ૪૫૩ કરીને જેણે અનુજ્ઞાની યોગ્યતા પ્રગટ કરી હોય તેને આ અનુજ્ઞા પ્રાપ્ત થએલી ગણાય, હવે તેવાને અનુજ્ઞા કરવી તે સાપેક્ષ યતિધર્મ છે એ કારણે તે ક્રમનું યથાર્થ સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે અહીં કહીએ છીએ. એ રીતે પ્રતિજ્ઞા કરીને હવે તે ક્રમને જ કહે છે કે मूलम्-" व्रतग्रहेऽष्टौ सूत्रार्थ-विहारे द्वादश क्रमात् । पञ्चचत्वारिंशवर्षे, योग्यतैवं गणिस्थितेः ॥२२९॥" મૂળીને અર્થ–પ્રતગ્રહણ કરવામાં આઠ અને સૂત્ર, અર્થ તથા વિહારમાં બાર બાર, એમ (કુલ ચુંમાલીશ વર્ષ ગયા પછી ઉમ્મરથી) પીસ્તાલીશમાં વર્ષે અનુયેગની અને ગણની અનુજ્ઞા માટેની યોગ્યતા પ્રગટે છે. ટીકાને ભાવાર્થ–ચારિત્રની પ્રાપ્તિ માટે આઠ વર્ષે કહ્યા છે, કારણ કે “તેથી ઓછી ઉમ્મરે ચારિત્ર આપવાથી તેને પરાભવ વિગેરે થાય ઈત્યાદિ કારણે આઠ વર્ષની નીચે (દ્રવ્ય) ચારિત્ર ન લેવું. (અધ્યવસાયની) પ્રાપ્તિ પણ એથી ઓછી ઉમ્મરે ન થાય, એથી દ્રવ્ય-ભાવ ઉભય ચારિત્રને આઠ વર્ષ પૂર્વે નિષેધ છે. તથા સૂત્રાથવિદ્યારે એમાં ત્રણ પદોને સમાહારદ્રસમાસ કરેલો હોવાથી સૂત્રમાં એટલે સૂત્ર ભણવામાં, અર્થમાં એટલે અર્થ ભણવામાં અને વિહારમાં એટલે ભિન્નભિન્ન દેશનું (અનુભવ) જ્ઞાન મેળવવા પૂર્વક ભવ્યજીને ધર્મને ઉપદેશ કરતા વિચરવામાં, એમ ત્રણમાં અનુક્રમે બાર બાર વર્ષે જાય. એ ક્રમે (ઉમ્મરથી) પીસ્તાલીસમું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે સૂત્રોના અનુગની એટલે વ્યાખ્યાનની અને ગરછને સંભાળવાની અનુજ્ઞા મેળવવાની યેગ્યતા પ્રગટે છે. (પ્રાચીન સામાચારીના દ્વાર-૧૧ મામાં) કહ્યું છે કે "अडवरिस दिक्ख बारस, सुत्ते अत्थे य वायगत्ते अ । पणयालीसे एरिस-गुणजुत्तो हो(हव)इ आयरिओ ॥२॥" ભાવાર્થ–આઠ વર્ષે દીક્ષા, તે પછી બાર બાર વર્ષે સૂત્રમાં, અર્થમાં અને વ્યાખ્યાન કરતા દેશદેશ વિચરવામાં, એમ ચુંમાલીસ વર્ષ ગયા પછી પસ્તાલીસમા વર્ષે આવા (કહીશું તે) ગુણવાળો મુનિ આચાર્ય પદને પામવા માટે યુગ્ય થઈ શકે છે. હવે તે ગ્યતા અને તે પ્રગટ થયા પછીનું કર્તવ્ય બે કેથી કહે છે કે – मूलम्-" ईदृगपर्यायनिष्पन्नः, षट्त्रिंशद्गुणसङ्गतः । दृढव्रतो यतियुक्तो, मुक्त्यर्थी सङ्घसम्मतः ॥१३०॥ श्रुतानुयोगानुज्ञायाः, पात्रं न तु गुणोज्झितः। પત્ર તત્રને વન, મહારાતિના મૃત ભર રૂશા”પુHE I મળને અર્થએવા પર્યાયે (ઉમ્મરે) પહોંચેલો, છત્રીસ ગુણોથી યુક્ત, દઢ(અખંડ)વ્રતવાળો, શિષ્યાદિ પરિવાર યુક્ત, મુક્તિને અર્થી અને સિંધમાન્ય; એ ગુણોથી યુક્ત મુનિ શ્રતની અનુજ્ઞાનું પાત્ર છે, નહિ કે ગુણ વિનાને. કારણ કે અપાત્રમાં આચાર્યપદ સ્થાપવાથી | મોટી આશાતના કહી છે. ર૯૨-જે કે આ હકીકત ઉત્સર્ગ પદે કહેલી છે, અપવાદ પદે તે સંઘની અને શાસનની રક્ષા માટે ઉપરોક્ત ગુણે પૂર્ણ ન હોય તેને પણ આચાર્ય પદ આપી શકાય છે. જો એવા ગુણવાળાને જ આચાર્ય Page #515 -------------------------------------------------------------------------- ________________ ધ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૩૦–૧૩૧ ટીકાના ભાવા-એ ઉપર કહ્યા પ્રમાણે પર્યાય (ઉમ્મર) જેની પૂર્ણ થઈ હાય, તથા જે છત્રીશ ગુણાથી યુક્ત હોય, તે (ગણીપદ માટે ચેાગ્ય છે, તે) ગુણેા આ પ્રમાણે છે— 'पंचिदिअ संवरणो, तह नवविहबंभचेरगुत्तिधरो | उहिसामुक्की, अट्ठारसगुणेहिं संजुत्तो ॥ १॥ पंचमहव्त्रयजुत्तो, पंचविहायारपालणसमत्थो । પંચસમિત્રો ત્તિનુત્તો, છત્તીસગુળો ચુરુ ોદ્દ રા'' 64 ભાવા --પાંચ ઇન્દ્રિયાથી સંવૃત્ત (વિજેતા), તથા બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિનેા ધારક, ચતુર્વિધ કષાયથી મુક્ત, એમ અઢાર ગુણાથી સંયુક્ત (૧) તથા પાંચ મહાત્રતાથી યુક્ત, પાંચ પ્રકારના આચારાનું પાલન કરવામાં સમર્થ, પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત, એમ ગુરૂ (આચાય—ગણી) કુલ છત્રીશ ગુણવાળા હાય. ૪૫૪ જો કે ગુરૂના ગુણા શાસ્ત્રમાં ઘણા પ્રકારાથી કહેલા છે, કિન્તુ અમે અહીં' વિસ્તાર થવાના ભયે ખીજા પ્રકારાને છોડીને પ્રસિદ્ધ છે તે જ પ્રકાશ કહ્યા છે એમ સમજવું. તથા જેનાં મહાનતા દેઢ( અખંડ ) હાય, પરિવારરૂપ સાધુએથી યુક્ત હાય, મુક્તિ એટલે પરમપદનો અભિલાષી હાય કિન્તુ લેશ પણ સાંસારિક સુખની સ્પૃહાવાળા ન હાય, સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકારૂપ શ્રીચર્તુવિધસધને માન્ય હેાય-એવા યતિ (મુનિ) શ્રુતના અનુચેાગની એટલે શ્રીજિનઆગમના વ્યાખ્યાનની અનુમતિની, અર્થાત્ ‘તું દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપ પદ્મ અપાય, ખીજાને નહિ,એમ આગ્રહ રાખવામાં આવે તે કાળાદિ દાખે તેવા ઉત્તમ પુરૂષના અભાવે શાસનના વિચ્છેદ થાય. તે। પણ તેના અ` એ નથી થતે કે ઇચ્છામાં આવે તેને આચાય બનાવી શકાય ! જે ઉદ્દેશથી આચાર્ય પદ આપવાનું શાસ્ત્રમાં વિધાન છે તે ઉદ્દેશને સિદ્ધ કરવાની યાગ્યતા તે તે દેશ--કાળને અનુસારે પણુ ઢાવી જોઇએ. અન્યથા અહીં કહેલું ‘મહતી આશાતના' એટલે મેાટી આશાતના થાય’ એ વચન અસત્ય થાય. તેમાં પર્યાંયથી પુખ્ત હોવાથી ખીજા સાધુએ ને વિનય કરવામાં ક્ષાભ ન થાય, આચાય ને લાયક ગુણો ઢાવાથી ખીજાએને ગુણુ પ્રગટ કરવામાં આલમ્બનબૂત થાય, વ્રતે અખંડ હોય તે। જ પ્રભુત્વ પ્રગટે, વિદ્વાન સાધુવથી પરિવરેઢા ઢાય તે। સંઘનાં વિવિધ કાર્યાંની વ્યવસ્થામાં સહાયક થઈ શકે, માક્ષાથી હાય તેા જ પાપના ભયવાળા હાવાથી ખીજાઓને પાપથી બચાવી મેાક્ષની સાધના કરાવી શકે અને સઘમાન્ય હોય તેા જ સૌંઘમાં તેનું વચન આદેય બને-સધ તેની આજ્ઞાને અનુસરે. એમ અહીં જણાવેલા ગુણો આચાર્ય પદ માટે અતિ આવશ્યક છે. જો કે અનાદુિ કાળથી માન કષાયથી મુઝાએàા જીવ સત્ર મેાટાઇને ઇચ્છે છે, પ્રભુ મહાવીરદેવના નજીકના કાળમાં પણુ એ શ્રીભદ્રબાહુસ્વામિને આચાર્ય પદ આપવાથી વરાહમિહિરે પેાતાને પરાભવ માનીને શાસનની હલકાઈ કરવાના વિવિધ પ્રયત્ના કર્યાં હતા, તે પછીના ઇતિહાસ પણ આ ઢાષથી બચ્યા નથી અને બચી શકે પણ નહિ, છતાં આત્માથી પુરૂષ! પેાતાનું હિત સાધી શકે તે માટે જ્ઞાનીએ તેને સન્માના પ્રકાશ આપતા જ રહ્યા છે. ઉપર્યુક્ત કથનમાં આચાર્ય પદ આપનાર-લેનાર ઉભયને હિતના માર્ગ જણાવ્યા છે. યાગ્યતાને પામેલા એક પણ આચાય નું ચારિત્રબળ સઘને સંગગ્નિત બનાવી શાસનનું મહત્ત્વ વધારી શકે છે, એથી વિરૂદ્ધ અજ્ઞાનાદિને વશ પડેલા અનેક હૈાય અને તે ન ઇચ્છેતેાપણુ પેાતાના મહત્ત્વને સાચવવા જતાં શાસનનુ' અને સંઘનું મહત્વ ઓછું કરે છે, એ એક હકીકત છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ આચાર્યની યોગ્યતા અને લેનાર-દેનારની જવાબદારી] ૪૫૫ ત્રણે અપેક્ષાઓથી શ્રીનગમોનું વ્યાખ્યાન કરે એવી અનુમતિ માટેનું પાત્ર કહે છે. અર્થાત્ તેને આચાર્ય પદે સ્થાપવા ગ્ય કહ્યો છે. કહ્યું છે કે – "देसकुलपभिइछत्तीस-गुणगणालंकिओ दढचरित्तो । નથTગુત્તો સંઘર્ષ, સંમો કુવરણી ' વીનાનામાવા તા-શા. ભાવાર્થ-‘આર્યદેશમાં-ઉત્તમકુળમાં જન્મ વિગેરે છત્રીશ ગુણથી શોભિત, દઢ (અખંડિત) ચારિત્રવાળો, જયણાયુક્ત, શ્રીસંઘને માન્ય તથા મોક્ષાથી, એ મુનિ આચાર્યપદને યોગ્ય જાણ. એવા ગુણવંતને એગ્ય કહ્યો છે, પણ એ ગુણેથી સર્વથા રહિતને યોગ્ય ગણ્યો નથી. હા, કાળ વિગેરેના પ્રભાવથી તેમાંના એક–એ આદિ ગુણેથી હીન અગ્ય નથી. કહ્યું પણ છે કે – ___ "कालाइवसा इक्काइगुणविहीणोऽवि सुद्धगीअन्थो। ટાવિન્નડું રિપs, ૩ઝુત્તો સારા” પ્રાચીન સમાચારી, તાર-શા. ભાવાર્થ-કાળ, સંઘયણ, વિગેરે (વર્તમાન કાલિન) દેને વશ એકાદિ ગુણથી હીન છતાં જે વિશુદ્ધગીતાર્થ (શાનાં રહસ્યોના જ્ઞાતા,) વિરાગી અને શિષ્યાદિની સારણા વિગેરે કરવામાં ઉદ્યમી (કુશળ) હોય તેને સૂરિપદે સ્થાપ. આ હેતુથી જ કહ્યું છે કે – swદા વયસંપમાં, વિવાહિત્રનામુત્તસ્થા ! કોળુભાઈ, વોકII() મળિયા કિffé gઝવતંત્ર રૂા. ભાવાર્થ-માટે જેણે ઘતેને સારી રીતે આરાધ્યાં હોય તેવા તે તે કાળે વિદ્યમાન સકળ સૂત્ર-અર્થના જાણુ સાધુઓને શ્રીજિનેશ્વરોએ અનુગની અનુજ્ઞા (આચાર્યપદ) માટે રેગ્ય કહ્યા છે. પચાશકમાં પણ કહ્યું છે કે "गुरुगुणरहिओवि इहं, दट्टयो मूलगुणविउत्तो जो। ૩ પુત્તવિહીળો ત્તિ, વંદો ૩f i” પાર –રૂપII ભાવાર્થ—અહીં એટલે આચાર્ય પદની ચગ્યતામાં જે મૂળગુણો(વ્રતાદિથી રહિત હેય તેને ગુરૂપદ માટેની યોગ્ય ગુણોથી રહિત (અગ્ય) સમજવો, સામાન્ય ગુણોથી રહિત હોય તે અયોગ્ય નથી. આ વિષયમાં ચંડરૂદ્રાચાર્ય દષ્ટાન્તભૂત છે. આ ગ્યતાની જરૂર શા માટે ? તે કહે છે કે-શ્રીજિનેશ્વરોએ અગ્યને અનુયાગની અનુમતિ (આચાર્ય પદવી) આપવામાં શ્રી તીર્થકર વિગેરેની મોટી આશાતના કહી છે. કહ્યું છે કે– " सुगुणाभावे न पुणो, गुणपरिहीणो ठविज्जए सूरी। अप्पत्ते सूरिपयं, दितस्स गुरुस्स गुरुदोसो ॥" प्राचीनासामाचारी द्वार-११॥ ભાવાર્થ-સગુણીના અભાવે પણ હીનગુણીને આચાર્યપદે નહિ સ્થાપ, કારણ કે ગુણથી અપ્રાપ્તને (અગ્યને) સૂરિપદ આપનારા ગુરૂને મેટે દેષ છે. ૨૯૭પ-ચવસ્તકમાં પણ કહ્યું છે કે ર૯૭–પાણી ટાંકીની જેટલી ઉંચાઇથી ઉતરે છે તેટલું ઊંચું ચઢી શકે છે, અર્થાત સરખા લેવલમાં રહી શકે છે તેમ વચનને પણ સામાન્ય નિયમ છે કે તે જેટલે ઊંડેથી નીકળે છે તેટલી ઉંડી અસર કરે છે. એથી લોકમાં પણ નાભિના અવાજને પ્રભાવ પડે છે. આ અવાજે ત્યારે જ નીકળે Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ [૧૦ સં- ભા૨ વિ૩-ગા૦ ૧૩૦-૧૩૧ " इहरा उ मुसाबाओ, पवयणखिसा य होइ लोगम्मि। सेसाणवि गुणहाणी, तित्थुच्छेओ अ भावणं ॥" पञ्चवस्तु० ९२३॥ ભાવાર્થ—અન્યથા એટલે અગ્યને આચાર્ય પદ આપવાથી આપનાર ગુરૂને મૃષાવાદ દેષ થાય, લોકમાં શાસનની અપભ્રાજના થાય, એગ્ય નાયકના અભાવે બીજાઓના પણ ગુણેની હાનિ થાય અને સમ્યગ્રજ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ નહિ થવાથી વસ્તુતઃ તીર્થને પણ ઉછેર થાય. કે બેલનાર જે કંઈ બોલે તે પ્રમાણે માનનારે અને શક્ય હોય ત્યાં સુધી આચરનારો પણ હાય. અહીં ગણીપદ આપવાને જે વિધિ જણાવવામાં આવ્યા છે તેમાં તે પદને યંગ્ય ગુણવાનને એ પદ આપવાનું વિધાન છે, કાલ વિગેરેની હાનિથી અહીં કહેલા સર્વગુણ ન હોય તો પણ ઓછામાં ઓછું જેનાં વ્રત નિર્મળ (અખંડ) હોય અને ગચ્છનું (સંઘનું) રક્ષણ-પાલન કરવાનું સામર્થ્ય જેનામાં હોય તેને ગણિપદ આપવું એમ જણાવ્યું છે, તેથી વિપરીત કરનારને શ્રી તીર્થકરોની આશાતના ઉપરાન્ત પચ્ચવસ્તુની સાક્ષી આપીને બીજા પણ દે લાગે એમ જણાવ્યું છે તે અતિ મહત્ત્વનું છે. ગણીપદ આપવામાં ત્રિકાલાબાધિત શ્રીજનશાસનને પ્રવાહ ચાલુ રહે અને તેની આરાધનાને ભવ્ય આત્માઓને લાભ મળતા રહે એ જ એક ઉદેશ છે, તે ત્યારે જ સફળ થઈ શકે છે તેવા વિશિષ્ટ ગુણવાળા-પ્રભાવક આત્માને ગણિપદ આપવામાં આવે. સામાન્ય એવો નિયમ છે કે જે ગુણો પિતે સિદ્ધ કર્યા હોય તે ગુણો બીજા યોગ્ય આત્માઓમાં સહેલાઈથી પ્રગટ કરી શકાય છે. જો ભવ્યજીવોને વીતરાગ શાસનના આરાધક બનાવવા હોય તો પોતાનામાં શાસન પ્રત્યે આરાધકભાવ પ્રગટાવે જોઈએ અને શાસનને પ્રાણથી પણ અધિક માનવું જોઈએ. જેનામાં આવી યોગ્યતા પ્રગટી હોય તેને કષાયો મન્દ પડી જાય છે, થેડા ઉદયમાં હોય તે પણ પ્રશસ્ત (ઉપકારક) બની જાય છે અને વિષયને રાગ વિગેરે તો મૃતપ્રાય: ખની જાય છે. એવા પિતાના પવિત્ર જીવનના પ્રભાવથી અને શ્રીજિનવચનની મહત્તાથી તે અગમની, અન્ય જીના ધર્મની અને શાસનની રક્ષા કરી શકે છે. કેવળ શ્રુતજ્ઞાનનું બળ આ કામ કરી શકતું નથી. કારણ કે જ્ઞાનના ફળરૂપ ઉપશમ-સમતા વૈરાગ્ય વિગેરે ગુણોના બળે આચાર્યપદની જવાબદારીને પૂર્ણ કરી શકાય છે, માટે વિશિષ્ટ જ્ઞાની કરતાં પણ ગીતાર્થને આચાર્ય પદ માટે યોગ્ય માન્યો છે. હવે પછી તેઓનાં કર્તવ્યોનું વર્ણન કરવામાં આવશે, તે વાંચવાથી પણ સમજાશે કે આચાર્યને ઉપકાર કે હોય ? જિનેશ્વરદે સ્થાપેલા ચતુર્વિધ સંઘને ગણધરદેએ ગુંથેલી દ્વાદશાંગીના બળે માક્ષમાર્ગની આરાધનામાં જોડવો. સહાય કરવી, વિગેરે આચાર્યનું કર્તવ્ય છે તે શ્રતના વિશિષ્ટ બાધ વિના પણ ન થઈ શકે. એમ છતાં તેમાં એકાન્ત નથી, શાસનની પરંપરાને અવિચ્છિન્ન રાખવા માટે વિશિષ્ટ આત્માના અભાવે સામાન્ય પણ યોગ્યને ગચ્છાધિપતિ બનાવી શકાય, તેમાં મેહ કે મેટાઈને પક્ષ ન જોઈએ, ભવિષ્યમાં વિશિષ્ટ આત્માના યોગે શાસનને ઉદ્યોત થશે એવી કેવળ શાસનહિતની અને ભવ્યજીવોના કલ્યાણની નિર્મળ ભાવના હોવી જોઈએ. એ રીતે ગણીપદ લેનાર-દેનાર બને આરાધક બને છે, પિતાના જીવનને શક્તિ-સામગ્રીને અનુસરે ઉદર્વગામી બનાવી શકે છે, શકય જવાબદારીને પૂર્ણ કરી શકે છે અને ભવિષ્યમાં યોગ્ય આત્માને લાભ થતાં એ જવાબદારી તેને સોંપી પિતે કૃતકૃત્ય થઈ શકે છે. શ્રીશäભવસૂરિજીની પ્રાપ્તિ માટે આ પ્રભવસ્વામિએ કરેલા પ્રયત્ન, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યની પ્રાપ્તિ તેઓશ્રીના ગુરૂએ કરેલી ચિંતા, વિગેરે આમાથી ને ઘણો બોધ આપે છે. - તથાપિ ટીપ્પણું નં. ૨૮૭માં જણાવ્યા પ્રમાણે “સ્વયોગ્યતાને અનુસારે સંયોગ પણ મળે છે એ ભૂલવા જેવું નથી. આત્મકલયાણને ઇરછતા ભવ્યઆત્માએ હંમેશાં પિતાની યોગ્યતા- અયોગ્યતાને સર્વત્ર કારણભૂત માની મળેલા સંગને બળે યથાશકય આરાધકભાવ પ્રગટાવીને કલ્યાણ સાધવું એ જ શ્રેષ્ઠ છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ અયોગ્યને આચાર્યપદ આપવાથી દોષ અને આચાર્યપદની અનુજ્ઞાને વિધિ] ૪૫૭ તેમાં પણ જેણે તે તે કાળે વિદ્યમાન-ઉપયોગી સકળ સૂત્રને અને અર્થને જાણ્યા ન હોય તેને “તું વ્યાખ્યાન કર ” એમ કહેવું તે તેની પાસે વ્યાખ્યાન કરવાનું જ્ઞાન નહિ હોવાથી દરિદ્ર પુત્રને “તું આ રત્નોનું દાન કર ” એમ કહેવા જેવું હોવાથી અસત્ય છે, અલ૫માત્ર અધ્યયન કર્યું હોય તે પણ તે વ્યાખ્યાનને વિષય બની શકતું નથી, માટે અગ્યને અનુજ્ઞા (આચાર્યપદ) આપનારને મૃષાવાદ દોષ લાગે છે. વળી અનુગીને (આચાર્યને) આશ્રય સંશયને ટાળવા માટે અને નિઃશંક બેધ મેળવવા માટે કરે તે પણ જ્યારે આચાર્ય બનેલ સ્વયં બીચારે અજ્ઞાન અને ગંભીર પદનો અર્થ સમજાવવામાં અસમર્થ હોય તે લેકેને સૂક્ષમ ભાવોને શી રીતે સમજાવી શકે ? એમ છતાં સાહસ કરીને કંઈ અસમ્બદ્ધ બેલે તે વિદ્વાનને તે સાંભળીને તેના પ્રત્યે એવી અવજ્ઞા થાય કે “આ અજ્ઞાનીને આગમધર કેમ બનાવ્યો હશે ? ખરેખર આ શાસન જ અસાર છે કે જેને નાયક આવો અજ્ઞ છે ” વિગેરે શાસનની હલકાઈ થાય. શિષ્યોને પણ જન્મ-મરણાદિને નાશ કરનારી જ્ઞાનાદિ સમ્પત્તિને આ અજ્ઞાન શી રીતે પ્રાપ્ત કરાવે ? શિષ્ય પણ બીજા જ્ઞાની પાસેથી જ્ઞાનાદિ મેળવી શકે નહિ, કારણ કે “ હું પણ આચાર્ય છું જ, તે મારા શિષ્યો બીજાની પાસે કેમ ભણે ?” એવું તેને મિથ્યા અભિમાન થાય, તેથી શિષ્યોને પણ તે અનુમતિ ન આપે અને ગુરૂની અનુમતિ વિના બીજાની પાસે ભણે તે શિષ્યોને પણ ગુરૂની અવજ્ઞા થાય,) એમ તેના શિષ્યો પણ મૂખ જ રહી જાય, તેના શિષ્યના શિષ્ય પણ મૂખ રહે, એમ પરંપરાએ જ્ઞાનાદિ ગુણોની હાનિ થાય. અને જ્ઞાનાદિ ગુણના અભાવે તે “માથું અને મુખ મુંડાવવું, ભિક્ષાર્થે ફરવું” વિગેરે સઘળું ચરક વિગેરે અન્યધમી સાધુઓની જેમ અનર્થકારી જ બને. કારણ કે જેમ અજ્ઞાની છતાં પિતાની મતિકલ્પનાએ રોગનું ઔષધ કરે છે તે અનર્થકારક થાય, તેમ અજ્ઞાની સ્વમતિકલ્પનાએ ધર્મ કરે-કરાવે તે પણ પ્રમાણભૂત (સફળ) ન થાય. એ રીતે માત્ર દ્રવ્યશ પ્રાયઃ અનર્થ હેતુ હોવાથી ભાવથી (ગુણવૃદ્ધિની અપેક્ષાએ) તે તીર્થને જ ઉછેર થાય. માટે તે તે કાળે વિદ્યમાન ઉચિત સકળ સૂત્ર-અર્થ જેણે નિશ્ચિત જાણ્યા હોય તેવાને જ વ્યા ખાનની (આચાર્યપદની) અનુજ્ઞા કરવી, માત્ર સૂત્ર-અર્થ સાંભળ્યાં હોય તેને નહિ. શ્રી. સિદ્ધસેન સુરીજીએ પણ સન્મતિ પ્રકરણમાં કહ્યું છે કે – " जह जह बहुस्सुअसंमओ अ सीसगणसंपरिखुडो अ। ___ अविणिच्छिओ अ समए, तह तह सिद्धंतपडिणीओ ॥" ६६॥ ભાવાર્થ-જેમ જેમ લોકમાં બહુશ્રુત તરીકે ખ્યાતિ પામે, અને જેમ જેમ શિષ્ય પરિ. વાર બહુ વધતો જાય, છતાં જે સિદ્ધાન્તના અધ્યયનમાં (અર્થમાં) સુનિશ્ચિત ન હોય તે ગુરૂ ઉત્તરોત્તર સિદ્ધાન્તને શત્રુ થાય તે કેવા સાધુને કેવી રીતે આચાર્ય બનાવે ? તે કહે છે કે– મૂ-તમાકુTMલ્યિો, ‘યં સૂરિપદું જીવણ | વિધિપૂર્વ વિધિવત્ર, સામાજા સિત: "?રૂર II Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ [ધ સં. ભા. ૨ વિ. ૩-ગ ૧૦૨ મૂળને અર્થ તે કારણે અહીં કહ્યા તે ગુણોથી યુક્તને સૂરિપદ વિધિપૂર્વક આપવું, તે વિધિ સામાચારી ગ્રન્થમાં કહેલ છે. ટીકાને ભાવાર્થ–માટે પૂર્વોક્ત ગુણેથી સંપૂર્ણ હોય તેને ગુરૂએ નિ આચાર્યપદ વિધિ પૂર્વક આપવું. આ વિધિ (પ્રાચીન) સામાચારીના ૧૧ મા દ્વારમાં આ રીતે વિસ્તારથી કહેલો છે “વળા મા નિમિષા, વિવંતાન નહિ સમ મંતવ(૨) નામ વં, ગસિદ્ધિ નિદ્ધ થઇyou I ઢામાથા છે. ભાવાર્થ-સાધુમાં (સૂરિપદને ગે) ગુણની પરીક્ષા કરવી, પદવી ઉત્તમ સમયે (શુભલગ્ન) આપવી, બે આસને કરવાં, ચૈત્યવદન અને ગુરૂવન્દન કરવું, સત્તાવીશ શ્વાસોચ્છવાસને કાર્યોત્સર્ગ કર, નંદિસૂત્ર કહેવું-સાંભળવું, સાત ખમાસમણુને વિધિ કરે, સૂરિ મંત્ર અને અક્ષનું દાન કરવું, નામ સ્થાપવું, ગુર્નાદિ સર્વસથે નૂતન આચાર્યને વન્દન કરવું, નૂતન આચાર્યને અને શિષ્યાદિને હિતશિક્ષા આપવી, ગુરૂ અને નૂતન આચાર્ય બનેએ નિરૂદ્ધ કરવું, નૂતન આચાર્યને ગણ સંપ અને આચાર્ય પદના લાભે સમજાવવા. - તેમાં ગુણે ઉપર જણાવ્યા તે છે કે નહિ ? તેની પરીક્ષા કરીને, તિથિ, નક્ષત્ર, મુહૂર્ત, લગ્ન, વિગેરે ઉત્તમ હોય તેવા શુભલગ્ન સૂરિપદ આપવું જોઈએ. તે આપવા પૂર્વે (તે દિવસે ) પ્રાભાતિક કાલગ્રહણ કરીને ગુરૂ-શિષ્ય બન્નેએ સજજાય પઠાવવી. પછી શ્રી જિનમંદિર વિગેરે ઉત્તમ સ્થળે શિષ્યને (કઈ પ્રતમાં સ્થાપનાચાર્યને) અને ગુરૂને એગ્ય બે આસન સ્થાપીને આચાર્ય પદની અનુજ્ઞા કરવા માટે જેના મસ્તકનો (કેશન) લેચ કર્યો છે તે શિષ્યના મુડેલા મસ્તકે ગુરૂ પ્રથમ મંત્રેલ વાસક્ષેપ કરે. પછી પહેલા (ભાગના ભાષાન્તરમાં પૃ. ૧૪૭ માં સમ્યકત્વ વિગેરે ઉચ્ચરવાના વિધિમાં) જણાવ્યા પ્રમાણે વિધિથી દેવવન્દન કરે, પછી ગુરૂને બે વન્દન દઈને અનુયોગની અનુજ્ઞા માટે ગુરૂ-શિષ્ય સત્તાવીશ ધાસ્કૃ– વાસને કાર્યોત્સર્ગ કરે. પછી પ્રગટ લોગસ્સ કહીને ગુરૂ સ્વયં કે બીજા એગ્ય સાધુ (જેણે યેગ વહ્યા હોય તે) ઉભા ઉભા ત્રણવાર નવકાર મહામંત્ર કહેવા પૂર્વક “અખલિત ઉચ્ચાર કર” વિગેરે ગુણ(વિધિ) પૂર્વક મેટું નન્દીસૂત્ર પ્રગટ ઉચ્ચારથી સંભળાવે અને શિષ્ય પણ મહામંગળરૂપ તે સૂત્રને અડધી કાયાથી નમીને મસ્તકે બે હાથે અન્જલી કરીને (મુખવસ્ત્રિકા બે હાથની છેલ્લી અંગુલીઓની વચ્ચે રાખીને) મનને એકાગ્ર કરીને વધતા સંવેગ પૂર્વક સાંભળે. પછી ચતુર્વિધ શ્રીસંઘને વાસ (સહિત અક્ષત) વહેંચવા. પછી શિષ્ય વંદન કરીને (ખમા દઈને) કહે કે-ઈચ્છકારિ ભગવન્! તુહે અન્હ અણુઓમેં અણુજાણહ !' ગુરૂ કહે-“અહમેઅસ્સ સાહુક્સ દધ્વગુણ-પક્ઝહિં ખમાસમણાણું હëણું અણુઓગં અણજાણેમિ.” પછી બીજું ખમાર દઈ શિષ્ય કહે-સંદિસહ કિં ભણામિ ?” ગુરૂ કહેવન્દિત્તા પયહ', ત્રીજું ખમા દઈ શિષ્ય કહે- “ઈરછકારિ(ભગ0) તુહે અ— અણુએગો અણુન્નાઓ, ઈરછામે આસ”િ ત્યારે ગુરૂ “સમ્મ અવધારય, અનેસિં ચ પયહ” એમ કહે. ચોથું ખમા દઈ શિષ્ય કહે- “તુમ્હાણું પઈએ, સંદિસહ સાહૂણું પએમિ? (ગુરૂ પયહ” કહે, શિષ્ય “ઈચ્છે ' કહી) પાંચમું ખમાસમણ દઈ ચારે બાજુ એક Page #520 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદની અનુજ્ઞાના વિધિ અને હિતશિક્ષા] ૪૫૯ એક નમસ્કાર મહામંત્રને ગણતા સમવસરણ( નદિ )ને અને ગુરૂને પ્રદક્ષિણા આપે. એ પ્રમાણે ત્રણ વાર પ્રદક્ષિણા આપ્યા પછી છઠ્ઠું ખમા॰ દઈ શિષ્ય કહે તુમ્હાણું વેઇ, સાહૂણં પવેઇએ, સદિસહ કાઉસ્સગ્ગ' કરેમિ ? ’(ગુરૂ ‘કરેહ' કહે, શિષ્ય ‘ઈચ્છ' કહી ) સાતમુ ખમા॰ દઈ ‘અણુએગ અણુજાણાવણુ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ, ઇત્યાદિ કહીને ( ૨૭ શ્વાસેાશ્ર્વાસના ) કાઉસ્સગ કરીને પારીને ઉપર પ્રગટ લેાગસ’ કહે, પછી શિષ્ય શુરૂએ આપેલું આસન લઈને ગુરૂને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન કરીને ગુરૂની જમણી ભુજાની પાસે આસન ઉપર બેસે, એ રીતે બેઠેલા શિષ્યના જમણા કાનમાં લગ્નવેળાએ ગુરૂ ગુરૂપરપરાગત ( સૂરિ)મત્રનાં પદે ત્રણવાર કહે. તે પછી વધતી વધતી ત્રણ અક્ષમુષ્ઠિર આપે. શિષ્ય ઉપયાગ પૂર્વક તેને બે હાથના સમ્પુટથી ગ્રહણ કરે, પછી ગુરૂ નૂતન આચાર્યની નામ– સ્થાપના કરીને આસનથી ઉઠે અને શિષ્ય તે આસને બેસે, ત્યારે યથાસનિહિત સર્વ સંધ સહિત ગુરૂ તેને (નૂતન આચાર્યને) વંદન કરે, આ વનદ્વારા અને હવેથી સમાન ગુણવાળા છે’ એમ જણાવવાનું હેાવાથી કરનાર-કરાવનાર બન્નેને દોષ નથી. કહ્યુ` છે કે— ભાવા “ બાયયિ નિતિજ્ઞાળુ, વિજ્ઞળ યંળ ૨ તર્ફે જીગો ! तुल्लगुणखावणत्थं, न तया दुहं दुवेहं पि ।। प्राचीना सामा० द्वार ११ ।। શિષ્ય આચાય (ગુરૂ)ના આસને બેસવુ, તથા ગુરૂએ શિષ્યને વંદન કરવું. આ વંદન ‘ગુણુથી અનેની સમાનતા જણાવવા માટે છે ' તેથી તે બન્નેને દોષરૂપ નથી. તે પછી ગુરૂ વ્યાખ્યાન કરે ’ એમ કહે ત્યારે ત્યાં બેઠા બેઠા જ નૂતન આચાય નદિનુ પ્રારંભિક (મંગળ વિગેરે), અથવા સાંભળનારી પદાને અનુરૂપ વ્યાખ્યાન કરે, તે સમાપ્ત થાય ત્યારે સ ંઘ વંદન કરે. તે પછી નૂતન સૂરિ આસનથી ઉઠે અને ગુરૂ ત્યાં બેસીને આ રીતે ‘ ઉપમૃ ણુ ’ એટલે ઉત્સાહ વધે તેવી પ્રેરણા–હિતશિક્ષા આપે. જેમ કે— * “ હે મહાભાગ ! તું ધન્ય છે કે સ ંસારરૂપ પર્વતને ભેદનારા વાના જેવા દુર્ભેદ્ય (ટ્ટુ મ્ય) જિનાગમના બાધ અર્થ પૂર્વક તે પ્રાપ્ત કર્યાં છે (૧), જે સૂરિષદના તારા જીવનમાં ૨૯૪-અક્ષના અસામાન્યતયા સ્થાપનાચાર્ય થાય છે અને સ્થાપનાચાય રાખવાના અધિકાર મુખ્ય માર્ગે આચાયના છે, એ કારણે અહીં અક્ષ એટલે સ્થાપનાચાઅે સમજાય છે. કાઇ સામાચારી ગ્રન્થામાં સુગંધિત્રો’ પાઠ છે, તેથી એમ સમજાય છે કે સુગ ંધિમાન ચૂ(વાસ)વાળા અક્ષતાની સાથે સ્થાપનાચાય આપવાના વિધિ હૈાય. સ્વ૰ આચાય શ્રી ખાન્તિસૂરિજી સમ્પાદિત બૃહયાગવિધિના પુસ્તકમાં ‘સ્થાપનાચા` આપે' એમ જણાવેલુ પણ છે. વમાનમાં કેવળ વાસ સહિત અક્ષતની ત્રણ મુર્રિએ આપવાનું જોવામાં આવે છે તેનું કારણ એ ઢાય કે સ્થાપનાચાય સૂરિપદ આપ્યા પૂર્વે પ ગુરૂએ આપેલા હાય છે. અથવા અક્ષ એટલે સુગંધિમાન વાસ કરીએ તે તે પણ ઘટિત છે, કારણ કે તે સમયે સૂરિમંત્ર આપવામાં આવે છે તેથી નૂતન આચાર્યને સૂરિમત્રના પટ ગણવાના અધિકાર મળે છે, તેમાં ગુરૂ પર પરાગત ચાલ્યે! આવતે વાસ સૂરિમત્રના પટને પૂજવા માટે ઉપયેગી હાવાથી આપવામાં આવતા હૈાય તે। તે પણ ઘટિત છે. કારણ કે-એ રીતે ગુરૂ પર પરાથી પૂર્જા એના વાસ પણ ચાલુ રાખવાના આશય ઢાય, આ વિષયમાં અનુભવએના અનુભવને પ્રમાણિક સમજવા. Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦. [ધ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૩ આરેપ કર્યો છે તે પદ (આત્મ)સંપત્તિ પ્રાપ્ત કરવાનું એવું ઉત્તમ સ્થાન છે કે જે સ્થાનને શ્રીગૌતમપ્રભુ, શ્રીસુધમ ગણધર, આદિ અનેકાનેક મહામુનિઓએ ભાવ્યું છે (૨). હે ભદ્ર આત્મા ! આ પદ ધન્ય પુરૂષને જ આપવામાં આવે છે અને ધન્ય પુરૂષો જ તેનાથી પાર ઉતરે છે (યથાર્થ સફળ કરે છે). એટલું જ નહિ, તે ધન્ય આત્માઓ પદને પાર ઉતરીને (આ પદની જવાબદારીને પૂર્ણ કરીને) આ સંસારસમુદ્રને પાર પણ પામે છે (૩), સંસારરૂપી અટવીથી ભયભીત બનેલો આ સાધુ સમૂહ (હવે પછી) સંસારથી મુક્ત કરાવવામાં સમર્થ એવા હારા શરણે આવ્યો છે (), માટે યથાયોગ્ય સારણા, વારણ વિગેરે કરીને, સઘળાં વિદથી બચાવીને, આ સંસારરૂપ અટવીથી ત્યારે પ્રયત્ન પૂર્વક તેને પાર ઉતાર જોઈએ. (૫)” એ પ્રમાણે નૂતનસૂરિની ઉપબૃહણ કરીને શિષ્યવર્ગને પણ હિતશિક્ષા આપે. જેમકે “તમારે પણ સંસાર સાગરથી પાર ઉતારનારા સુંદર વહાણ તુલ્ય આ ગુરૂને કદાપિ તજવા નહિ (૧). તેમાંથી પ્રતિકૂળ વર્તવું નહિ, સદા અનુકૂળ થવામાં પ્રયત્નશીલ બનવું, કે જેથી તમોએ કરેલો ગૃહત્યાગ (દીક્ષા) સફળ થાય (૨). તેઓને વિનયાદિ નહિ કરવાથી શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને લોપ કર્યો ગણાશે અને તેથી આ લોક-પરલોકમાં ઘર વિડમ્બનાઓ વેઠવી પડશે (૩), માટે કઈ કામમાં તે ઠપકો આપે તે પણ હે ભવ્યો ! કુળવતી સ્ત્રીની જેમ તમારે જાવજજીવ તેઓના ચરણનું શરણ છોડવું નહિ (ઈ), જેઓ સદા ગુરૂની સેવા કરે છે તેઓ સમ્યગ જ્ઞાનનું ભાજન બને છે. એટલું જ નહિ, તે ધન્ય છે, તે નિર્મળ સમકિતવાળા પણ છે, અને તે દઢ (નિર્મળ,ચારિત્રવાળા ૫ણું છે (૫).**એ પ્રમાણે હિતશિક્ષા ૨૫-અહીં કહેલી હિતશિક્ષા આચાર્યપદને સ્વીકારનાર આચાર્યની અને એ પદને આપનાર ગુરૂની, સમ્મતિ આપનાર છવાસી સાધુઓની તથા શ્રી સંઘની જવાબદારીને ખ્યાલ આપે છે. પદ આપ્યા પછી પદ સ્વીકારનારને અને આપનારને શિરે મેટી જવાબદારી આવે છે, પદ સ્વીકારનાર જેમ સંઘનું અને શાસનનું રક્ષણ કરવા માટે જવાબદાર બને છે તેમ આપનાર ચતુર્વિધ શ્રીસંઘ પણ તેના પદનું બહુમાન કરી આજ્ઞા પાલન કરવા માટે જવાબદાર બને છે. માટે તે ઉભયને ઘટિત હિતશિક્ષા આપવી તે ન્યાયસંગત છે. “બે હાથ વિના તાળી પણ ન પડે' એ પ્રસિદ્ધ લોકોક્તિ દરેક પ્રસંગમાં ઘણે બોધ પાઠ આપે છે. ઉત્સર્ગ માગે તે દરેકને પિતાની જવાબદારીને ખ્યાલ કરીને તે પ્રમાણે વર્તન કરવાનું જ હોય છે, તેમાં જે જે ક્ષતિ થાય તેને ન્યાય આપવાનું કાર્ય સર્વ કેઈનું નથી ૫ણ રાજ્યશાસનની જેમ ન્યાયાધીશ તુલ્ય શાસનના અગ્રેસરનું છે, એ પણ ચૂકે તે કર્મ સત્તા એને ન્યાય ચૂકવે જ છે. આ અટલ વ્યવસ્થાને તેડીને અનધિકાર ચેષ્ટા કરવાથી કે અધિકારી બન્યા પછી ઉપેક્ષા કરવાથી લાભને બદલે હાનિ થાય છે. સેવ્ય-સેવક ઉભય પોતાના કર્તા અને અનુસરે ત્યારે જ ઉભયનું કાર્ય સિદ્ધ થાય, એને બદલે પરસ્પર એક-બીજે પક્ષ સામાના કર્તવ્યને કરાવવાનો આગ્રહ સેવે તે વિગ્રહ પેદા થાય. અહીં ગુરૂને અને નિશ્રાગત ગચ્છને પિતપોતાના કર્તવ્યને માર્ગ બતાવે છે, એને અનુસરવાથી જ સર્વનું શ્રેયઃ સધાય છે. એક હાથ અટકે તે તાળી ન પડે તેમ બેમાંથી એક પક્ષ પણ સ્વકર્તવ્યને ચૂકે તે બીજે પક્ષ યોગ્ય છતાં પિતાને કર્તવ્યને સાધી શકે નહિ, કારણ કે ઉભયનું કર્તવ્ય ૫રસ્પર સાપેક્ષ છે. માટે ગુરૂ-શિષ્ય ઉભયને પિતાનું કર્તવ્ય બજાવવાની આ પ્રેરણ ઘણી ઉત્તમ છે, એને અનુસરવું એ જ પરસ્પર એક બીજાની ઉત્તમ સેવા છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ આચાર્યના પાંચ અતિશયો] ૪૬૧ આપીને બને નિરૂદ્ધ કરે અને બનેર સઝાય પઠાવીને કાલમાંડલું કરે. શ્રી વ્યવહાર ભાષ્યમાં આ પ્રમાણે આચાર્યના પાંચ અતિશયે કહ્યા છે. “મત્તે પાપો ધોવ, પસંસાં સ્થપાયો છે आयरिए अइसेसा, अणाइसेसा अणायरिए ॥२२९।। उप्पन्ननाणा जह नो अडंती, चु(चो)त्तीसबुद्धाइसया जिणिंदा । एवं गणी अट्ठगुणोववेओ, सत्था व नो हिंडइ इद्धिमं तु ॥१२५॥ गुरुहिंडणंमि गुरुगा, वसभे लहुगाऽनिवारयंतंमि (तस्स)। गीआगीए गुरुलहु, आणाईआ बहू दोसा !। १२६॥ पंचवि आयरिआई, अच्छंति जहन्नएवि संथरणे । gઈ પિ (ક)મંથરતે, તમેવ (m) ; જામે રૂા” (ઉદ્દે-૬) ૨૯૬-“નિરૂદ્ધ કરે એટલે ગણીપદ આપનાર-લેનાર બને તપનું પચ્ચક્ખાણ કરે, “નિરૂદ્ધ એટલે તપ એ અર્થ પૂ. આચાર્ય શ્રી વિદયસૂરિજી મહારાજને અભિપ્રેત છે. ર૯૭–પદપ્રદાન પછી સજઝાય પઠાવવાને અને કાલમાંડલાં કરવાને વિધિ નૂતન આચાર્યને કરવાને સંભવે છે, છતાં અહીં તથા સામાચારી ગ્રન્થમાં “વિ' એ પાઠ હોવાથી અમે “બને” એમ લખ્યું છે. ૨૯૮-આચાર્ય પદ આપવાને અહીં કહેલે વિધિ અતિ મહત્વને છે. ગુરૂપરંપરાએ શાસન કાળથી ચાલ્યું આવતું અનેકાનેક આચાર્યો વિગેરેની આરાધનાનું બળ આ વિધિ કરવાથી નૂતન આચાર્યને પ્રાપ્ત થાય છે અને ચતુર્વિધ શ્રી સંઘને આશીર્વાદ મળવાથી પણ આમામાં વિશિષ્ટ ક્ષપશમ પ્રગટે છે. વધારે શું ? વિધિ પ્રત્યે એટલે આદર વધારે તેટલું મેહનીય કર્મ જલ્દી મન્દ પડે છે અને જ્ઞાનાદિ ગુણને આત્મામાં પ્રકાશ પ્રગટ થાય છે. હા, પાતાને વિધિ પ્રત્યે માન ન હોય તો તે કરવા છતાં તેને લાભ મળતો નથી. વાસક્ષેપનું બળ પણ અમાપ હોય છે, કારણ કે પૂર્વ પરંપરાથી ચાલ્યો આવતો પવિત્ર વાસ અનેકાનેક વિશિષ્ટ આત્માઓની આરાધનાના પવિત્ર અધ્યવસાયના બળે વિશિષ્ટ મંત્ર તુલ્ય બનેલા હોય છે, તે મસ્તક ઉપર પડતાં જ તેના પરમાણુએ આત્માને અપૂર્વ અધ્યવસાયો પ્રગટાવી શકે છે. સૂરિમંત્રના શ્રવણ માત્રથી પણ એ લાભ થાય છે અને પછી તે ઉત્તરોત્તર તેના જાપથી વિશિષ્ટ પ્રકાશ મળે છે. આ હકિકત માત્ર શબ્દથી સમજાય તેવી નથી પણ શ્રદ્ધાળુ આત્માને શ્રદ્ધા પૂર્વકના તે તે અનુભવોથી સમજાય તેવી છે. માટે જ વિશિષ્ટ યોગ્યતા પ્રગટાવવામાં સમર્થ આ વિધિને આરાધવો હિતકર છે. જે તેને અનાદર કરે છે તેને આચાર્યપદ પામવા છતાં અનાદર થવાનો સંભવ છે. યોગ્ય આત્માને યોગ્ય ગુરૂએ ચતુર્વિધ શ્રી સંઘની સંમતિ પૂર્વક ઉપયુકત વિધિથી આપેલું આચાર્યપદ તેને સફળ કરવાની યોગ્યતા પ્રારંભમાં ન હોય તે પણ ભવિષ્યમાં તેનામાં વિશિષ્ટ ગ્યતા પ્રગટ કરી શકે છે. ઉપરાંત અહીં કહેલાં ઉત્તમ ક્ષેત્ર, શુભલગ્નરૂપ ઉત્તમ કાળ, વિગેરે નિમિત્તનું પણ અચિત્ય બળ મળે છે. આત્મા ગમે તેટલો યોગ્ય છતાં તે તે પ્રકારનાં ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્ર, કાળ, ભાવ વિગેરે નિમિત્તને પામ્યા વિના સ્વગુણેને પ્રગટ કરી શકતો નથી, એ વ્યવહાર નયનું દઢ મનતવ્ય છે, એ કારણે જ વ્યવહારનય પ્રત્યેક ક્રિયામાં વિધિનું મહત્વ જણાવે છે. વિધિ એક નિમિત્ત તરીકે આત્મામાં શુદ્ધિ પ્રગટ કરી શકે છે, એ શુદ્ધિ જ નિશ્ચયનયનું સાધ્ય છે અને તે માટે કરાતે વિધિ તેનું સાધન છે. એમ સાધ્ય-સાધનને સંબન્ધ પરસ્પર સાપેક્ષ હેવાથી સાધ્યન જેટલું જ મહત્વ સાધનનું (વિધિનું) પણ છે, ઈત્યાદિ રહસ્ય યથામતિ સ્વયં વિચારવું. Page #523 -------------------------------------------------------------------------- ________________ ४६२ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૩ર ભાવાર્થ–૧–આહાર અને ર-પાણી, એ બે આચાર્યને ઉત્કૃષ્ટ (વિશિષ્ટ) આપવાં, ૩–તેઓનાં મલિન વાને દેવાં, ૪તેઓની પ્રશંસા કરવી અને તેઓના હાથ-પગ ધોવા” વિગેરે શૌચ કરે, એમ આચાર્યને એ પાંચ અતિશયો (કરવા યોગ્ય) છે, અનાચાર્યને તે અનતિશયો છે (અર્થાત્ કરવા યોગ્ય નથી) (રર). સર્વજ્ઞપણાના શેત્રીશ અતિશયોવાળા શ્રીજિનેશ્વરે જેમ કેવળજ્ઞાન થયા પછી ભિક્ષા માટે જતા (ફરતા) નથી, તેમ આઠ પ્રકારની ર૯૯ગણ(આચાયં) પદની સમ્પત્તિથી (ગુણેથી) યુક્ત આચાર્ય પણ તીર્થકરની જેમ ઋદ્ધિમાન હોવાથી ભિક્ષા - ર૯૯-આચાર્યજે આઠ વિષયોથી વિશિષ્ટ હોય છે તે આઠ વિષયને ગણિસમ્પત્તિ કહેવાય છે. તેમાં ૧-આચાર સસ્પત્તિ, તેના ચાર ભેદ છે ૧-ચારિત્રમાં નિત્ય સમાધિ રહે તે ઉપગ, ર–પોતાનાં ઉચ્ચ જાતિ-કુળ વિગેરેના આગ્રહને-ગૌરવને અભાવ, ૩-અનિયત (અપ્રતિબદ્ધ) વિહાર અને ૪શરીરના અને મનના વિકારેનો અભાવ વિગેરે. ૨-બુત સમ્પત્તિ, તેના પણ ચાર ભેદ છે, ૧-બહુશ્રુતપણું (તે યુગમાં અન્યની અપેક્ષાએ જ્ઞાન વિશિષ્ટ હાય), ૨-સૂત્ર (આગમન) દઢ પરિચય, ૩ સ્વ–પર સિદ્ધાન્તરૂપ વિવિધ સૂત્રોના જ્ઞાતા અને ૪- ઉદાત્ત, અનુદાત્ત વિગેરે તે તે સ્વરેને-શબ્દા-- દિને ઉચ્ચાર કરવામાં કુશળ. ૩-શરીર સમ્પત્તિ, તેના ચાર ભેમાં ૧--શરીરની ઉંચાઈ-પહોળાઈ વિગેરે તે કાળને ઉચિત હોય, ૨- લજ્જા ન પામે તેવાં સર્વ અંગો શેભાયુક્ત (ઘાટીલાં) હેય, ૩ બાવા પૂણું (ખાડ-ખાપણ વિનાનું) શરીર અને ૪-શરીરનું સુંઘણું (બધા) સ્થિર (મજબૂત) હાય. ૪-વચન સમ્પત્તિ, તેના ચાર ભેદ પિકી જેઓનું વચન ૧-આદેય (સવ માન્ય) હાય, ૨-મધુર હાય; –મધ્યસ્થ હોય અને ૪-સંદેહ વિનાનું હોય. ૫-વાચના સમ્પત્તિ, તેના ચાર ભેદે છે, ૧-શિષ્યની યોગ્યતાને જોઈને તેને ઉપકારક થાય તે--તેટલા સૂત્રને ઉદ્દેશ કરે અને અાગ્યને (અનધિકારીને) ઉદ્દેશ ન કરે, ૨-ઉદ્દેશની જેમ યોગ્યતાને જોઈને અર્થાત્ શિષ્ય પરિણત છે કે અપરિણત ? તે વિચારીને સમુદેશ કરે, ૩-પૂર્વે આપેલું કૃત (આલાપકો) બરાબર સમજાયા પછી નવું શ્રુત આપે અને ૪-પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને સમજાવે. ૬મતિ સમ્પત્તિ, તેના ૧- અવગ્રહ, ૨-ઇહા, ૩-અપાય અને ૪-ધારણા એ ચાર ભેદો છે, તેમાં તે તે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોનું માત્ર નિરાકાર ગ્રહણ તે અવગ્રહ, તેને વિમર્શ—વિચાર કરવો તે ઈહા, નિર્ણય કરે તે અપાય અને ઈહા-અપાય દ્વારા પડેલા સંસ્કારે ધારણ કરી રાખવા તે ધારણ સમજવી. હ-પ્રયોગ સમ્પત્તિ, અહીં પ્રવેગ એટલે વાદ કરો એમ સમજવું, તેના ચાર ભેદો છે, તેમાં ૧-વાદ વિગેરે કરવામાં પિતાનું આત્મબળ-જ્ઞાનબળ કેટલું છે તે સમજે, ૨-સામે વાદી કોણ છે ? કયા નયને આશ્રીને વાદ કરવા ઈચ્છે છે વિગેરે વાદીને ૨ શકે, ૩-જયાં વાદ કરવાનું હોય તે ક્ષેત્ર ( નગરગામ-દેશ ) કેના પક્ષમાં છે ? કયા ધર્મનું રાગી છે? વિગેરે સમજે અને ૪-જે સભામાં વાદ કરવાનું હોય તેના સભાપતિ, સભાસદ, (રાજા, મંત્રી, પ્રજાજન–પંડિત પુરૂષો) વિગેરેને ઓળખી શકે. ૮–સંગ્રહપરિણાસમ્પત્તિ એટલે સંયમને ઉપકારક વસ્તુઓના સંગ્રહનું જ્ઞાન, તેના ચાર ભેદે છે. ૧–બાળ-વૃદ્ધ ગ્લાન વિગેરે સર્વને અનુકૂળ રહે તેવા ક્ષેત્રની પસંદગીનું ( મેળવવાનું ) જ્ઞાન ય, ૨-પટ-પાટલા વિગેરે જરૂરી વસ્તુ મેળવવાનું જ્ઞાન હાય, ૩સ્વાધ્યાય, ભિક્ષા, ભજન, વિગેરે તે તે કાર્યો કરવાના છે તે સમયનું જ્ઞાન હેાય. અને ૪-ન્હાના--મેટા યોગ્ય-અયોગ્ય, વિગેરે કાણુ સાધુ કાને વન્દનીય છે, વિગેરે વિનય સંબધી જ્ઞાન હેય. ગૃહસ્થને કચસસ્પત્તિની જેમ આચાર્યને આ આઠ પ્રકારની ભાવ (ગુણ) સમ્પત્તિ હેાય તો જ ગ૭નું પાલન, રક્ષણ કરીને ભાવ પ્રાણુરૂપ જ્ઞાનાદિ ગુણેની રક્ષા કરી-કરાવી શકે માટે તેને સમ્પત્તિ છે. તેના વિના દરિદ્રના કમ્બની જેમ સવ' સાધુઓનું સંયમ જીવન સદાય અને એ માટે આચાર્ય જવાબદાર ઠેરવાથી તેનું ભવભ્રમણ વધે, ઈત્યાદિ યથામતિ સ્વયં વિચારવું. Page #524 -------------------------------------------------------------------------- ________________ આચાર્યું પ્રતિદિન શિષ્યને વ્યાખ્યાન કરવાનો વિધિ] ૪૬૩ માટે ફરે નહિ (૧૨૫), ઉપરાન્ત આચાર્ય ભિક્ષા જવા ઈચ્છે છે એમ જાણ્યા પછી વૃષભ સાધુ રોકે નહિ તે તેને “ચતુર્લધુ પ્રાયશ્ચિત્ત, રેકવા છતાં આચાર્ય ન રેકાય તે તે સાધુ નિર્દોષ ગણાય અને આચાર્યને “ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત લાગે. ગીતાર્થ સાધુ ન રેકે તે તેને “માસગુરૂ પ્રાયશ્ચિત્ત, અગીતાર્થ સાધુ ન રેકે તે તેને “માસલઘુ પ્રાયશ્ચિત્ત અને બંનેએ રેવા છતાં ન રોકાય તે આચાર્યને પ્રત્યેકનું “ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે, ઉપરાન્ત જિનાજ્ઞાને ભષ્મ વિગેરે બીજા પણ દો થાય (૧૨૬). અન્ય સાધુએથી ગચ્છને જઘન્ય પણ નિર્વાહ થતું હોય તે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક, એ પાંચે ગોચરી ન જાય અને મધ્યમ કે ઉત્કૃષ્ટ નિર્વાહ થતું હોય ત્યારે તે નિયમ ન જાય, પણ અન્ય સાધુઓથી ગચ્છને જઘન્ય પણ નિર્વાહ ન થઈ શકે તે આચાર્ય (પણ) સ્વયં ગામમાં આહારાદિ લેવા માટે જાય (૧૭૩). અનુગની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્યને વ્યાખ્યાન કરવાને વિધિ કહે છે કે– મૃ–“ તો સૌ નિત્યકૃયુ, વર્ષે પ્રવચનસ્થ જા વ્યથાને તેડફૈશ્યક, સિદ્ધાન્તવિધિના રહું ” રૂરૂ છે. મૂળને અથ–આચાર્યપદની અનુજ્ઞા થયા પછી નૂતન આચાર્ય શાસનનાં (સંઘનાં) કાર્યોમાં નિત્ય ઉદ્યમ કરવા સાથે આગમોક્ત વિધિથી એગ્ય સાધુઓને અવશ્ય વ્યાખ્યાન સંભળાવે. ટીકાને ભાવાર્થ –આચાર્ય પદવી આપ્યા પછી તે નૂતન આચાર્ય નિત્ય (હંમેશાં) આગમનાં અથવા સંઘનાં કાર્યોમાં અવશ્ય ઉદ્યમ કરે અને આગમોક્ત વિધિને અનુસારે યોગ્ય શિષ્યોને નિશે વ્યાખ્યાન (વાચના) પણ આપે તે સાપેક્ષયતિધર્મ છે, એમ વાક્યને સંબન્ધ જેડ. અહીં જેઓ સર્વવિષયમાં રાગ-દ્વેષ રહિત, બુદ્ધિમાન અને પરલોકના ભયવાળા હોય તેઓને સામાન્યતયા સિદ્ધાન્તને સાંભળવાની યોગ્યતાવાળા સમજવા. કારણ કે-સર્વ વિષયમાં “ અસદાગ્રહને વશ થયા વિના તેવાઓ ન્હાની મેટી પિતાની ભૂલને સ્વીકારી શકે છે અને હડની પેઠે વિનયથી નમ્ર એવા તે ધન્યઆત્માઓ અજ્ઞાનરૂપ (અગાધ)જળથી તરી પણ શકે છે. (આગમ ભણનારા) પ્રાપ્ત વિગેરે વિશેષણથી વિશિષ્ટ હોવા જોઈએ, તેઓને જ વિશિષ્ટ સૂત્રોને ભણવા માટે એગ્ય (અધિકારી) કહ્યા છે. અહીં પ્રાપ્ત એટલે પર્યાયથી અને ગ્રતાથી અધિકારી બને, એવા પ્રાપ્તને (ગ્યને) જૈન આગમમાં “કલ્પિક કહ્યો છે. તેમાં પણ આવશ્યક વિગેરે સૂયગડાંગસૂત્ર સુધી ભણેલો હોય તેને પ્રાપ્ત સમજ. અર્થાત્ વિશિષ્ટ સૂત્ર ભણવામાં ગ્ય સમજ. અહીં સૂયગડાંગ સુધી ભણેલો એમ કહેવામાં એ અપેક્ષા છે કે એટલું ભણનારે તર્કથી નિર્મળ અને (સુકુમ)બુદ્ધિવાળો બને છે, અર્થાત જેની બુદ્ધિ તર્ક–સમાધાનથી નિર્મળ (સૂમ) બની હોય તેને એગ્ય સમજ. છેદ ગ્રન્થ વિગેરે સાંભળવામાં ભણવામાં) તે પર્યાયથી યોગ્ય બન્યું હોય તે પણ જે સભાવયુક્ત, (ચારિત્ર અને શ્રુત) ધર્મમાં પ્રીતિવાળો, પાપભીરૂ, અને પરિણામિક (પરિણત) હેય તેને અધિકારી સમજ. પરિણામિક એટલે તે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિગેરે તે તે અપેક્ષાઓને અનુસરીને ઉત્સર્ગના વિષયમાં ઉત્સગને અને અપવાદના વિષયમાં અપવાદને, એમ જ્યાં જે ઉચિત હોય ત્યાં બનેનો વિવેક કરી ૩૦૦-હડ નામનું વૃક્ષ નમેલું રહે તેમ અસદાગ્રહથી રહિત હોવાથી સત્યને પામી શકે, Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ [ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૩૩ શકે તે સમજ. એવા ગુણવાનને છેદ વિગેરે સૂનું વ્યાખ્યાન સંભળાવવું તે નિર્મળ વિગેરેમાં હેતુ બનવાથી હિતકર થાય, અતિપરિણામક કે અપરિણામકને સંભળાવેલું તે તેઓના વિચિત્ર કર્મોના દેષથી અહિતકર જ થાય એમ સમજવું. કારણ કે તેવાઓને તે વિષય સાંભળવાથી (પ્રાયઃ) અનર્થ થાય. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે – " आमे घडे निहत्तं, जहा जलं तं घडं विणासेइ । સિદ્ધતા, કહાર વિના '' વચ્ચવતુ-૧૮૨ | ભાવાર્થ-જેમ કાચા ઘડામાં ભરેલું પાણી તે ઘડાને નાશ કરે તેમ અ૫ આધારને (અપાત્રને) આપેલું સિદ્ધાન્તનું રહસ્ય પણ તે આત્માને નાશ કરે છે. ૧૧ ૩૦૧-જેમ કોઈ ભસ્મ કે રાસાયણિક ઔષધ લેતાં પહેલાં કાષ્ટિક ઔષધ-રેચ વિગેરેથી શરીર શુદ્ધિ કરવી પડે છે, તે વિના ગમે તે માણસ એવાં ઔષધે લે તે લાભને બદલે નુકસાન થાય છે, તેમ વર્તમાનમાં કરેગના નાશ માટે જિનભૂતિ અને જિનાગમ બે ઔષધતુલ્ય છે. તેમાં જિનભક્તિ કાછિક ઔષધ તુલ્ય હોવાથી આરંભ-સમારંભ કરનારા ગૃહસ્થો પણ તે કરી શકે છે, જો કે તેમાં પણ અમુક યોગ્યતાને સ્થાન છે જ, સર્વ કેઈને લાભ થતું નથી. પણું આગમ ભણવા માટે તે વિશિષ્ટ શુદ્ધિ અવશ: . કારણ કે તે રાસાયણિક ઔષધ તુલ્ય છે. શાસ્ત્રમાં તેનું ફળ પણ ઘણું મોટું કહેલું છે અને તે ભણવા માટે મુખ્યતયા શ્રમણ જીવનને યોગ્ય માન્યું છે. તે પણ સર્વ સાધુને તે ભણાવવા યોગ્ય નથી. વિશિષ્ટ વેરાગ્ય, પરિણત બુદ્ધિ, વિગેરે ગુણો પ્રગટ્યા હોય, મોહરૂપી મળને વિકાર મંદ હોય તેવા ગ્ય સાધુને જ તે ભણાવી શકાય. આ વ્યવસ્થા મહાપુરૂની ભાવદયાના ઝરણારૂપ છે, હિત કરતાં પણ કોઇનું અહિત ન થાય તેવી જાગ્રતિ માંથી પ્રગટેલી છે, માટે તે ઉપકારક છે. જિનેશ્વરે પ્રત્યે પૂર્ણ વિશ્વાસ-અને પૂજ્યભાવ પ્રગટાવવા માટે પ્રારંભમાં જિનભક્તિ કરણીય છે, તેના બળે મિથ્યાત્વ વિગેરે રોગે મંદ પડે ત્યારે આગમ ગ્રન્થાને પચાવવાની યોગ્યતા પ્રગટે છે અને એ યોગ્યતાના પ્રમાણમાં તે તે સૂત્ર ભણવાથી લાભ થાય છે. અન્યથા અહીં કહ્યું તેમ કાચ ઘડામાં પાણી ભરવાની જેમ ભણનારને અહિત થાય છે. એ યુક્તિસિદ્ધ છે. સમ્યક્ત્વ જ્ઞાનની રક્ષા કરે છે અને સમ્યકત્વથી સમગ્ર બનેલું જ્ઞાન ચારિત્રને જન્મ આપે છે, રક્ષા કરે છે, વૃદ્ધિ કરે છે અને સફળ કરે છે. એથી જ પ્રથમ સમ્યક્ત્વ, તેના યોગથી સમ્યક્ જ્ઞાન અને પછી ચારિત્ર પ્રગટે છે તથા એ જ કમથી સાતમે, તેરમે અને ચૌદમે ગુણસ્થાને તે ગુણ અંતિમ ઉત્કર્ષને પણ પામે છે. દર્શન વિનાનું જ્ઞાન દશપૂર્વજૂન સુધી પણ વિશ્વાસપાત્ર હેતું નથી, તેને અજ્ઞાન પણ કહેવાય છે, સમ્યકત્વ પછીનું જ જ્ઞાન વિશ્વાસપાત્ર અને સમ્યમ્ બને છે. તેમ છતાં રાસાયણિક ઔષધ લેનારો યોગ્ય છતાં પરેજી ન પાળે તે અહિત થવાનો સંભવ છે, તેમ ચૌદપૂર્વના જ્ઞાતાને પણ તેનું જ્ઞાન સમ્યગ્ન છતાં મેહનીયના ઉદયની વિષમતાથી મિથ્યા બની જતાં ભવભ્રમણ વધી જવાને પણ સંભવ છે જ. એ કારણે જ મોહને સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી શ્રુતજ્ઞાન એકાન્ત વિશ્વાસપાત્ર બનતું નથી. એમ જ્ઞાન જેટલું વધારે ઉપકારક છે તેટલું તે અયોગ્યને અહિતકર પણ છે, એ કારણે જીવને અહિત ન થાય તેને પૂર્ણ ખ્યાલ રાખીને પાચન શક્તિ વધે તેમ તેમ ખારાકમાં વધારે કરાય છે તે ન્યાયે જ્ઞાન પણ આત્માને ઉપકારક બને તેમ વધારે આપવું જોઈએ. જે કેવળ જ્ઞાન મેળવવા કરતાં પચાવવાના લક્ષ્યવાળા હોય છે તેઓ પિતાની યોગ્યતાને અનુસરે ભણે છે અને સફળ કરે છે, એવી ગ્યતા વિનાના કાચા ઘડા જેવા આત્માને ભલે જ્ઞાન મેળવવાની તીવ્ર ભૂખ હોય, પણ તેના હિતાહિતને વિચાર કરી લાભપ્રદ થાય તેટલું જ મૃત તેને ભણાવવું જોઈએ અને તેને પચાવવા (સફળ કરવા) માટે તપ- જપ-ત્યાગનું Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને યુક્તિગમ્ય પદાર્થોને તેજ રીતે સમજાવવા] ૪૬૫ એટલું જ નહિ, પરંપરાએ બીજા શ્રોતાઓને પણ તે અતિપરિણત અને અપરિણત ઉપદેશકદ્વારા શુદ્ધ પુરૂષાર્થના (મેક્ષ માના) લાભ થતા નથી. કારણ કે જીવને અનાદિ કાલથી સેવાએલા મિથ્યાઆગ્રહ થયા સહેલે છે. માટે જે ઉપસંપન્ન (ભણવા માટે આવેલેા) હાય તેને તથા ઉપર કહ્યા તેવા ગુણવાનને પહેલાં સૂત્ર, પછી અર્થ, ઇત્યાદિ ક્રમથી અને તે પણ માત્ર પેટના પ્રલાપની જેમ નહિ પણ સુનિશ્ચિત (માધ થાય તેમ) વ્યાખ્યાન સંભળાવવું. ઉપસમ્પન્નાના વિધિ તા પહેલાં જણાવી આવ્યા. વ્યાખ્યાતાએ પદાર્થોનું વ્યાખ્યાન એવી રીતે કરવું કે જેથી શ્રોતાને સમ્યગ્ ધ થાય. આગમગમ્ય પદાર્થો આગમના વચનથી જ અને યુક્તિગમ્ય પદાર્થો યુક્તિપૂર્વક જ સમજાવવા જોઇએ. તેમાં ‘સ્વર્ગમાં અપ્સરાઓ છે, કુરૂદેશ ઉત્તરમાં છે” વિગેરે શ્રદ્ધેય વિષયે આગમવચનના આધારે, અને ‘આત્માનુ પ્રમાણ સ્વદેહ પ્રમાણ ન્હાનું માટુ હોય છે” વિગેરે યુક્તિગમ્ય વિષયા યુક્તિપૂર્વક સમજવા. કહ્યું છે કે— आणागिज्झो अत्थो, आणाए चेव सो कहेअव्वो । दिट्ठेति दिता, कहणविहि विराहणा इहरा ॥ ९९४॥ जो उवापक्वं मि, हेउओ आगमे अ आगमिओ । – 66 મો સમયાવગો, સિદ્ધંતવિાબો બનો ।।૧૧।” (પદ્મવસ્તુ) ભાવાથ-જિનાજ્ઞાથી ગ્રાહ્ય અને ‘જિનેશ્વરદેવે એ જ પ્રમાણે કહ્યું છે” એમ સમજાવીને અને દૃષ્ટાન્તથી સમજાવવા યાગ્ય અને યુક્તિથી દૃષ્ટાન્તથી જ સમજાવવા જોઇએ, એમ ન કરવાથી આગમની વિરાધના થાય છે. (૯૯૪) જે યુક્તિગમ્ય વસ્તુને યુક્તિવડે અને આજ્ઞા(શ્રદ્ધા)ગ્રાહ્ય અને જિનવચનની શ્રદ્ધાના બળે સમજાવે છે તેને શ્રી જિનેશ્વરાએ સ્વસિદ્ધાન્તને પ્રરૂપક કહ્યો છે, એમ ન કરે (યુક્તિ ન લાગે ત્યાં પોતાની મતિકલ્પનાથી યુક્તિને આગળ કરે અને યુક્તિગમ્ય છતાં યુક્તિથી ન સમજાવે તે જિનવચનની લઘુતા કરનારા હેાવાથી) તેને સિદ્ધાન્તના વિરાધક કહ્યો છે. ૩૦૨(૯૯૩) ખળ વધારવું જોઇએ. રાસાયણિક ઔષધે! પણ તેની શક્તિના પ્રમાણમાં પૌષ્ટિક ખારાકના યેાગે લાભ કરે છે તેમ જ્ઞાન પણ આત્માના આરોગ્ય માટે રસાયણ ઢુવાથી જપ--તપ-ત્યાગ રૂપ પૌષ્ટિક તત્ત્વોના સહકારથી વૈરાગ્યરૂપ આરેાગ્યને (શક્તિને) વધારે છે અને એના ખળે રાગ-દ્વેષરૂપ મેાહના પ્રમલ યાન્દ્રાએના પરાજય કરી આત્મા મેાહના વિજેતા (વીતરાગ) ખની શકે છે. આ પ્રક્રિયાને અનુસારે જ્ઞાન ઉપકારક થઇ શકે છે, અન્યથા અહીં જણાવ્યું છે તેમ ભણનારના આત્માને ભવમાં ભટકàા કરી દે છે. 6 ૩૦૨-આત્માના મૂળ ગુણેા અથવા જેને મે!ક્ષમાગ કહેવામાં આવ્યા છે તે ૧-સમ્યગ્દન, ૨-સમ્યગ્ જ્ઞાન અને ૩-સમ્યક્ ચારિત્ર છે. કહ્યું પણ છે કે · સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રાણિ મેાક્ષમાગઃ' અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેના સહકારથી મેક્ષ થાય છે. શાસ્ત્રનું અધ્યયન જો મેાક્ષ માટે છે તેા તેના ખળે કેવળ બેાધ નહિ પણુ એ ત્રણે ગુણેા પ્રગટવા-વધવા જોઇએ. એકલું જ્ઞાન, એકલું દર્શન કે એકલું ચારિત્ર મેાક્ષ કરી શકતું નથી. આ ત્રણ ગુણે પૈકી દર્શન-શ્રદ્ધા પ્રથમ પ્રગટે છે, તેના યાગે ભાષ (જ્ઞાન) સમ્યગ્ થાય છે અને બેની ભૂમિકા ઉપર ચારિત્રનું મંડાણુ મડાય છે. એમ ત્રણે સહષ્કૃત ખીને આત્માને લાભ કરે.છે. જો શ્રૃતનું અધ્યયન મેક્ષ માટે આવશ્યક છે તે તેના અધ્યયનથી આત્મામાં તે ત્રણે ગુણે! પ્રગટે તેવી તેમાં વ્યવસ્થા (શક્તિ) પણ ઢાવી જોઇએ. યુક્તિસિદ્ધ પ Page #527 -------------------------------------------------------------------------- ________________ [ધવ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૩ વધારે શું કહેવું? નિશ્ચય વિગેરે અનેક નયસાપેક્ષ (ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન) અર્થથી પ્રધાન પદાર્થોનું વ્યાખ્યાન તે રીતે કરવું કે શ્રોતાઓને (સંસાર પ્રત્યે ઉદાસીનતા અને મોક્ષમાર્ગમાં ઉત્સાહરૂ૫) સંગ પ્રગટ થાય અને એ મેક્ષમાર્ગના દર્શક સર્વરા ભગવંત પ્રત્યે વિશ્વાસ પ્રગટે. ઈરાદા પૂર્વક વ્યાખ્યાનદ્વારા જિનવચનને અસત્ય ઠરાવવું તે વિષાદિ તુલ્ય છે, કારણું કે તેને વિપાક (ફળ) અતિદારૂણ (મહા દુઃખદાયી) બને છે. બીજી બાજુ વીતરાગની આજ્ઞા પ્રત્યે બહુમાન થવારૂપ ગબળ (આત્મ સામર્થ્ય) એક મહામંત્ર (તુલ્ય) છે, કારણ કે તે સમસ્ત દેને ટાળનાર છે, માટે વર્તમાન કાળમાં પણ મૂઢતા તજીને (સૂમબુદ્ધિ કેળવીને) જિનાજ્ઞાનું પાલન કરવામાં યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. વ્યાખ્યાનને વિધિ ઉપસર્પદાના પ્રસંગે (પૃ. ૩૧૨ માં) “મmનિરિકા વિગેરે પાઠથી કહ્યો છે તે પ્રમાણે સમજવો. એમ મોગ્ય શિષ્યોને “નન્દી વિગેરે આગમ ગ્રન્થનું, દષ્ટિવાદનું, કે તેમાંથી ઉદ્ધરેલા (દેવેન્દ્રસ્તવ વિગેરે) વિવિધ સ્તરોની પરિજ્ઞા (પર્યાલચન) વિગેરે ગ્રન્થનું વ્યાખ્યાન કરવું. એ રીતે વ્યાખ્યાન કરવાથી નિપુણ બુદ્ધિથી સમજવા ગ્ય ભાવોનો પણ બંધ થાય છે અને આકરા (જટિલ) પણ વિવિધ સંશોને નાશ થવાથી શાસન શેભામાં (આગમના મહિમામાં) વૃદ્ધિ થાય છે. તાત્પર્ય કે જિનાગમની મહત્તા દ્વારા જૈનશાસનની પણ મહત્તા વધે એ ઉદ્દેશથી ઉપર કહ્યું તેમ શિને વ્યાખ્યાન કરવું. અહીં સુધી અનુગ(સૂત્રદાન)ની અનુજ્ઞાને વિધિ કહ્યો, હવે ગચ્છની અનુજ્ઞારૂપ સાપેક્ષયતિ ધર્મનું વર્ણન કરે છે. ભાના અધ્યયનથી બંધ થાય છે પણ શ્રદ્ધા પ્રગટ થતી નથી. આ શ્રદ્ધાને પ્રગટાવવા માટે તે શ્રદ્ધાગ્રાહ્ય ભાવને જણાવનારા શ્રી તીર્થંકરદેવ અને તેના વ્યાખ્યાતા ગુરૂઓ પ્રત્યે શ્રદ્ધા જોઇએ, ઉપરાન્ત ન સમજાય તેવા ભાવેને પણ એ શ્રદ્ધાથી સત્ય માનવા જોઈએ. એ રીતે આજ્ઞા(શ્રદ્ધા)ગ્રાહ્ય વચનોને શ્રદ્ધાથી માનતાં જીવને શ્રદ્ધા ગુણ વિકાસ પામે છે. બીજી બાજુ શ્રદ્ધા ગમે તેવી નિર્મળ અને દઢ હાય પણ બાધ (જ્ઞાન) વિના ચારિત્રનું પાલન, રક્ષણ, શુદ્ધિ કે વૃદ્ધિ થાય નહિ, માટે બેધની પણ આવશ્યકતા છે, તે બેધ યુક્તિસિદ્ધ વચનેથી થાય છે. યુક્તિગ્રાહ્ય વચનથી આત્માને દ્રવ્યબોધ (શાસ્ત્રોનું જ્ઞાન) થાય છે અને તેને આત્માની પરિણતિરૂપ ભાવકૃત બનાવવાનું કાર્ય શ્રદ્ધા કરે છે. અર્થાત્ શ્રદ્ધા દ્વારા દ્રવ્યશ્રુત ભાવકૃતમાં પરિણમે છે અને એના પરિણામે ચારિત્રગુણ પ્રગટ થાય છે. એમ આગમના આાગાધ ભાવથી શ્રદ્ધા, યુક્તિગ્રાહ્ય ભાવથી જ્ઞાન, અને તે બન્નેના આલમ્બનથી ચારિત્ર પ્રગટ થાય છે, હેય તેની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. લૌકિક વ્યવહારમાં પણ આ પ્રક્રિયા વ્યાપક છે. ન સમજાય તે વિષયમાં બાળકને માતા ઉપર, વિધાથીને શિક્ષક ઉપ૨, મુસાફરને વળાઉ ઉપર, રેગીને વૈધ ઉપર, એમ ભિન્ન ભિન્ન વિષયમાં અલ્પજ્ઞને તેના જ્ઞાતા ઉપર શ્રદ્ધા રાખીને જ તે તે કાર્ય કરવાનું હોય છે, એવું કદી ન બને કે અજ્ઞાની જ્ઞાની ઉપર વિશ્વાસ મૂકયા વિના જ તે તે વિષયને જ્ઞાતા બની શકે. સર્વત્ર અ૫ને શ્રદ્ધાના બળે જ જ્ઞાન વધારવાનું હોય છે. શ્રદ્ધાથી કાય જેમ જેમ સિદ્ધ થાય છે તેમ તેમ શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે છે, એથી જ શ્રદ્ધાના પરિપાકને શાસ્ત્રમાં જ્ઞાન પણ કહ્યું છે. એ જ્ઞાનથી શ્રદ્ધા વધારે દૃઢ બને છે અને પુનઃ કાર્ય સિદ્ધ થતાં જ્ઞાનરૂપે પરિણમે છે. એ કમથી જયારે જગતના સર્વ ભાવેનું આત્મપ્રત્યક્ષ (કેવળ) જ્ઞાન થાય છે ત્યારે શ્રદ્ધા નિરૂપયેગી બનતાં તેને અભાવ થાય છે. એમ આત્મામાં શ્રદ્ધા અને જ્ઞાન અને ગુણે ક્રમશઃ આગમ માં કહેલા આઝાગ્રાહ અને યુતિગ્રાહ્ય વચનથી પ્રગટે છે અને એ બેના બળે ચારિત્ર પ્રગટ થાય છે. Page #528 -------------------------------------------------------------------------- ________________ *, ૪૬૭ ગચ્છાચાર્ય કેને બનાવે ? અને તેના ગુણોનું વર્ણન] __ मूलम्-" एतस्यैव गणानुज्ञाऽन्यस्य वा गुणयोगिनः। ગુઠા વિધિના કાર્યા, જુયોગી વયે મત: રૂકા મૂળને અથ–ઉપર કહ્યા તે અનુગાચાર્યને જ અથવા બીજા ગુણગીને ગુરૂએ વિધિપૂર્વક ગચ્છની અનુજ્ઞા કરવી. ગુણગી તે આવા ગુણવંતને માન્ય છે. ' ટીકાને ભાવાથ–આ (અનુયેગી કર્યો હોય તે) નૂતન આચાર્યને જ અથવા બીજા ગુણના યોગવાળાને (ગુણવંતને) પદ આપનાર ગુરૂએ પાછળ કહીશું તે વિધિપૂર્વક ગચ્છાચાર્યપદે સ્થાપ. તેમાં નીચે કહીએ છીએ તે ગુણવાળાને શ્રી જિનેશ્વરએ ગુણયોગી કહ્યો છે. મૃ–“સૂત્રાર્થા પ્રિયદધર્મા સર્વાનુવર્તા सजातिकुलसंपन्नो, गम्भीरो लब्धिमांस्तथा ॥१३५॥ संग्रहोपग्रहपरः, श्रुतरागी कृतक्रियः।। एवंविधो गणस्वामी, भणितो जिनसत्तमैः ॥१३६॥" युग्मम् ॥ મૂળીને અર્થ–સૂત્ર-અર્થને જ્ઞાતા, ધર્મમાં પ્રીતિવાળે અને દઢ, સર્વને અનુકરણ કરાવનારે, ઉત્તમ જાતિ-કુળવાળે, ગમ્ભીર, લબ્ધિવંત, શિષ્યાદિને સંગ્રહ કરનારો તથા તેઓને આશ્રય અને આલમ્બન આપનાર, શ્રતને રાગી અને પ્રતિલેખનાદિ સર્વ ક્રિયા-અનુષ્ઠાનને અભ્યાસી, એ હોય તેને શ્રી જિનેશ્વરદેએ ગચ્છાધિપતિ (પદ માટે યોગ્ય) કહેલો છે. ટીકાને ભાવાર્થ–સૂત્ર, અર્થ અને તે ઉભયને જ્ઞાતા=પૂર્ણ અભ્યાસી, અર્થાત્ ૧સૂત્રને જ્ઞાતા અર્થથી અજ્ઞાત, ૨-અર્થને જ્ઞાતા સૂત્રથી અજ્ઞાત, ૩–ઉભયને જ્ઞાતા અને ૪ઉભયથી અજ્ઞાત, એ ચાર ભાંગા પિકી ત્રીજા ભાંગાવાળો જોઈએ. કારણ કે શેષ સર્વગુણ હોવા છતાં છેદસૂત્રના અર્થને જ્ઞાતા (પાર પામેલે) ન હોય તે ભાવથી એને અવ્યવહારી (આભાવ્યા વ્યવહાર માટે અનધિકારી) કહેલો છે. વ્યવહારભાષ્યના દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે " जो सुअमहिज्जइ बहुं, सुत्तत्थं (च) निउणं न याणेइ । कप्पे ववहारंमि अ, सो न पमाणं सुअहराणं ॥६०४॥ जो सुअमहिज्जइ बहुं, सुत्तत्थं निउणं विआणाइ । कप्पे ववहारंमि अ, सो उ पमाणं सुअहराणं ॥६०५॥ कप्पस्स उ (य) णिज्जुत्ति, ववहारस्स य परमणिउणस्स । जो अत्थओ ण याणइ, ववहारी सो णऽणुण्णाओ॥६०६॥ कप्पस्स उ निज्जुत्ति, ववहारस्स य परमणिउणस्स । जो अत्थओ विआणाइ, ववहारी सो अणुष्णाओ।"६०७॥ ભાવાર્થ-જે કલ્પ અને વ્યવહારને મૂળસૂત્રથી સંપૂર્ણ અને સારી રીતે જાણે છતાં તેના અર્થને ન જાણે તે જ્ઞાની (ગણો) મૃતધરેને માન્ય નથી. (૬૦૪) જે કલ્પ અને વ્યવહારને મૂળસૂત્રથી જાણે અને અર્થથી પણ યથાર્થતયા જાણે તે જ્ઞાની (ગણી) શ્રતધરને માન્ય (પ્રમાણભૂત) છે (૬૦૫). જે મૂળ સૂત્રથી વ્યવહાર અને કલ્પમાં અતિનિપુણ હોવા છતાં વ્યવહાર Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૩૪ થી ૧૩૬ અને કલ્પની નિર્યુક્તિને અર્થથી ન જાણે તેને વ્યવહારી (ગચ્છાધિપતિ થવા ગ્ય) માન્ય નથી (૬૦૬). કિન્તુ મૂળ વ્યવહાર અને કલ્પમાં અતિનિપુણ જે વ્યવહારની અને બૃહત્કલ્પની નિર્યુક્તિને (અર્થને) પણ જાણે તેને વ્યવહારી (ગચ્છાધિપતિ તરીકે) માન્ય રાખ્યો છે–(૬૦૭). દ્રવ્ય અને ભાવસમ્પત્તિ વિનાને વ્યવહાર માટે અયોગ્ય હોવાથી તેવાને ગચ્છની અનુજ્ઞા કરવાને શાસ્ત્રમાં નિષેધ છે. વ્યવહાર સૂત્રમાં (ત્રીજા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં કહ્યું છે કે" भिक्खू इच्छेज्जा गणं धारित्तए भगवं से अपलिच्छन्ने, एवं से णो कप्पइ गणं धारित्तए त्ति" અર્થાત્ “ભાગ્યવાન્ એવા ગચ્છને કેઈ સાધુ ધારણ કરવા (ગણને અધિપતિ થવા) ઇરછે તે જે અપરિરછદ (દ્રવ્ય-ભાવસમ્પત્તિ રહિત) હોય તે તેવાએ ગચ્છને ધારણ કરે કપે નહિ.” તેમાં દ્રવ્યપરિચ્છેદ (સમ્પત્તિ) સચિત્તાદિ ત્રણ પ્રકારે છે, ૧-સચિત્ત એટલે શિષ્યાદિ, ૨–અચિત્ત એટલે ઉપધિ-ઉપકરણાદિ, અને ૩–મિશ્ર એટલે ઉપધિયુક્ત શિષ્યાદિ. બીજી ભાવ પરિચ્છેદ (ગુણસમ્પત્તિ) સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, ત૫ અને વિનયરૂપ સમજવી. એ ઉભય પરિચ્છેદ(સમ્પત્તિ)થી યુક્ત હોય તેને જ ગચ્છાધિપતિ (ઉત્તમ વ્યવહારી) માન્ય છે. એ કારણે “સૂત્ર અને અર્થ બન્નેનું જાણપણું એ ગચ્છાધિપતિને મુખ્ય ગુણ છે એમ ફલિતાર્થ થયા. એ કારણે જે તે પરિચ્છન્ન (દ્રવ્ય-ભાવ સમ્પત્તિથી યુક્ત) હોય તેણે જ કર્મનિર્જરા માટે ગચ્છ ચલાવવાની ઈચ્છા કરવી એગ્ય છે, નહિ કે અપરિચ્છન્ન હોય તેણે માટે જ ઉચિત અધ્યયન અને ત્રણ વર્ષને પર્યાય પણ પૂર્ણ ન થયો હોય તે શિષ્ય શેષ સર્વશ્રતને ભણવા ઇચ્છે તે કારણે (અપવાદથી) તેને અનુજ્ઞા કરવાનું વિધાન આ પ્રમાણે કહ્યું છે– ___ “णिरुद्धवासपरिआए समणे निग्गंथे आयरिय-उवज्झत्ताए उद्दिसित्तए समुच्छेअकप्पंसि, तत्थ णं आयारकप्पस्स देसे अहिज्जिए भवइ, देसे णो अहिज्जिए, अहिज्जिस्सामित्ति अहिजिजा, एवं से कप्पइ आयरिउवज्झायत्तं उदिसित्तए " त्ति ॥ व्यवहार० उद्देशो ३-सूत्र-१०॥ ભાવાર્થઅહીં “દ્ધિ એટલે વિનાશિત, અર્થાત્ પૂર્વ પર્યાયને છેદ કર્યો હોય, તથા (તે કારણે વર્તમાનમાં) જેને ત્રણ વર્ષને પર્યાય પૂર્ણ ન હોય તેને “સમુચ્છેદ કલ્પથી” એટલે આચાર્ય કાળધર્મ પામે છતે બીજે પૂર્ણ લક્ષણવાળો બહુશ્રુત(સ્થવિરાદિ ન હોય તેથી(ગચ્છાધિપતિના અભાવે) ગચ્છને વિચ્છેદ થવા જેવો પ્રસંગ આવે ત્યારે, અપરિપૂર્ણ પર્યાયવાળા શ્રમણ-નિગ્રન્થને પણ આચાર્યપદે વા ઉપાધ્યાયપદે સ્થાપી શકાય, તેમાં “આચારપ્રકલ્પ ” એટલે નિશિથ અધ્યયનનું દેશથી અધ્યયન કર્યું હોય અને દેશથી બાકી હોય તે અધ્યયન પૂર્ણ કરીશ” એમ કહે અને “પૂર્ણ કરશે ? એમ સમજાય તે તેને આચાર્ય–ઉપાધ્યાયપદ આપી શકાય. - અર્થાત્ (ઉત્સર્ગથી તે) ઉપર કહ્યું તેમ સૂત્ર–અર્થ ઉભયને જ્ઞાતા જોઈએ. એ વિષયમાં હવે અધિક વિસ્તારથી સર્યું. પ્રિય-દઢધર્મ એટલે (શ્રત અને ચારિત્ર)ધર્મમાં પ્રીતિવાળ અને પાળવામાં દઢ (સમર્થ). આ બે પદેના ૧-પ્રિય-અદઢ, ૨-અપ્રિય-અદઢ, ૩-પ્રિય-દઢ અને ૪-અપ્રિય-દઢ, એમ ચાર ભાંગા થાય તેમાંના ત્રીજા ભાંગાવાળો યોગ્ય. તથા સર્વાનુવર્તક એટલે સર્વને અનુકૂળ વર્તન કરી શકે તેવો, અર્થાત્ સર્વની પ્રકૃતિને અનુકૂળ રહીને પ્રસન્નતા પૂર્વક સહુને ધર્મ માર્ગમાં જોડનારે તથા ઉત્તમજાતિ-કુળવાળો એટલે જેને મોસાળ પક્ષ અને Page #530 -------------------------------------------------------------------------- ________________ કેવા ગુણવાળી સાધ્વીને પ્રવર્તિની બનાવી શકાય ?] પિતૃપક્ષ (નિષ્કલંક સદાચારી) ઉત્તમ હોય. વળી ગમ્ભીર (એટલે ઉદાર હૃદયવાળ, શુભાશુભ નિમિત્તોમાં પણ પ્રસન્ન અને ગમ્ભીર મુખમુદ્રા રાખનારો, ગુપ્ત વાતને જ્યાં ત્યાં પ્રગટ નહિ કરનારે), તથા લબ્ધિમાનું એટલે શિmોને ઉપયોગી સંયમનાં ઉપકરણો વિગેરે મેળવવાની લબ્ધિ (શક્તિ)વાળ, તથા સંગ્રહ-ઉપગ્રહમાં તતપર=અહીં “સંગ્રહ ” એટલે ધર્મોપદેશ વિગેરેથી શિખ્યો બનાવવા, તેઓને આશ્રય આપવો, વિગેરે અને “ઉપગ્રહ એટલે તેઓને સંયમમાં ઉપકારી વસ્ત્ર–પાત્ર વિગેરે મેળવી આપવું, એ બન્નેમાં તત્પર. આ વિશેષણથી દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની સહાય કરનારો એમ સમજવું. તાત્પર્ય કે સર્વનું ઉભય લેકનું હિત કરનાર, તેના ચાર ભાંગા થાય, જેમકે ૧–વસ્ત્ર, પાત્ર, આહાર–પાણી વિગેરે સઘળું પૂર્ણ મેળવી આપે પણ સંયમમાં પ્રમાદ કરનારને સારણાદિ ન કરે. તે આ લોકમાં હિતકર–પરલોકમાં નહિ, ૨-સંયમમાં પ્રમાદીને સારણવારણાદિ કરે પણ વસ્ત્રાદિ જરૂરી વસ્તુઓ પૂરી ન પાડે, તે પરલોકને હિતકર–આલોકને નહિ, ૩-વસ્ત્ર-પાત્રાદિ સર્વ સામગ્રી પૂર્ણ મેળવી આપે અને સંયમમાં પ્રમાદ કરે તેને સારણાદિથી રક્ષા પણ કરે, તે ઉભયલોકમાં હિતકર અને ૪ન વસ્ત્રાદિ વસ્તુ પૂરી કરે અને ન પ્રમાદથી રક્ષા પણ કરે, તે ઉભયલોકમાં અહિતકર. આ ચારમાં છેલ્લા ભાંગાવાળો તે ગણની અનુજ્ઞા માટે સર્વથા અગ્ય છે જ અને પહેલા ભાંગાવાળો પણ યોગ્ય સમજો. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે “जीहाए वि लिहंतो, ण भद्दओ जस्स सारणा णत्थि। दंडेणवि ताडतो, स भद्दओ सारणा जत्थ ॥" व्यवहार भा० उ० १-३८२।। ભાવાર્થ–જીભથી ચાટે (અર્થાત્ માન-સત્કાર કરે, બાહ્ય સુખની સઘળી સામગ્રી પૂરી પડે, ઈત્યાદિ બધી રીતે સુખ આપે) તો પણ જે ગુરૂ સંયમમાં શિથિલ થતા શિષ્યની સારણાદિ (રક્ષા) ન કરે તે હિતસ્વી નથી, ભલે દંડાથી મારે, કિન્તુ સારણાદિ કરે તે હિતસ્વી છે. તથા શ્રત એટલે શ્રુતજ્ઞાન અને તેના સાધનભૂત આગમ ગ્રન્થ વિગેરેમાં રાગ(ભક્તિબહુમાન) ધરનાર અને તચિ એટલે સર્વક્રિયા-અનુષ્કાનમાં કુશળ હેય, એ ગુણવંત સાધુ ગચ્છાધિપતિ થઈ શકે, એમ શ્રી જિનેશ્વરોએ કહ્યું છે. એમ ગુણવાનના (ગુણગીના) વર્ણન દ્વારા ગચ્છાધિપતિના ગુણે કહ્યા, હવે પ્રસંગનુસાર પ્રવર્તિનીના ગુણે કહે છે. मूलम्-“गीतार्था कुलजाऽभ्यस्त-सक्रिया पारिणामिकी। गम्भीरोभयतो वृद्धा, स्मृतार्थ्याऽपि प्रवर्तिनी ॥" १३७॥ મૂળને અર્થ–સાવી પણ ગીતાથ, કુળવતી, સર્વ ક્રિયાઓમાં કુશળ, પરિણત(પ્રૌઢ) બુદ્ધિવાળી, ગંભીર અને ઉભયથા વૃદ્ધ હોય તેને પ્રવર્તિની(પદ માટે યોગ્ય) કહી છે. ટીકાને ભાવાર્થ–ત્તા કૃતના વિભાગોને (ઉત્સર્ગ–અપવાદ, વ્યવહાર-નિશ્ચય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિગેરે અપેક્ષાઓને) સમજનારી, યુના=ઉત્તમ કુળ (જાતિ)માં જન્મેલી, ચિસ્તરિચા=પ્રતિલેખનાદિ સર્વ ઉત્તમ ક્રિયાઓના દઢ અભ્યાસવાળી (કુશળ), જા =ગમ્ભીર, હદયવાળી (સુખ-દુઃખ વિગેરે શુભાશુભ નિમિત્તોમાં હર્ષ-શોકને નહિ કરનારી, ગુવાને પ્રગટ નહિ કરનારી), ઉમતો વૃદ્ધા-દીક્ષા પર્યાય અને વય બન્નેથી વૃદ્ધ, અર્થાત્ ચિરદીક્ષિત અને પ્રૌઢપરિણત ઉમ્મરવાળી, એમ સાધ્વી પણ આ ગુણવાળી હોય તેને પ્રવર્તિની કરી શકાય. Page #531 -------------------------------------------------------------------------- ________________ ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૧૩૭–૧૩૮ આ ગચ્છની અનુજ્ઞાના વિધિ પણ સામાચારીમાંથી જાણવા ચાગ્ય છે, તે આ પ્રમાણે-ઉપર કહ્યા તેવા ગુણવાળા જેને પૂર્વકાળે કે તત્કાળ (અનુયાગ માટે) આચાર્ય પદ આપ્યું હોય તેવાને ગચ્છની અનુજ્ઞા કરવી. તે જ્યારે પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, લગ્ન, વિગેરે હેાય ત્યારે શુભ સમયે ગુરૂની સમક્ષ ખમા॰ દઇને શિષ્ય કહે કે-ઈચ્છકાર તુમ્હે અમ્હ દિગાઈ અણુજાણાવવણઅ નદિ રાવણુઅ વાસ નિખેવ' કરે' વિગેરે પૂર્વ જણાવ્યા પ્રમાણે ચૈત્ય(દેવ)વન્દન અને ગુરૂવન્દન પૂર્વક કાર્યત્સ કરવો, નન્દીસૂત્ર કહેવું, ગન્ધ(વાસ)નું દાન, સાત ખમાસમણ દેવાં અને કાઉસ્સગ્ગ કરવો’ વિગેરે સઘળા વિધિ કર્યાં પછી સૂરિની સમીપે આસન ઉપર બેઠેલા તે નવા ગચ્છાધિપતિને સાધુ સાધ્વી વિગેરે શ્રીસંઘ વંદન કરે, પછી મૂળગુરૂ તેને આ પ્રમાણે હિતશિક્ષા આપે. સંસારના કષ્ટોથી દુઃખી જીવાની રક્ષા કરવામાં સમ એવા શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણાને પામીને જે સંસારથી ભયભીત થએલા જીવેાનું દૃઢ (સુંદર) રક્ષણ કરે તે ધન્ય છે (૧). અજ્ઞાન રૂપ વ્યાધિથી ગ્રસ્ત જીવે! જો કે આ (ત્યાગ પ્રધાન) ધર્મને કરવામાં સમ્યગ્ આદરવાળા હેાતા નથી તથાપિ ભાવવૈદ્યો (ઉત્તમ ગુફ્તે) તેના અજ્ઞાન વિગેરે વ્યાધિને દૂર કરે છે (૨). તું હવે ભાવવૈદ્ય છે, અને સંસારના દુ:ખથી પીડાતા આ જીવા હારા શરણે આવેલા છે, માટે પ્રયત્નપૂર્વક તેને સંસારથી મુક્ત કરવા જોઇએ. (૩)” (પચ્ચવસ્તુ ગા૦ ૧૩૪૯ થી ૫૧) ૪૭૦ પછી ગચ્છને પણ આ પ્રમાણે શિક્ષા આપે “તમારે પણ સ’સારઅટવીરૂપી મહા સંકટમાંથી પાર ઉતારનારા અને શિવપુર નગરના સાથવાહ તુલ્ય આ ગુરૂને કદાપિ છોડવા નહિ. ગુરૂકુળવાસમાં રહેનારા સાધુ જ્ઞાનને ભાગી અને છે, શ્રદ્ધામાં અને ચારિત્રમાં સ્થિર થાય છે, એથી ધન્ય પુરૂષ જીવે ત્યાં સુધી ગુરૂકુળવાસને છોડતા નથી. એ પ્રમાણે જ સાધ્વીઓને પણ આચાર્ય હિતશિક્ષા આપે તથા આર્યાં ચંદના અને આર્યા મૃગાવતીના શ્રેષ્ઠગુણાનું વર્ણન કરે' ઇત્યાદિ. (૫ચવસ્તુ-ગા૦ ૧૩૫૪-૧૩૫૮ અને ૧૩૫૯) હવે ઉપર્યુક્ત ગુણાથી રહિત હાય તેને ગચ્છ સાંપવાથી થતા દાષાને કહે છે— મૂર્— તશુળવિયોને તુ, ગળીનું વા પ્રતિનીમ્ । स्थापयेत्स महापाप, इत्युक्तं पूर्वसूरिभिः ॥ १३८ ॥ મૂળના અથ-એવા ગુણાના અભાવે પણ જે અયેાગ્ય સાધુને ગચ્છાચાર્ય પદે અથવા સાધ્વીને પ્રવર્તિનીપદે સ્થાપે તે મહાપાપી છે એમ પૂર્વાચાર્ચાએ કહ્યુ છે. ટીકાના ભાવા સ્પષ્ટ છે. પચવસ્તુકમાં કહ્યું છે કે એ ચુણા ન હોય તેને જે ગણિપદ અથવા પ્રવર્તિનીપદ આપે, અને અચેાગ્ય છતાં યશની ઇચ્છાથી જે તેને સ્વીકારે તે (અને) આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, અને વિરાધનાદિ દોષાના ભાગી બને છે (૧૩૧૮). શ્રીગૌતમસ્વામિ વિગેરે મહાત્માઓએ જે ‘ગણધર શબ્દને વહન કર્યાં છે, (અર્થાત્ જે ‘ગણધર' શબ્દથી મહાપુરૂષા આળખાયા છે) તે પદને જે જાણવા છતાં અપાત્રમાં (અાગ્યમાં) સ્થાપે છે તે મહાપાપી અર્થાત્ મૂઢ છે (૧૩૧૯). એમ જે પ્રવર્તિની’ શબ્દ(પ૬) આર્યા ચંદના વિગેરે મહાસતીઓએ વહન કરેલા છે, તેને જે અપાત્રમાં સ્થાપે તે (પણ) મહાપાપી છે (૧૩૨૧) ઇત્યાદિ. Page #532 -------------------------------------------------------------------------- ________________ ગુણરહિતને પણ ગણી કે પ્રવર્તિનીપદ આપનાર ગુરૂ મહાપાપી છે] ૪૭૧ ગચ્છને સોંપવા માટે યોગ્ય ગુણ છે કે મહાનિશિથ (અધ્યક પસૂત્ર ૧૫)માં ઘણું કહેલા છે તેમાંથી કંઇક) આ પ્રમાણે છે. “શ્રીગૌતમગણધર પ્રભુ મહાવીરને પૂછે છે કે-હે ભગવન! કેવા ગુણવાળા ગુરૂને ગચ્છને નિક્ષેપ (પાલક) કરી શકાય? પ્રભુ કહે છે-ગૌતમ! જે સુંદર– વ્રતવાળો, જે સારા શીલવાળો, જે દઢવતવાળે, જે દઢચારિત્રી, જે અનિંદિત અંગવાળો (પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ–ડ રહિત- નિગી શરીરવાળો), જે એગ્ય (પૂજનીય), રાગરહિત, (રહી. ગએલો પાઠ “ોણે જે =જે દ્વેષ રહિત,) મેહનીય અને મિથ્યાત્વ મેલરૂપી કલંક રહિત, (માટે જ) ઉપશમભાવને પામેલો, જગતના સ્વરૂપને યથાસ્વરૂપે જ્ઞાતા, (એથી) ઉત્તમ મહાવૈરાગ્ય માર્ગમાં દઢપ્રીતિવાળો, (એથી જ) કથાને દ્વેષી (વર્જક), ભક્તકથાને વિરોધી, ચર કથાને વિરોધી, રાજકથાને વિરોધી, દેશકથાને વિરોધી, અત્યંત દયાળુ (દ્રવ્ય-ભાવ દયાના સ્વભાવવાળો), પરલોકનાં કષ્ટોથી ડરેલો, કુશીલ-દુરાચારીઓથી દૂર રહેનાર, શાસ્ત્રના મર્મને જાણ (એથી જ) શાસ્ત્ર રહસ્યને પામેલો, પ્રતિદિન-પ્રતિસમય અહિંસાનાં લક્ષણરૂપ ક્ષમાવિગેરે દશવિધ યતિધર્મમાં સ્થિત (સ્થિર), બાર પ્રકારના તપકર્મમાં રાત્રિદિવસ-પ્રતિસમય ઉદ્યમવાળો, પાંચ સમિતિના પાલનમાં શ્રુતના (પાઠાન્તરે “સુ વત્તે '=સમ્યગ) ઉપગવાળો, ત્રણ ગુપ્તિઓથી સતત સુગુપ્ત (અકુશળ વ્યાપારથી મન-વચન-કાયાનું રક્ષણ કરનાર), સ્વશક્તિ અનુસાર અઢાર હજાર શીલાંગ (સદાચારનો) આરાધક, જે સ્વશક્તિ પ્રમાણે એકાન્ત સત્તરવિધ સંયમને અવિરાધક, જે ઉત્સર્ગ માર્ગમાં રુચિવાળો, તત્ત્વની રૂચિવાળ, શત્રુ-મિત્રમાં સમાનદષ્ટિવાળો (રાગ-દ્વેષને વશ નહિ થનારે), સાત ભયસ્થાનેથી મુક્ત (નિર્ભય), આઠ મદસ્થાનેથી રહિત, બ્રહ્મચર્યની નવ વાડેની વિરાધનાના ભયવાળો, બહુશ્રત, આર્ય (ઉત્તમ) કુળમાં જન્મેલો, દીનતા રહિત, કૃપણતા રહિત, આળસ વિનાને, સાધ્વી (સ્ત્રી) વર્ગથી દૂર રહેનારે, સતત ધર્મોપદેશ દેનારે, ઘસામાચારી (સાધુના આચાર)ને સતત પ્રરૂપક, મર્યાદાનું ઉલ્લંઘન નહિ કરનારે, અસામાચારી (દુષ્ટવર્તન)થી ડરનારે, શિષ્યાદિને આલોચના પ્રમાણે યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં સમર્થ, વંદનમંડલીની વિરાધનાને, પ્રતિક્રમણ મંડલીની વિરાધનાને, સ્વાધ્યાય મંડલીની વિરાધનાને, વ્યાખ્યાન (વાચના) મંડલીની વિરાધનાન, આલેચના મંડલીની વિરાધનાને, ઉદ્દેશ મંડલીની વિરાધનાને, સમુદેશ મંડલીની વિરાધનાને, દીક્ષા(પ્રદાન)ની વિરાધનાનો, ઉપસ્થાપનાની (મહાવ્રત ઉચ્ચારણની) વિરાધનાને જાણ અને ઉદ્દેશ-સમુદેશ અનુજ્ઞા ત્રણેની વિરાધનાને જાણ, કાળ, ક્ષેત્ર, દ્રવ્ય, ભાવ અને ભવ(સંસાર)ના અંતરનો ભેદનજાણ, કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવના આલમ્બનેની (નિમિત્તાની) અપેક્ષા વિનાને, બાળ, વૃદ્ધ, ગ્લાન, નવદીક્ષિત અને શિક્ષાને યેગ્ય સાધુઓને તથા સાધ્વીઓને અનુકૂળ(આજ્ઞા પાલક)બનાવવામાં કુશળ, જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તરૂપ ગુણેને સમજાવનારે, જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ ગુણને સ્મરણ કરનાર-કરાવનાર. ધારક (ધારણ કરાવનાર), અને પ્રભાવના કરનાર (મહિમા વધારનાર), દઢ સમ્યકત્વી, સતત પરિશ્રમ કરવા છતાં શ્રમિત નહિ થનારો, ધીમાન્ (વિશિષ્ટ બુદ્ધિવાળો), ગમ્ભીર (કેઈના મને અથવા પોતાનાં સુખ-દુઃખને પ્રગટ નહિ કરનારે), (ચંદ્રની જેમ) સૌમ્યલેશ્યાવાળે (પ્રશાન્ત આકૃતિ), તપ તેજથી સૂર્યની જેમ બીજાથી પરાભવ નહિ પામનારો, શરીરના (પ્રાણના ભાગે પણ છકાય છની હિંસા નહિ કરનારે, દાન શીલ તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મના Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ [૧૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૮ અંતરાયથી વિજ્ઞથી) ડરનારે, સર્વ(ગુરૂની તેત્રીશ કે દેવ-ગુરૂ-જ્ઞાન વિગેરે સર્વની)આશાતનાઓથી ડરનારે, ઋદ્ધિ-રસ–શાતાગારવ અને આનં-રૌદ્ર ધ્યાનથી વિશેષતયા મુક્ત, (બાહ્ય-અભ્યન્તર ગ્રન્થીરૂપ) પરિગ્રહથી મુક્ત, સર્વ આવશ્યક (કાર્યોમાં-સંયમના) ગોમાં ઉદ્યમી (અપ્રમાદી), વિશિષ્ટ લબ્ધિઓથી યુક્ત, આપત્તિથી પીડાએલા કેઈ બીજાએ (કેઈ અનુચિત કાર્ય કરવાની) યાચના કરવા છતાં પાપકાર્યને નહિ કરનારે, બહુ નિદ્રા નહિ કરનારે, બહુ આહાર નહિ ખાના (અલ્પનિદ્રા અલ્પાહારી), સર્વ આવશ્યક–સ્વાધ્યાય-ધ્યાન-પ્રતિમાપાલન અને દ્રવ્યાદિ અભિગ્રહો, વિગેરે (અનુષ્ઠાને) કરનારે, ઘેર પરીષહ અને ઉપસર્ગો થવા છતાં પણ તે પરીષહને (પાઠાન્તરે પરીણમે પરિશ્રમનો) વિજેતા (ધીર), સુપાત્ર(શિષ્યાદિ)ને સંગ્રહ કરનારે, અપાત્રને તજવાના વિધિને પણ જાણુ, સશક્ત અને અવિકળ (અખંડ) શરીરવાળે, સ્વ–પર શાસ્ત્રોને સારી રીતે સમજનારે, ક્રોધ, માન, માયા, લોભ, મમતા, રતિ, હાસ્ય, રમત, કામચેષ્ટા અને નાસ્તિકવાદથી મુક્ત, ધર્મને કથક, સંસારવાસ અને વિષયની અભિલાષા વિગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર અને ભવ્ય પ્રાણિઓને પ્રતિબંધ (સમ્યગુ જ્ઞાન દાન) કરનારે, એવા સાધુને ગચ્છાધિપતિ બનાવો યોગ્ય છે, તે ગણી છે, ગણધર છે, તીર્થ છે, તીર્થકર છે, અરિહંત છે, કેવલી છે, જિન છે અને તીર્થને પ્રભાવક પણ છે. તે વંદનીય છે, પૂજનીય છે, નમસ્કરણીય છે, દર્શનીય છે, પરમ પવિત્ર છે, પરમકલ્યાણ છે અને પરમ મંગળ પણ છે. તે સિદ્ધિ છે, મુક્તિ છે, શિવ છે અને મોક્ષ છે, તે ત્રાતા (રક્ષક) છે, સન્માર્ગ છે, તે આશ્રય (સદગતિ) છે, અને સ્વર્ગ (પાઠાન્તરે સોળે શરણ કરવા ગ્યો છે. તે સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પારંગત છે, દેવ છે અને દેવને પણ દેવ છે. હે ગૌતમ ! એવાને ગણને નિક્ષેપ (ગચ્છાધિપતિ) કરી શકાય, એવાને ગણુને નિક્ષેપ કરાવી શકાય અને એવાના ગણુ નિક્ષેપની અનમેદના પણ કરી શકાય. અન્યથા હે ગૌતમ! જિનેશ્વરની આજ્ઞાને ભંગ થાય. ઈતિ. એ પ્રમાણે કહેલું હોવા છતાં કાળને ઉચિત મહાવ્રતના પાલનમાં દઢતા, શુદ્ધ ગીતાર્થ પણું અને સારા વિગેરે કરવાપણું વિગેરે ગુણે તે જઘન્યથી પણ જોઈએ, કારણ વ્યવહાર ભાષ્યમાં (ત્રીજા ઉદ્દેશામાં) પ્રશ્નોત્તર દ્વારા જણાવ્યું છે કે – “gવં વર્ષ, પરિણાવસંવાઇસા. दसपुबीए धीरे, मज्जाररुअपरूवणया ॥' गा० १६७ ।। વ્યાખ્યા-પ્રશ્ન–પૂર્વે (પ્રથમ) આચાર્યપદની યેગ્યતાવાળાને દીપર્યાય કહ્યો, અતિ વિશિષ્ટ સંધયણ કહ્યું, શ્રદ્ધા પણ અતિ ઉત્તમ કહી, આગમની અપેક્ષાએ આચાર્યપદને યોગ્ય દશપૂવ, ધીર અને (ઔત્પાતિકી વિગેરે) ચાર બુદ્ધિથી કલિત જણાવ્યો, એમ વિશિષ્ટ વર્ણન કરીને પુનઃ પ્રરૂપણ કરતાં પર્યાયથી ત્રણ વર્ષ પર્યાયવાળો અને આચાર પ્રકલ્પ (મહાનિશિથ) સુધીના શ્રત ધારક હોય તેને ઉપાધ્યાય પદે સ્થાપ, પાંચ વર્ષ દીક્ષા પર્યાયવાળો અને દશાકલ્પ વ્યવહાર સુધીના શ્રુતને ધારક (આચાર્યપદને યેગ્ય જણાવ્ય), વિગેરે કહ્યું તે આ પ્રરૂપણા બીલાડાના રૂદનની તુલ્ય છે. જેમ બીલાડે પહેલાં મોટા શબ્દથી રડે અને પછી ધીમે ધીમે પિતે પણ ન સાંભળી શકે તેવું રહે, તે રીતે હે આચાર્ય ! તમે પહેલાં તે મેટા મોટા ગુણવાળે Page #534 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં હીનગુણીને પણ આચાદિ પઢા અપાય] ૪૭૩ કહ્યો અને પાછળથી થાડા થાડા અર્થાત્ અલ્પ ગુણવાળાને યાગ્ય કહ્યો તે કેમ ઘટે ? તેના ગુરૂ ઉત્તર આપે છે કે-એ સત્ય છે, માત્ર પહેલાં અતિશયવાળી વસ્તુસ્થિતિને (વિશિષ્ટકાળ વિશિષ્ટ ગુણવાન વિગેરેને) આશ્રીને કહ્યું અને પછી વર્તમાનકાળને અનુરૂપ જણાવ્યું, માટે એ અન્ને રીતે કહેવામાં નીચેનાં દોષ નથી. આ વિષયમાં નીચેનાં દૃષ્ટાન્તા સમજવા યાગ્ય છે— ‘ પુવવાળી ગાયારે, કાળયળા તેવા ય નીવડ્યે आयरिअंमि उ एए, आहरणा हुंति णायव्वा ||१६८ || सत्यपरिन्नाछक्काय-अहिगमे पिंडउत्तरज्झाए । रुक्खे अवसभ गावो, जोहा सोही अ पुक्खरणी ॥ १६९ ॥ " ( व्यवहार० उ०३) ભાવાર્થ-આચાર્ય પદની ચેાગ્યતામાં ૧-વાવડી, ર-આચાર પ્રકલ્પ(નિશિથ)સૂત્રને પૂર્વમાંથી લાવવું (ઉદ્ધરવું), ૩–ચારા, ૪-ગીતાર્થો, એ ચાર (૧૬૮) તથા ૧–શસ્ત્રપરિજ્ઞાને સ્થાને છજ્જવનિકાય અધ્યયન, ર–પિંડ, ૩–ઉત્તરાધ્યયનસૂત્ર, ૪-કલ્પદ્રુમ વિગેરે વૃક્ષા, પ–વૃષભેા, (–ગાયા, –ચેાદ્ધા, ૮-શેષિ અને ૯–વાવડીએ, એમ કુલ ૧૩ ઉદાહરણા છે (૧૬૯). (તે અહીં વ્યવહારની ગાથાના અંક સાથે અથી માત્ર જણાવીએ છીએ) પૂર્વકાળે જેવી વાવડીઓ હતી તેવી વમાનમાં નથી, તે પણુ વર્તમાનની વાવડીએ કાય સાધક છે (૧૭૦). આચારપ્રકલ્પ(નિશિથ)અધ્યયન અને પ્રાયશ્ચિત્ત પણ પહેલાં નવમા પૂમાં હતું, તેમાંથી ઉદ્ધરેલું વર્તમાનમાં આચારાંગમાં છે તે શું તે આચારપ્રકલ્પ નથી ? અને તેનાથી શું પ્રાયશ્ચિત્ત થતું નથી ? (૧૭૧). પૂર્વકાળે તાળાં ઉઘાડવાની અને અવસ્વાષિની નિદ્રાથી ઉંઘાડવાની વિદ્યાવાળા ચારા હતા, હાલમાં તેવા નથી, તેા પણ શું વર્તમાનમાં ચારી કરનારા ચેારા નથી ? (૧૭૨). પૂર્વકાળે ગીતાર્થી ચૌદપૂર્વી હતા, વર્તમાનમાં જઘન્યથી મહાનિશિથના અને મધ્યમથી બૃહત્કલ્પસૂત્રના ધારક હોય છે તે શું તેએ ગીતા ન ગણાય ? (૧૭૩). પૂર્વે આચારાંગસૂત્રનું શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણ્યા પછી ઉપસ્થાપના (વડીદીક્ષા) કરાતી, વર્તમાનમાં દશવૈકાલિકનું છજ્જવનિકાય અધ્યયન ભણ્યા પછી થાય છે તેા શું તે ઉપસ્થાપના નથી ? (૧૭૪). પૂર્વકાળે આચારાંગસૂત્રના બીજા લેાકવિજય નામના અધ્યયનના પાંચમા ઉદ્દેશામાં ‘સવામનયં પરમ્નાય નિશમાંષો પરિશ્ર્વ' (સૂ॰ ૮૭) અર્થાત્ ‘સ આમગધને (ગેાચરીના સવ દોષાને) જાણીને દોષને ન લગાડે તે પિંડ લાવવામાં અધિકારી છે’ એમ કહેલું હેાવાથી સૂત્ર અને અર્થથી તેટલું ભણેલે આહારાદિ પિંડ લાવવામાં અધિકારી થતા, છતાં વત માનમાં દશવૈકાલિકના ચાથા પિંડેષણા અધ્યયન સુધી ભણેલેા પણ અધિકારી થાય છે જ (૧૭૫). પૂર્વકાળે આચારાંગસૂત્રની પછી ઉત્તરા ધ્યયનનું અધ્યયન થતું હતું, વમાનમાં દશવૈકાલિકની પછી (આચારાંગથી પહેલાં) થાય છે, તે શું તે અધ્યયન નથી ? (૧૭૬). પૂર્વકાળે ‘મસ્તંગ' વિગેરે (દશ પ્રકારનાં) શ્રેષ્ઠ કલ્પવૃક્ષેા હતાં, વર્તમાનમાં તે નથી, એથી શું આંબે વિગેરે વૃક્ષેા નથી ? પૂર્વ વૃષભે મેટા ચૂથોના (ગાયેાના ટાળાના) અધિપતિ, શ્વેત, સુંદર શિંગડાંવાળા અને દર્ષિક(બળવાન) હતા અને વર્તમાનમાં પાંચ-દશાદિ નાના યૂથવાળા છે, પૂના જેવા નથી, (તેથી શું વૃષભાને સર્વથા અભાવ છે?) (૧૭૭). પૂર્વે નદગાય વિગેરેનાં ક્રેાડાની સંખ્યાવાળાં ગાયાનાં ચૂથેા હતાં, વર્તમાનમાં તેવાં નથી, તેા શું વમાનમાં પાંચ Page #535 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગા૦ ૧૩૮ પંદર ગાયનાં હોય તે યૂથે નથી ? (૧૭૮). પૂર્વે “સહસ્રમલ વિગેરે મહાબલિષ્ઠ અને સાહસિક યોદ્ધાઓ હતા, તેવા આજે નથી, તે વર્તમાનમાં છે તે શું દ્ધા નથી ? (૧૭૯). પૂર્વકાળે પરિહાર તપથી અથવા છ મહિનાના તપથી શુદ્ધિ-પ્રાયશ્ચિત્ત થતું અને આજે “નિધી (પંચકલ્યાણકદશકલ્યાણકરૂ૫) થોડા જ શુદ્ધ તપ વડે થાય છે તે શુદ્ધિ નથી ? (૧૮૦). અર્થાત જેમ પૂર્વકાળની અને વર્તમાનકાળની વાવડીઓમાં વસ્ત્ર વિગેરે શુદ્ધ થતાં અને થાય છે તેમ શેધિપ્રાયશ્ચિત્ત પણ નિવી વિગેરે તપથી પણ થાય જ છે. (૧૮૧). એમ પૂર્વે ચૌદ પૂર્વધર વિગેરે વિશિષ્ટ ગુણવાળા આચાર્યાદિ હતા અને વર્તમાનમાં કાળને અનુરૂપ હય, એમ સમજવું. (૧૮૨). તથાપિ (તે તે) કાલેચિત ગુણોમાં પણ ગીતાર્થપણું અને સારણ–વારણા વિગેરે કરવાપણું તે અવશ્ય અપેક્ષિત છે, અર્થાત્ વર્તમાનમાં પણ તે તે તેવું જ જોઈએ. કારણ કહ્યું છે કે "कालाइवसा इक्काइ-गुणविहीणोऽवि सुद्धगीअत्थो। ठाविज्जइ सूरीपए, उज्जुत्तो सारणाइसु ॥" प्राचीना सामा० द्वार ११॥ ભાવાર્થ-કાલ, સંધયણ, વિગેરેની નબળાઈને વશ એક બે વિગેરે ગુણોથી હીન છતાં શુદ્ધ ગીતાર્થ અને સારણ–વારણાદિમાં ઉદ્યમી હોય તેને જ સૂરિપદે સ્થાપી શકાય. ઉચિત પણ એ છે, કારણ કે ગુરૂએ આચાર્યપણું વિગેરે પદ આપ્યું હોય કે ન આપ્યું હોય પણ ગીતાર્થો તેને કબૂલ કરે તો જ તે માન્ય થાય અને અસ્વીકાર કરે તે અમાન્ય થાય, એમ શાસ્ત્રોમાં (વ્યવહાર ભાગમાં) કહ્યું છે. કામુક્કારોવાઇ, વટા()વા જઈ રૂમા ને . વિ#િfમરિસ્થાશુભ, પરિમવ મુત્તસ્થાવાયા ” થ૦ મા. ૩૦ ૪–૨૭રા વ્યાખ્યા-આયુકારેણુ” એટલે શૂળ વિગેરે આકસ્મિક કારણે આચાર્ય “ઉપરત=કાળધર્મ પામી જાય, અને “અઠાવિએ ગણહરે’=નૂતન આચાર્ય સ્થાપ્યો ન હોય તે “ઈમાં મેરા =આ પ્રમાણે મર્યાદા (વિધિ) છે. એ મર્યાદા જણાવે છે કે સ્થવિરેએ આચાર્યના મૃતકને “ચિલિમિલી એટલે પડદામાં ગુપ્ત રાખવું અને બહારના સાધુ મંડલને જણાવવું કે “આચાર્યના શરીરે અતીવ અશુભ છે, બલવાની પણ શક્તિ નથી એમ બહારનાઓને સમજાવીને જે સાધુ વિગેરે આચાર્ય પદને ગ્ય હોય તેને પડદાની બહાર બેસાડીને મૃત આચાર્યને પૂછે કે “સૂરિપદે કેને સ્થાપે ?” એમ બેલીને પડદામાં રહેલા ગીતાર્થો (સ્થવિરે) આચાર્યનો (મૃતકનો) હાથ આચાર્યપદ જેને આપવાનું હોય તેની સન્મુખ લાંબે કરી બીજાઓને દેખાડે અને કહે કે “આચાર્યપણું આ અમુકને આપવાની ગુરૂની અનુજ્ઞા છે, પણ તેઓ મુખે ઉરચાર કરી શકતા નથી, હાથ લાંબો કરીને આને અનુજ્ઞા કરે છે, માટે એના મસ્તકે અમે સૂરિપદને વાસનિક્ષેપ કરીએ છીએ, હવે પછી આચાર્યપદે આ સાધુને સ્થાપ્યો છે એમ કહીને પછી આચાર્ય એકાએક કાલગત થયા છે, એમ જાહેર કરે. “પરિભવ સુન્નત્થહાવણયા એટલે જેઓ નૂતન આચાર્યને પરાભવ કરવાની બુદ્ધિથી તેનો યોગ્ય વિનય ન કરે તે સાધુઓના સૂત્ર અથવા અર્થ કાપી નાખે, અર્થાતુ ન ભણાવે. એમ પરમાર્થથી ગુરૂએ નહિ આપેલી પણ દિશા (એટલે દિગાચાર્યની પદવી) સ્થવિરેએ જ આપી ગણાય, હવે ગુરૂએ આપવા છતાં ગીતાર્થો (સ્થવિરે) તેને કબૂલ ન પણ કરે, કારણ Page #536 -------------------------------------------------------------------------- ________________ આચાર્યાદિ પદને માન્ય કરવામાં સ્થવિરાની મુખ્યતા છે. ૪૭૫ એ છે કે–પુરાણ આચાર્યે કહ્યું હોય કે “આ(અમુક)ને આચાર્યપદે સ્થાપ” ત્યારે તેના દેષ–ગુણે જાણીને સ્થવિરેએ “આચાર્યપદે સ્થાપવા કે ન સ્થાપ” તે માટે સૂત્રમાં વિકલ્પ સંભળાય છે, એથી “સ્થવિરેની જ અનુમતિ આચાર્યપદ (દિગદાન)માં પ્રધાન છે એમ સિદ્ધ થયું કહ્યું છે કે आयरिअ उवज्झाए गिलायमाणे अण्णयरं वएज्जा-अज्जो! मए मामंसिणं कालगयंसि समागंसि अयं समुक्कसिअन्वे, से असमुक्कसणारिहे समुक्कसिअन्वे, से अणो समुकसणारिहे णो समुक्कसिअन्वे, अस्थि अ इत्थ(याई त्थे)केइ अण्णे समुक्कसणारिहे से समुक्कसिअव्वे, णत्थि अ इत्थ (याई स्थ अन्ने) केइ समुक्कसणारिहे से चेव समुक्कसिअन्वे, तंसि च समुक्कलुसि परो वइज्जा 'दुस्समु ( તે) નો! ળિવિવા(વા)ર્દિ! તd i forવિમાનસ [ચિવવમાનસ ] पत्थि कोइ छए वा परिहारिए(रे) वा जे ते साहम्मिआ अहाकप्पेणं (नो) अन्भुटुंति(ट्ठा विहरंति) सन्वेसिं तेसिं तप्पत्तिए(अं) छेए वा परिहारे वा." इचाइ (व्यवहार० उ० ४ सूत्र-१३) આ સૂત્રને અર્થ આ પ્રમાણે છે-આચાર્ય અથવા ઉપાધ્યાય ધાતુઓના (ભ) વિકાર વિગેરે કઈ કારણથી(એકાએક)બીમાર થાય અને ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક કે સાધુઓ પૈકી કેઈને પૂર્વે કેઈ કારણે મેટ (આચાર્ય) બનાવી શક્યા ન હોય, તે એ બીમારી પ્રસંગે એક અમુક સાધુને આચાર્ય બનાવવાની ઇચ્છાથી ગુરૂ કહે કે “હે આર્યો ! હું કાલધર્મ પામું ત્યારે આ અમુકને આચાર્ય બનાવજે એ રીતે જેને આચાર્ય બનાવવાનું કહ્યું હેય તેની સ્થવિરેએ પરીક્ષા કરીને જે તે ચગ્ય હેય તે તેને આચાર્યપદે સ્થાપે, પણ જે તે મોટાઈને અથ (રસ-ઋદ્ધિ-શાતાગારવવાળા) હેય, પોતાના ગુરૂને અસમાધિમરણને ભય પમાડવાથી ગુરૂએ ડરીને તેને આચાર્ય બનાવવાનું કહ્યું હોય, ભિન્ન ભિન્ન દેશમાં વિચરીને (વિવિધ) ભાષાઓ વિગેરેને જાણ ન થયો હોય, અથવા પદ આપ્યા પછી કઠેરભાષી થયો હોય, તે પૂર્વે ગુરૂની સમક્ષ કબૂલ્યું હેય છતાં ઉપર્યુક્ત કારણે એમ લાગે કે “આચાર્ય બનાવવા યોગ્ય નથી તો તેને આચાર્ય નહિ બનાવ. વળી પૂર્વે કબૂલ રાખે હેય તે મધુર (સર્વની પ્રીતિ સંપાદન કરે તેવો હોય છતાં અસંગ્રહશીલ (શિષ્યોને, ઉપધિને, કે સૂત્રાર્થને મેળવવાની–રક્ષણ કરવાની વૃત્તિ વિનાનો) અને રોગ્યતા પ્રમાણે વાચના આપીને શિષ્યને એગ્ય (જ્ઞાની) બનાવવાની કળા (આવડત) વિનાનો, એમ ગુણોથી રહિત હોય તેને પણ આચાર્ય નહિ બનાવ. અથવા કાલગત આચાર્યને એક પણ શિષ્ય (ગુરૂની હયાતિમાં) પૂર્ણ–ચગ્ય ન થવાથી ગુરૂએ અંતસમયે “મારે શિષ્ય ગ્યા બને ત્યારે ત્યારે એને આચાર્ય બનાવો અને આપેલું આ આચાર્યપદ હારે છેડી દેવું એવી કબૂલાત લઈને અન્યગચ્છીય કેઈ સાધુ ઉપસમ્પદ સ્વીકારીને રહ્યો હોય તેને, અથવા વિશિષ્ટ પ્રતિભા વિગેરે ગુણેથી ભવિષ્યમાં એગ્ય બનવાનો સંભવ હોય તે પિતાને શિષ્ય હોવા છતાં તે વર્તમાનમાં મૃતથી કે પર્યાયથી અપૂર્ણ હોય ત્યારે (પર્યાય-મૃતથી) પૂર્ણ થએલા પોતાના કઈ અન્ય શિષ્યને પૂર્વે કહી તેવી કબૂલાત લઈને ગુરૂ તેને ગચ્છાધિપતિ સ્થાપે, છતાં બન્ને (અન્યગછીય કે પિતાને શિષ્ય પ્રતિજ્ઞા પૂર્ણ થતાં પિતાનું સ્થાન (પદ)ન છોડે તે તેઓને છેદ, પરિહાર, અથવા સપ્તરાત્રને તપ, ઈત્યાદિ પ્રાસંગિક પ્રાયશ્ચિત્ત આપવું. વળી આચાર્યું કાલધર્મ પામતાં જે યોગ્ય શિષ્યને ભવિષ્યમાં ગચ્છાધિપ બનાવવાનું કહ્યું હોય તે સ્વયં આચાર્યના મરણ પછી અભ્યઘત Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૮ વિહાર (જિનકલ્પ વિગેરે એકાકીપણું, અથવા અભ્યતમરણ(અનશન) કરવા ઈચ્છે ત્યારે જે બીજે કેઈ તે જ ગચ્છને સાધુ ગચ્છાધિપતિપદ માટે યોગ્ય હોય તે તેને ગચ્છાધિપતિ બનાવી (અન્ય ગચ્છીયને તજી) દેવે, પણ બીજે યોગ્ય સાધુ ન હોય તે ગીતાર્થ–સ્થવિરેએ જે ઉઘતવિહાર કે અનશન કરવા ઈચ્છતે હોય તેને કહેવું કે “બીજાને ગીતાર્થ બનાવતાં સુધી તમે ગચ્છાધિપતિ પદનું પાલન કરે, બીજે ગ્ય તૈયાર થયા પછી તમને જેમ યોગ્ય લાગે તેમ કરજે” એમ પ્રાર્થના કરીને તેને જ આચાર્ય બનાવ. એ રીતે તે ગણધરપદને સ્વીકારીને કેઈ એકને ગ્ય બનાવે, જે પાછળથી તેને ચિત્તમાં એમ સમજાય કે “અભ્યતવિહારની અપેક્ષાએ પણ ગચ્છનું પાલન કરવું તે મોટી નિજેરાનું કારણ છે, માટે હું જ ગચ્છને સંભાળું” તે ગીતાર્થો તેને કહે કે હવે “ગણધર પદને છેડો ત્યારે તે કહે કે-છેડીશ નહિ, હું જ ગરછને પાલન કરવા ઈચ્છું છું' એવા પ્રસંગે ક્ષોભ પામીને જે બીજાઓ એમ કહે કે “તને (અગ્યને) અચાર્યપદ ખોટું આપ્યું, તને તારું આચાર્યપદ ભલે રૂછ્યું પણ અમને રુચતું નથી તે તેઓને “ચતુર્ગુરૂ પ્રાયશ્ચિત્ત આવે તથા તેઓ પૂર્ણ–ચોગ્ય ન થયેલાને આચાર્ય પદ આપે તો તેનું પણ તેટલું જ પ્રાયશ્ચિત્ત આવે, એમ સમજવું. એટલું જ નહિ, એ અગીતાર્થ આચાર્યની ગચ્છના સાધુઓ ભવિષ્યમાં સેવા કરશે તેટલું તેને પ્રાયશ્ચિત્ત વધારે સમજવું. હા, પૂર્ણ—ાગ્ય થયા પછી તેને આચાર્ય પદ આપતાં છેદ, પરિહાર, અથવા સપ્તરાત્રતપ, એકે ય પ્રાયશ્ચિત્ત લાગે નહિ. વળી ગચ્છના જે સાધુઓ (પૂર્વે જણાવ્યા પ્રમાણે જેને ઈત્વરિક આચાર્યપદ આપ્યું હોય તે) પિતાના ગચ્છના અથવા ઉપસર્પદા લઈને રહેલા અન્યગછીય સાધુને આચાર્ય બનાવ્યા પછી કલ્પને અનુસારે (સ્વસ્થ મર્યાદા પ્રમાણે) વન્દન વિગેરેથી તેને વિનયાદિ કરે નહિ તેઓને પણ યથાયેગ્ય છેદ, પરિહાર અથવા સસરાત્રને તપ, ઈત્યાદિ પ્રાયશ્ચિત્ત લાગે. એમ અહીં સંક્ષેપથી કહ્યું. પ્રશ્ન-ગુરૂએ આચાર્યપદ આપવાની આજ્ઞા કરી હોય છતાં ગીતાર્થે તેને છીનવી લે (આચાર્યપદ ન આપે), તે ગુરૂની આજ્ઞાને ભંગ થાય તેનું શું ? ઉત્તર–ત્યાં સમજવું કે-એમ નથી, વસ્તુતઃ પ્રસ્તુત વિષયમાં આજ્ઞાનું પાલન માત્ર શાબ્દિક સમજવાનું નથી, પણ ભાવરૂપે (આશયને અનુસરીને) સમજવાનું છે, ગુરૂએ પણ (ગ૭ની રક્ષાના) ભાવથી (આશયથી) આચાર્ય પદ આપ્યું (હેય છે કે આપવાનું સૂચવ્યું) હોય છે, માટે જે તે પ્રમાણે ગરછની રક્ષા ન થાય તે ત્યાં ગુરૂની આજ્ઞાને જ અભાવ સમજો. એટલું જ નહિ, અયોગ્ય ત્યાગ કરે તે નિશ્ચયથી ગુરૂની આજ્ઞાનું પાલન જ છે, ઉલટું અસવ્યવહાર કરવા છતાં પદને છીનવી ન લે તે (સ્થવિરેએ) ગુરૂની આજ્ઞાને ભંગ કર્યો ગણાય. વળી એ પણ વિચારવું જોઈએ કે) મહાનિશિથમાં કુગુરૂને સંધ બહાર કરવાનું કહ્યું છે તે પણ પદવીના અપહરણ વિના કેમ ઘટે? માટે ગુરૂની અને શ્રીજિનેશ્વરભગવાનની આ એક જ આજ્ઞા છે, એમ નક્કી થયું. કુગુરૂને સંઘ બહાર કરવાને પણ આલા (શાસ્ત્રપાઠ) હમણાં જ પ્રગટ કહેવાશે. શુદ્ધ ગીતાર્થ તેને જાણ કે કોઈ કાર્ય આવી પડે ત્યારે જે માયાવી, મૃષાવાદી, અશુચિ (આહારાદિને અર્થે અસદાચારી) અને પાપકૃતને (તિષાદિ નિમિત્તેને) પ્રરૂપક (આશ્રય લેનારો) પણ ન હોય, કારણ કે તે દોષોને કારણે તેવાને તે જીવે ત્યાં સુધી આચાર્યપણું વિગેરે પદ આપવાનો જ નિષેધ છે, એ વ્યવહારના ત્રીજા ઉદ્દેશામાં ૨૩ થી ૨૯ સાત સૂત્રેથી કહ્યું છે, તે સૂત્ર આ પ્રમાણે છે– Page #538 -------------------------------------------------------------------------- ________________ * * ૪૭૭ સ્થવિરેને અયોગ્ય પદસ્થનું પદ છીનવી લેવાનો અધિકાર છે] १-"भिक्ख बहुस्सुए बज्झा(भा)गमे(बहुस्सो)बहुसु आगाढागाडेसु कारणेसु माई मुसावाई असुई पावसुओवजीवी जावज्जीवाए तस्स तप्पत्ति णो कप्पइ आयरिअत्तं वा जाव गणावच्छेइअत्तं वा (जाव) उद्दिसित्तए (वा धारीत्तए वा)" एवं २-गणावच्छेइए वि, ३-आयरिय-उपज्झाए वि॥ ४-बहवे भिक्खुणो, ५-बहवे गणावच्छेइआ, ६- बहवे आयरिअउवज्झाया बहुस्सुआ बज्झा(भा)गमा (बहुस्सो)बहुसु आगाढागाढेसु कारणेसु माई मुसाबाई असुई पावसुओवजीवी जावज्जीव(वाए) एतेसिं तप्पत्ति णो कप्पइ आयरिअत्तं वा उवज्झायत्तं वा पवित्तित्तं वा गणहरत्तं વા વાળાવ છેલૉ વા દિમિત્તા વા (ધારિત્તા વા)” (લૂ૦ ૨૬ તા ૨૮) ["७-बहवे भिक्खुणो बहवे गणावच्छेइआ बहवे आयरिअउवज्झाया. जाव धारित्तए"] અર્થ-કઈ એક ભિક્ષુક (સાધુ) બહુશ્રુત (મૂલસૂત્રને જ્ઞાતા) હેય, બહુઆગમ (અર્થને જ્ઞાતા) હોય, તે વારંવાર (કુલગણ કે સંઘને ઉદ્દેશીને આવેલું સચિત્તાદિ વ્યવહારથી તજવું કે નહિ લેવું જોઈએ છતાં) આગાઢ-અનાગાઢ (આવશ્યક-અનાવશ્યક) કારણે માયા કરે, મૃષાવચન બેલે, અશુચિ (આહારાદિને માટે એષણાને ભંગ) કરે અથવા પાપકૃત(તિષાદિ નિમિત્ત)ને ઉપયોગ કરે છે તે દોષોના કારણે તેને (પ્રાયશ્ચિત્ત કહે છે કે, જીવતાં સુધી આચાર્ય પણું (ઉપાધ્યાયપણું, ગચ્છાધિપતિપણું, પ્રવર્તકપણું) યાવત્ ગણાવચ્છકપણું પણ આપવું ન જોઈએ (તેણે સ્વયં લેવું પણ ન જોઈએ). એ જ અર્થવાળું બીજું સૂત્ર એક ગણાવચ્છેદકને અને ત્રીજું સૂત્ર એક એક આચાર્ય-ઉપાધ્યાયને ઉદ્દેશીને કહેલું છે. એમ ૨૩ થી ૨૫ સૂત્રોને અર્થ જાણ. ૨૬મા સૂત્રથી ઘણા સાધુઓને, ૨૭ મા સૂત્રથી ઘણું ગણાવચ્છેદકેને અને ૨૮ મા સૂત્રથી ઘણા આચાર્ય–ઉપાધ્યાને અંગે (એ વિધાન) સમજવું. અર્થ તો દરેક સૂત્રને ઉપર પ્રમાણે જ સમજ, માત્ર ૨૩ થી ૨૫ સુધીનાં સૂત્રો એક એક વ્યક્તિનાં (હાવાથી એકવચનાન્ત) છે અને ૨૬ થી ૨૮ સૂત્રો અનેક વ્યક્તિઓને ઉદ્દેશીને (હેવાથી) બહુવચનાન્ત છે. ૨૯ મું સૂત્ર (ધર્મ સંગ્રહમાં છપાયું નથી, વ્યવહારમાં છે, તે) ઘણું સાધુઓ, ઘણું ગણાવ છેદકે અને ઘણું આચાર્યઉપાધ્યાયે, એમ ત્રણેનું ભેગું હોવાથી)બહુવચનાન્ત છે. અર્થ દરેકને સરખે છે. અર્થાત્ એવાઓને જીવતાં સુધી તે પદે આપી શકાય નહિ. અહીં “ અપરાધ કરનારને મારે યોગ્ય નથી અને હજાર અપરાધ કરનારને દંડ પણ કરે એગ્ય નથી ઈત્યાદિ લૌકિક ન્યાયને અનુસરીને વારંવાર ઘણા અપરાધ કરનારને પ્રાયશ્ચિત્ત પર્ણન અપાય, (કારણ કે ઘણું આપવા છતાં તેની શુદ્ધિ ન થાય,) એ કારણે જાવજજીવ માટે તેને નિવૃત્ત કરવા (પદ છેડી દેવા) માટેનાં બહુવચનના પ્રયોગવાળાં આ સૂત્રો કહેલાં છે, એમ પૂવાચાર્યોને અભિપ્રાય છે. - તથા ગચ્છાચાર્યમાં ગીતાર્થપણાની જેમ સારણ ગુણ પણ અવશ્ય અપેક્ષા રાખે છે, કારણ કે ગીતાર્થ પણ આચાર્ય જે ગ૭ની સારણા-વરણાદિ ન કરે અને દુષ્ટ શિષ્યને પણ ન તજે, તે તેને મહાનિશિથસૂત્રની પહેલી ચૂલાના તેરમા સૂત્રમાં આ પ્રમાણે મોટું પ્રાયશ્ચિત્ત કહેલું છે ___“से भयवं ! जे गं गणी अप्पमाई भवित्ता णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहनिसं गच्छं न सारवेज्जा, तस्स किं पायच्छित्तं उवइसेज्जा ? गो० अप्पउत्ती पारंचिअं હવફલેગા ” Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ [ધ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૧૩૮ " से भयवं जस्स उण गणिणो सयपमायालंबणविप्पमुक्कस्मावि णं सुआणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहनिसं गच्छं सारवेमाणस्स उ केइ तहाविहे दुट्ठसीसे न सम्मग्गं समायरेज्जा तस्स णं किं पच्छित्तं उवइसेज्जा ? गो० उवइसेज्जा" से भयवं केणठेणं ? गो० जओ णं तेणं अपरिक्खियगुणदोसे णिक्खमाविए हविज्जा एतेणं अट्ठणं ॥" " से भयवं किं तं पच्छित्तं उवइसेज्जा ? गो० जे णं एवंगुणकलिए गणी से णं जया एवंविहे पावसीले गच्छे तिविहं तिविहेणं वोसिरित्ताणं आयहियं णो समणुढेज्जा तया णं संघवज्झे " से भयवं जया णं गणिणा गच्छे तिविहं तिविहेणं वोसिरिए हविज्जा तया णं गच्छे आदरिज्जा ? (गो०) जइ संविग्गे भवित्ता णं जहुत्तं पच्छित्तमणुचरित्ता अन्नस्स गच्छाहिवइणो उपसंपज्जित्ता णं सम्मग्गमणुसरेज्जा तओ णं आयरेज्जा, अहा णं सच्छंदत्ताए तहेव चिठे तओ चउव्विहस्सावि समणसंघस्स बझं तं गच्छो नो आयरेज्जा ॥ प्रथमा चूला-सू० १३॥ અર્થ-“હે ભગવંત! જે ગણી (અન્ય કાર્યોમાં) અપ્રમાદી થઈને સૂત્રને અનુસાર યથાક્ત ઉપાયોથી નિ અહાનિશિ સતત ગચ્છને ન સંભાળે (સારણાદિ ન કરે, તેને શું પ્રાયશ્ચિત્ત અપાય? હે ગૌતમ! ગરછની સઘળી પ્રવૃત્તિના પરિહારરૂપ (છોડાવવારૂપ) પારાચિત અપાય તથા હે ભગવંત! જે સર્વ પ્રમાદનાં કારણે થી મુક્ત (અપ્રમાદી) ગણી સૂત્રને અનુસારે યક્ત ઉપાયથી સતત રાતદિવસ ગચ્છને સંભાળે, છતાં તેને કેઈ તે દુષ્ટ શિષ્ય સન્માર્ગે ન આવે તે શું ગુરૂને પ્રાયશ્ચિત્ત અપાય? હે ગૌતમ! અપાય. હે ભગવંત! કયા કારણે અપાય? હે ગૌતમ! તેણે ગુણદોષની પરીક્ષા કર્યા વિના શિષ્યને દીક્ષા આપી તે કારણે અપાય.” “હે ભગવંત ! તેને કયું પ્રાયશ્ચિત્ત અપાય ? હે ગૌતમ ! એવા ગુણોથી યુક્ત (પણ) જે ગચ્છાધિપતિ એવા પાપાચારી ગચ્છ(શિષ્ય)ને ત્રિવિધ ત્રિવિધ સિરાવીને પિતાનું હિત (સંયમ) સાધવા માટે સમ્ય ઉદ્યમી ન થાય તેને સંઘબહાર કરવો જોઈએ.” હે ભગવંત! જે તે ગણીએ ગ૭ને (સ્વશિષ્યને) ત્રિવિધે ત્રિવિધે વોસિરાવ્યું હોય તે તેને ગરછમાં સ્વીકારાય? (હે ગૌતમ !) જે સંવિગ્ન બનીને, યક્ત પ્રાયશ્ચિત્ત કરીને, બીજા ગચ્છાધિપતિની ઉપસર્પદા(આજ્ઞા) સ્વીકારીને સન્માર્ગને અનુસરે તે સ્વીકારાય અને જે સ્વછંદ– પણાથી તેવું જ વર્તન કરે તે ચતુર્વિધ શ્રીસંઘની બહાર કરેલા તેને ગ૭ (પણ) ન સ્વીકારે.” જે પ્રમાદી ગચ્છની સારણાદિ ન કરે તેને તે (અન્ય સર્વ સાધુઓના પ્રાયશ્ચિત્તને) એકત્ર સરવાળે કરવાથી જેટલું થાય તેનાથી ચારગુણું પ્રાયશ્ચિત્ત લાગે. મહાનિશિથમાં કહ્યું છે કે – "इणमो सयमविपच्छित्तं गोअमा! जावइअं एगत्थ संपिंडिअंहविजा, तावइअंचेव एगत्थ(स्स णं)गच्छाहिवईणो महयरपवित्तिणीए चउग्गुणं उवइसेज्जा, जओ णं सबमवि एएसिं पसंसि हवेज्जा, अहा णं इमे चेव पमायवसं गच्छेज्जा तओ अन्नेसिं संते धीबलवीरिए सुठुतरागमभुज्जमं ह(हा)वेज्जा, अहा णं किंचि सुमहंतमवि तओऽणुढाणमब्भुज्जमेज्जा ता णं न तारिसाए धम्मसद्धाए Page #540 -------------------------------------------------------------------------- ________________ અયેાગ્ય ગુરૂ કે શિષ્યને તજવાના અને અન્ય ગચ્છમાં જવાના વિવિધ] xce किंतु मंदुच्छाहे समु (मणु) ट्ठेज्जा, भग्गपरिणामस्स य निरत्थगमेव कायकिले से, जम्हा एअं तम्हा उव(3 अ) चिंताणंतणिरणुबंधे ( धि ) पुन्नपन्भारेणं समु (संजु ) ज्जमाणे वि साहूणो ण संजुज्जंति, एवं (च) सन्वमवि गच्छा हिवयादीणं दोसेणेव पवत्तेज्जा, एएणं पवुच्चइ गोअमा ! जहा णं गच्छाहिवाईणं इमो सव्यमविपच्छित्तं जावइअं एगत्थ संपिंडिअं हविज्जा तावइअं चेव चउग्गुणं उवइसेज्जा ॥" (મહાનિશીય થમારૃના સૂત્ર-૨) અર્થ-આ સર્વે પણ પ્રાયશ્ચિત્તને હે ગૌતમ ! એકત્ર સરવાળા કરતાં (જેડતાં) જેટલું થાય તેનાથી ચારગુણું એક ગચ્છાધિપતિને અથવા મહત્તરા (કે) પ્રવર્તિની(સાધ્વી)ને આપવું. કારણ કે ગચ્છની સારાદિ નહિ કરવાથી અન્ય સાધુએ જે અતિચારા વિગેરે સેવે તે સઘળુ' (‘અનિષિદ્ધમ્ અનુમતમ' એ ન્યાયે) તેએએ પ્રશસ્યું (કબૂલ રાખ્યું) ગણાય. (વળી) જો એમ ગચ્છાધિપતિ કે પ્રવર્તિની પાતે જ પ્રમાદ કરે તે બીજા (સાધુ-સાધ્વી)એને બુદ્ધિબળ અને પરાક્રમ હે।વા છતાં આગમ પ્રત્યે (જિનાજ્ઞા પાલન માટે) સુંદર ઉદ્યમ ન થાય, તેથી તેઓ કોઇ મોઢું પણ તપ વિગેરે અનુષ્ઠાન કરે તે પણ તેવી સુંદર ધર્મશ્રદ્ધાથી ન કરે, કિન્તુ માં ઉત્સાહથી કરે, એવું ભાગેલા (મન્ત્ર)પરિણામવાળાનું અનુષ્ઠાન પણ કાયક્લેશ માત્ર નિરક કહ્યું છે, તે અર્ચિત્ય-ચિન્તામણિ તુલ્ય અને અનંત એવા સાનુબંધી (પરંપરાએ પણ વધે તેવા) પુણ્યના મળે ઉદ્યમ કરવા ચેાગ્ય સાધુએ પણ સુંદર ઉદ્યમ ન કરી શકે. (લાભ ન મેળવી શકે.) એમ (ગચ્છ પ્રમાદી થાય) તે સઘળું ગચ્છાધિપતિ વિગેરેના દોષથી જ થાય, એ કારણે એમ કહ્યુ કે હે ગૌતમ! સરવાળા કરતાં સર્વ સાધુઓનુ (ગચ્છનુ)પ્રાયશ્ચિત્ત જેટલું થાય તેટલું (તેથી) ચારગુણું ગચ્છાધિપતિ વિગેરેને આપવું.” શિષ્યે પણ તેવા કુગુરૂ (ગચ્છાધિપતિ)ને સર્વથા છેડી દેવા જોઇએ અને ગુરૂ-શિષ્યપણાના સબંધ છેાડવા સંબંધી લેખ લખાવી લેવાપૂર્વક તેઓના અધિકાર તેાડીને બીજા સુવિહિત ગચ્છની આજ્ઞા સ્વીકારીને ાર તપ (અને આકરા સંયમનું) અનુષ્ઠાન કરવું જોઇએ. છતાં એ રીતે આરાધના માટે ઉદ્યત શિષ્યને જે ગુરૂ હસ્તાક્ષરથી લખી આપે (છેડે) નહિ તે મહાપાપ પ્રસંગના કરનાર ગુરૂને સંઘ બહાર કરવા જોઇએ. મહાનિશિથની પ્રથમચૂલા સૂત્ર ૧૪માં કહ્યું છે કે— " से भयवं जया णं सीसे जहुत्तसंजम किरिआए (वर्द्धति) तहा विहे अ केई कुगुरू दिक्खं पવિજ્ઞા, તથા ળ સામે ‰િ સમજીટેન્ગા ? ગોયમા ! થોવીતવસંગમ(મ) ૫ સે મથવું ! તું ? गो० ! अन्नत्थ गच्छे पविसित्ता णं, तस्स संतिए णं सिरिगारेणऽविहिए समाणे अण्ण[त्थ]गच्छेसु पवेसमेव ण लभेज्जा तथा णं किं कुव्विज्जा ? गो० ! सव्वपयारेण तस्स संतिअं सिरिकारं फुसाविज्जा, से भयवं केणं पयारेणं तस्स संतिअं सिरिआरं सव्त्रपयारेणं फुसिज्जं हविज्जा ? गो० ! अक्खरे, से भयवं किं णामे ते अक्खरे ? गो० ! जहा णं अपडिग्गाही कालंतरेसुंपि अहं इमस्स सीसाणं सीसिणीवा, से भयवं ! जया णं एवंविहे अक्खरे ण पयाइ तया णं किं करिज्जा ? गो० ! जया एवंविहे अक्खरेण पयाइ तया णं आसन्नपावयणीणं पकहित्ताणं उत्यादी समक्कमित्ताणं अक्खरे दावेज्जा, से भयवं ! जया णं एएणं पयारेणं से णं कुगुरू अक्खरे (ण) पदेज्जा Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગ ૧૩૮ तया णं किं कुज्जा ? गो० ! जया णं एएणं पयारेणं से णं कुगुरू अक्खरे ण पदेज्जा, तया णं સિંધરો ડરજ્ઞા” ફત્યાદ્ધિ ” અથ–“હે ભગવન્! જ્યારે યક્ત સંયમની ક્રિયા કરતા તથાવિધ (ઉત્તમ) શિષ્યને કઈ કુગુરૂએ દીક્ષા આપી હોય, ત્યારે તે શિષ્ય શું કરવું? હે ગૌતમ ! શિષે ઘેર–વીર તપ-સંયમ કરવાં જોઈએ. હે ભગવન્ત ! તે શી રીતે કરે ? હે ગૌતમ! બીજા ગચ્છમાં રહીને કરે. (હે ભગવન!) તે કુગુરૂને (ગુરૂ-શિષ્યપણાને) અધિકાર છેડાવ્યા વિના બીજા ગરછમાં જઈ પણ ન શકે તેને બીજો કોઈ રાખે જ નહિ) તે શું કરે? હે ગૌતમ! સર્વ પ્રકારથી (ઉપાથી) તેને અધિકાર છેડાવે. હે ભગવન્ત ! કેવા ઉપાયોથી તેને અધિકાર સર્વ પ્રકારેથી છૂટે ? હે ગૌતમ ! અક્ષરો (લેખ) કરાવી લેવાથી. હે ભગવન્ત! તે અક્ષર કેવા જોઈએ ? હે ગૌતમ! જેમ કે કાલાન્તરે પણ હું આ શિષ્યને, તેના શિષ્યને, અથવા તેની શિષ્યાઓને પણ પાછા ગ્રહણ નહિ કરું” એવા અક્ષરે (લેખ) થવા જોઈએ. હે ભગવન્ત ! જ્યારે એવા અક્ષરે ન (લખી) આપે ત્યારે શું કરે? હે ગૌતમ! જ્યારે એવા અક્ષરો ન લખી) આપે ત્યારે (કુલ– પણ વિગેરે સંબંધથી નજીકના અને તેવા નજીકમાં ન હોય તે ક્ષેત્રથી) નજીક રહેલા આચાર્યને સઘળું કહીને ચેથા પાંચમા વિગેરે (અન્ય સાધુઓ) દ્વારા આગ્રહ કરાવીને (બલજબરીથી) અક્ષરે લખાવી લે. હે ભગવન્ત! જ્યારે એ પ્રકારે (પણ) તે કુગુરૂ અક્ષરે ન આપે તે શું કરે? હે ગૌતમ! જે એ પ્રકારે તે કુગુરૂ અક્ષરે ન જ આપે તે તેને સંઘ બહાર કર. ઈત્યાદિ.” એ રીતે કુગુરૂનો ત્યાગ પણ બીજા ગણુનો આશ્રય મળે તેમ હોય ત્યારે જ (અને વિધિપૂર્વક) કર ઉચિત ગણાય, અન્યથા નહિ. કારણ (બૃહત્કલ્પના ઉ. કસૂત્ર ૨૩ માં) કહ્યું છે કે "भिक्खू अ गणाओ अवक्कम इच्छेज्जा अन्नगणं संभोगवडिआए उवसंपज्जित्ता णं विहरित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा, जाव अन्नं गणं संभोगवडिआए उत्रसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरिअं(वा) जाव विहरित्तए, ते अ से णो वितरंति(विअरेज्जा) एवं से णो कप्पड़ जाव विहरित्तए, जत्थुत्तरिअं धम्मविणयं न (नो) लभेज्जा, एवं से णो कप्पड़ અત્રે એ વાવ વિત્તિ' રિ! અર્થ-કેઈ સાધુ પિતાના ગચ્છમાંથી નીકળીને બીજા ગ૭ની સાથે આહાર-પાણી(ભજન) વિગેરેને સંબન્ધ કરવા ઈચ્છે તે તેણે આચાર્ય (ઉપાધ્યાય-ગણ-પ્રવર્તક-ગણાવરછેદક)ને પૂછવા વિના અન્યગચ્છની સાથે આહાર--પાણી (ભેજન)વિગેરેને સંબન્ધ કરવા માટે તેનો સ્વીકાર કરે થાવત્ તેની સાથે રહેવું કે વિચારવું ન કલ્પ, કિન્તુ આચાર્ય (વિગેરેને) પૂછીને (અનુમતિ મેળવીને આહાર પાણી આદિને વ્યવહાર કરે, સાથે રહેવું, કે વિચારવું કલ્પ. તે આચાર્યાદિ જે તેને રજા આપે તે તેમ કરવું વિચારવું કપે અને તે રજા ન આપે તે ન ક૯પે. જ્યાં ઉત્તરિક (વિશેષ-વિશિષ્ટ) ધર્મ એટલે વિનયને (સારણ વારણાદિને) લાભ થાય એમ હોય તેવા બીજા ગચ્છનો સ્વીકાર કરે એટલે રહેવું, કે વિચરવું વિગેરે કલ્પ, પણ જ્યાં ઉત્તર ધર્મને એટલે વિશેષ વિનયાદિને કે સારણ–વારણાદિને લાભ ન થાય ત્યાં જવું, રહેવું, વિગેરે ન કપે.” Page #542 -------------------------------------------------------------------------- ________________ ૮૧ અન્યગચ્છમાં જવાને વિધિ, લબ્ધિક અને તેના વિહારને વિધિ] બીજા ગરછમાં સંક્રમણ (પ્રવેશ) કરવાનું ચાર ભાંગાથી ઘટે, ૧–સંવેગી સાધુ સંવેગીગરછમાં, ૨-સંવેગી સાધુ અસંવેગી ગ૭માં, ૩–અસંવેગી સાધુ સંવેગી ગ૭માં અને ૪– અસંવેગી સાધુ અસંવેગી ગચ્છમાં સંક્રમણ કરે. તેમાં પહેલા ભાંગામાં જેટલા દિવસો (વચ્ચે) સંગીઓથી છૂટે (દર) રહે, તેના પહેલા દિવસથી આરંભીને (જ્યાં જાય ત્યાં આચાર્યાદિની સમક્ષ) વિહારાદિની આલોચના ન કરે ત્યાં સુધી અશુદ્ધ અને આલોચના કરે ત્યારથી શુદ્ધ સમજ. બીજા ભાગમાં (અસંવેગી એવા પાસસ્થાદિને આશ્રય લેવાથી જ્ઞાનાદિ ગુણેને નાશ વિગેરે) ઘણા દેશે થાય, ત્રીજા ભાંગામાં (અસંગી છતાં) જનારે ગીતાર્થ હોય તે સ્વયં મહાવ્રતને ઉચ્ચરીને માર્ગમાં જ (પૂર્વની દેષિત ઉપધિને તજી દે.) નવી ઉપાધિ મેળવીને અન્ય ગચ્છમાં જાય, અને અગીતાર્થ હોય તે ત્યાં જઈને ગુરૂદ્વારા વ્રતને સ્વીકારીને પૂર્વની (દષિત) ઉપધિને ત્યાગ કરે ત્યારે શુદ્ધ થાય. ચોથા ભાંગે તે સંક્રમણ કરવામાં જ અવિધિ છે, વિગેરે વિસ્તાર બૃહત્કલ્પ (ના ચોથા ઉદ્દેશાની ભાષ્યની ગા૫૪૫૮) વિગેરેમાંથી જોઈ લે. એ વિષયમાં વધારે વિસ્તારનું પ્રયોજન નથી. હવે “સ્વલબ્ધિક સાધુની ચોગ્યતાનું વર્ણન કરે છે કે – ૩૦૩-દેવ, ગુરૂ અને ધર્મ, એ ત્રણ તોમાં ધર્મતત્વની સાધના માટે દેવ અને ગુરૂ બે મુખ્ય આલમ્બનરૂપ છે, આલમ્બન જેટલું વિશુદ્ધ અને દઢ તેટલું કાર્ય સુન્દર થઈ શકે તે સમજાવવું પડે તેમ નથી, માટે જ જનદર્શનમાં તેને અંગે સૂમ અને ગંભીર વિચાર કરેલો છે. ભેજન જીવન માટે આલ– અનરૂપ છે તો સુખી જીવન જીવવા માટે તેના સારા-નરસાપણાને વિચાર આવશ્યક છે, માત્ર સ્વાદ કે રૂપ-રંગને વશ થઈ ભેજન કરનારે પ્રાયઃ રિગી બને છે, તેમ આ જીવનમાં (ધર્મમાં) આલખનભૂત દેવ-ગુરૂ તત્ત્વને પણ વિચાર સૂકમ અને ગંભીર બુદ્ધિથી કરવો આવશ્યક છે જ, કેવળ સ્થૂળદષ્ટિએ વિચારવાથી એ તત્તની સાચી ઓળખ થતી નથી અને આંધળું અનુકરણ કરવા માત્રથી તેની સાધના પણ થતી નથી. ઉપાસ્ય દેવ જેમ વીતરાગ-સર્વજ્ઞ-ત્રણલોકથી પૂજા એલા-પદાર્થને સત્યસ્વરૂપે પ્રરૂપનારાઅષ્ટપ્રાતિહાર્યાદિ સમ્પત્તિ યુક્ત છતાં નિમમ અને અઢારદેષથી રહિત હેાય તે જ શુદ્ધ છે, તેમ જે ગુરૂના શરણે રહી (સમપિત બની) સર્વ કર્મોનું ઉમૂલન કરવાનું છે તે ગુરૂ પણ છદ્મસ્થ છતાં માનવશ્રેષ્ઠ હાય તો શુદ્ધ છે. ગુરૂ મહાવ્રતના અખંડ ઉપાસક, ધીર, માત્ર ભિક્ષાવૃત્તિથી જીવનારા છતાં અદીન અને પૂરીષહ-ઉપસર્ગોને સહન કરવામાં જાગ્રત હાવા સાથે જિનવચનને યથાર્થરૂપે સમજનારા અને સમજાવનારા જોઈએ. એવા ગુરૂના આલમ્બનથી અનાદિ દોની શુદ્ધિ કરી શકાય, પણ શુદ્ધ ધર્મ ત્યારે જ પ્રાપ્ત (પ્રગટ) થાય કે આ જન્મ કે પૂર્વ જન્મમાં તેવા વિશિષ્ટ ગુરૂનું આલમ્બન સેવ્યું હોય ! કે જે હકિકત આમ છે તે ગુરૂપદને પ્રાપ્ત કરનાર અમામાં તેવી વિશિષ્ટ યંગ્યતા જોઇએ જ. આ કારણે ચાલુ અધિકારમાં અયોગ્ય આત્માને પદપ્રદાન કરવામાં મહાપાપ જણાવ્યું છે. મહાનિશિથની સાલ આપીને ઉત્તમ ગુરૂની યોગ્યતાનું વર્ણન કર્યું છે, છતાં અવસર્વિણુ કાળના મહિમાથી એવા વિશિષ્ટ ગુરૂ ન મળે ત્યારે પણ જૈનશાસન અવિચ્છિન્ન ચાલુ રહે-નિર્ણાયક ન બની જાય, એ લક્ષ્યથી હીનષ્ણુણવાળા પણ તે તે કાળે વિશિષ્ટ યોગ્યતા ધરાવનારને ગુરૂપદે સ્થાપી શકાય એમ જણાવ્યું છે. શાસ્ત્રકથિત સર્વગુણ તેઓમાં નહિ છતાં તત્કાલીન ભવ્ય આત્માઓનું તેઓના ધર્મનું) રક્ષણ કરવામાં તેમને સમર્થ માન્ય છે, માટે તત્કાલીન આરાધકોએ તે ગુરૂને પૂર્વર્ષિએની તુલ્ય માની સ્વકલ્યાણના એક લયથી સૈવવા જોઈએ. આ તત્ત્વને સમજાવવા માટે લૌકિક વ્યવહારમાં સ્વીકારાએલાં વાવડીઓ, વૃષભ, વૃધ્યા, વિગેરેનાં દષ્ટાતો આપી વર્તમાનમાં યોગ્ય ગુરૂઓને અભાવ માનનારાઓને સન્માર્ગનું દર્શન કરાવ્યું છે. એથી આગળ વધીને વિશિષ્ટ વાત એ પણ જણાવી છે કે ગણીપદ આપનાર-લેનાર ગુરૂ-શિષ્ય Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૩૯–૧૪૦ મૂક્—“ ટીલાવયાળિતો, ધૃતિમાનનુવર્ત્ત:। સ્વરુવિયોગ્યઃ પીઠાતિ-જ્ઞાતા વિષ્ણુષાવિવિત્ ॥૨રૂ।” મૂળના અ-દીક્ષા અને વયથી પૂર્ણ, ધૈર્યવાન્, સર્વાંને અનુવર્તન કરાવનાર, બૃહત્કલ્પ સૂત્રની પીઠિકાની નિયુક્તિ વિગેરેના અને પિંડેષણાદિના જાણુ, એવા સાધુને સ્વલબ્ધિક કહ્યો છે. ટીકાના ભાવાથ–દીક્ષાથી અને ઉમ્મરથી પરિણત એટલે પૂર્ણ, અર્થાત્ ચિરદીક્ષિત અને પ્રૌઢ ઉમ્મરવાળા, ધૃતિમાન એટલે સંયમમાં સારી રીતે સ્થિર, અનુવક એટલે સર્વના (શિષ્યાદિના) ચિત્તને અનુસરનારા, (અનુકૂળ વતન કરનારા-કરાવનારા), પીઠ એટલે બૃહત્કલ્પ સૂત્રની પીઠિકા વિગેરેના અનેા જાણ તથા આહારાદિની શુદ્ધિ-અશુદ્ધિ વિગેરેને સમજનારા, એવા સાધુને પોતાની લબ્ધિ(શક્તિ)થી આહાર-વસ્ત્રાદિને મેળવવા માટે ચેાગ્ય કહ્યો છે. અર્થાત્ પૂર્વે તેને થએલી વસ્ત્ર-પાત્રાદિની પ્રાપ્તિ ગુરૂ (શુદ્ધ-અશુદ્ધ વિગેરે) પરીક્ષા કરે તે પછી શુદ્ધ ગણાતી હતી, હવે (ઉપર્યુક્ત યાગ્યતાને કારણે) સ્વયં પરીક્ષા કરવાને લાયક થયા, એમ સમજવું.૭૪ હવે તેનેા જ વિહારના વિધિ કહે છે કે— મૂર્—“ છ્ાવિ ગુરુના સાઢું, વિદ્યા પૃથશેઃ । तद्दत्तार्हपरिवारोऽन्यथा वा पूर्णकल्पभाग् ॥ १४० ॥" બન્નેએ કે કાઈ એકે સ્વય* માનેલી કે મનાવેલી યાગ્યતા પ્રમાણિક મનાતી નથી, પણુ પદ આપવા છતાં કે આપવાની ભલામણ કરવા છતાં પ્રૌઢ-ગીતા અને નિષ્પક્ષ સ્થવિરો માન્ય કરે તેા જ તે ગણિપદ વિગેરે પ્રમાણભૂત મનાય છે, કઈ અયેાગ્ય આત્મા ગણિપદે આવી ગયા હૈાય અને તેની નિશ્રામાં રહેલા યેાગ્ય શિષ્યા તેનાથી મુક્ત થઇ ખીજા યેાગ્ય આચાર્યની નિશ્રા સ્વીકારવા ઇચ્છતા હૈાય તે મુક્ત કરાવવા માટે પણ સ્થવિરેને અધિકારી કક્થા છે, ઉપરાન્ત ગચ્છાચાર્ય અયેાગ્ય ઢાય તેા તેની ગણીપદવી ૨૬ખાતલ કરવાના પણ તેએને અધિકાર છે, વિગેરે આ અધિકારમાં કહેલી ભિન્ન ભિન્ન છતાં એક માત્ર સ્વ-પુર કલ્યાણુને કરનાર અને જૈનશાસનની વ્યવસ્થા અખંડ, અખાધિત અને શુદ્ધ ચાલે તેવા મા આપનારી અનેક હકિકતેા ખૂબ જ ઉપકારક છે, ભવભીરૂ આત્માએ એનુ' શકય પાલન કરવુ' યાગ્ય છે. ૩૦૪-સ્વલમ્પિક એટલે સયમજીવન માટે ઉપયેાગી આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન વિગેરે વસ્તુઓને પૂર્વ કહેલા ઉદ્દગમ આદૃિ દેષાથી રહિત-શુદ્ધ મેળવવાની યાગ્યતાવાળે. આ યેાગ્યતા જ્ઞાન અને વૈરાગ્ય ઉભયના યાગ થવાથી પ્રગટે છે, સદેષ–નિષિનું જ્ઞાન જ ન હૈાય તેવા સાધુ નિર્દેષને બદલે સદેષ લાવે અને દ્વેષાનું જ્ઞાન હૈાવા છતાં વૈરાગ્ય ન ડૅાય તે। જાણવા છતાં દૈાષિત લાવે, માટે સ્વલબ્ધિક જ્ઞાન અને વૈરાગ્યયુક્ત જોઇએ. ઉપરાન્ત તે તે કાળમાં તે તે ક્ષેત્રમાં તે તે દ્રવ્યાની પ્રાપ્તિ સુલભ છે કે દુલ ભ ? ખાળ-વૃદ્ધ—પ્લાન વિગેરે સાધુએ માટે શું શું જરૂરી છે ? કાણુ કેવી વસ્તુની ઇચ્છાવાળે છે? ભાવથી કાણુ કેટલેા ત્યાગ સહી શકે તેમ છે ? દાતાર ગૃહસ્થાના દાનના પરિણામ કેવા છે ? ઇત્યાદિ સમજવા સાથે શાસ્ત્રમાં કહેલા ઉત્સગ -અપવાદ વિગેરેને પણ સમજનારા હૈાય તેવા વ્યાપારીની જેમ લાભ–હાનિને સમજીને સ્વનિશ્રાગત સાધુએના સંયમની રક્ષા કરનારે સાધુ સ્વલમ્પિક થઇ શકે. એવી યેાગ્યતા પ્રગટ થયા પૂર્વે તેનાં લાવેલાં આહારાદ્િ ગુરૂ જણાવે તે પ્રમાણે શુદ્ધ-અશુદ્ધ ગણાય અને યાગ્યતા પ્રગટ્યા પછી તેની સ્વપરીક્ષાથી શુદ્ધ-અશુદ્ધ ગણાય. માટે જ તે ગુરૂથી જુદે પણ વિચરવાને અધિકારી ગણાય, અને ગુરૂઆજ્ઞાથી અન્ય સાધુએની સાથે જુદે ગ્રામાનુગ્રામ વિચરી શકે. તાત્પર્ય કે સ્વ-પરસ ચમની રક્ષા કરવાની યેાગ્યતા જેનામાં પ્રગટી હાય તે સ્વલબ્ધિક થઈ શકે. www.jainelbrary.org Page #544 -------------------------------------------------------------------------- ________________ જાત, અજાત, સમાત અને અસમાત કક્ષાનું સ્વરૂ૫] ૪૮૩ મૂળને અર્થ_એ સ્વલબ્ધિમાન પણ સાધુ ગુરૂની સાથે, અથવા ગુરૂએ આપેલા (શિષ્ય) પરિવારની સાથે કે બીજી રીતે પૂર્ણ (સમાપ્ત)કલ્પવાળે ગુરૂથી જુદે પણ વિચરે. ટીકાને ભાવાર્થ-ગુરૂની લબ્ધિથી પરાધીન તે ગુરૂની સાથે વિચરે, પણ આ સ્વલબ્ધિવંત પણ ઉત્સર્ગથી ગુરૂની એટલે સ્વલબ્ધિથી આહાર-વસ્ત્રાદિ લાવવા માટેની અનુજ્ઞા આપનારા આચાર્યની સાથે વિચરે-ગામાનુગ્રામ વિહાર કરે. એમાં અપવાદ કહ્યો છે કે સ્વલબ્ધિક અનુજ્ઞા આપનારા ગુરૂથી જુદો પણ વિચરે. જુદા વિચરવાને વિધિ કહે છે કે-જેને ગુરૂએ યેગ્ય પરિવાર સાથે આવે છે તે જુદો વિચરે, તેમાં પણ અપવાદ કહે છે કે-અથવા “અન્યથા” એટલે ગુરૂએ યોગ્ય પરિવાર સાથે આપેલ ન હોય ત્યારે પોતે પૂર્ણક૫ અર્થાત્ સમાપ્તકલ્પ થાય તે જુદે વિચરે. સમાપ્તક૯૫નું સ્વરૂપ (પંચ)ક૯૫ની ગાથાઓથી આ પ્રમાણે કહેલું છે. “૩૦૫ના બનાવો , સુવિહો તો ૩ ઘોર પાપો. एक्विकोऽवि अ दुविहो, समत्तकप्पो अ असमत्तो ॥" पञ्चवस्तु-१३२८॥ વ્યાખ્યા-જાત અને અજાત એમ બે પ્રકારે કલ્પ એટલે (વિચરવાને) સમ્યફ આચાર છે, તેમાં “જાતા' એટલે શ્રુતજ્ઞાનરૂપ સમ્પત્તિયુક્ત થવાથી જેઓએ આત્મલાભ પ્રાપ્ત કર્યો હોય તેવા સાધુઓ. તેઓથી અભિન્ન હોવાથી કલ્પને પણ “જાત’ કહેવાય છે, એનાથી વિપરીત (એટલે એવી શ્રુતજ્ઞાનરૂપી સંપત્તિને નહિ પામેલા સાધુઓને કલ્પ) તે “અજાત’ કલ્પ જાણો. તે દરેકના બે બે ભેદે છે, એક સમાપ્તકલ્પ અને બીજે અસમાપ્તક૫. તેમાં સમાપ્તકલ્પ એટલે (સાધુઆદિની) પરિપૂર્ણ સહાયવાળો, અને બીજે અસમાપ્તકલ્પ તેથી વિપરીત (પૂર્ણ સહાય વિના) સમજ. એ જાત’ વિગેરે ચારનું સ્વરૂપ કહ્યું છે કે– “ગસ્થ કાપો, અમો વહુ મને ઝાડા पणगं समत्तकप्पो, तद्गगो होइ असमत्तो ॥ १३२९॥ उउबद्धे वासासु उ, सत्त समत्तो तदूर्णगो इयरो । સમાવાયા, ગોળ ઘા રો ગાવું ” રૂરૂ (વરાવતુ) વ્યાખ્યા–ગીતાર્થ સંબન્ધી એટલે ગીતાર્થ સાથેને જે વિહાર તેને “જાતકલ્પ કહેવાય છે. કારણ કે તેને ગીતાર્થપણાથી વિચરવાને અધિકાર સ્પષ્ટરૂપે મળે છે. એથી વિરૂદ્ધ “અગીત – અગીતાર્થપણે (ગીતાર્થની સહાય વિના) વિચરવું તે “અજાતકલ્પ સમજો. કારણ કે સૂત્રાર્થ પૂર્ણ નહિ થવાથી તે (સ્વતંત્ર વિચરવા માટે) અનધિકારી છે. તેમાં ૧૩૩૦ મી ગાથામાં રહે પદ છે તેને અહીં સંબન્ધ હોવાથી “ઋતુબદ્ધ’ એટલે વર્ષાઋતુ સિવાયના આઠ મહિનામાં (જઘન્યથી) પાંચ સાધુઓ સાથે વિચરે તેઓને સમાપ્તક૯૫ કહેવાય અને તેથી ન્યૂન બે ત્રણ કે ચાર સાધુઓ સાથે વિચરે તેઓને કલ્પ “અસમાપ્ત” એટલે પૂર્ણ સહાય વિનાને અપરિપૂર્ણ કહેવાય. વર્ષાકાળે તે (જઘન્યથી) સાત સાધુઓ સાથે રહે તે “સમાપ્તક૯૫ અને તેથી ન્યૂન (બેથી છે) સાધુઓ સાથે રહે તે અસમાપ્તકલ્પ સમજ. એમ સાત સાધુઓને ૩૦૫–આ ગાથાઓ વ્યવહારસૂત્રના ચોથા ઉદ્દેશાના ભાગ્યમાં ૧૫ થી ૨૨ છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૪૦ સાથે રહેવાનું એ કારણ છે કે વર્ષાઋતુમાં કોઈને બીમારી વિગેરે થાય તે બીજા સાધુઓ સહાયમાં આવી શકે નહિ ત્યારે તેઓને અલ્પસહાયતાનું નિમિત્ત ન થાય. એ કારણે અસમાપ્ત કલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને ઉત્સર્ગમાર્ગે તેઓ જ્યાં રહે તે ક્ષેત્ર કે ત્યાંથી પ્રાપ્ત થએલું શિષ્ય-આહાર-પાણ–વસ્ત્ર-પાત્ર વિગેરે કંઈ પણ શાસ્ત્ર પ્રસિદ્ધ વ્યવહારથી “આભાવ્ય” એટલે તેમની માલિકીનું થતું નથી. (અર્થાત અગીતાર્થ અને અપૂર્ણ સંખ્યાવાળા સાધુઓ વિચરે ત્યાંથી તેમને મળેલી વસ્તુઓમાં કે ક્ષેત્રમાં તેઓને અધિકાર મનાતે નથી). અધિકાર કોને કેવી રીતે મનાય ? તે કહે છે કે– "हवइ समत्ते कप्पे, कयम्मि अन्नोन्नसंगयाणपि । गीअजुआणाभव्यं, जहसंगारं दुवेण्डंपि ॥" पञ्चवस्तु० १३३१॥ વ્યાખ્યા-ભિન્ન ભિન્ન કુળ, ગણ વિગેરેના અસાંગિક સાધુઓ પણ પરસ્પર ગીતાર્થ સહિત મળે ત્યારે તેઓને જે જે શિષ્ય, વસ્ત્ર, પાત્ર, આહાર, વિગેરે મળે તે તેઓએ કરેલા સંકેત પ્રમાણે ગીતાર્થની કે અગીતાર્થની માલિકીનું થાય (ગણાય).૧૦૦ ૩૦૬-ગીતાર્થ ગુરૂ સાથે ન હોય તે સાધુને સમૂહ મે ટ હોય તે પણ અજાત એટલે સેનાપતિ વિનાની સેના જેવો અકિચિતકર ગણાય, તેઓ મહિના સુભટરૂપ કામ ધ્રોધાદિ અન્તરંગ શત્રુઓને પરાજય કરી શકે નહિ, માટે ગીતાર્થ યુક્ત વિહાર જોઇએ. ગીતાર્થ સાથે છતાં સાધુસમૂહ અ૯૫ હાથ તે પણ સેના વિનાના સેનાપતિની જેમ તે અંતરંગ શત્રુઓને જીતી શકે નહિ, માટે ઉપર કહ્યા પ્રમાણે વર્ષાકાળમાં ઓછામાં ઓછા સાતની અને શેષકાળમાં પાંચની સંખ્યામાં સાથે વિચારવું જોઈએ. કારણ કે એાછા હોય તે આહારદિ લેવા માટે, Úડિલ ભૂમિએ જવાના પ્રસંગે, કે અન્ય કાર્ય પ્રસંગે બહાર જતાં એકલા સાધુને જવું પડે, બે બે સાથે જતાં ઉપાશ્રયમાં કેઈ ન રહે, ગીતાર્થ છતાં ગુરૂને ઉપાશ્રયમાં એકલા રહેવું પડે, એકલાને સ્ત્રી આદિને, કે પ્રત્યેનીકોને વિગેરે ભય રહે, ઉપાધિ (વસ્ત્ર-પાત્ર) વિગેરેને કઈ ચેર વિગેરે ચરી જાય અને કેઈ સાધુ બીમાર પડે તે વૈયાવચ્ચાદિ થઈ શકે નહિ, ઈત્યાદિ અનેક વિદનો આવે. એ કારણે સમાપ્તક૯૫થી વિચારવું જોઈએ. સાધ્વીને તે સામાન્યતયા પણ સંયમની રક્ષા દુષ્કર હોવાથી સાધુ કરતાં દ્વિગુણ સંખ્યાથી વિચરવું જોઈએ. એમ અહીં જણાવેલી જાત અને સમાપ્ત કલ્પની વ્યવસ્થા સંયમની રક્ષા માટે અતિ ઉપયોગી હોવાથી અમાથીએ તેનું પાલન કરવું તે ઘણું હિતાવહ છે. એથી જિનાજ્ઞાનું પાલન થાય છે અને શાસનની પ્રભાવના વિગેરે વિશિષ્ટ લાભ પણ થાય છે. ૩૦–ક૯૫ એટલે વ્યવસ્થા, તેના બે પ્રકારો છે ૧-જાત, અને ૨-અજાત. તેમાં જે સાધુવર્ગના નાયક ગીતાર્થ હોય તે જાતક૯૫ અને અગીતાર્થની નિશ્રાવાળા સાધુસમૂહ અજાતક૯પ સમજ. એ બેના પણ સમાપ્ત અને અસમાપ્ત એમ બે બે ભેદ છે, તેમાં ઋતુબદ્ધકાળમાં ઓછામાં ઓછા પાંચ અને ચેમાસામાં સાત સાધુઓ સાથે રહે તે સમાપ્ત અને એથી ઓછા સાધુઓની સંખ્યાવાળા અસમાપ્તક૬૫ સમજ. અહીં કહેવાનો આશય એ છે કે જે જાતક૯૫ અને સમાપ્તકલ્પ હોય તેને તો શિષ્ય, વસ્ત્ર, પાત્રાદિ જે મળે તે તેનું ગણાય, પણ જે સમાપ્ત ન હોય તેવા ભિન્ન ભિન્ન કુળ-ગણના સાધુઓ કેાઈ ક્ષેત્રમાં ભેગા થાય ત્યાં શિષ્ય-વસ્ત્ર-પત્રાદિ મળે તે કોનું ગણાય ? તેની વ્યવસ્થા છે કે ભિન્ન ભિન્ન કુળ-ગણુ વિગેરેના પણ થેડા થોડા સાધુઓ ભેગા મળતાં સમાપ્તકલ્પ થાય અને તે બન્નેના નાયક ગીતાથ હોવાથી જાતક૯૫ હોય ત્યારે તે તે ગીતાર્થો પિતે દ્રશ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, વિગેરેના જ્ઞાતા હેવાથી પરસ્પર સંકેત કરે તે પ્રમાણે આભાવ્ય ગણાય, બે સમૂહમાં એકના નાયક ગીતાર્થ અને બીજાના Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૮૫ સાવી પણ લબ્ધિક, હેય ઉપાધ્યાયાદિ શેષપદની અનુજ્ઞા ] એ પ્રમાણે સ્વલમ્પિકના વિહારને વિધિ જણાવ્યું. સાધ્વી પણ શેષસાધ્વીઓથી ગુણોમાં જે અધિક હોય, દીક્ષા પર્યાય અને વય (ઉમ્મર)થી પરિણત (પ્રૌઢ) હોય, તેને સ્વલબ્ધિ માટે એગ્ય કહી છે. કહ્યું છે કે – વા વિ ગુણકાળ, લા દિના ઘેર સેવરૂfi . दिक्खासुआइणा परिणया य जोग्गा सलद्धीए ॥' पञ्चवस्तु० १३३२॥ ભાવાર્થ-સાધ્વી પણ અન્ય સર્વ સાધ્વીઓમાં ગુણસમૂહથી જે અધિક (વધારે ગુણવતી) અને દીક્ષા પર્યાય તથા શ્રુતજ્ઞાનથી પરિણત પ્રૌઢ) હોય તે સ્વલબ્ધિ માટે એગ્ય છે. (અર્થાત તેણે મેળવેલી શિષ્યા, આહાર, પાણી, ઉપધિ વિગેરે નિર્દોષ ગણાય.) અહીં કેઈ એમ કહે કે “સાધ્વીઓને સ્વલિબ્ધિ ન હય, કારણ કે તેઓને પ્રાયઃ વસ્ત્રાદિ સર્વ ગુરૂની પરીક્ષાથી જ લેવાનું હોય, કારણ કે સ્વલબ્ધિએ વસ્તુ લેવાથી તેઓને લાઘવ (અપમાન–અનાદર)જન્ય દોષો અવશ્ય થાય તો એમ કહેનારનું કથન બરાબર નથી, કારણ કે શિષ્યા વિગેરે કે ભિક્ષા વિગેરે સ્વઉચિત વસ્તુ મેળવવામાં તેઓ અવશ્ય સ્વલબ્ધિક હોય છે. વળી (સર્વને નહિ, પણ) પરિણત વયવાળી પ્રૌઢ સાધ્વીને એ સ્વલબ્ધિરૂપ કલ્પ આચરિત (પરંપરાગત) છે. (અર્થાત પ્રૌઢ સાથ્વીને એ અધિકાર આચરિત છે) અને યોગ્ય પાત્રને (પ્રૌઢ–ગુણવાળીને) એથી લઘુતા વિગેરે દોષ પણ થતા નથી. આ વિષયમાં પ્રશ્નોત્તર પૂર્વક પચવસ્તુમાં કહ્યું છે કે "केइ ण होइ सलद्धी, वयणीणं गुरुपरिक्खियं तासिं। जं सव्वमेव पायं, लहुसगदोसा य नियमेणं ॥१३३३॥ तं च ण सिस्सिणिगाओ, उचिए विसयंमि होइ उवलद्धी। कालायरणाहिं तह, पत्तमि ण लहुत्त दोसावि ॥१३३४॥" (पञ्चवस्तु) ભાવાર્થ-કઈ એમ કહે છે કે-સાધ્વીને સ્વલબ્ધિ (સ્વયં વસ્ત્ર વિગેરે લેવાનું) ન હોય, કારણ કે તેઓને પ્રાયઃ શિષ્યા, ભિક્ષા કે વસ્ત્રાદિ સર્વ ગુરૂએ પરીક્ષા કરેલું લેવાનું હોય છે, સ્વતઃ લેવામાં તેઓને અવશ્ય લઘુતા વિગેરે દેશો થાય. તેને ઉત્તર કહે છે કે તે કથન બરાબર નથી, કારણ કે શિષ્યા કે ભિક્ષા વિગેરે ઉચિત વસ્તુ લેવાને તેઓને અધિકાર હોય છે, નહિ કે નથી હોતે. તથા તેઓને કાળથી અને આચરણથી(અર્થાત્ પરિણુતવયવાળી સાવીનું) એ આચરિત છે અને લેનાર યોગ્ય-પાત્ર હોય ત્યાં લઘુતારૂપ દે પણ થતા નથી. - સાધ્વીઓને બહુષને સંભવ હોવાથી જાતકલ્પ અને સમાપ્તકલ્પને અંગે સૂત્રાનુસારે સાધુ કરતાં “દ્વિગુણી વિગેરે અધિક વિભાષા કરવી, અર્થાત્ સમાપ્તકલ્પને અંગે સાધ્વીઓને સાધુની તુલ્ય સંખ્યા નહિ સમજવી. ત્યાં જ કહ્યું છે કે “લાયસનવિમાસા, કુતરોણા મા થયેથી મુત્તાપુતારો વહુ, વહિiટ્ટ જશે it ?રૂરૂપ” (જીવતું) અગીતાર્થ હોય તે પણ પરસ્પર કરેલા સંકેત પ્રમાણે આભાવ્ય સમજવું અને બને સમૂહના નાયક અગીતાર્થે હેવાથી અજાતકલ્પ હોય ત્યારે પણ તેઓએ પરસ્પર કરેલા સંકેત પ્રમાણે આભાવ્ય સમજવું. Page #547 -------------------------------------------------------------------------- ________________ ધ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૪૧ ભાવાથ-સાધ્વીઓને (સંયમમાં) મહુતર દોષના સંભવ હાવાથી જાત અને સમાપ્ત કલ્પમાં સૂત્રાનુસારે સંખ્યામાં એગુણી વધારે વિગેરે વિભાષા છે. એ માટે વિશેષ કહેવાથી સયું. અહી સુધી અનુયાગની અને ગણુની અનુજ્ઞારૂપ સાપેક્ષયતિધમ વિસ્તારથી કહ્યો. હવે શેષપદોની અનુજ્ઞાનેા વિધિ અતિદેશથી એટલે ભલામણુરૂપે કહે છે કે— મૂહ-‘“ ઉપાધ્યાયવવારીના—મવ્યનુÎયમેવ ચ । ૪૮૬ गीतार्थत्वगुणस्तुल्य-स्तेषु व्यक्त्या त्वमी क्रमात् ॥” १४१॥ મૂળના અથ-ઉપાધ્યાયપદ વિગેરે અન્યપદોની અનુજ્ઞા પણ એ જ રીતે કરવી. ગીતાપણાના ગુણુ તુલ્ય જોઈએ, ઉપરાંત વ્યક્તિગત ગુણ્ણા કેવા જોઇએ તે ક્રમશઃ આ પ્રમાણે સમજવા. ટીકાના ભાવા ઉપ’–જેની સમીપે આવીને શિષ્યા અચેતિ-અધ્યયન કરે તે ઉપ+ અધ્યાય=ઉપાધ્યાય અને તેનુ પદ તે ‘ઉપાધ્યાયપદ’. આદિશબ્દથી પ્રવર્તક, સ્થવિર અને ગણા– વચ્છેદક પદો પણ સમજવાં. કેવલ આચાર્ય પદ્યની નહિ, ‘’િ શબ્દથી તે પદોની અનુજ્ઞા પણ એ પ્રકારે અર્થાત્ ગણીપદની અનુજ્ઞા પ્રમાણે જાણવી. આ અનુજ્ઞા લેવીદેવી તે લેનાર–દેનાર બન્નેને સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્ય સ’અન્ય જોડવા. ભાવાર્થ એ છે કે-ઉપાધ્યાયપદ આદિ ચારે પદાના સઘળા વિધિ ગણુની અનુજ્ઞાના વિધિ પ્રમાણે સમજવા. માત્ર ઉપાધ્યાયપદ આપતાં જેને આપવાનુ' હેાય તે શિષ્યનું આસન કરવું તથા નદિસૂત્ર કહ્યા પછી (ગુરૂએ) લગ્ન વેળાએ જમણા કાનમાં બૃહદ્ધ માનવિદ્યારૂપ નીચેના મંત્ર ત્રણવાર સંભળાવવે. * ૐ નમો બુદ્ધિંતાળ, ૐ નમો સિદ્ધાળું, ૐ નમો આયરિયાળ, ૐ નમો વન્સાયાળું, ॐ नमो लोए सव्व साहूणं, ॐ नमो अहिजिणाणं, ॐ नमो परमोहिजिणाणं, ॐ नमो सम्वोहिजिणाणं, ॐ नमो अणतोहिजिणाणं, ॐ नमो अरहओ भगवओ महावीरस्स, सिज्झउ मे भगवई महई महाविज्जा, वीरे वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जए विजए जयंते अपराजिए અદ્િ ી સ્વાદી '’॥ આ મંત્રને ઉપાધ્યાયે ચતુભક્ત તપ કરીને એક હજાર વાર જાપ કરીને સાધવા. પ્રત્રજ્યા, ઉપસ્થાપના, ગણિપદ, ચાગ, પ્રતિષ્ઠા, અને અનશન, ઇત્યાદિ કાર્યમાં આ મંત્રને સાતવાર જાપ કરીને વાસનિક્ષેપ કરવાથી તે અધિકારના (સ્વ–સ્વકાર્યાના) પાર પામે છે, અને પૂજા–સત્કારને પામે છે. 64 પ્રવતક, સ્થવિર અને ગણાવઇંકપદની અનુજ્ઞામાં પણ એ જ પ્રમાણે કરવું, માત્ર તેઓનુ આસન નહિ કરવું, મત્ર તરીકે નીચેની વમાનવિદ્યા સંભળાવવી, તે આ પ્રમાણે છે ॐ नमो अरिहंताणं, ॐ नमो सिद्धाणं, ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो लोए सव्वसाहूणं, ॐ नमो अरहओ भगवओ महइमहावीखद्धमाणसामिस्स, सिज्झउ मे भगवई मह महाविज्जा, वीरे वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जए विजए जयंते अपનિર્ “ નિર્દેણ ૩૦ તે ૪: ૪: (:) સ્વાદ્દા ,, Page #548 -------------------------------------------------------------------------- ________________ ગચ્છમાં પાંચ પદસ્થાનું મહત્ત્વ અને તેના વિશેષ ગુણે] ૪૮૭ એ પાંચે (આચાર્યાદિ) પદ પર્યાયથી લધુ હોય તો પણ પર્યાયથી મોટા પણ અન્ય સર્વ સાધુઓને તેઓ વંદનીય છે. કારણ કે “ મા વિ વંન્નિતિ અર્થાત્ “પદસ્થ ઓછા પર્યાયવાળા હોય તે પણ તેઓને વાંદવા એવું આગમનું પ્રમાણ છે. વળી કહ્યું છે કે "तत्थ न कप्पइ वासो, गुणागरा जत्थ नत्थि गच्छंमी। आयरिअउवज्झाए, पवित्ती थेरे अ रायणिए ॥१॥" ભાવાર્થ–સાધુને ત્યાં રહેવું ન કલ્પે કે જે ગચ્છમાં ગુણોની ખાણ સરખા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવક, સ્થવિર અને રત્નાધિક (ગણાવચ્છેદક) નથી. આ પાંચ પદો જેમાં હેય તે જ ગચ્છની પ્રમાણિકતા કહી છે. કહ્યું છે કે – "सो किंगच्छो भन्नइ, जत्थ न विजंति पंच वरपुरिसा। आयरियउवज्झाया, पवत्तिथेरा गणावच्छा ॥" यतिदिनचर्या० १०२॥ ભાવાર્થ-આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક, એ પાંચ ઉત્તમ પુરૂ જ્યાં નથી તે કુત્સિતગચ્છ (અથવા શું તે ગ૭ કહેવાય? ન) કહેવાય.૦૮ ૩૦૮-જેમ લૌકિક રાજ્યની વ્યવસ્થા માટે પ્રજામાંથી વિશિષ્ટ વ્યક્તિઓને અધિકારી પદે સ્થાપવામાં આવે છે અને પ્રજા તેને વિનય-ગૌરવ વિગેરે કરીને તેઓની સહાયથી જીવન રક્ષા કરે છે. તેમ લોકોત્તર શાસનની વ્યવસ્થા માટે પણ એ માગ આવશયક છે જ. એ કારણે જ સાધમંડળમાં જે ગુણાથી વિશિષ્ટ નીવડે છે. તેવા યોગ્ય સાધુને યોગ્યતાને અનુસરે આચાર્ય–ઉપાધ્યાય પ્રવર્તક વિગેરે ઉપર કહ્યાં તે પદ (અધિકાર) આપવામાં આવે છે. અધિકારી બનેલા તેઓ પર્યાયથી લઘુ છતાં ગુણોથી જેષ્ટ હોય છે. માટે શેષ સાધુઓએ તેઓનું “વન્દનબહુમાન વિગેરે કરવું તે યુક્તિસંગત છે. એ રીતે તેઓની સહાયથી પિતાના સંયમજીવનની રક્ષા કરી શકાય છે, માટે દરેક ગ૭માં એ પાંચ પદ (ગચ્છના પાલક) હોવા જોઈએ એમ જણાવ્યું છે. પદસ્થાએ પણ રતનાધિક સાધુઓની અવગણના કરવી જોઈએ નહિ, કિન્તુ તેઓ તરફ બહુમાન અને વિનયવૃત્તિ દાખવવી જોઈએ. જેમ રાજા બનેલો પણ પુત્રાદિ પિતાદિના વિનયને તજતો નથી, માત્ર રાજયધુરા સંભાળવા પુરતે જ પોતાને રાજા મનાવે છે, તેમ અહીં પણ પદસ્થ બનેલા સાધુએ પર્યાય જયેક સાધુઓ પ્રત્યે વિનયવૃત્તિ અખંડ રાખવી જોઈએ અધિકારને સફળ કરવા પૂરતો જ વડીલ તરીકે વ્યવહાર કરવો જોઈએ. એટલું જ નહિ, જેમ રાજા પ્રજાને પિતાની જેમ વાત્સલ્યથી સંભાળે છે તેમ ન્હાના-મોટા સર્વ સાધુઓની વાત્સલ્યભાવે રક્ષા કરવી જોઇએ, પદાધિકારના બળે કેાઈને સંતાપવા જોઈએ નહિ. એમ કરવાથી પદસ્થાને પણ સ્વકર્મોની માટી નિર્જરા થાય છે. વસ્તુતઃ તો પદસ્થાને કે સાધુઓને સવ વિન યાદિ કાર્યો સ્વ-સ્વ કર્મનિજરાના ઉદેશથી કરવાનાં હોય છે અને તે કઈ દુર્ગુણને વશ થયા વિના જ સ્વ-સ્વ જવાબદારી સમજીને કરે તે જ બની શકે છે, પરસ્પર એક બીજાના નિમિતે પિતાનાં કર્મોની નિર્જરા કરી શકાય છે. માટે જ અહીં જણાવ્યું છે કે “એ પાંચ પદસ્થ જે ગચ્છમાં ન હોય તે કુત્સિતગચ્છ છે” અર્થાત એ પાંચ પદસ્થાની સહાય વિના શેષસાધુઓ સ્વકલ્યાણ સાધી શકતા નથી. જેમ ધનવાનને ધનની રક્ષા માટે બીજા સહાયકની અપેક્ષા રહે છે તેમ સાધુને પણ સંયમધનની રક્ષા માટે રાજયાધિકારીઓ તત્ય આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પાંચે પદસ્થાની સહાય આવશ્યક છે. તેઓની સહાય વિના પ્રાપ્ત જ્ઞાનાદિ ગગાની રક્ષા કે અપ્રાપ્તની પ્રાપ્તિ થતી નથી. એમ અહીં વર્ણવેલા પદાર્થોનું સંયમ જીવનની સાધના માટે અતિમહત્તવ છે, તેઓની શેષ સાધુઓના સંયમની રક્ષાની જવાબદારી છે તેમ શેષસાધુઓની Page #549 -------------------------------------------------------------------------- ________________ ૦ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૪૨ થી ૧૪૫ આ ઉપાધ્યાયપદ વિગેરેની અનુજ્ઞા કેવા મુનિવરોને કરાય? તે માટે જણાવવા ચૈાગ્ય ગુણાને જણાવે છે કે તેઉપાધ્યાયપદ વિગેરે પદાને સ્વીકારનાર મુનિમાં ગીતાપણાના ગુણ તુલ્ય એટલે સર્વાંમાં સાધારણ હોવા જોઇએ, અર્થાત્ એ ચારે પદો સામાન્યતયા ગીતાને જ આપી શકાય. એ ઉપરાંત હવે પછી કહીશું તે અનુક્રમે ઉપાધ્યાયાદિ ચારે પદોને સ્વીકારનારના વિશેષ ગુણા વ્યક્તિગત જાણવા. તે જ ગુણ્ણાને ગુણીના વર્ણનથી ચાર શ્લાકેથી ક્રમશઃ જણાવતા મૂળ ગ્રંથકાર પ્રથમ ઉપાધ્યાયપદને ચાગ્ય ગુણા કહે છે કે ૪૫૮ मूलम् -“ सम्यक्त्वज्ञानचारित्र-युगाचार्य पदोचितः । सूत्रार्थविदुपाध्यायो, भवेत् सूत्रस्य वाचकः।।” १४२॥ ટીકાના ભાવા-સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રવાન, (ભવિષ્યમાં) આચાર્યપદને યાગ્ય, સૂત્રના તથા અના જ્ઞાતા, અને સૂત્રાની વાચના આપનાર (ભણાવવામાં કુશળ),એવા ગુણવાન્ સાધુ ઉપાધ્યાયપદને યાગ્ય હોય. હવે પ્રવર્ત્તકના ગુણાને જણાવે છે કે मूलम् - " तपः संयमयोगेषु, योग्यं यो हि प्रवर्त्तयेत् । નિવત્તયે”ોગ્ય ૨, ળવિન્તી વત્ત: '''?૪।। ટીકાના ભાવા સ્પષ્ટ છે. અર્થાત્ તપ સંયમ વિગેરે પ્રશસ્ત કાર્યોં પૈકી જેનામાં જે ચેાગ્યતા હાય તેને તેમાં જોડે અને અયેાગ્યને રશકે, એવા ગચ્છની ચિંતાને કરનાર સાધુ પ્રવત્ત કપદને યાગ્ય ગણાય. મૂક્—“ તેન વ્યાપારિતચેં—ઘ્વનતંત્ર સીત્તઃ । ચિરીજોતિ મત્તિ, સ્થવિરો મવતીહૈં સઃ II’’૪૪॥ ટીકાના ભાવાતે પ્રવત્ત કે તપ સંયમ વિગેરે તે તે કાચામાં જોડેલા જે સાધુએ સીટ્ઠાતાપ્રમાદ વિગેરેથી સભ્યવન ન કરતા હાય તે તે સાધુઓને તે તે (ઉચિત) ઉપાયાથી જે સ્થિર કરે, દૃઢ બનાવે, તે (ગુણરૂપી) સુંદર સામર્થ્યવાળાને શ્રી જિનમતમાં ‘સ્થવિર' કહ્યો છે, બીજાને નહિ. એમ ભાવ સમજવા. હવે ગણાવચ્છેદકને ચેાગ્ય ગુણાને જણાવે છે કે मूलम् - " प्रभावनोद्भावनयोः क्षेत्रोपध्येषणासु च । अविषादी गणावच्छेदकः सूत्रार्थविन्मतः ॥ १४५ ॥ મૂળના અ—શાસન પ્રભાવના કરવી, ગચ્છને માટે દૂર દૂર પ્રદેશમાં ફરવું, તથા ક્ષેત્ર (વસતિ), ઉધિ અને આહારાદિની શુદ્ધ ગવેષણા કરવી, વિગેરે કાર્યોમાં ખેદ નહિ પામનાર તથા સૂત્ર—અને જાણુ, એવા સાધુને ગણાવચ્છેદક કહ્યો છે. પણ તેએની આજ્ઞા પાલન કરવાની જવાબદારી છે, એમ ઉભય સ્વ-સ્વ વ્યને અનુસરે ત્યારે જ સ્વ-પર કલ્યાણ સાધી શકાય છે. માટે જ આગમમાં આચાર્ય ની આશાતનાને તીર્થંકરની આશાતના તુલ્ય કહી છે. વિગેરે શ્રી જૈનશાસનની વ્યવસ્થા ભાવઉપકારથી ભરપૂર છે, એ રહસ્ય તેનું અવલેાકન જેટલું સૂક્ષ્મ થાય તેટલું વધુ સમજાય છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ ગણાવદકનું કર્તવ્ય તથા વાચનાચાર્યાદિ શેષ પદની અનુજ્ઞા] ૪૮૯ ટીકાને ભાવા–“પ્રભાવના એટલે શ્રી જૈન શાસનને વિશિષ્ટ મહિમા ફેલાવા અને ઉદ્ધાવના એટલે ગચ્છના ઉપકાર માટે દૂર દૂર ક્ષેત્ર વિગેરેમાં શીધ્ર જવું–આવવું, એ બેમાં તથા “ક્ષેત્ર એટલે ગામ શહેર વિગેરે ગ્યસ્થાન અને ઉપધિ એટલે કપડાં વસ્ત્ર (પાત્ર ઔષધ વિગેરે), એ સર્વની “ગવેષણ એટલે નિર્દોષ પ્રાપ્તિ કરવામાં, ઈત્યાદિ દરેક કાર્યોમાં “અવિપાદિ એટલે ખેદ (શ્રમ) નહિ પામનાર-સમર્થ, તથા સૂત્રાર્થને જાણ એટલે સ્વસ્વકાળ વિગેરેની અપેક્ષાએ ઉચિત સૂત્ર અને અર્થને જ્ઞાતા, આવા ગુણવાળો હોય તેને શ્રી જિનેશ્વરેએ જણાવછેદકે કહ્યો છે, ગુણરહિતને નહિ. એમ ભાવ સમજ. ઉપરના ગુણોને અનુલક્ષીને જ એ પાંચેયને અસાધારણ (વિશિષ્ટ અને ભિન્ન ભિન્ન) અધિકારે આ પ્રમાણે જણાવ્યા છે. કહ્યું છે કે – "गच्छे अत्थं सुत्तं, तवपमुहं तत्थ चेव य थिरत्तं । વિહિપ, રિળમુ પતિ ૨૦૪ (યતિદિન) ભાવાર્થ-ગચ્છમાં આચાર્ય વિગેરે પદો પૈકી અનુક્રમે આચાર્ય અર્થ ભણાવે, ઉપધ્યાય સૂત્ર ભણાવે, પ્રવર્તક તપ વિગેરેમાં જોડે, સ્થવિર સીદાતાને સ્થિર કરે અને ગણાવરછેદક ક્ષેત્ર-ઉપાધિ વિગેરે સંયમના સાધને મેળવી આપે, એમ અધિકાર પ્રમાણે કાર્યોને સાધે. અહીં પ્રસંગનુસાર વાચનાચાર્યપદવી પણ એ પ્રમાણે જ સમજવી. આ વાચના ૩૦૯-અનુગાચાર્ય, ઉપાધ્યાય અને વાચનાચાર્યનાં પદો સ્થૂલદષ્ટિએ સૂત્ર-અર્થની વાચના (વ્યાખ્યાન) કરવાના અધિકારરૂપ હેવા છતાં તેમાં વિશેષતા છે. અનુગાચાર્યપદથી સર્વ સૂત્ર-અર્થના વ્યાખ્યાનને અધિકાર પ્રાપ્ત થાય છે અને એ પદને પામેલાને તેની વિશિષ્ટ યોગ્યતાના ગે ભવિષ્યમાં દિગાચાર્ય અર્થાત્ ગણી(ગચ્છાચાર્યપદ આપી શકાય છે. ઉપાધ્યાયપદ પણ એવી જ વિશિષ્ટ યોગ્યતાવાળાને અપાય છે, તે પણ વિદ્યમાન સર્વસૂત્ર-અર્થના જ્ઞાતા હોય છે, છતાં મુખ્યતયા સાધુઓને મૂળસૂત્રો ભણાવવાનું કામ તેઓ કરે છે, ઉપરાંત ગચ્છાચાર્યના યુવરાજ તુલ્ય ભવિષ્યમાં તેઓ ગચ્છાચાર્યપદને યોગ્ય હોય છે અને વર્તમાનમાં પણ આચાર્યની નિશ્રામાં રહીને સંઘરક્ષાનાં સઘળાં કાર્યો તેઓ કરી શકે એટલું વિશેષ છે. આ બન્નેને સમાવેશ પાંચ પદસ્થામાં થતો હોવાથી પર્યાયથી લઘુ હોય તો પણ તેઓ સર્વ સાધુઓને વંદનીય કહ્યા છે, ગોચરી જવું વિગેરે ગ૭નાં કાર્યોથી તેઓ ઉત્સર્ગ માર્ગે નિવૃત્ત હોય છે. વાચનાચાર્ય તે માત્ર અધ્યયન કરાવવા (વાચના આપવા) પૂરતો જ અધિકાર ધરાવે છે, તેનું મહત્ત્વ અનુગાચાર્ય કે ઉપાધ્યાય વિગેરેની બરાબર હેતું નથી, કારણ કે તેઓને વન્દન વ્યવહાર પર્યાયન (રત્નાધિકના) કમે હોય છે અને નેચરી આદિ લેવા પણ તેઓ સ્વયં જાય છે. હા, શેષ સાધુઓ કરતાં તેઓની યોગ્યતા વિશિષ્ટ હોવાથી તેઓ ગચ્છાચાર્યની અનુજ્ઞાને અનસરીને આચાર્યની જેમ સઘળાં કાર્યો કરી શકે છે. એમ અધિકાર પરત્વે દરેકમાં વિશેષતા છે. જે કાળ આ વ્યવસ્થા તૂટી જવાથી તે તે અધિકારે સ્પષ્ટ પળાતા નથી, તે કાળે એના અભાવે સાધતાને યોગ્ય વિકાસ થતું નથી એ નિશ્ચિત છે. જ્યાં સુધી ગોમાં આ વ્યવસ્થા અખંડ ચાલે ત્યાં સુધી જ પ્રાચ: સાધુજીવન ઊર્ધ્વગામી બની શકે. એ જ કારણે પાંચ પદ જયાં ન હોય તે ગ૭ને કસિતગ૭ કહ્યો છે. પાલક વિના કુટુંબીઓની, રાજા વિના પ્રજાની, સેનાપતિ વિના સેનાની, વધ વિના રોગીની કે શિક્ષક વિના વિદ્યાથીની અવસ્થા જેવી અવસ્થા યોગ્ય પદસ્થ વિનાના ગચ્છ(શિ)ની થાય,માટે જ ગચ્છાચાર્ય વિનાને ગચ્છ ન હોવો જોઈએ, એ ઉદ્દેશથી આચાર્યાદિ એકાએક કાળ કરે ત્યારે Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ [૦ સં૦ ભાવ ૨ વિ. ૩-ગ ૧૪૬ ચાર્ય ગુરૂની અનુમતિ અનુસારે આચાર્યની પેઠે સર્વ કાર્યો કરે, વન્દન વિષયમાં તો પર્યાયથી મોટા હોય તેને મોટા સમજવા. (અર્થાત્ લઘુપર્યાયવાળા જ તેઓને વંદન કરે.) ગોચરી જવાને પણ વાચનાચાર્યને નિષેધ નથી. તથા પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું તે પ્રવર્તિનીને આગમની પરિભાષા પ્રમાણે “અભિષેકા પણ કહેવાય છે, તેને પદ આપવાને સઘળે ય વિધિ મહત્તરા૫દના વિધિ પ્રમાણે સમજ. કેવળ મંત્ર તરીકે “વદ્ધમાનવિદ્યા” અને પર્યાયના કમથી (ઓછા પર્યાયવાળાં જ સાધ્વીઓ તેને) વંદન કરે, એટલે ભેદ સમજવો. “વાસક્ષેપ કરવો” ઈત્યાદિ મહત્તરાપદને સઘળો પણ વિધિ ઉપાધ્યાયપદની પેઠે જ જાણ. આ મહત્તર પણ સર્વ સાધ્વીઓને વન્દનીય સમજવી. (અર્થાત્ દીર્ઘપર્યાયવાળી સાધ્વીઓ પણ મહત્તરાને વંદન કરે). મહત્તરાપદ આપીને તેને આ પ્રમાણે હિતશિક્ષા આપવી–“સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલું આ “મહત્તરાપદ સર્વશ્રેષ્ઠ ફળને આપનારૂં છે, આર્યા બ્રાહ્મી, આર્યા સુંદરી અને આર્યા ચંદનબાલા વિગેરે મહાસતીએાએ તેને સમ્યફ પ્રકારે આરાધેલું છે અને સર્વ પદેમાં તે પ્રધાન (શ્રેષ્ઠ) છે. માટે સંસારના ભયથી તમારે શરણે આવેલી અન્ય સાધવીઓનું તમારે સારણા, વારણા, નદના અને પ્રતિનેદના વિગેરેથી રક્ષણ કરવું અન્ય સાધ્વીઓને પણ આ પ્રમાણે હિતશિક્ષા આપવી-કઈ કાર્ય પ્રસંગે ઠપકે આપે તે પણ કુલવધુ પતિને ન છેડે તેમ તમારે આ મહત્તરાનું શરણ જીવતાં સુધી નહિ છોડવું, જ્ઞાનના ભંડાર તુલ્ય આ મહત્તરાના આદેશથી વિરૂદ્ધ વર્તન કદાપિ નહિ કરવું. એ રીતે તેની આજ્ઞાના પાલવાથી તમારે ગૃહસ્થવાસને ત્યાગ સફળ થશે.” (પ્રાચીન સામાચારી દ્વાર–૧૬) અહીં સુધી ગરછની અનુજ્ઞા વિગેરે વિસ્તારથી જણાવ્યું, હવે શેષ સાપેક્ષયતિધર્મની આરાધના માટે કાળ કહે છે કે मूलम्-" विधिना गुर्वनुज्ञात-गण्यादिपदपालनम् । तावद्यावञ्च चरम-कालो न स्यादुपस्थितः ॥१४६॥" મૂળને અર્થ-વિધિપૂર્વક ગુરૂએ આપેલા તે તે ગણિપદ વિગેરે પદેનું પાલન ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી અંતકાળ નજીક ન આવે. પણ તેના મરણને જાહેર કરતાં પહેલાં બીજાને ગચ્છાધિપતિ બનાવવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે. લૌકિક રાજયમાં પણ નૂતન રાજાને ગાદીનશીન કર્યા પહેલાં મરનાર રાજાનું મૃતક બાળી શકાતું નથી. એમાં એ પણ કારણ છે કે સમ્પત્તિ રક્ષક વિનાની રહેવાથી વિપ્લવ થવાને સંભવ છે, જેમ રાજય સમ્પત્તિરૂપ છે તેથી તેને રક્ષક ન હોય તે દેશમાં વિપ્લવ જાગે, અન્ય રાજાઓ આઠમણુ કરે, તેમ જૈનશાસન પણ એક લોકોત્તર વિશિષ્ટ સમ્પત્તિ છે, તેને પણ રક્ષક અને પાલક હે જ જોઇએ. બીજી બાજુ અગ્ય રાજાથી ( ! પ્રજાની કે રાજ્યની રક્ષા થતી નથી તેમ નામ માત્ર (ગુણરહિત) આચાર્યથી જૈનશાસનની કે ગચ્છની પણ રક્ષા થતી નથી. એ ઉદ્દેશથી જ અગ્ય ગચ્છાધિપતિને સંઘ બહાર કરવાનું પણ વિધાન કર્યું છે. સાથે રાજ્યના દ્રોહીને દેશપાર કરવામાં આવે તેમ અયોગ્ય શિષ્યને પણ ગચ્છથી મુક્ત કે સંઘ-- બહાર કરવાનું વિધાન પણ છે. સાધ્વી સમૂહમાં પણ ગચ્છાચાર્યની જેમ સહુની રક્ષા કરનારી મુખ્ય સાધ્વીને મહત્તરા તથા તેની આજ્ઞાનુસાર સર્વને સંયમ માર્ગે જોડનારીને પ્રવર્તિની કહી છે. વિગેરે સ્વયં સમજવું, Page #552 -------------------------------------------------------------------------- ________________ આચાર્યાદિપને પાળવાનું કાળમાન અને અંતિમ કર્તવ્ય]. ટીકાનો ભાવાર્થ–ગુરૂએ એટલે અનુજ્ઞાચા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક અને પ્રવત્તિની, વિગેરે જે જે પદ (અધિકાર) આપ્યા હોય તેનું સુંદર પાલન યાજજીવન એટલે જ્યાં સુધી ચરમ અર્થાત્ અંતસમય(અવસ્થા) પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવું. ૩૧૦એમ કરતાં અને શું કરવું? તે કહે છે કે मूलम्-" उपस्थितेऽथ तस्मिंस्तु, सम्यग् संलेखनाकृतिः। 1 વોરિમેન, ત્રિવિધ પવિતા નિનૈઃ ૪ળા” મૂળને અર્થ–પછી તે અંતકાળ પ્રાપ્ત થતાં સુંદર સંલેખના કરવી. આ સંલેખના શ્રીજિનેશ્વરએ “ઉત્કૃષ્ટ વિગેરે ભેદથી ત્રણ પ્રકારે કહી છે. ૩૧૦-મનુષ્યની દહની) અવસ્થા બદલાય છે તેમ તેનાં કર્તા પણ બદલાય છે. બાલકનાં. તરૂણનાં, યુવાનનાં, પ્રૌઢનાં અને વૃદ્ધનાં કર્તવ્યો સમાન હતાં નથી, બાધદષ્ટિએ તે શરીરને અનુકૂળ હોય છે અને તત્ત્વદૃષ્ટિએ યોગ્યતાને (ગુણેને અનુકૂળ હોય છે. આ યોગ્યતાને પ્રગટાવવા માટે પૂર્વ પૂર્વ અવસ્થાનાં કર્તવ્ય કારણભૂત હોય છે, જેમ કે બાળચેષ્ટાઓમાંથી તરૂણને યોગ્ય કર્તવ્યોની શક્તિ પ્રગટે છે, તેમ તારૂણ્યનાં કર્તવ્યોમાંથી યુવાનીનાં કર્તવ્યોની, યુવાનીનાં કર્તવ્યોમાંથી પ્રૌઢનાં કર્તવ્યોની, વિગેરે ઉત્તરોત્તર અવસ્થાને યોગ્ય છે તે શક્તિ-યેગ્યતા પ્રગટાવી શકાય છે. એ શક્તિ જેમ જેમ પ્રગટે છે તેમ તેમ પૂર્વઅવસ્થાનાં કર્તવ્યોની જવાબદારી પૂર્ણ થાય છે અને ઉત્તર અવસ્થાની જવાબદારી ઉભી થાય છે. પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર જવાબદારી વિશિષ્ટ (આકરી) હોય છે, માટે એને પૂર્ણ કરવા આત્મશુદ્ધિ (ગુણો) પણ વિશેષ જરૂરી છે. એમ જવાબદારી અને તેને પૂર્ણ કરવા માટેની આત્મશુદ્ધિ (ગુ) બને એકબીજાના પૂરક બનીને વધતાં જ જાય છે, ત્યાં સુધી કે સંપૂર્ણ ગુણે પ્રગટ થતાં જવાબદારી પૂર્ણ થાય અને સર્વ કાર્યોથી નિવૃત્ત (સિદ્ધ) થએલો આત્મા પછી સ્વગુણેને અખંડ આનંદ અનુભવે છે. આટલું વિચાર્યા પછી સમજાશે કે જવાબદારી કેવળ પૂર્ણ કરવા પૂરતી જ નથી, પણ તેને બળે (આલમ્બનથી) આત્મગુણે પ્રગટાવવાના હોય છે, એ ન પ્રગટાવી શકાય તે જવાબદારી પૂર્ણ કરવા છતાં આમિક લાભ મનાતો નથી. જનશાસનની દરેક વ્યવસ્થાઓ આમિકલાભને પ્રગટ કરવા માટે હોવાથી આખા i અવસ્થાને ઉચિત ગચ્છવાસનાં ભિન્ન ભિન્ન કર્તવ્યો કરવાનું કમિક વિધાન ક્યું છે, તે પૂર્ણ કરનારને પ્રવૃત્તિધર્મ(વ્યવહાર)નો અંત આવે છે અને નિવૃત્તિ(નિશ્ચય)મા સ્વીકારવાનું બળ તેનામાં પ્રગટ થાય છે. છતાં દરેક આત્માઓને એમ બને જ એ એકાન્ત નથી, વિશિષ્ટ ક્ષયોપશમ અને પુણ્યોદયવાળા યોગ્ય આત્માને જ એ રીતે સાધના (સાધુતા) સફળ થાય છે, જેને તે સફળ થાય અને યોગ્ય શિખ્યાદિને ગ૭ની જવાબદારી સોંપી શકાય તેમ હોય, તેવા આત્માને જ ગચ્છથી નિવૃત્ત થઈ શકાય છે, એવી ગછની રક્ષાની વ્યવસ્થા ન થઈ શકે તે નિવૃત્ત થઈ શકાય નહિ. કારણ કે નિવૃત્તધર્મ કરતાં ય ગચ્છની રક્ષા કરવામાં વિશેષ નિર્જરા છે. હા, ગચ્છની રક્ષા બીજાઓ દ્વારા થઈ શકે તે પતે નિવૃત્ત થઈ આત્મસાધના કરી શકે. અહીં એ પ્રશ્ન થાય કે-એમ તે જેને પિતાના ગચ્છની ૨ક્ષા કરનાર અન્ય યોગ્ય આચાર્યાદિ તૈયાર ન થાય તેને નિવૃત્તિધર્મ માટે અવકાશ જ ન રહે અને પ્રવૃત્તિમાં જ જીવન પૂર્ણ થાય, તે એક અંગની સાધના અધુરી રહે તેનું શું ? ઉત્તર–આત્મિક સાધના એક જ ભવમાં પૂર્ણ કરી શકાય એવો નિયમ નથી, પૂર્વ ભવમાં સાધના કરીને વિશિષ્ટ પ્રશ્ય ઉપાર્જન કરનારને વર્તમાન ભવમાં તે પૂર્ણ થાય અને જેને એવી પૂર્વ સાધના ન હોય તેને અધુરી રહે તે પણ ભવિષ્યના ભેમાં પૂર્ણ થાય. માટે તે તે જવાબદારીને પૂર્ણ કર્યા વિના, કે બીજા ઉપાડી લેનારાના અભાવમાં છેડી શકાય નહિ, છેડે તે વિરાધક ભાવને પામે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ધ॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૧૪૭ ટીકાના ભાવા-અથ' એટલે એ ગણી આદિ પદોનું પાલન કર્યા પછી જીવનના તે ચરમકાળ પ્રાપ્ત થાય ત્યારે આ વિશિષ્ટ કાર્ય કરવું. તે કહે છે કે-‘સમ્યક્' એટલે હવે કહીશું તે વિધિપૂર્વક ‘સલેખના' એટલે જેનાથી ‘દેહ, કષાયા' વિગેરેનું સલેખન થાય, અર્થાત્ કષાય, શરીર વિગેરે જેનાથી ઘસાય–ક્ષીણ થાય તેવી તપ:ક્રિયાને કરવી, આવી તપશ્ચર્યાને અંતકાળે કરવી તે સાપેક્ષયતિધર્મ છે, એમ અનેા સંબંધ સમજવા. જો કે સઘળી તપની ક્રિયા કષાયા વિગેરેને નિ`ળ કરનારી છે જ, તે પણ અહીં ચરમકાળે દેહના ત્યાગ કરવા માટે કરાતી તપ:ક્રિયાને અન્યની અપેક્ષાએ વિશિષ્ટ સમજવી. (અર્થાત્ તેને જ સ લેખના કહેવાય છે.) કારણ કે ગણિપદ વિગેરેનું પાલન કર્યાં પછી (ગચ્છના રક્ષણ પાલનની જવાબદારી પૂરું થતાં સોને અશ્રુવત વિકાર (જનકલ્પ વગેરેના સ્વીકાર) ૪૯૨ “ નિવાજિઝળ વિધિળા, ભિમાવયં નફેળમિત્રમુનિલ જમ્મુન્નુ(ન્ગ)ત્રો વિહારો, બવા અશ્રુનુ(f)ત્રં માં ।।'' વૠવસ્તુ-૧૩૬/ ભાવા-સાધુઓને વિધિપૂર્વક ‘ગણિપદ’ વિગેરેનું પાલન કર્યા પછી અભ્યુદ્યુત વિહાર અથવા અભ્યુદ્યુત મરણ સ્વીકારવું ઉચિત છે. તેમાં અભ્યુદ્યુત વિહારનુ' સ્વરૂપ સાપેક્ષયતિધર્મની પછી નિરપેક્ષયતિધર્મ તરીકે સ્વત ંત્ર (જુદું) કહીશું. અભ્યુદ્યતમરણ પ્રાયઃ સલેખના પૂર્વક હાય છે, માટે અહીં પ્રથમ સલેખના કહીએ છીએ. આ સલેખના ગૃહસ્થા પણ કરી શકે છે, કિન્તુ સાધુ-શ્રાવક બન્નેને સમાનહાવાથી ગૃહસ્થધમાં નહિ વર્ણવતાં સાધુધર્મના પ્રસ ંગે તેનું વર્ષોંન કર્યું છે, એમ સમજવું. હવે તેના જ ભેદો કહે છે કે તે સલેખના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એમ ત્રણ પ્રકારે શ્રીજિનેશ્વરાએ કહેલી છે. તેમાં— ઉત્કૃષ્ટ સલેખના આર વર્ષોંની આ પ્રમાણે છે-પહેલાં ચાર વર્ષો સુધી ચતુભક્ત, ષષ્ટભક્ત અને અષ્ટમભક્ત વિગેરે વિચિત્ર (ભિન્ન ભિન્ન) તપને કરે અને પારણું સર્વ કામ–ગુણવાળા (પાંચે ઇન્દ્રિઓને પોષક) અને ઉદ્ગમાદિ દાષાથી રહિત-વિશુદ્ધ આહારથી કરે. તે પછી બીજા ચાર વર્ષો સુધી તે જ રીતે વિચિત્ર (જુદા જુદા) તપ કરે, કિન્તુ પારણું (વિગ’આથી રહિત) નિવિના આહારથી કરે. તે પછીનાં બે વર્ષો સુધી એકાન્તર આય’ખીલ કરે, અર્થાત્ એક દિવસે ચતુર્થ ભક્ત (ઉપવાસ) અને એક દિવસ આયખીલ. એમ ઉપવાસના પારણે આયંબીલ કરે. એમ દશ વર્ષી ગયા પછી અગીઆરમા વર્ષે પ્રથમના છ મહિના ચેાથભક્ત કે ષષ્ટભક્ત કરે, અષ્ટમ વિગેરે અતિવિક્લિષ્ટ તપ ન કરે અને પારણે ઊણેારિતા સહિત આયંબીલ કરે. તે પછીના છ મહિના વિકૃષ્ટ (અષ્ટમભક્ત વિગેરે ઉ) તપ કરે અને મરણ વહેલું ન થઇ જાય એ કારણે પારણે પરિપૂર્ણ (તૃપ્તિ થાય તેમ) આયંબીલ કરે, ઊણેારિતા ન કરે અને ખારમે વર્ષે કાટીસહિત પચ્ચક્ખાણુથી (વચ્ચે બીજો તપ કર્યા વિના સળગ) દરરોજ આયંબીલ કરે, નિશિથ ચૂર્ણિમાં કહ્યું છે કે-“દુવાસાં વરસ નિયંતાં હ્રાચમાળ સિગોળ બાવિસ્ટ રેફ, તં દોહિસાિ મવરૂ, નેળાવિજપ્ત હોડી હોડી૬ મિત્તિ ” અર્થાત્ ખારમા વર્ષે દરરોજ ઘટતા ઘટતા આહારથી ઉષ્ણ પાણી સાથે આયખીલ કરે, તે તપ ‘કાટિસહિત' થાય, કારણ કે પહેલા આય’ખીલને છેડે Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સલેખના અને તેના ઉત્કૃષ્ટાદિ ભેદનું સ્વરૂપ]. બીજા આયંબીલના પૂર્વ છેડાની સાથે મળે. અર્થાત એક આયંબીલ પૂર્ણ થતાં સાથે જ બીજું આયંબીલ કરવાથી બેના છેડા મળે, માટે તે કટિસહિત કહેવાય. આ બારમા વર્ષમાં પ્રતિદિન ભજન કરવામાં એક એક કવળ એ છે કરતાં આહાર ત્યાં સુધી ઘટાડે કે છેવટે એક કવળ આહાર વાપરે, પછી એક કવળમાંથી પણ એક એક દાણે ઘટાડતાં યાવત્ છેલ્લે એક જ દાણે વાપરે. જેમ દીવામાં તેલ અને વાટ બનેને ક્ષય સાથે થાય તેમ અહીં શરીર અને આયુષ્ય બનેને ક્ષય એક સાથે થવો જોઈએ, માટે આયુષ્ય ભેગવાતું જાય તેમ તેમ શરીરને એ રીતે ઘસતે જાય કે યાવત્ છેલ્લે શરીર પણ પૂર્ણ ઘસાઈ જાય. આ બારમા વર્ષના છેલ્લા ચાર મહિનામાં સંલેખના કરનારે એકાન્તર દિવસે તેલને : કેગળો ચિરકાલ પર્યન્ત મુખમાં ભરી રાખે, (ગળી ન જાય,) પછી શ્લેષ્મની કુંડીની ભસ્મમાં તે કે ગળે ઘૂંકીને મુખને ઉoણ પાણીથી શુદ્ધ કરે, જે એ રીતે તેલને કેગળો ન કરે તે વાયુથી સુકાઈ જવાથી મુખ (જડબાં) બંધ થઈ જતાં સંભવ છે કે છેલ્લે સમયે શ્રીનમસ્કારમંત્રનું ઉચ્ચારણ પણ ન થઈ શકે. એમ આ પરિપાટીથી અનુક્રમે બાર વર્ષ સુધીની ઉત્કૃષ્ટ સંલેખના જાણવી. ૧૧ ૩૧૧-સલેખનાને અર્થ “કષ (પાતળ-હલકું-એાછું) કરવું’ એ થાય છે. શરીરને કષ કરવું તે બાહ્ય અને કષાયને ઉષ કરવા તે અભ્યત્તર સંખના છે. આ ઉભય પ્રકારની સંખના અહીં ઉદ્દિષ્ટ છે, માટે “રીમાથં વંદુ ધર્મસાધન એ પ્રસિદ્ધ સૂત્રના બને અંશો અબાધિત રહે તે સંખનાને વિધિ જણાવ્યા છે. દીવાની વાટ, તેલ અને પ્રકાશ, એ ત્રણની જેમ અહીં આયુષ્ય, શરીરબળ અને આત્મશુદ્ધિને સમજવાની છે, તેલ અને વાટને યોગ પ્રકાશ માટે છે, પ્રકાશ (દીપક) વિનાનાં તે બને નકામાં છે, તેમાં પણ તેલ છતાં વાટ ખૂટી જાય કે વાટ છતાં તેલ ખૂટી જાય તે પ્રકાશ અટકી પડે, માટે ઉભયને સમાન યોગ આવશ્યક છે, તેમ અહીં પણ શરીરબળ ખૂટતાં પહેલાં આયુષ્ય ખૂટી જાય કે આયુષ્ય ખૂટતાં પહેલાં શરીરબળ ખૂટી જાય તો મનુષ્યજન્મનું સાધ્ય અર્થાત ગુણ પ્રગટાવવાનું કાર્ય વચ્ચે જ અટકી પડે, માટે જ્યાં સુધી વિશિષ્ટજ્ઞાનથી મરણ નિર્ણય ન થાય ત્યાં સુધી સલેખના કરી શકાય નહિ. આયુષ્ય અમુક પ્રમાણમાં બાકી છે તે નિર્ણય થયા પછી શરીર ત્યાં સુધી આરાધનામાં ટકી રહે તે પ્રમાણે તેનું પાષણ ચાલુ રાખવું અને ઉત્તરોત્તર પિષણ ઓછું કરીને આયુષ્યની સમાપ્તિ વખતે શરીર પૂર્ણ ઘસાઈ જાય તેવા ઉપાયો કરવા એ સંખનાનું ૨હસ્ય છે. શરીર બળ પહેલાં ખૂટી જાય અને આયુષ્ય વચ્ચે જ તૂટી જાય તે સાધના અટકી પડે, એટલું જ નહિ, જે મનુષ્યના આયુષ્યની ક્ષણ-ક્ષણ દેવના આયુષ્યથી પણ કંઇ ગુણી કિંમતિ છે તે આયુષ્ય વહેલું તૂટી જાય તે માટી હાનિ થાય. એક “નમો અરિહંતof ' પદને જાપ પણ વિશિષ્ટ નિર્જરાનું સાધન બને છે ત્યાં વચ્ચે જ આયુષ્ય તૂટી જાય અને વિરતિમાંથી આત્મા એવિરતિવાળો બની જાય તે કઈ રીતે ઉચિત નથી. એમ છતાં આયુષ્ય નશ્વર છે, એક વખતે તે પૂર્ણ થવાનું જ છે, એમ સમજીને કે ત્યાં સુધી તે ધર્મનું સાધન બને એ ઉદ્દેશથી શરીરને પિષણ આપવું જોઈએ. વધુ પડતું પોષણ આપવાથી અંતકાળે જીવને સમાધિ દુષ્કર બને છે, શરીરના પ્રદેશો સાથે ખરનીરવત્ એકમેક બનેલા આત્મપ્રદેશોને છૂટા થવામાં બહુ કષ્ટ પડે છે, માટે સમાધિથી મરણ થાય એ ઉદ્દેશથી શરીરને પહેલાંથી જ કરવાની જરૂર રહે છે. જે તે વધુ પોષાય તો અસમાધિ થવાને અને વધુ શેષાય તે આયુષ્ય વચ્ચે જ તૂટી જવાનો સંભવ છે. માટે જ બાર વર્ષની સંખનામાં તમને કેમ યુક્તિયુક્ત કહે છે. બાર વર્ષની ઉત્કૃષ્ટ સંલેખના કરી શકાય તેવું સંઘયણ વિગેરે ન હોય તેને માટે Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [૫૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૪૭ મધ્યમ સંલેખના-ઉત્કૃષ્ટની જેમ મધ્યમ સંલેખના બાર મહિના સુધી કરવી. જઘન્ય સંલેખના–પણ ઉત્કૃષ્ટની જેમ જઘન્ય બાર પખવાડીયાં સુધી કરવી. અર્થાત્ મધ્યમમાં બાર વર્ષોના સ્થાને બાર મહિના અને જઘન્યમાં બાર વર્ષોને સ્થાને બાર પખવાડીયા ગણને બનેમાં તપ કરવાને સર્વ વિધિ ઉત્કૃષ્ટની જેમ સમજ. તાત્પર્ય કે મધ્યમમાં બાર વર્ષને બદલે બાર મહિના અને જઘન્યમાં બાર વર્ષને બદલે તેટલાં પખવાડીયાં સમજવાં. કહ્યું છે કે " चत्तारि विचित्ताई, विगईणिज्जूहिआइं चत्तारि । संवच्छरे उ दोणि उ, एगंतरिअं च आयामं ॥१५७४॥ णाइविगिट्ठो अ तवो, छम्मासे परिमिअं च आयामं । अण्णे वि अ छम्मासे, होइ विगिळं तवोकम्मं ॥१५७५।। वासं कोडीसहिअं, आयामं तह य आणुपुव्वीए । संघयणादणुरूवं, एत्तो अद्धाइनियमेण ॥१५७६॥" (पञ्चवस्तु) ભાવાર્થ-(પારણે વિગઈઓ વાપરવાપૂર્વક) ચાર વર્ષ છ વિગેરે વિચિત્ર તપ કરે, ચાર વર્ષ પારણું વિગઈઓ વિના કરે, તે પછી બે વર્ષ આયંબીલ ઉપવાસ એકાન્તરે કરે (૧૫૭૪). છ મહિના અતિ આકરે તપ ન કરે, ઉપવાસ છÇ વિગેરે કરે અને પારણે પરિમિત (ઉદરી સહિત) આયંબીલ કરે, તે પછી છ મહિના વિકૃણ (અફૂમ વિગેરે) તપ કરે, તેમાં પારણે આયંબીલ પરિપૂર્ણ કરે,) (૧૫૭૫). એક વર્ષ કેદી સહિત (પ્રતિદિન) આયંબીલ કરે, (તેમાં પરિપાટીથી ક્રમશઃ આહાર ઘટાડે, છેલ્લા ચાર મહિના મુખમાં તેલને કેગળે રાખે વિગેરે). એમ સંઘયણ, શક્તિ, આદિને અનુસારે અડધું કે અડધાથી પણ અડધું (છ–ત્રણ વર્ષ) વિગેરે પણ કરે. શરીરની સંખના ન કરવાથી માંસ વિગેરે ધાતુઓ એક સાથે ક્ષીણ થતાં મરણકાળે આર્તધ્યાન થાય અને ઉપર્યુક્ત વિધિપૂર્વક ક્રમશઃ ચેડા થડા ધાતુઓ ક્ષીણ કરવાથી સંસારરૂપી વૃક્ષના બીજભૂત આ ધ્યાન ન થાય, એ કારણે સંલેખના કરવી યુક્તિયુક્ત (જરૂરી) છે. પ્રશ્ન-સ્વની, પરની અને સ્વ-પર ઉભયની, એમ ત્રણ પ્રકારની અતિપાતક્રિયા (મરણહિંસા) જીવને ઘણા કાળ સુધી વારંવાર અનિષ્ટ ફળોને આપનારી છે એમ સૂત્રોમાં કહ્યું છે, તે આત્મવધ કરવાના નિમિત્તભૂત આ સંલેખના કરવી તે સમભાવમાં વર્તનારા સાધુ પુરૂષોને મધ્યમ બાર મહિનાની અને તેટલું પણ ન કરી શકે તેને જઘન્ય બાર પખવાડીયાની કહી છે. એમાં શરીરની રક્ષા અને ધર્મસાધના ઉભયને વિદન ન આવે તેવી વિશિષ્ટ યોજના છે. એમ છતાં કેવળ શરીર અને આયુષ્યને જ મેળ મેળવવાથી સરલેખના પૂર્ણ થતી નથી, અશ્વત્તર સં લેખના એમાં મુખ્ય સાધ્યું છે, માટે જિનાગમથી ભાવિત મતિવાળો જ્ઞાની કે તેવા જ્ઞાનીની નિશ્રાગત આત્મા જિનવચનના બળે જડ-ચેતનનો વિવેક કરીને જડના રાગને ઘટાડતા જાય, પરિણામે કષાયોનું અને વિષયવાસનાનું જોર મંદ પડે, જીવન-મરણ ઉભય પ્રત્યે ઉપેક્ષા જન્મ અને અતિમગુણામાં (સ્વભાવમાં) ૨મણુતા કેળવી સાપ કંચકને ઉતારે તેમ નિર્મમભાવે દેહને છોડી દે, તે ભાવસંખનાને પ્રાપ્ત કરી શકે છે. આ ભાવસંલેખના જ મનુષ્ય જીવનનું સા૨ (સાધ્ય) છે, સાધુધર્મને સ્વીકાર પણ એ ઉદ્દેશથી જ કરવાનું હોય છે. આ સંલેખના ન કરી શકાય ત્યારે પણ તેના બહુમાનથી જીવ લાભ મેળવી શકે છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ સંલેખના આપઘાત કેમ નહિ? અને તેના અતિચારે] ૪૯૫ ગ્ય કેમ ગણાય ? ઉત્તર-ત્રણ પ્રકારની અતિપાત ક્વિાને માટે તમે કહ્યું તે સત્ય છે, કિન્તુ આ સંલેખના આત્મવિશ્વમાં નિમિત્ત નથી, કારણ કે વધનું લક્ષણ તેમાં ઘટતું નથી. વધનું લક્ષણ તે એ છે કે–પ્રમાદને (અજ્ઞાન–હાદિને) યોગે કરાતો વધ સ્વરૂપે નિયમા રાગદ્વેષ) વિગેરે દોષોથી પૂર્ણ અને જિનાજ્ઞા વિરૂદ્ધ હય, અર્થાત્ શાસ્ત્રવિરૂદ્ધ હોય તેને વધ કહેવાય છે. કહ્યું છે કે "जा खलु पमत्तजोगा, णिमा रागाइदोससंसत्ता । Tો વિા, સા હોવાથિિરકા ય ” વઝવતુ–૨૫૮દા ભાવાર્થ–જે નિયમ પ્રમાદના યોગે થાય, નિશ્ચ રાગાદિદેષ સંયુક્ત હોય અને શાસ્ત્રથી વર-જિનાજ્ઞાથી બહિબૂત હોય, તે અતિપાતક્રિયા કહેવાય. આ પણ જે એ લક્ષણથી રહિત હોવાથી ભવિષ્યમાં નિયમો શુભભાવવર્ધક હોય તેને શુદ્ધક્રિયા કહી છે, કારણ કે તેમાં શુદ્ધક્રિયાનું લક્ષણ ઘટે છે. કહ્યું છે કે "जा पुण एअविउत्ता, सुहभावविवड्ढणा अ नियमेणं । सा होइ सुद्धकिरिआ, तल्लक्खणजोगओ चेव ॥" १५८७॥ ભાવાર્થ-જે ક્રિયા વધનાં એ લક્ષણોથી રહિત હોવાથી નિયમાં શુભભાવને વધારનારી હેય તેને તેના લક્ષણના વેગે જ શુદ્ધ ક્રિયા સમજવી. ૧૨ વળી જેનું કર્તવ્ય (શેષ આરાધન) આ જન્મમાં પૂર્ણ થયું હોય અને માત્ર શુભ (સમાધિ) મરણનું કાર્ય બાકી હોય તે જ આ લેખનાને સ્વીકારે છે, કારણ કે–તેની આ લેખના પણ શુદ્ધ ક્રિયાસ્વરૂપ બનીને (ભાવિ અનેક) જન્મ-મરણના પ્રતિકારભૂત બને છે. ઉપર્યુક્ત ન્યાયે જેમ ગંડરછેદ (ઓપરેશન) વિગેરેની ક્રિયા મરણ માટે નહિ પણ મરણથી બચવા માટે હિતકર છે તેમ આ સંલેખના પણ આત્મવિરાધના માટે નથી, (કિન્તુ અનેક મરણેમાંથી બચા - ૩૧૨–અતિપાત એટલે આત્મઘાત અર્થાત્ આપઘાત. નિશ્ચયનયથી આત્માને (જ્ઞાનાદિ ગુણન) ઘાત કર-કરાવ-અમેદવો તેને હિંસા કહેવાય છે. વ્યવહે અનએસ તેમ હિંસા કવાય છે. વ્યવહારમાં અકાળે મરવું-મારવું તેને હિંસા કહેવાય છે. પણ તે દ્રવ્યહિંસા છે. પ્રત્યેક જીવને આયુષ્યાદિ દ્રવ્ય પ્રાણાને વિગ તેના સંયોગની સાથે સર્જાએલો હેવાથી અનિવાર્ય છે, અવશ્ય થાય જ છે. તે પણ મરનાર કે મારનાર અપ્રશસ્ત ધ્યાનને વશ થઈ પિતાના કે પરના પ્રાણને વિયોગ કરે-કરાવે કે અમેદે તે તેને કમબન્ધ થાય છે, માટે તે હિંસા પણ તજવાનું કહ્યું છે. નિશ્ચયનયથી તો ભાવપ્રાણાને (જ્ઞાનાદિ ગુણાને) તિભાવ થાય તેવું કોઈ કાર્ય કરવું તેને હિંસા કહી છે અને તે ગુણેને આવિર્ભાવ (પ્રગટીકરણ) કરવાના ઉદ્દેશથી કરાતા કે ઈ પણ પ્રયત્નને અહિંસા કહી છે. વાસ્તવમાં તે અજ્ઞાન અને મેહથી વશ બનેલો મૂઢ આત્મા જે જે સાવદ્ય યોગની પ્રવૃત્તિ કરે છે તેનાથી સ્વયં પિતાની હિંસા જ કરી રહ્યો છે, તેમાંથી બચવા-બચાવવા માટે જૈનશાસનની સ્થાપના છે અને તેમાં તેને માગ વ્યવસ્થિત બતાવેલો છે. એ કારણે પણ જૈન દર્શનની સર્વોપરિતા છે. વ્રતાદિના પાલનની જેમ સંલેખના પણ શુભધ્યાન પૂર્વક આત્મશુદ્ધિ યાને કર્મનિર્જરા માટે કરાતી હોવાથી તેમાં જિનાજ્ઞાનું પાલન છે, કર્મનિર્જશનું સાધન હોવાથી તે કરનારના જ્ઞાનાદિ ગુણે વૃદ્ધિ પામે છે, પરિણામે આપઘાત નહિ પણ આમાની (ગુણેની) રક્ષા થાય છે, માટે સાત્વિક આત્માઓને વસ્તુતઃ તે કરણીય છે. આ સંલેખનાનું સ્વરૂપ વિચારતાં સમજાશે કે સંલેખન તે ભાવદયાથી ભાવિત આત્માને દુર્ગતિએનાં અનંતાનંત દુઃખમાંથી બચવાને સમજપૂર્વકને શુદ્ધ અને સફળ ઉપાય છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ [ધસંવે ભા૨ વિ. ૩ગાટ ૧૪૮-૧૪૯ વનારી હિતકર છે.) માટે ચરમ(અગી–શૈલેશી)ગુણસ્થાનકના સાધક એવા સ્વભાવની (કા ત્સર્ગની) વૃદ્ધિ નિમિત્ત આ સંલેખનાની આરાધના અવશ્ય કરવી જોઈએ, એ નિશ્ચિત થયું. એમ સંખનાનું સ્વરૂપ જણાવ્યું હવે તેના અતિચારે કહે છે मूलम्-“ ऐहिकामुष्मिकाशंसा-ऽऽशंसा जीवितकालयोः । નિહાન સિવારે, મત રિવનક્તિ ૪૮મા” મૂળીને અર્થ–આલેક સંબંધી અને પરલેક સંબંધી વાચ્છા, જીવવાની અને મરવાની વાચ્છા અને નિયાણું, સંલેખના વ્રતમાં એ (પાંચ) અતિચારે કહ્યા છે. ટીકાને ભાવાર્થ-આ જન્મ સંબંધી પૂજા, કીર્તિ, વગેરેની જે અિહિક અને પરલોક સંબંધી સ્વર્ગનાં સુખ વિગેરેની જે આમુમિક, તે બંને પ્રકારની આશંસા એટલે વાચ્છા તે ઐહિક-આમુમિક વાચ્છા કહેવાય, તેમાં ઐહિક આશંસા સંલેખનાનો પહેલે અતિચાર અને આમુમ્બિક આશંસા બીજો અતિચાર સમજો. તથા જીવિત અને કાળ એટલે જીવન અને મરણ, તે બેની આશંસા કરવી તે બે અતિચારે, તેમાં સંલખના સ્વીકાર્યા પછી પિતાની પૂજા થતી જોઈને, માટે પરિવારને સદ્દભાવ) વિગેરે જેઈને અને સઘળા લેકે પ્રશંસા કરે તે સાંભળીને એમ માને કે-“ચારે પ્રકારના આહારનો ત્યાગ કરનારા એવા પણ મને ઉદ્દે શીને લેક મારી આવી શભા કરે છે, માટે “વધારે જીવવું સારું છે એવી આશંસા કરવી તે જીવિત આશંસા નામને ત્રીજો અતિચાર, અને જ્યારે સંલેખના (અનશન) સ્વીકારવા છતાં ન કેઈ તેને પૂજા વડે આદર-મહિમા કરે કે ન કોઈ પ્રશંસા કરે, ત્યારે તેને ચિત્તમાં એ પરિણામ થાય કે “હવે જલ્દી મરણ થાય તે સારું આવી દુષ્કર ક્રિયાને પણ કોઈ આદર કરતું નથી માટે જીવવાથી શું ? એમ મરણની આશંસા કરવી તે ચોથે અતિચાર. તે ઉપરાંત નિયાણું એટલે પ્રાર્થના, અર્થાત આ દુશ્ચર (દુષ્કર) તપથી અન્ય જન્મમાં ચક્રવતી, વાસુદેવ, બળદેવ, અથવા મેટ-માંડલિક રાજા થાઉં, સૌભાગ્યવાળે, રૂપવાન, અથવા સ્વામી થાઉં, ઈત્યાદિ પ્રાર્થના (અભિલાષા) કરવી તે પાંચમે અતિચાર. એ સંખનાના અતિચોરે કહ્યા, હવે તે પછીનું કર્તવ્ય જણાવે છે. मूलम्-" मरणस्याभ्युद्यतस्य, प्रपत्तिर्विधिना ततः । तदप्युक्तं पादपोपगमनादि त्रिभेदकम् ॥१४९॥" મૂળને અર્થ-તે પછી વિધિપૂર્વક અભ્યઘત મરણને સ્વીકાર કરે, તે મરણ પણ “પાદપિપગમન વિગેરે ત્રણ ભેદે કહેલું છે. ટીકાનો ભાવાર્થતતઃ એટલે સંલેખના કર્યા પછી અભ્યઘતમરણને એટલે પંડિતમરણનો સ્વીકાર કરવો તે સાપેક્ષયતિધર્મ છે, એમ વાકયને સંબંધ જોડે. તે કેટલા પ્રકારનું હેય? તે જણાવે છે કે-માત્ર સંલેખના જ ત્રણ પ્રકારે છે એમ નહિ, તે પંડિતમરણ પણ “પાદપપગમન, વિગેરે ત્રણ ભેદવાળું છે, અર્થાત તેના “પાદપપગમન આદિ ત્રણ પ્રકારો છે. અર્થાત્ (૧) પાદપિપગમન, (૨) ઈગિની અને (૩) ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારના અનશનથી ઓળખાતું પંડિતમરણ પણ ત્રણ પ્રકારનું છે, એમ શ્રીજિનેશ્વરએ કહેલું છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ પાદપપગમનાદિ ત્રણ અનશનોનું સ્વરૂ૫] ૪૯૭ તેમાં “પાપ” એટલે વૃક્ષ અને “ઉપ” ઉપમા તથા સદશ અર્થમાં પણ વપરાય છે, તેથી પાદપની બરાબરી કરે તેવું, અર્થાત્ પાદપની સદશ હોવાથી ૧-પાદપોપગમન અનશન “વૃક્ષની જેમ નિશ્ચલ” સમજવું. બીજું પ્રતિનિયત પ્રદેશમાં જ જે અનશનક્રિયામાં દૃાનમ્ એટલે અમુક મર્યાદિત ચેષ્ટાઓ કરી શકાય તે અનશનને “ઈગિની’ કહ્યું છે. તાત્પર્ય કે જેમાં શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે અમુક ક્રિયાવિશેષ નિયત સ્થાને કરી શકાય તેને ૨-ઈગિની અનશન જાણવું. ત્રીજું “ભક્ત એટલે ભેજન” તેને પરિણા એટલે જ્ઞાનથી જાણવું–સમજવું અને પચ્ચકખાણ દ્વારા તજવું, એમ જેમાં સમજપૂર્વક ભજનો ત્યાગ કરાય તેને ૩-ભકતપરિજ્ઞા અનશન કહ્યું છે ૩૧૩ - હવે એ ત્રણેનું સ્વરૂપ જણાવવા માટે બે શ્લોક કહે છે કે – મૂ-“વાસંનિનામેવ, તત્રાહિમવદને . इङ्गिनीमरणं चेष्टावतामाहारवर्जनात् ॥१५०॥ आहारस्य परित्यागात् , सर्वस्य त्रिविधस्य वा । મmરિણારર્થ, દિધા સાન્નિr Rશા'' મૂળને અર્થ-તેમાં પહેલું “પાદપપગમન અનશન પહેલા સંઘયણવાળા મનુષ્યોને જ સર્વ ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી થાય છે, ઈગિની મરણ સર્વ આહારનો ત્યાગ કરવા પૂર્વક અમુક મર્યાદિત ચેષ્ટા કરવાની છૂટ–જયણાવાળાને થાય છે (૧૫૦) અને સર્વ (ચારે ય) આહારને, કે પાણી વિના ત્રિવિધ આહારનો ત્યાગ તથા સ્વયં તથા બીજાઓ દ્વારા એમ ઉભય પ્રકારની પરિકણા(શરીર સેવા)કરવા વાળાને ભકતપરિજ્ઞા નામનું અનશન થાય છે. ટીકાને ભાવાર્થ-તે ત્રિવિધ મરણમાં પહેલું પાદપિયગમન મરણ પહેલા વાઋષભનારાચસંધયણવાળાઓને જ થાય છે. (અહીં સંનિનામુ” પ્રયોગ કરે છે, તે શ્રીસિદ્ધહેમના “સર્વધનાન્નિ” (૭-ર-૫૯) સૂત્રથી “ ” પ્રત્યય આવવાથી થએલો સમજ). આ અનશન “અચેષ્ટને એટલે સર્વ ચેષ્ટાના અભાવે, અર્થાત્ (હાલવા ચાલવાદિ) સર્વ ચેષ્ટાઓને ત્યાગ કરવાથી અને “આહારવર્જનાત્” એટલે સર્વ—ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરવાથી થાય છે, એમ ક્રિયાપદને સંબંધ સમજ. અહીં ભાવાર્થ એ છે કે-પૂર્વે કહ્યું તે રીતે અનશનીએ દ્રવ્યથી (શરીરને) અને ભાવથી (કષાયને) કૃશ(પાતળા) કરીને, ગૃહસ્થને પાછી આપવા ગે પાટપાટીઉં વિગેરે વસ્તુઓ પાછી સોંપીને અને ગુરૂ વિગેરેને તથા ગુરૂની પાસે રહેલા શેષ સાધુઓને ૩૧૩-સંખના-શરીર અને રાગ-દ્વેષાદિને કુશ કરવા માટે ઉત્કૃષ્ટથી બાર વર્ષની અને જઘન્યથી છ માસની હોય છે, તેને અંતે જયારે જીવતાં સુધી આહાર વિના જ નિર્વાહ થઈ શકે એટલો મરણને કે સમય બાકી રહે ત્યારે સમજપૂર્વક આહારને અને શરીરની પરિચર્યાને પણ યથાયોગ્ય ત્યાગ કર તેને “અનશન” અર્થાત્ અશનને (ભજન) ત્યાગ કહેવાય છે, તેના ત્રણ પ્રકારમાં પાદપપગમન અનશનમાં સવઆહારના અને શરીરની સર્વ ચિંતાને સર્વથા ત્યાગ, ઇંગિનીમાં પરની સેવા લેવાને ત્યાગ અને સ્વયં હલન-ચલન વિગેરે કરવાની છૂટ તથા ભક્ત પરિણામ સ્વ–પર ઉભયદ્વારા શરીર સેવા કરવા-કરાવવાની મર્યાદિત છૂટ રાખવામાં આવે છે. પહેલા બે પ્રકારમાં ચારે આહારને સર્વથા ત્યાગ અને છેલ્લામાં પાણી સિવાય ત્રણ અથવા ચારે આહારને ત્યાગ કરવામાં આવે છે. ઈત્યાદિ વિશેષ સમજાવે, Page #559 -------------------------------------------------------------------------- ________________ સ ધ સં॰ ભાર્ વિ૦ ૩-ગા૦ ૧૫૦-૧૫૧ પણ યથાયેાગ્ય ક્ષમાપના (ખામાં) કરીને, અનશન માટે ઉજમાળ થવું જોઇએ. ‘સવ* સયેાગા અન્તે વિયેાગને પામે છે” એમ જીવને સમજાવીને, દેવવન્તન કરીને અને ગુરૂ વિગેરેને પણ વાંઢીને, ગુરૂની સમીપે ચારે પ્રકારના આહારના ત્યાગ કરે, તે પછી સમતાથી ભાવિત થએલે પોતે સવ (માહ્ય) ઇચ્છાઓને તજીને, પર્વતની ગુફામાં જઇને, જ્યાં ત્રસ-સ્થાવર કેાઈ જીવ ન હેાય તેવી શુદ્ધ ભૂમિમાં, શરીરને દંડની જેમ લાંબુ દંડાયત વિગેરે આસન(આકાર)વાળું કરીને, ઉન્મેષ નિમેષ (આંખની પાંપણ હલાવવાનું) પણ તજીને, જીવતાં સુધી વૃક્ષની (જડ પદાની) જેમ (હલન-ચલનાદિ) સવ ચેષ્ટાએ તજીને (સમભાવમાં) રહે, તેને પાદાપગમન અનશન કહ્યુ છે. આ અનશનથી આળખાતા મરણને પણ ‘પાદાપગમન’ કહેવાય છે, એમ આગળના પ્રકારોમાં પણ અનશનના નામે મરણનાં પણ તે તે નામેા સમજી લેવાં. આ અનશન એ પ્રકારનું છે, એક વ્યાઘાત રહિત અને ખીજું વ્યાઘાત (આયુષ્યના ઉપક્રમ) સહિત. તેમાં પહેલું તા ઉપર જણાવ્યું તે સમજવું. કહ્યું છે કે— 'णिव्वाघाइअमेअं, भणिअं इह पक्कमाणुसारेणं । 66 संभव अ इयरंपि हु, भणियमिणं वीरागेहिं ॥।" पञ्चवस्तु १६९९ ।। ૐ, ભાવા નિર્વ્યાઘાત પાદપાયગમન અનશન અહીં ઉપર કહ્યું તેને અનુસારે (તે પ્રમાણે) સમજવું, ખીજી સબ્યાઘાત પાદપાપગમન પણ સંભવે છે, એમ શ્રીવીતરાગદેવાએ કહેલું છે. તથા46 निष्फाइआ य सीसा, गच्छो परिपालिओ महाभागो । અશ્રુન્નુ(ન્ન)નો વિદ્યાશે, હવા ગમ્મુન્નુ(ન્ન)ત્રં મળે ।।’ક ભાવાર્થ-શિષ્યાને જ્ઞાન–ક્રિયાથી સંપન્ન-આચાર્યાદિપદને યાગ્ય-ગીતા મનાવ્યા અને મહાભાગ શ્રીગચ્છનું પાલન પણ કર્યું, હવે અભ્યુતવિહાર અથવા અભ્યુદ્યતમરણ સ્વીકારવું જોઇએ. વ્યાઘાતવાળું પાપાપગમન તા આયુષ્ય દીધ છતાં કાઈ તથાવિધ આકરા વ્યાધિની પીડાથી, અથવા સિંહ વિગેરેના આક્રમણથી ઉત્પન્ન થએલી મહાવેદનાથી હવે આયુષ્યને ઉપક્રમ લાગશે (લાંબુ જીવી શકાશે નહિ)' એમ જાણી શકે તેવા ગીતા ને હાય છે. કહ્યું છે કે— 64 सीहाई अभिभूओ, पायवगमणं करेइ थिरचित्तो । आउंमि पहुष्पंते, विआणिउ नवरि गीअत्थो ||" पञ्चवस्तु - १६२० ॥ ભાવાથ સિંહ વિગેરેના આક્રમણથી પરાભવ પામેલા છતાં સ્થિરચિત્તવાળા કોઈ ગીતાથ જ જ્ઞાનથી આયુષ્યના અંત જાણીને (ચેાડુ) આયુષ્ય પહેાંચતું હોય તેા પાદાપગમન અનશન કરે.” આ અન્ને પ્રકારનું પાદાપગમન ચૌઢપૂર્વી આની સાથે વિચ્છેદ પામ્યું છે. કહ્યુ છે કેपढमंमि अ संघयणे, वर्द्धते सेलकुड्डुसामाणा । 46 तेसिपि अ वोच्छेओ, चउदसपुव्वीण वोच्छेए ||" व्यवहार भा० उ०१० - ५७३ ॥ ભાવા-પહેલા સંઘયણમાં વર્તતા મુનિએ પર્વતના કુટ સરખા સમર્થ શરીરવાળા હાય છે, ચૌદ પૂર્વીઓના વિચ્છેદ થતાં તેઓના પણ વિચ્છેદ થયા છે, એ પ્રમાણે પાદાપગમન અનશનનું સ્વરૂપ જાણવું. Page #560 -------------------------------------------------------------------------- ________________ પાપાપગમનાદિ ત્રણ અનશનાનુ સ્વરૂપ] ૪૯૯ ર-ઇંગિનીમરણ-પરિમિત (મર્યાદ્રિત) ચેષ્ટાવાળાઓને હાય છે અને તે પણ સર્વાં આહારના ત્યાગ કરવાથી થાય છે. ભાવાથ એમ છે કે ઇગિની મરણને સ્વીકારનાર પૂર્વે જણાવેલા ક્રમે ગચ્છનાં કાર્યાથી મુક્ત થઈને, આયુષ્યને ઘેાડા વખતમાં અંત જાણીને, તેવા (સમ) સ ંધયણુના અભાવે પાપાપગમન અનશન કરવામાં અશક્ત હાવાથી આયુષ્યને અનુસારે થાડા કાળની સલેખના કરે. પછી ગુરૂની સમક્ષ દીક્ષાકાળથી માંડીને આજ સુધીના અતિચારાની આલેચના કરીને નિયમા ચારે પ્રકારના આહારનેા ત્યાગ કરે. પછી તેવા (પાદપાપગમનવાળાની જેવા) જ (પવિત્ર) સ્થળમાં એકલા, છાયાથી તાપમાં અને તાપથી છાયામાં જવા આવવાની છૂટ પૂર્વક, નિશ્ચિત કરેલા મર્યાદિત પ્રદેશમાં ચેષ્ટા કરવા છતાં સમ્યગ્ ધ્યાનમાં લીન બનીને પ્રાણાને તજે. . આ અનશનવાળા ખીજાદ્વારા પરિકણા (સેવા) ન કરાવે, પણુ સ્વય કરે. કહ્યુ` છે કેC उत्तर परिअत्तर. काइअमाईसु होइ उ विभासा । किच्चपि अपणु च्चि, जुंजड़ नियमेण धित्रलिओ ||" पञ्चवस्तु० १६२५॥ ભાવા-કાયાથી ઉન અને પરાવર્તન કરે (પાસું ફેરવે), ધાતુએની સમતા હેાવાથી લઘુવડીનીતિ કરે કે ન પણ કરે અને ધૈર્ય બળવાળા (દ્વીનતા વિના) પેાતાનાં પ્રતિલેખનાદિ કાર્યો સ્વયમેવ કરે. (કાઈ કાર્યમાં બીજાને આશ્રય ન લે.) એ પ્રમાણે ઇગિની અનશન જાણવું. ૩-ભક્તપરિજ્ઞા-સર્વ એટલે ચારે પ્રકારના, અથવા ત્રિવિધ એટલે પાણી વિના ત્રણ પ્રકારના આહારના સર્વથા ત્યાગ કરવાથી જેનુ લક્ષણ ઉપર જણાવ્યું તે ‘ભક્તપરિજ્ઞા’ નામનું અનશન થાય છે, એમ મૂળ Àાકના ક્રિયાપદને સબંધ જોડવા. આ અનશન કાને હોય ? તે કહે છે કે-પરિકમ એટલે વૈયાવચ્ચવાળાને હોય, પરકમ તા ગિનીમરણવાળાને પણ હાય છે, માટે અહીં જણાવ્યું કે ‘દ્વિધા’ અર્થાત્ સ્વયં પરિકર્મ કરનાર અને ખીજાએ દ્વારા કરાવનારને આ અનશન હેાય છે. (અર્થાત્ ઇગિનીમાં માત્ર સ્વયં પરિકમ કરે અને ભક્તપરિજ્ઞામાં સ્વ-પર ઉભયદ્વારા કરે કરાવે. ગિનીમાં ચારે આહારના ત્યાગ થાય અને ભક્તપરિજ્ઞામાં પાણી પી શકાય.) અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે દીક્ષાકાળથી આરમ્ભીને સેવેલા અતિચારાની આલેાચના કરીને, પૂર્વે જેનુ જીવન શિથિલ (પ્રમાદી) હેાય તે પણ પાછળથી સ ંવેગ ગુણ પ્રગટ થતાં યથાચિત સલેખનાને કરીને, ગચ્છમાં રહીને જ, કામળ સંથારાના આશ્રય લેવાપૂર્વક, શરીર અને ઉપધિના મમત્વને છેડીને, ત્રિવિધ અથવા ચતુર્વિધ આહારના ત્યાગ કરીને, સ્વયં શ્રીનમસ્કાર મહામંત્રને ઉચ્ચારે, અથવા સમીપતિ સાધુ સંભળાવે. એમ ઉત્તન-પરિવત્તન (અવરનવર પાસું વિગેરે ઢલવા)પૂર્વક સમાધિથી કાલધર્મને વશ થવું તેને ભક્તપરિજ્ઞા મરણુ સમજવું. શનવાળા ખીજાએ પાસે વૈયાવચ્ચ કરાવી શકે, કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે ઉત્કૃષ્ટથી આ અન– શનવાળાને (અંતકાળે આરાધના કરાવનારા) અડતાલીશ નિય્યમકા હોય છે. કહ્યું છે કે૩૧ત્ત–વાર–મંથાર—હાવાર્ફ ય શારંમિ । આ અન 44 મત્તે—પાળ-વિયારે-જ્જા-વિતા ને સમથા ય ॥૬॥ सिं तु पयाणं, चक्कगेणं गुणिज्जमाणाणं । નિન્ગાવમાળ સંજ્ઞા, હોર્ ગદ્દાસમયનિવિદ્યા । ૬૩૦’’૫ (ઘવવનસાÌદ્વાર) Page #561 -------------------------------------------------------------------------- ________________ ધ૦ સં॰ ભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૧૫૦–૧૫૧ (આ ગાથાઓની વ્યાખ્યા છાપેલી પ્રતમાં રૃ. ૧૭૭ ની પહેલી પુંડીની પક્તિ ૧૧ મીથી છપાએલી છે, તે અમે અહી તેના સંબંધ હાવાથી અહીં લીધી છે અને ૧૭૫ મા પૃષ્ઠની બીજી પુંઠીમાં સત્તાવીસ પ્રકારની સામાચારી છપાએલી છે તેના સમ્બન્ધ ત્યાં નહિ હેાવાથી લખેલી પ્રત પ્રમાણે મૂળ ૧૫૩ મા àાકની ટીકાના ભાવામાં પછી લીધી છે.) વ્યાખ્યા–૧–ઉવત્ત’=અનશનીમાં શક્તિના અભાવ હોય ત્યારે શરીરનું પાસું બદલવું, (બેસાડવા, ઉઠાડવા, બહાર લઈ જવા, અંદર લાવવા,) વિગેરે શરીરની સર્વ પરિચર્યા (સેવા) કરનારા, ૨–‘દાર’=બહુ મનુષ્યેા ભેગા થવાથી અનશનીને અસમાધિ થાય માટે અંદરના દ્વાર પાસે બેસીને આગન્તુક ઘણા લેાકાને રોકનારા (અનશનીની રક્ષા માટે શાન્તિ જાળવનારા), ૩–‘સંથાર’શરીરને શાતા ઉપજે તેવા સુકેામળ સ્પર્શ' વિગેરે ગુણાવાળા (સુંવાળા-કામળ) સંથારા પાથરનારા, ૪–‘કહગ’=અનશની તત્ત્વનેા જાણુ હાય તા પણ તેને અંત સમયે સમાધિસંવેગ વધે તેવી રીતે ઉત્તમ ધર્મકથા સંભળાવનારા, ૫–વાદી’–અનશનથી થતી ધમ પ્રભાવનાને સહન નહિ કરનારા કોઈ (ધર્મદ્વેષી) દુરાત્મા સર્વજ્ઞના શાસનની હલકાઈ (નિન્દ્રા) ક૨ે તા તેની સાથે વાદ કરી ધર્મનું સત્ય સમજાવનારા, ૬-અગદ્યાર=કાઈ અન્યધર્મી-શત્રુ ત્યાં આવીને અનશનીને ઉપદ્રવ–અસમાધિ કરે નહિ તે ઉદ્દેશથી બહારના દરવાજે રક્ષણ કરનારા, ૭–‘ભત્તે’= આહારના ત્યાગ કરવા છતાં આહાર માગે ત્યારે (કેાઈ પ્રત્યેનીકદેવ અનશનીના શરીરમાં અધિષ્ઠાન કરીને અનશન તાડાવવા માટે આહાર માગે છે કે) અનશની પાતે ક્ષુધાની પીડાથી સાવધણે માગે છે? તેની પરીક્ષા કરીને જો તે પીડાથી માગતા હોય તે તેને આર્ત્ત ધ્યાનથી બચાવવા માટે ઉચિત આહારની ગવેષણા કરીને આહાર લાવનારા, જો યાગ્ય આહાર ન આપે તે આત્ત ધ્યાનથી તિય 'ચમાં કે ભવનપતિ આદિ હલકી દેવ ચેાનિમાં ઉપજે, અથવા શાસનના પ્રત્યેનીક વ્યન્તર થાય તેા ક્રોધને વશ થઈ પાછળથી સાધુ અથવા સંધને ઉપદ્રવ કરે, માટે તેને ઉચિત આહાર લાવી આપીને તેની સમાધિની રક્ષા કરનારા, ૮–પાણુ’=શરીરદાહ આદિ થાય તે તેની શાન્તિ માટે ઉચિત (કમ્પ્ય) પાણી લાવનારા, ૯૧૦–વિયાર’–અનશની વડીનીતિ અને લઘુનીતિ કરે તે તેને પરઠવનારા, ૧૧–‘કહેગ’=મહારથી દર્શન–વન્દન માટે આવેલા અન્ય ભવ્ય આત્માઓને બહારના ભાગમાં બેસાડીને ધર્મકથાદ્વારા અનશનધર્મને–જૈનશાસનને મહિમા સમજાવનારા–વ્યાખ્યાતા અને ૧૨ ‘દિસા ય જે સમસ્થા′ પૂર્વાદિ ચારે દિશાએ ક્ષુદ્રોપદ્રવ થાય તે તેની રક્ષા કરનારા સહસ્રયાધી–મહામલ્લ સરખા સમર્થ, એમ મારે કામાં ચાર ચાર, અર્થાત્ ખાર પદોને ચારથી ગુણતાં નિર્યામકેની શાસ્ત્રમાં કહેલી અડતાલીસની ઉત્કૃષ્ટ સંખ્યા થાય. એટલા પ્રમાણમાં ન હેાય તે એક-બે આદિ ઓછા કરતાં યાવત્ જઘન્યથી એ નિર્યામકે તે અવશ્ય જોઇએ. તેમાંથી એક અનશનીની પાસે રહે અને બીજો ગવેષણા કરતા આહારપાણી વિગેરે મેળવવા બહાર ક્રે. માત્ર એક જ નિર્યામકના આશ્રયે અનશન સ્વીકારવું નહિ. કહ્યું છે કે66 एगो जड़ निज्जवगो, अप्पा चत्तो परो पवयणं च । ૫૦ सेसाणमभावे वि हु, ता बीओऽवस्स कायव्वो ।” प्रवचनसारो० ભાવાજો અનશની એક જ નિર્યામકના આશ્રયે અનશન કરે તે। ६३५ नी टीका ।। સ્વઆત્મા અને Page #562 -------------------------------------------------------------------------- ________________ ત્રણે અનશનાનું ફળ અને આચાર્યાદિ ગ્લાનની વૈયાવચ્ચના વિવિક-વિધિ] ૫૦૧ પ્રવચન બન્નેને તેણે ત્યજી દીધાં એમ સમજવું. કારણ કે સહાયકના અભાવે પેાતાને અસમાધિ અને પ્રવચનને પણ ઉપ્તાહ થાય, માટે (વધારે)ન હોય તેા પણ શેષ એ નિર્યામકે અવશ્ય કરવા. આ ભક્તપરિના અનશનના સ્વીકાર સર્વ સાધ્વીઓ (વિગેરે) પણ કરી શકે છે. કહ્યુ છે કે 'सव्वावि अ अज्जाओ, सच्वेवि अ पढमसंघयणवज्जा । 44 सव्वेविदेस विरया, पच्चक्खाणेण उ मरंति || ' उत्तराध्ययन- अ०५ - गा० २ टीका ।। ભાવાર્થ –સર્વ સાધ્વીઓ, પ્રથમસ`ઘયણરહિત સર્વ સાધુએ અને સવ દેશવિરતિધરા પણ પચ્ચક્ખાણ એટલે ‘ભક્તપરિજ્ઞા' અનશનપૂર્વક મરે છે. આ ત્રણે અનશનેનું ફળ મેક્ષ અથવા વૈમાનિકદેવભવની પ્રાપ્તિ છે. કહ્યું છે કે— 'एअं पच्चक्खाणं, अणुपालेऊण सुविहिओ सम्मं । 66 વેમાળો ૧ ટેવો, વિગ્ન ગાયિ સિબ્લિજ્જા ।'' ઉત્તરાર્ધ્ય૦ ૧-૨ ટીજા ॥ ભાવાર્થ-આ પચ્ચક્ખાણને (અનશનાને) વિધિપૂર્વક સુંદર–અખંડ પાળનારા જીવ વૈમાનિક દેવ થાય, અથવા સિદ્ધ (સ ંસારથી સર્વથા મુક્ત) થાય. એ પ્રમાણે અભ્યુદ્યતમરણનું (અનશનનુ સ્વરૂપે કહ્યું. અહી પ્રસંગાનુસાર પ્રવચનસારોદ્ધારમાં કહેલા તે તે વિશિષ્ટ પુરૂષને આશ્રીને બીમારી વિગેરે કારણે સેવા (પાલન) કરવામાં વિવેક કહીએ છીએ, તે આ પ્રમાણે છે “ જ્ઞાનનીય મુળો, મુમુદ્રા; વાનિ જાયવ્યું વસઢે વારસ વાતા, ગદારસ મિસ્તુળો માસા ।।” વચનસાશે-૮૬૩ । વ્યાખ્યા-શુદ્ધ અથવા (ન મળે તે) અશુદ્ધ પશુ આહાર, પાણી, કે ઔષધાદિદ્વારા સાધુઓએ અને શ્રાવકોએ આચાર્ય વગેરેનું પરિપાલન કરવું જોઇએ. તેમાં ગુરૂનુ (ગચ્છાધિપતિનું) જીવતાં સુધી કરવું, કારણ કે તેઓ સઘળા ગચ્છના આધારભૂત અને યથાશક્તિ સૂત્રઅના દાનમાં (અને શાસનના—સંઘના રક્ષણ વિગેરેમાં) નિરંતર પ્રવૃત્તિ કરનારા હોય છે. તથા વૃષભ=ઉપાધ્યાય વિગેરેનું પરિપાલન માર વર્ષ સુધી કરવું, તે પછી તેના રોગ અસાધ્ય જણાય અને સશક્ત હાય તેા આહાર છેાડાવવા, (અર્થાત્ અનશન કરાવવું,) કારણ કે તેટલા કાળે તેમના સ્થાને ખીજે (ઉપાધ્યાય વિગેરે તે તે પદ્મને ચાગ્ય) સાધુ તૈયાર થઈ શકે. એમ સામાન્ય સાધુનું પણ અઢાર મહિના સુધી દોષિત આહારથી પણ પાલન કરવું, તે પછી (રાગ ન શમે તા) ઉપર કહ્યું તેમ તેને પણ આહારના વિવેક (ત્યાગ) કરાવવા. અહીં શુદ્ધ-અશુદ્ધ આહાર વિગેરેથી પશુ પાલન કરવાનુ કહ્યું તે રાગ વિગેરેથી ગુર્વાદિ શરીરે અસ્વસ્થ અન્યા હોય અને ક્ષેત્ર-કાળ વિગેરેની હાનિને કારણે બીમારને યાગ્ય આહારાદિ ન મળતા હાય તેવા પ્રસ`ગે સમજવું, કિન્તુ સ્વસ્થ અવસ્થામાં (કે શુદ્ધ મળે ત્યારે) એ પ્રમાણે અશુદ્ધના ઉપયાગ નહિ કરવા. વ્યવહારભાષ્યમાં તે સર્વસામાન્ય કાઇ પણ ગ્લાન સાધુને ઉદ્દેશીને પરિપાલન કરવાની વ્યવસ્થા આ પ્રમાણે કહેલી છે “ જીમ્માસે બાવો, કુરુ તુ સંવચ્છારૂં તિત્રિ મવે । संवच्छरं गणो वि, जावज्जीवा य संघो उ ।।" उ०२ - गा० २००१ ।। Page #563 -------------------------------------------------------------------------- ________________ [૦ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૫૦–૧૫૧ વ્યાખ્યા-ગ્લાનની ચિકિત્સા પ્રથમ છ મહિના સુધી આચાર્ય કરાવે, ત્યાં સુધી આરોગ્ય (સ્વસ્થ) ન થાય તો તે બીમારને કુળની નિશ્રામાં મૂકે, તે પછી કુળ ત્રણ વર્ષ સુધી ચિકિત્સા કરાવે, છતાં સ્વસ્થ ન થાય તે તે ગણુને સોંપે, ગણ પણ એક વર્ષ ચિકિત્સા કરાવે, છતાં રોગ શાન્ત ન થાય તે બીમારને સંઘની (ગૃહસ્થની) નિશ્રામાં સેપે. તે પછી સંઘ જીવતાં સુધી શુદ્ધ (આહાર પાણી) વિગેરેથી ઉપચાર કરે, શુદ્ધના અભાવે અશુદ્ધથી પણ રક્ષા કરે. આ વિધાન જે આહારને છોડવા (અનશન કરવા માટે અશક્ત હોય તેને ઉદ્દેશીને સમજવું. જે અનશન કરવા શક્તિમાન હોય તેની પણ પ્રથમ તે અઢાર મહિના સુધી ચિકિત્સા કરાવવી, કારણ કે વિરતિધર્મયુક્ત જીવન પુનઃ પુનઃ સંસારમાં દુષ્માપ્ય છે. તેમ કરતાં રોગ શમે તો સારી વાત, ન શમે તે પછી આહાર છોડાવો, અર્થાત્ અનશન કરાવવું. ૧૪ હવે અનશનમાં અવશ્ય વર્જવા યોગ્ય દુષ્ટ ભાવનાઓને વર્ણવે છે કેमूलम्-“कान्दप्पी कैल्बिषिकी चाऽभियोगिक्यासुरी तथा । . सांमोही चेति पश्चानां, भावनानां विवर्जनम् ॥१५२॥" મૂળને અર્થ–૧-કાન્દર્પ, ૨-કેબિષિકી, ૩-આભિગિકી, ૪-આસુરી અને પ-સાહી, એ પાંચ દુષ્ટ ભાવનાઓને (અનશનમાં) ત્યાગ કરે. ટીકાને ભાવાર્થ-કન્દપ=કામ, તે જેમાં મુખ્ય છે તેવા નિરંતર મશ્કરી (કુતૂહળ–કીડા) વિગેરેમાં આસક્તપણાને લીધે ભાંડ જેવા એક કન્દર્પ જાતિના દેવ હોય છે, તેઓની ભાવનાને ૧–કાદપ' કહી છે. એ પ્રમાણે “કિલિબષ” એટલે પાપકારી હોવાથી અસ્પૃશ્ય વિગેરે સ્વરૂપવાળા દેવ, તેને “કિબિષ કહ્યા છે, તેઓની ભાવના તે ૨-કેબિષિકી સમજવી. “આભિગિક’= આ એટલે સર્વ રીતે, “અભિગ એટલે જોડવું, અર્થાત્ દરેક કાર્યમાં જોડી શકાય તે “આભિયેગા” અર્થાત્ કિંકરતુલ્ય દેવોની જાતિ, તેઓની ભાવના તે ૩-આભિયોગિકી ભાવના તથા “અસુરા - ૩૧૪-કર્મભનિત ગાદિ ઉપસર્ગો વખતે પણ અસમાધિથી (દુર્ગાનથી) આત્માને બચાવી લે, સમભાવે વિવેકદૃષ્ટિથી સમજપૂર્વક ઉપસર્ગોને વેઠીને કર્મોથી મુક્ત થવું, એ સાધુજીવનનું ફળ છે. એ કારણે કોઈને પણ અસમાધિ ન થાય તે પરસ્પરને વ્યવહાર કરવા માટે દશવિધ સામાચારીમાં વિસ્તૃત વર્ણન અગાઉ કરેલું છે. આચાર્યાદિ પદસ્થાનું એ મુખ્ય કર્તવ્ય છે કે પોતાની નિશ્રામાં આવેલા ભવ્ય આત્માઓને કર્મબંધથી બચાવી વિશિષ્ટ નિજર કરવામાં સહાય કરવી. જે રોગ પ્રસંગે આ રીતે ઔષધાદિથી સહાય કરવામાં ન આવે તે સંભવ છે કે ગ્લાનને ચારિત્ર પ્રત્યે પણ અનાદર જન્મ અને ભવાન્તરમાં દુર્લભધિ થાય, તેમ ઉપાય હોવા છતાં ઉપેક્ષા કરનાર પણ નિમિત્તભૂત બને તેથી તેને પણ મિથ્યાત્વને બંધ થાય, અને તે પણ દૂલભાધિ થાય. વ્યવહારથી પણ ગ્લાનની સેવા ન કરતાં ધર્મની હલકાઈ થાય, ઇત્યાદિ અનેક કારણોથી ગ્લાનની સેવા કરવાનું વિધાન શાસ્ત્રકારોએ કરેલું છે. એટલું જ નહિ, ગ્લાનની સેવા સર્વ આરાધના કરતાં વિશિષ્ટ કહી છે, વસ્તુતઃ જિનાજ્ઞાનું પાલન પણ તેને જ કહેલું છે, જે ગ્લાનની સેવાની ઉપેક્ષા કરીને ઉગ પણ ત૫-જપ કે વિવિધ આરાધના કરે છે તેને જિનાજ્ઞાને વિરાધક કહ્યો છે. એમ છતાં સ્વાધ્યાય-ધ્યાન વિગેરે સાધુતાનું સાધ્ય ન હણાય તે માટે અહીં જણાવેલી વ્યવસ્થા ઘણી શ્રેષ્ઠ છે, એમાં ધર્મના સાધનભૂત ગ્લાનના શરીરની રક્ષાને પણ સ્થાન છે અને અન્ય સાધુઓના સ્વાધ્યાયાદિ ન હણાય તેની પણ પૂર્ણ કાળજી કરેલી છે. ઉપરાન્ત જેનશાસનની પ્રભાવના થાય તેવી વ્યવસ્થા છે, માટે આત્માર્થીઓને સ્વ-પર કલ્યાણને એ એક વિશિષ્ટ માર્ગ છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કાન્દ્રષી વિગેરે પાંચ દુષ્ટ ભાવનાઓનું સ્વરૂપ] એટલે ભુવનપતિ દેવાની એક જાતિ, તેની ભાવના તે ૪-આસુરી ભાવના અને સ ંમેાહ પામે (મુંઝાય), તેવા મૂઢ દેવાને ‘સમાહા' કહેલા છે, તેવા દેવાની ભાવનાને ૫-સાંમાહીભાવના જાણવી. એ પાંચ દુષ્ટ ભાવનાઓ, અર્થાત વાર વાર તેવા સ્વભાવવાળુ' વર્તન કરવાનું અનશન કરનારે સર્વથા તજી દેવું જોઇએ. કારણ કે (આત્મશુદ્ધિ માટે કરેલા) અનશનમાં તે તે અવશ્ય તજવા યેાગ્ય છે. આ દુષ્ટ વર્તનને તજવું તેને સાપેક્ષયતિધમ કહ્યો છે, એમ પૂર્વની સાથે વાક્યના સંબંધ સમજવા. ચારિત્રવાન્ પણ જો તેવા તેવા સંક્લેશથી (દુષ્ટ સ્વભાવથી) તેવી તેવી ભાવનાઓ સેવે તે તે પણ તેવી હલકી દેવજાતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે— “ નો સંનગોવિ બાબુ, ગળતસ્થામુ વદર્ દ્વિષિ સો (તો)તનિફ્રેમુ ઇ, મુરેનુ મશ્ત્રો પદ્દીનો ” પદ્મવસ્તુ ૬૨૧ ॥ ભાવા-સંયમી છતાં જે વ્યવહારમાં ભાવની મંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઆને સેવે તે, તે તે પ્રકારના હલકા દેવામાં ઉપજે છે અને તેનામાં ચારિત્રધર્મની ભજના હેાય છે. અર્થાત્ તે સર્વથા (ભાવ)ચારિત્ર રહિત અથવા દ્રવ્યચારિત્ર રહિત હોય તેથી કદાચિત્ તેવી દેવજાતિમાં અને કદાચિત્ નારક, તિ"ચ અથવા (હુલકી) મનુષ્ય જાતિમાં પણ ઉપજે. એ પાંચે ભાવનાના પ્રત્યેકના પાંચ પાંચ પ્રકારે છે. તેમાં— ૧-કાન્દી ભાવના ૧--કન્દર્યાં ૨-કૌકુચ્ય, ૩–ક્રુતશીલત્વ, ૪-હાસ્ય અને ૫-પરવિસ્મય, એ પાંચ પ્રકારની ચેષ્ટાઓને ચાગે પાંચ પ્રકારની છે. કહ્યુ છે કે— 66 कंद कुक्कुइए, दवसीले आवि हासणपरे अ । વિન્ધાદિંતો બે વર્ષ, હળું માવળે શુરૂ '' વજ્રવર્તે-૬૨૦ા વ્યાખ્યા- ૧-કન્દર્પ એટલે અટ્ટહાસ્ય કરવું, અથવા સ્વભાવે હસવું, ગુર્વાદિને પણ નિષ્ઠુર (કઠાર) કે વક્ર વિગેરે દુષ્ટ વચનો કહેવાં, કામની (વિષયની) વાતો કરવી, તેવા ઉપદેશ દેવેશ, કે કામકથાની પ્રશ’સા કરવી, ઇત્યાદિ સ‘કન્દ્રપ” સમજવા. ર-કૌત્કચ્છ-ભાડના જેવી ચેષ્ટા, તે કાયાથી અને વચનથી એમ બે પ્રકારે થાય. તેમાં ભ્રકુટી, નેત્રા, વિગેરે શરીરના અવયવને વિકાર કરીને પાતે નહિ હસતાં બીજાઓને હસાવવા તે કાયકોત્કચ્ય' અને હાસ્યજનક વચના ખાલીને બીજાઓને હસાવવા તે વચનકૌત્ક્રુચ્ય જાણવું. ૩-શ્રુતશીલત્વ=અવિચારિતપણે સંભ્રમના આવેશથી જલ્દી જલ્દી ખાલવું, જલ્દી ચાલવું, જલ્દી કાર્ય કરવું, તથા સ્વભાવે એઠાં બેઠાં પણુ અહંકારના અતિશયથી ફૂલવું, ૪–હાસ્ય એટલે ભાણ્ડની જેમ વિચિત્ર વેષ કરીને કે વિચિત્ર વચને મેલીને પેાતાને-પરને હાસ્ય ઉપજાવવું, તથા ૫૫૨વિસ્મય=બીજાનાં છિદ્રો (ષણા) શેાધવાં અને ‘ઇન્દ્રજાળ’ વિગેરે કુતૂહલેા કરીને ખીન્તને આશ્ચય કરવુ કે પ્રહેલિકા (એટલે ગૂઢઆશયવાળા પ્રશ્નો અથવા વાતાથી અને કુહેડક (એટલે ચમત્કારી મંત્ર–તન્ત્ર) વિગેરેથી પાતે વિસ્મય નહિ પામતાં બીજાએના મનમાં વિસ્મય પ્રગટ કરવા. એમ પાંચ પ્રકારની કાન્ત - ભાવના (ચેષ્ટા) વજ્ર વી.૭૧૫ ૩૧૫–‘ભાવ' મનનું કાય છે, એ કારણે ભાવનાએ માનસિક વ્યાપારરૂપ હૈાય. તે! પણ અહીં ફાન્તુપી અને તે પછીની ચાર ભાવનાઓમાં પ્રાય; ફાચિક-વાચિક વ્યાપાર જણાવ્યા છે તેથી એ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪, [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૧૫ર ૨-કેબિપિકી-૧-દ્વાદશાંગીરૂપશ્રુતજ્ઞાન, ૨-કેવલી, ૩-ધર્માચાર્ય, ૪-સર્વ સાધુઓ, એ ચારના અવર્ણવાદ બલવા તથા પ–સ્વદોષને છૂપાવવા માટે કપટ કરવું, એમ પાંચ પ્રકારે કૅબિષિકી ભાવનાના છે. કહ્યું છે કે – __ " नाणस्स केवलीणं, धम्मायरिआण सव्वसाहूणं । મા વાકાર્ડ, ક્ષિત્રિસિષ્ય માવા ” પત્રવતુ. ૧૬૩૬ . ભાવાર્થ–શાસ્ત્રોમાં–એ જ છકાય જીવોની કે ઘતે વિગેરેની વાતે વારંવાર કહી છે, વારંવાર અપ્રમાદનું જ વર્ણન કર્યું છે, મોક્ષ માટે જ્યોતિષ વિગેરે નિમિત્ત શાસ્ત્રોની શું જરૂર છે? ઇત્યાદિ દુષ્ટ બોલવું તે ૧-શ્રુતજ્ઞાનની નિન્દા, કેવળી છતાં સર્વને તારતા નથી માટે પક્ષપાતી છે, સર્વને સરખે ઉપદેશ કરતા નથી, વિગેરે અવર્ણ બોલવા તે ૨-કેવલજ્ઞાનીઓની નિન્દા, આ અમુક આચાર્યની જાતિ હલકી છે, વિગેરે તેઓની સાચીખોટી નિન્દા કરવી, પ્રસંગે પણ સેવા નહિ કરવી, છિદ્રો જેવાં, ઈત્યાદિ ૩-આચાર્યની નિન્દા તથા સાધુઓ નિષ્ફર છે, સહનશીલ નથી, વિહાર કરતા નથી, અથવા ગામેગામ રખડે છે, લાચાર ભીખારી છે, વારંવાર રેષતષ કરે છે, ઇત્યાદિ અનેક પ્રકારે વિરૂદ્ધ બોલવું તે ૪–સર્વ સાધુઓની નિન્દા જાણવી. પિતાના દેને છૂપાવવા, બીજાના છતા પણ ગુણને છૂપાવવા, ચારની જેમ સર્વથી શંકાશીલ રહેવું અને સર્વ કાર્યોમાં ગૂઢ હૈયાવાળા રહેવું તે ૫-માયાકરણ, એ પાંચ પ્રકારે બિષિકી ભાવના છે. ( ૩-આભિયોગિકી ભાવના-કૌતુક, ૨-ભૂતિકર્મ, ૩-પ્રશ્ન, ૪-પ્રશ્નાપ્રશ્ન અને પનિમિત્ત, એ પાંચ ઉપાથી આજીવિકા મેળવવી, તે પાંચ પ્રકારે આભિગિકી ભાવનાના છે. કહ્યું છે કે ___ "कोउअ भूईकम्मे, पसिणा इअरे णिमित्तमाजीवी। इढिरससायगुरुओ, अभिओगं भावणं कुणइ ।।" पञ्चवस्तु० १६४३ ॥ ભાવાર્થ-કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રશ્નાપ્રશ્ન અને નિમિત્તોથી જીવનારે તથા રસ, ઋદ્ધિ અને શાતાગારવવાળો જીવ આભિગિકી ભાવનાવાળો જાણવો. તેમાં ૧-કૌતુક એટલે બાલક વિગેરેની રક્ષા માટે (મંત્ર) સ્નાન કરાવવું, (માથે અથવા શરીરે મંત્રોચ્ચારપૂર્વક) હાથ ફેરવે, થુથુકાર કરો, કે બલિદાન-ધૂપ વિગેરે કરવા. ૨-ભૂતિકર્મ એટલે મકાનની, શરીરની, કે પાત્ર વિગેરે વસ્તુઓની રક્ષા માટે ભસ્મ કે માટી ચેપડવી-લગાડવી, અથવા સૂત્ર (રા) વીંટવા (બાંધવા). ૩–પ્રશ્ન એટલે લાભ–હાનિ વિગેરે જાણવા માટે બીજાને પ્રશ્ન પૂછવા, અથવા સ્વયં અંગુઠો, દર્પણ, ખગ, પાણી, વિગેરે જેવું, ઈત્યાદિ. ૪-પ્રશ્નાપ્રશ્ન એટલે સ્વયં કે વિદ્યાએ (અધિષ્ઠાતા દેવીએ) કહેલું (ગા) બીજાને કહેવું અને પ-નિમિત્ત એટલે ત્રણે કાળની વસ્તુને જણાવનાર જ્ઞાન વિશેષ ભણવું-જાણવું. રસગારવ વિગેરે ગારમાં આસક્ત થઈને તે તે પદાર્થો મેળવવા માટે એ પાંચ પ્રકારે સેવનારા સાધુને તે સમજવાનું છે કે અહીં જણાવેલી ભાવનાએ રૂપ કાયિક-વાચિક વ્યાપાર તેવા તેવા માનસિક ભાવને થાગે સંભવિત છે, અથવા બીજાઓને તેવો તે મને ભાવ પ્રગટાવનારો છે, માટે તેને ભાવનાઓ કહેવી અનુચિત નથી. સામાન્યતયા સાધુજીવન જ ઔચિત્ય-શિસ્તથી સુશોભિત હોય, ત્યાં આવી દૃષ્ટ પ્રવૃિત્ત ઘટતી જ નથી, તે પણ અનાદિવાસનાઓથી વાસિત જીવને આવું વર્તન થવું અસંભવિત નથી, માટે તેને ત્યાગ કરવાનું અને અનશનમાં તો તેને અવશ્ય તજવાનું જણાવ્યું છે, Page #566 -------------------------------------------------------------------------- ________________ ૫૦૫ કાપ વિગેરે પાંચ દુષ્ટ ભાવનાઓનું સ્વરૂ૫] અભિગ (ચાકરી)કરાવનારા (નીચગોત્ર) કર્મબંધના કારણે બને છે, માટે તેવાં કાર્યો નહિ કરવાં. અપવાદપ્રસંગે નિઃસ્પૃહભાવે શાસનપ્રભાવના માટે કરનારને આરાધકપણું અને ઉચ્ચગેત્રકર્મને બંધ થાય છે. કહ્યું છે કે " एआणि गारवट्ठा, कुणमाणो आभिओगिअंबंधे । વાં મારવાહિત્રો, કુવૈદ્ બાદg(૩)ચં " gશ્વવતું. ૧૬૪૮. ભાવાર્થ-ગારવને (મોટાઈને) માટે આ કૌતુક વિગેરે કરનારે આભિયોગિક એટલે દેવ વિગેરેની ચાકરીને કરાવનારૂં કર્મ બાંધે છે. વિષે એટલે દ્વિતીય(અપવાદ)પદે તે ગૌરવરહિત થઈને નિઃસ્પૃહતાથી શાસનપ્રભાવના માટે કરે તે આરાધક બને છે અને ઉચ્ચત્રકમને બાંધે છે. ૪–આસુરી-આ ભાવના પણ ૧–સદા વિગ્રહ કરવાને સ્વભાવ, ૨-સંસક્ત તપ, ૩નિમિત્તકથન, ૪-નિષ્કપ અને પ-અનકમ્પારહિતપણું. એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે ___“सइ विग्गहसीलतं, संसत्ततवो निमित्तकहणं च।। निक्किवयावि य अवरा, पंचमगं निरणुकंपत्तं ।' प्रवचनसारो० ६४५॥ ભાવાર્થ–સદાવિગ્રહશીલપણું એટલે કલહ કર્યા પછી પણ પશ્ચાત્તાપ ન થાય અને ક્ષમાપનાદિ કરવા છતાં પ્રસન્નતા ન થાય એ વિરોધની (વરની) પરંપરા વધારનારો સ્વભાવ. ૨-સંસક્તતપ ” એટલે આહારાદિની અભિલાષાથી કરેલે તપ, ૩-નિમિત્ત કથન એટલે અષ્ટા ગૈનિમિત્તોને કહેવાં, ૪–કૃપારહિતતા એટલે સ્થાવર જીની વિરાધના કરવા છતાં પશ્ચાત્તાપ ન થાય તેવું નિર્દયપણું અને પ-અનકમ્પારહિતપણું એટલે કેઈને કંપતે-દુઃખી જેવા છતાં દયા ન થાય તેવું કઠોરપણું. એ પાંચ કરનારને આસુરી ભાવનાવાળો કહ્યો છે. – પસાહી –આ ભાવના ૧-ઉન્માર્ગની દેશના દેવી, ૨-માર્ગને દ્વષિત કરે, ૩-માર્ગથી વિપરીત ચાલવું, ૪-મેહ કરે અને પ-મોહ કરાવ, એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે– “પહેલો –તો મmવિહીવરી મોદે ય મોદિત્તા, સંમોહં માવા ગુરૂં ” વાસ્તુ, ૧૫ .. ભાવાર્થ–૧–ઉન્માર્ગદેશક એટલે જ્ઞાનાચાર વિગેરે પંચાચારરૂપ પિતે સ્વીકારેલા મેક્ષમાગને દેષિત જણાવીને એથી વિપરીત (સત્ય) માર્ગને સત્યમાર્ગ તરીકે પ્રરૂપો તેને ઉન્માગ દેશના કહેવાય, તેને કરનાર. ૨-માર્ગદૂષક અહીં ભાવમાગ એટલે મોક્ષમાર્ગ, તેને અને તે માગને પામેલા સાધુસાધ્વીઓ વિગેરેને દૂષણ દેનારે, ૩–“માર્ગવિપ્રતિપત્તિક એટલે બેટાં હષણેથી સત્ય(મેક્ષ)માર્ગને દૂષિત કરીને જમાલીની જેમ દેશથી (અમુક અંશે) ઉન્માર્ગને સ્વીકારનારે, ૪-મેહમૂઢ એટલે અન્યધમીઓની સમૃદ્ધિ અને સૂક્ષમભાવોમાં (ગહન અર્થમાં) મેહ કરનારો મૂઢ અને ૫–મોહજનક એટલે સ્વભાવથી અથવા કપટથી બીજાઓને ઉલટા માગે ચઢાવનારે. એ પાંચ પ્રકારે વર્તન કરનારે સાંહી ભાવનાવાળે કહેવાય છે, આ પચીસે ભાવનાએ અશુભ ફળને આપનારી છે. કહ્યું છે કે Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૧૫ર " एआओ भावणाओ, भाविता देवदुग्गई जंति । तत्तोऽवि चुआ संता, परिति भवसागरमणंतं ॥" पञ्चवस्तु० १६६१ ॥ ભાવાર્થ—આ ભાવનાઓ ભાવીને જીવ દેવની દુર્ગતિને (દેવની હલકી જાતિને) પામે છે અને ત્યાંથી ચ્યવને અનંતકાળ સંસાર સમુદ્રમાં ભમે છે. જો કે આ ભાવનાઓ ચારિત્રવંતને સર્વદા વજેવા યોગ્ય છે જ, તથાપિ અનશન કે જે ચારિત્રની વિશુદ્ધિ માટે કરવાનું છે, તેમાં તે વિશેષતા વજેવી જ જોઈએ. એમ જણાવવા અહીં અનશનના અધિકારમાં એનું વર્ણન કર્યું છે એમ સમજવું. કહ્યું છે કે – “દયાળો વિલેણેf, rવિથમૂકાયો. एअनिरोहाओ चित्र, सम्मं चरणंपि पावे ॥" पञ्चवस्तु० १६६२॥ ભાવાર્થ–ચારિત્રમાં વિદ્ધભૂત આ ભાવનાઓને અનશનીએ અવશ્ય તજવી, કારણ કે એના નિરોધથી જ સમ્યફ ચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન-આ ભાવનાઓ ચારિત્રની (સર્વથા) વિધિની નથી, કારણ કે (પૃ. ૫૦૩ માં) “નો સંજોવિ મુ” ઈત્યાદિ (પચવસ્તુની ૧૬૨૯મી) ગાથામાં તેમ જણાવ્યું છે. ઉત્તર–અસંક્લિષ્ટ પરિણામવાળો છતાં કઈ સાધુ “કન્દપ વિગેરે કરે તેને આ ભાવનાઓ હોવા છતાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર હોય છે, તે પણ નિશ્ચયનયના મતે આ ભાવનાઓ સેવનારને ચારિત્ર હેતું નથી. કારણ કે-નિશ્ચયનય સદેવ ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક નિયમ નિરતિચાર ગુણસ્થાનકવાળાને જ ચારિત્ર માને છે. સૂત્રકારે પણ કહે છે કે – “કા કક્ષાએ ન , મિચ્છદિત તો છે ? वडूढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥" पिण्डनियुक्ति-१८६॥ ભાવાર્થ-દેશ-કાળ–સંઘયણદિને અનુરૂપ અને શક્તિ અનુસારે શાસ્ત્રનીતિને અનુસરતા અનુષ્ઠાનને “યથાવાદ’ એટલે યથાર્થ સમ્યક્ત્વ કહ્યું છે, તેથી) જે શક્તિ છૂપાવીને એવું યથા– વાદ અનુષ્ઠાન (વર્તન) નથી કરતો તેનાથી બીજે મિથ્યાષ્ટિ કેણ છે? અર્થાત્ તે મિથ્યાષ્ટિ જ છે. કારણ કે છતી શક્તિએ જે શાસ્ત્ર મુજબ વર્તન કરતો નથી તે શ્રીજિનાગમમાં બીજાઓને શંકા ઉત્પન્ન કરે છે અને એથી પરંપરાએ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે. ૧૬ ૩૧૬-રાજ્યના કે જ્ઞાતિના કાયદાઓ પ્રજાજનના કે જ્ઞાતિજનના હિત માટે હોય છે, તેનું પાલન કરવું તે પ્રજા કે જ્ઞાતિજનની ફરજ છે, પાલન નહિ કરનાર તે બંધારણને તેડીને બીજાઓને ઉલટું વર્તન કરવાને માર્ગ ખુલ્લો કરી આપે છે, માટે દ્રોહી અને શિક્ષાપાત્ર ઠરે છે. તેમ ધર્મશાસ્ત્રના કાયદાઓ (સામાચારી) જગતને સર્વ જીવોના હિત માટે હોય છે, તેના યથાર્થ પાલનથી ધર્મમાર્ગ અબાધિત રહે છે. સશક્ત-અશક્ત દરેક તે માર્ગનું પાલન કરતા રહે તે જ ધર્મમાર્ગ (શાસન) ચાલે, વિના કારણે તેનાથી વિરૂદ્ધ વર્તાના ધર્મને અને ધમીઓને દ્રોહી બને છે અને અનેક આત્માઓને ઉન્માગે ચાલવાનું નિમિત્ત આપે છે, માટે ઉત્સુત્રરૂપકને શાસનદ્રોહી અને અનંતસંસારી કહ્યો છે. જેમ ઉસૂત્ર પ્રરૂપણાથી મિયામાર્ગની પુષ્ટિ થાય છે તેમ વિના કારણે શાસ્ત્રવિરૂદ્ધ આચરણ કરનારા પ્રમાદીથી પણ મિખ્યામાર્ગ પિવાય છે અને અનેક આત્માઓ તેનું અનુકરણ કરતા ઉભાગે ચઢી જાય છે, માટે ઉન્માર્ગની Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ દુષ્ટ ભાવનાઓમાં પણ ચારિત્ર સંભવે છે. ભક્તપરિફાને વિશેષ વિધિ) એમ પણ નહિ કહી શકાય કે કન્દર્યાદિ ભાવનાઓ સેવવી તે યથાવાદ (શાસ્ત્રાનુસારી) છે, કારણ કે કઈ સૂત્રમાં એવું સાંભળ્યું નથી કે ચારિત્રવાળો આત્મા કન્દપ વિગેરેને કરે. માટે “કન્દપે ? વિગેરેનું સેવન કરવું તે ચારિત્રવાદનું પણ વિરાધક (વિધિ) છે જ. એ પ્રમાણે નિશ્ચયનયથી કહ્યું છે, તારતમ્યરૂપ ભેદથી તે ચારિત્રમાં પણ સજાતીય ભેદની અપેક્ષાએ (તે ગુણસ્થાનકનાં) અસંખ્યાતા સંયમ(અધ્યવસાય)સ્થાનક આગમમાં કહ્યાં છે. તેથી કઈ દેષ રહે તે નથી, કારણ કે કન્દ વિગેરે કરનારને પણ તથાવિધ કઈ સંયમસ્થાન ઘટી શકે છે. માટે અનશન કરનારે પૂર્વે સેવેલી પણ આ ભાવનાઓને પશ્ચાત્તાપ વિગેરે કરવારૂપ શુદ્ધ ભાવથી અનશનમાં તો તેને વિશેષતયા (અવશ્ય) ત્યાગ કરવો જોઈએ એમ સમજવું, વિશેષ વિસ્તારથી સયું. આ ભક્તપરિક્ષાના વિધિને વિસ્તાર સામાચારીમાંથી જાણવા યોગ્ય છે, તે પ્રાચીન સામાચારીના ૧૯મા દ્વારમાં ૨૪ કારોથી આ પ્રમાણે કહેલો છે– "गंधा संघो चिइ संति, सासणा खित्त भवण सबसुरा । सक्कत्थय संति थुत्ता-राहणदेवी चउज्जोआ ॥१॥ सोही खामण सम्मं, समय वय तिनि मंगलालावा । चउसरण नमो अणसण, वास थुइ अणुसहि उववूहा ॥२॥" આ ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે. (૧) પ્રથમ ગુરૂ ઉત્તમાર્થની (અનશનની) આરાધના માટે વાસને મંત્રીને ગ્લાનના મસ્તકે ક્ષેપ કરે (નાખે), (૨) તે પછી જિન પ્રતિમા હોય તે ગુરૂ ચતુર્વિધ શ્રીસંઘસહિત ગ્લાનની સાથે (૩) પ્રતિમાજી જેનાં હોય તે પ્રભુની સ્તુતિ બેલ વાપૂર્વક ચિત્ય(દેવ)વન્દન કરે, તે પછી (૪) શ્રી શાન્તિનાથ સ્વામિની આરાધના માટે કાર્યોત્સર્ગ કરે, (૫) શાસન દેવતાને, (૬) ક્ષેત્રદેવતાને, (૭) ભવનદેવતાનો અને (૮) સમસ્ત વૈયાવચ્ચ કરનારા દેવદેવીઓનો કાયોત્સર્ગ કરીને તેની તેની સ્તુતિઓ કહે. તે પછી (૯) શક્રસ્તવ કહે, (૧૦) શાતિ (અજિત શાન્તિ) સ્તવ બેલે, પછી (૧૧) આરાધના (ની અધિષ્ઠાત્રી) દેવીને કાયોત્સર્ગ ચાર લેગસ્સ ચિંતવવાપૂર્વક કરે અને કાયોત્સર્ગ પારીને આ પ્રમાણે સ્તુતિ કહે– "यस्याः सांनिध्यतो भव्या, वाञ्छितार्थप्रसाधकाः । श्रीमदा(त्या)राधनादेवी, विघ्नवातापहाऽस्तु वः॥१॥ प्रा० सामा० द्वार-१९।। અર્થાત–જેના સાન્નિધ્યથી ભવ્યપ્રાણિઓ વાંછિત અર્થને સાધે છે તે શ્રીમતી આરાધના દેવી તમારા વિના સમૂહને દૂર કરનારી થાઓ.” તે પછી (૧૨) આસને બેસીને ગુરૂ ગ્લાનને પાસે રાખીને તેણે બાલ્યકાળથી સેવેલા અતિચારેની આ પ્રમાણે આલોચના કરાવે– દેશના આપનારે, સન્માર્ગને દોષિત કરનાર અને મેહમૂઢ બનીને ઉન્માર્ગનું આચરણ કરનાર મિથ્યાષ્ટિ શાસનને દ્રોહી ગણાય છે. થોડું પણ શુદ્ધ આચરણ સ્વ–પરને ઉપકાર કરે છે અને પ્રમાદથી સેવેલું ઘણું પણ અશુદ્ધ આચરણ ધર્મવૃદ્ધિને બદલે ધર્મની હાનિ કરે છે, પ્રાયઃ લોક અનુકરણશીલ હોય છે માટે તેને ઉભાગે ચાલવાનું નિમિત્ત આપવું તે શાસનને અને સ્વ-પરને દ્રોહ કરવા તુલ્ય છે. Page #569 -------------------------------------------------------------------------- ________________ ५०८ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૫ર "जे मे जाणंति जिणा, अवराहा जेसु जेसु ठाणेसु । तेऽहं आलोएउ(मि), उवडिओ सवभावेणं ॥१॥ छउमत्थो मूढमणो, कित्तियमित्तंपि (च)संभरइ जीवो । जं च न संभरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥२॥ जं जं मणेण बद्धं, जं जं वायाए भासि पावं । कारण यजं च कयं, मिच्छा मि दुक्कडं तस्स ॥३॥ हा ! दुडु कयं हा ! दुछ,-कारिअं अणुमयंपि हा ! दु8 (छ) । अंतो अंतो डज्झइ, हिययं पच्छाणुतावेणं ॥४॥ जं च सरीरं सुद्धं (अत्यं), कुटुंबउवगरणरूवविन्नाणं । जीवोवघायजणयं, संजायं तंपि निंदामि ॥५॥ गहिऊण य मुक्काई, जम्मणमरणेसु जाई देहाई । पावेसु पसत्थाई, वोसिरिआई मए ताई ॥६॥ प्रा० सामा० द्वार-१९॥ ભાવાર્થ–મારા તે તે વિષયમાં થએલા જે જે અપરાધને શ્રીજિનેશ્વરે જાણે છે તેને હું અપ્રમત્તભાવે આલેચું (કડું) છું (૧). છદ્મસ્થ–મૂઢ મનવાળે મારે જીવ કેટલું માત્ર સંભારે? માટે મને જે યાદ નથી રહ્યું તેને પણ મારે મિચ્છામિ દુક્કડં થાઓ ! (૨). જે (પાપ) મનથી બાંધ્યું (સેવ્યું) હોય, જે જે પાપ વચનથી બેલાયું હોય, અને કાયાથી પણ જે જે પાપ કર્યું डेय ते सर्वना भिाभि हु थामे ! (3). ।। ! में हुट पनि यु', हा ! में બીજા દ્વારા જે દુષ્ટ કરાવ્યું અને હા ! મેં જે દુષ્ટ કાર્યોનું અનુદન કર્યું, તે પાપ પશ્ચાत्तापथी भा२। यन. सतरमा (पश्ये १२ये) माणे छ, (भने तेन। पश्चात्ता५ श्राय छे) (४). મારાં જે જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ, રૂપ અને વિજ્ઞાન પણ જીવની હિંસા (વિગેરે) કરાવનારાં થયાં હોય તે સર્વને પણ હું નિંદું છું (૫). ભૂતકાળના અનંતા જન્મ-મરણમાં જે જે શરીરને ગ્રહણ કરીને મેં છેડી દીધાં તે પાપમાં પ્રશસ્ત (પાપકારક) સર્વ શરીરને હું સિરાવું છું (૬). પછી (૧૩) સંઘને ક્ષમાપના કરાવે. પ્રાચીન સામાચારી દ્વાર ૧૯ માં કહ્યું છે કે , "साहूण साहुणीण य, सावयसावीण चउविहो संघो।। जं मणवयकाएहिं, साइओ तं पि खामेमि ॥१॥" । "आयरियउवज्झाए, सीसे साहम्मीए कुल गणे अ (जं मण) ॥२॥" "खामेमि सव्व जीवे, (सव्वे जीवा खमंतु मे । मित्ति०) ॥३॥" " सबस्स (समणसंघस्स, भगवओ अंजलिं करी य सीसे०)॥४॥" " सव्वस्स जीवरासिस्स, (भावओ धम्मनिहिअनिअचित्तो०) ॥५॥" ભાવાર્થ–સર્વ સાધુઓની, સર્વ સાધ્વીઓની તથા સર્વ શ્રાવક-શ્રાવિકાઓની, એમ ચતુર્વિધ પૂજ્ય શ્રીસંઘ, તેની મન વચન કે કાયાથી જે જે આશાતનાઓ કરી હોય તેને હું નમાવું છું. Page #570 -------------------------------------------------------------------------- ________________ ભક્તપરિક્ષાને અને મહાપારિષ્ટાનિકાને વિધિ] ૫૦૮ (૧). આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક (શેષસાધુએ), કુલ અને ગણ, એ સર્વ પ્રત્યે મેં જે જે કષાયે કર્યા કે કરાવ્યા હોય તેને ત્રિવિધે ખમાવું છું (૨). હું સર્વ જીવને ખાવું છું, સર્વ જી પણ મને ક્ષમા કરે? મારે સર્વ જી સાથે મૈત્રી છે, તેની સાથે મારે વૈર નથી (૩). વળી શ્રમણે જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન શ્રીસંઘને હું બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની ક્ષમા માગું છું અને હું પણ ક્ષમા કરું છું (૪). ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના જીવ માત્રની પાસે ક્ષમા માગું છું અને હું પણ ક્ષમા કરું છું (૫). ઇત્યાદિ યથાગ્ય ક્ષમાપના કરે-કરાવે. પછી (૧૪) શ્રીનમસ્કાર મહામન્ત્રના ઉચ્ચારપૂર્વક “હૂિતો મા રેવો.” એ ગાથા ત્રણ વાર સંભળાવીને સમ્યકૃત્વ ઉચ્ચરાવે, પછી (૧૫) શ્રી નમસ્કારમંત્ર અને કરેમિ ભંતે !૦ સૂત્ર ત્રણ વાર સંભળાવી સર્વવિરતિ સામાયિક ઉશ્ચરાવે, પછી (૧૬) એ જ પ્રમાણે પાંચ મહાવ્રતે અને છડું રાત્રિભોજન વિરમણ વ્રત, એ છે કતે ત્રણ ત્રણ વાર ઉચરાવે, અને અંતે “ ફુગારું’ એ ગાથા ત્રણવાર સંભળાવીને છએ વ્રતને પુનઃ સ્વીકાર કરાવે. પછી " चउसरणगमण दुक्कडगरिहा सुकडाणुमोयणं कुणसु । सुहभावणं अणसणं, पंचनमुक्कारसरणं च ॥१॥" प्राचीनसामा० द्वार-१९॥ અર્થ–ચાર શરણાને સ્વીકાર કરે, દુષ્કતની ગહ કરે, સુકૃતની અનુમોદના કરે, મૈત્રી આદિ અથવા અનિત્યાદિ શુભ ભાવના ભાવે, અનશન (આહાર ત્યાગ) કરે અને પંચનમસ્કાર (મહામંત્રનું સ્મરણ) કરે! એમ કહી (૧૭) પંચપરમેષ્ઠિ મહામંગળ શ્રી નવકારમંત્ર ત્રણ વાર ઉચ્ચારે, પછી (૧૮) “રારિ મહં’ વિગેરે ત્રણ ગાથાઓ કહી ચાર શરણાં કરાવે. પછી (१९) “ समणस्स भगवओ महावीरस्स उत्तमढे ठाइमाणो पच्चक्खाइ १-सव्वं पाणाइवायं, २-सव्वं मुसावाय, ३-सव्वं अदिन्नादाणं, ४-सव्वं मेहुणं, ५-सव्वं परिग्गहं, ६-सव्वं कोहं, ७-सव्वं माणं, ૮ન્સલ્વે માર્ચ, ૨-સવું રોમ, ૨૦-પિí, ૧૨, ૩, ૨૨-દું, ૨૩-ગમલા, ૨૪-A-, १५-पेसुन्नं, १६-परपरिवायं, १७-मायामोसं, १८-मिच्छादसणसल्लंच, इच्चेइआइं अट्ठारस पावठाणाई બાવળવા વિવિ તિવિષે વાવ વોસિરામિ ” (કા. સામા૦ દર ૧૨) એ પાઠ બેલીને શ્રમણ ભગવન્ત શ્રી મહાવીર સ્વામિએ પ્રરૂપેલા અનશનને સ્વીકાર કરતો આત્મા સર્વપ્રાણાતિપાતાદિ મિથ્યાદર્શનશલ્ય સુધીનાં અઢારે પાપસ્થાનકને જીવતાં સુધી ત્રિવિધ ત્રિવિધ સિરાવે. તે પછી (૨૦) શકુન અને સ્વજનાદિ સંમત થયે છતે ગુરૂને વન્દન કરીને નમસ્કાર મહામંત્ર ગણવા પૂર્વક બીમાર (સાધુ) આ રીતે અનશન ઉચ્ચરે. “મવરમં પ્રવામિ, तिविहंपि आहारं-असणं, खाइम, साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्सरागारेणं सव्वसमाहिત્તિકાનં વોસિરામિ ” એમ આગાર સહિત અનશન (ત્રણ આહારને ત્યાગ) કરે. જે આગાર રહિત કરવું હોય તે છેલ્લા બે આગારે છેડીને “મવારમાં પ્રવામિ, બૈિરિ માહાसव्वं असणं, सव्वं पाणं, सव्वं खाइम, सव्वं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं वोसिरामि० अभ પચ્ચકખાણ કરે. આ સાકાર-નિરાકાર બને પચ્ચકખાણમાં વોસિરાજ પદ પૂર્વે અરિહંતાદિ પાંચની સાક્ષી, અર્થાત્ “ ક્વિંતરિચ, સિદ્ધર૦, સાદુ, રેવન, અપર૦, વોસિરામિ” એમ Page #571 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૫૧૦ [૧૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૫૨ કહે, તાત્પર્ય કે અરિહંતની, સિદ્ધોની, સાધુઓની (ગુરૂની), દેવ(શાસનદેવ)ની અને આત્માની, એમ પાંચની સાક્ષિએ પચ્ચકખાણ કરે. અથવા બીજી રીતે આ પ્રમાણે પણ અનશન સ્વીકારે "जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ वेलाए । શાહરમુહિં હિં, સર્વ સિવિલ વોરિરિ II” (ાવનામrદ્વા-૧૬) અર્થાત્ - આ મારા શરીરને આ વેળાએ પ્રમાદ (વિયેગી થાય તે સર્વ આહારને, સર્વ ઉપધિને અને આ શરીરને પણ હું ત્રિવિધે-ત્રિવિધે સિરાવું છું. તે પછી (૨૧) શ્રીસંઘ નિત્થાપના રો” અર્થાત્ “સંસાર સમુદ્રને વિસ્તાર(પાર) પામનારા થાઓ (પાર પામ) !” એમ આશીર્વાદ આપી (શાનિને અથે) લાનને વાસક્ષેપ કરે. પછી (૨૨) “ વચૈમિ કો અર્થાત્ “શ્રી ઋષભદેવ ભગવન્ત અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા ઈત્યાદિ સ્તુતિ કહે અને પન્નાબુરાસરા, વિગેરે સ્તુત્ર કહે. પછી (ર૩) ગુરૂ નમૂનામરકન્ટેડ વિગેરે દેશના-ઉપદેશ આપે. તે પછી (૨૪) ઉપબૃહણ એટલે ગલાનને ઉત્સાહ વધે તેવી અનશનની અને અનશનીની વિશિષ્ટતા સંભળાવીને ઉત્સાહ વધારે તથા તેને સંવેગ પ્રગટ થાય તેવાં ઉત્તરાધ્યયન' વિગેરે શાસ્ત્રો પ્રતિદિન સંભળાવે, એ વિશેષવિધિ સાધુને આશ્રીને જાણ. શ્રાવકને વિધિ પણ એ જ પ્રમાણે સમજ, માત્ર શ્રાવક સમ્યકત્વની ગાથાને સ્થાને સમ્યકત્વ દંડક (એટલે સમ્યકત્વ ઉચ્ચરવાને આલા મર્દ ને અંતે! તુળ સમીક વિગેરે) બેલે અને વ્રતને સ્થાને શ્રાવકનાં બાર વતે ઉચ્ચરે, યથાશક્તિ સાત ક્ષેત્રોમાં ધન વ્યય કરે (વાપરે અને સામગ્રી હોય તે તે પછી સંસ્તારક દીક્ષાને પણ સ્વીકારે. એ પ્રમાણે ભક્તપરિજ્ઞા (વિગેરે) મરણથી મરેલા સાધુનું મૃતક અન્ય સાધુઓએ વિધિપૂર્વક પરઠવવું જોઈએ, એથી હવે મહાપારિકાપનિકાને વિધિ પણ અહીં પ્રસંગનુસાર કહે જોઈએ, તેનાં ૧૧ દ્વારા આ પ્રમાણે છે __"दिसि वत्थ चिंध नक्वत्त-रक्ख चुन्ने य कप्प उस्सग्गो । વિર પુજાપુર(m), વાસા શકાગો કાલાના પ્રાર–૨મા. ભાવાર્થ-(૧) “દિશા” એટલે નવકલ્પી વિહારના કેમે ચાતુર્માસ રહેવા માટે ગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરતા સાધુઓ ઉત્સર્ગથી નૈઋત્ય દિશામાં (નજીક, મધ્ય અને દૂર) ત્રણ મેટાં થંડિલેને ૩૧૭–ગામથી નૈઋત્ય કોણમાં ત્રણ ભૂમિએ પ્રમાર્જવી તે ઉત્સર્ગમાર્ગ છે. તે દિશામાં ન મળે તે ૨-દક્ષિણમાં, ત્યાં ન મળે તે ૩-પશ્ચિમમાં, ત્યાં ન મળે તે ૪-અગ્નિકોણ, એમ તે તે દિશામાં ન મળે તો ઉત્તરોત્તર ૫-વાયવ્ય, ૬-પૂર્વ, ~ઉત્તર અને આઠમી ઇશાન દિશામાં ભૂમિએ પ્રમાર્જવી. આ કમનું વિના કારણે ઉલ્લંઘન કરે મોટા દે ઉત્પન્ન થાય છે અને કમના પાલનથી ઘણાગુ થાય છે. નૈઋત્ય દિશામાં મૃતક પરઠવવાથી આહાર-પાણી–વસ્ત્ર-પાત્રાદિ સુલભ થાય છે અને સમાધિ થાય છે, વિના કારણે તેને છેડીને દક્ષિણમાં પરઠવવાથી આહાર પાણી ન મળે, એથી સંયમની વિરાધના થાય અથવા એષણ સમિતિનો ભંગ થાય, અથવા અધુરા ચોમાસે વિહાર કરવો પડે તો માર્ગમાં મોટી વિરાધના થાય. હા, નિત્ય દિશામાં ભૂમિ ન મળે તે બીજી (દક્ષિણ)માં પરઠવવાથી પહેલીના જેટલા જ લાભ થાય છે. બીજી હોવા છતાં ત્રીજી પશ્ચિમમાં પરઠવે તે ઉપકરણે વસ્ત્ર પાત્રદિ ન મળે, એમ ઉતરે ત્તર ચેથીમાં પરઠવવાથી સ્વાધ્યાયમાં વિદન થાય, પાંચમીમાં પરસ્પર સાધુને ગૃહસ્થાથી કે સાધુને અન્ય Page #572 -------------------------------------------------------------------------- ________________ = = મહાપરિઝાપનિકાને પ્રાચીન વિધિ] ૫૧૧ પ્રમાજે. (કઈ સાધુ મરે તે તેને મૃતકને પરડવવા માટે નિરવદ્ય ભૂમિએને જોઈ રાખે.) (૨) વત્થ કેઈ સાધુ મરણ પામે ત્યારે તેના મૃતકને ઉપયેગી બને તેવાં કેરાં ત્રણ વસ્ત્રોને સંગ્રહ કરે, દિવસે કે રાત્રે મરણ પામેલા સાધુના મૃતકના હાથ-પગના અંગુઠા આંગળીઓ સાથે બાંધવા અથવા આંગળીઓમાં (રેખાઓમાં) કંઈક માત્ર છેદ કરે. એ કારણે કે મૃતસાધુના શરીરમાં કઈ વન્તરાદિ પ્રત્યનીકદેવ અધિષ્ઠાન કરીને નાચવું, કુદવું, દેડવું, વિગેરે ઉપદ્રવ ન કરે, અખંડ શરીર હોય તો પ્રવેશ કરી શકે, છેદ (ખંડિત) કર્યા પછી ન કરી શકે.) એ છેદ કે અંગુલી બન્ધન કર્યા વિના રાત્રે પાસે બેઠેલા ઉંઘે કે જાગે તો જિનાજ્ઞાન ભંગ થાય અને વ્યન્તરાદિના ઉપદ્રવને સંભવ રહે. ઉપરાન્ત મૃતકને સ્નાન કરાવીને કંકુ (ચંદન) વિગેરેથી વિલેપન કરે. પછી નો અખંડ ચેલપટ્ટક (અધેવ) પહેરાવે, મુખે મુખવસ્ત્રિકા બાંધીને, એક વસ્ત્ર (સંથારે) નીચે પાથરીને ઉપર બીજું વસ્ત્ર ઓઢાડીને સંથારાને દોરીથી કટીભાગ સાથે બાંધે. (૩) ચિંધ=મુખવસ્ત્રિકા અને ચરવલી (નાને ઘો) એ બે સાધુનાં ચિન્હ મૃતકની પાસે મૂકે. (કારણ કે દેવ ગતિમાં ગએલે તેને આત્મા અવધિ આદિથી કદાચ પૂર્વભવનું જ્ઞાન કરે ત્યારે તેને આ સાધુધર્મનું ફળ છે એમ સમજાવાથી સમકિતદષ્ટિ બને, એવાં ચિન્હ ન દેખવાથી મિથ્યાદષ્ટિ થાય માટે સાધુનાં લિગે મૂકવાં જોઈએ. નીડર ગીતાર્થ વૃષભ સાધુઓ રાત્રે મૃતક પાસે બેસીને (રક્ષણ) જાગરણ કરે, નવદીક્ષિત કે બાળ વિગેરેને મૃતક પાસે બેસાડવા નહિ, મહાપરાક્રમવાળા હોય તેઓએ બેસવું. વળી મૃતકની પાસે માત્રાની કુંડી રાખે અને વૃષભ જાગતા રહે, મૃતક જો કોઈ વ્યન્તરાદિના અધિષ્ઠાનથી ઉઠે, બેઠું થાય, તે ડાબા હાથમાં મા લઈને “યુ ગુણ ગુણા ” અર્થાત્ “હે ગુહ્યક (યક્ષ) સમજ! સમજ !” એમ કહીને તેને મૃતક ઉપર છાંટે. તથા (૪) “નવલત્ત’ એટલે મરણ નક્ષત્રને અનુસરે બિબે (પુતળાં) કરે, કહ્યું છે કે "तिन्नेव उत्तरोई, पुणव्यसु रोहिणी विसाहा य । दो पुत्तलगा एमुं, पुत्ति-चिरवलीजुआ कुज्जा ॥२॥ अभिजिअ सयभिस भरणी, अद्दा अस्सेस साइ जिट्ठा य । guતુ ન જાય, ઘણો સેતુ એવો જરૂા” (બાવનવાસ) ધર્મના સાધુ સાથે કલહ થાય, તેથી શાસનની અપભ્રાજને થાય. છઠીમાં ગચ્છના ટુકડા થાય કે ચારિત્ર તૂટે, સાતમીમાં પરઠવવાથી સાધુએાને માંદગી આવે, અને આઠમીમાં પરઠવવાથી બીજા સાધુનું મરણ થાય. એમ પૂર્વ પૂર્વ દિશા મળવા છતાં ઉત્તરોત્તર દિશામાં પરઠવવાથી દા થાય અને પૂર્વ Sના અભાવે એ જ ઉત્તર ઉત્તર દિશામાં પરઠવવાથી પહેલી દિશાના લાભે કહ્યા તે ત્યાં પણ થાય. આ નિમિત્તનું બળ અશ્રદ્ધેય નથી, કાલક્રમે જીવન વ્યવહાર બદલાતાં નિમિત્ત શાસ્ત્રોને જેટલો અનાદર થાય છે તેટલું સંકટ વધે છે. - ગચ્છાચાર્યે ગ૭ના પ્રમાણમાં મૃતકને ઉદ્દેશીને કોરાં ત્રણ ગણું વસ્ત્રને સંગ્રહ કરવો જોઇએ. ઓછામાં ઓછાં એક મૃતક માટે ત્રણ રાખવાં. કારણ કે ચાતુર્માસમાં એકાએક કેઈ કાલધર્મ પામે ત્યારે નવાં વસ્ત્રો લઈ શકાય નહિ, જુનાં કે મેલાં વસ્ત્ર સહિત મૃતકને કાઢવાથી અન્ય લોકોમાં ધર્મની હલકાઈ થાય, એ રીતે કે આ સાધધર્મ દુષ્ટ છે કે બીચારાને મરતાં પણ પુરાં વસ્ત્ર ન મલ્યાં, પરલોકમાં તો શું મળશે ? નવાં ઉજવેલ વસ્ત્ર દેખીને ધર્મની પ્રશંસા કરે, ધર્મને સ્વીકાર કરે. એ વસ્ત્રોને વૃષભ સાધુએ પાક્ષિક, માસી કે સંવત્સરિદિને પડિલેહે, દરજ પડિલેહવાથી મેલાં થતાં નિરૂપાગી બને, Page #573 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ [બ૦ સં૦ ભા૦ ૨ વિ. ૩-ગા૧૫૨ ભાવાર્થ-ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રેહિણી અને વિશાખા, એ છ ચંદ્રનક્ષત્રોમાં સાધુ કાલધર્મ પામે તે તેના મૃતકની સાથે મુખવસ્ત્રિકા અને ચરવલી સહિત બે પુતળાં (દર્ભનાં) કરીને મૂકવાં, અભિજિત્, શતભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા એ સાત નક્ષત્રમાં એકે પુતળું ન મૂકવું અને શેષ પંદર નક્ષત્રમાં એક એક પુતળું કરીને મૂકવું. (કારણ કે એ વિધિ નહિ કરવાથી સામાચારને ભંગ થાય અને તેના પરિણામે જેટલાં પુતળાં કરવાનાં ન કરે તેટલા સાધુઓનું મરણ થાય) (૫). મૃતકને ઉપાડીને લઈ જનારા ચાર ખાંધીઆની “a” એટલે રક્ષા કરવી. અર્થાત્ છાણાની ભસ્મ (નાં તિલક કરવા) તથા કુમારીએ કાંતેલા ત્રણ તારવાળા સૂત્રને “વામઆવર્તથી એટલે વામણુજાની નીચેથી આરંભીને જમણા ખભા ઉપર (જનોઈની પેઠે) બાંધીને રક્ષા કરવી. (એમ કરવાથી ખાંધીઆઓને કઈ વ્યન્તરાદિ ઉપદ્રવ ન કરી શકે). મૃતકને વસતિ(મકાન)માંથી બહાર કાઢતાં તેના પગ આગળ અને મસ્તક પાછળ રાખવું. (કારણ કે ઉઠીને નાસે તે પણ વસતિમાં ન જતાં બહાર જાય). ગ્રામાદિની હદ બહાર ગયા પછી મસ્તક આગળ કરીને પગ પાછળ રાખવા. (૬) દંડધારક (?) ગીતાર્થ વાચનાચાર્ય જેણે પૂર્વે પરઠવવાની ભૂમિ જોઈ હોય તેણે શરાવસપુટમાં કેસરા (અન્ય ગ્રન્થમાં કુશ નામની વનસ્પતિનાં તૃણ એક હાથ ચાર અંગુલ પ્રમાણ સરખા માપનાં, તે ન મળે તો કેસરા (૭) અને તેના અભાવે ચૂર્ણ) સાથે લેવાં (અને પાછળ જોયા વિના આગળ ચાલવું) અન્ય સાધુઓએ પાત્રમાં અસંસ્કૃષ્ટ (મૃતકને પરંપર પણ સંઘટ્ટ ન થાય તે રીતે) પાણી સાથે લેવું, (તે જે કઈ ગૃહસ્થ મૃતકને પરાવતાં જુએ તે પરડવનારના હાથ પગને શૌચ કરવા માટે ઉપયોગમાં લેવું. ઉપલક્ષણથી અન્ય લેકમાં ધર્મની અપભ્રાજના ન થાય તે માટે કરવા એગ્ય સઘળું કરવું.) ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ મૃતકનાં વડીનીતિ–લઘુનીતિનાં તથા લેમનાં પાત્રો (કુંડીઓ વિગેરે) પરઠવવાં, પછી વસતિને પ્રમાર્જિવી, પરઠવવા જનારા જે માગે જાય તે માગે પાછા ન ફરે. (કારણ કે પાછળથી મૃતક ઉઠીને ગામમાં આવે તે ઉપદ્રવ કરે, માટે અન્ય રસ્તેથી પાછા ફરવું) ૧૮પરઠવવાની ભૂમિએ પહોંચ્યા પછી વાચનાચાર્ય તે ભૂમિને પ્રમાજીને સાથે લાવેલ - ૩૧૮-પરઠવવા માટેની ભૂમિમાં પાણી ભરાયું હોય, કે વનસ્પતિ ઉગી હોય, અથવા મૂળ ભૂમિ વિસરી જાય, એથી પાછા ફરવું પડે તો અન્ય માર્ગેથી પાછા ફરવું એમ સમજવાનું છે. વળી અખંડ ધારાથી કુશ વનસ્પતિના કકડાને સરખા-સમ સંથારો પાથરીને મૃતકને સુવાડે, તેના અભાવે કેસરાથી કે ચૂર્ણથી અને તે પણ ન હોય તે પાદિથી ઉપર જણાવ્યા પ્રમાણે અક્ષરે આલેખે એમ સમજવું. ને કે વર્તમાનમાં આ સામાચારીનું પાલન થતું દેખાતું નથી તે પણ તેમાં કોઈ વિશિષ્ટ તત્ત્વ રહેલું છે. ચારિત્રવંત છતાં સાધુ કે સાવીએ શ્વેત્તરાદિના ઉપદ્રવથી, રાજગ જેવા રોગથી કે બીજી રીતે પીડાય તેમાં કેઇ આવાં કારણેની ક૯૫ના અસ્થાને નથી. ભલે આજે ન સમજાય, પણ બાહ્ય નિમિત્તોનું અચિત્ય બળ છે એ નિર્વિવાદ છે. મૃતકને પરઠવવાને સંથારો સરખે ન થાય તે પણ અહિતકર કહ્યો છે, જો ઉપર મસ્તકના ભાગે વિષમ થાય તે આચાર્યનું, મધ્યમાં વિષમ થાય તો વૃષભ સાધુઓનું, અને નીચે વિષમ થાય તો અન્ય સાધુએનું મરણ અથવા રેગી થાય વિગેરે કહ્યું છે. | મૃતકને પરઠવ્યા પછી યથાજાત ઉપકરણે મુહપત્તિ, રજોહરણ (ચરવલી) અને ચિલપટ્ટો તેની સાથે રાખવાં. જે ન રાખે તે સાધુનું મૃતક છે એમ ન ઓળખાવાથી ગૃહસ્થને મારી નાખ્યો માની લોકો સાધુને ઉપદ્રવ કરે, અથવા રાજા પ્રજા ઉપર ખૂનને આપ મૂકી શિક્ષા કરે, વિગેરે અનિષ્ટ થાય, વળી Page #574 -------------------------------------------------------------------------- ________________ મહાપારિક્ષાપનિકાના વિધિ અને સાપેક્ષયતિધના ઉપસ’હાર] ૫૧૩ કેસરાએની અખંડ ધારાથી તે ભૂમિ ઉપર અવળેા ો' આળેખે. (સામાચારીમાં અને આવશ્યકાદિ ગ્રન્થામાં ‘ત્’ આલેખવાનું વિધાન છે.) પછી તેના ઉપર મૃતકને સ્થાપીને અમુકના શિષ્ય-અમુક નામના સાધુ અતીત થયેા (કાળધર્મ પામ્યા), અમુક આચાયૅના, અમુક ઉપાધ્યાયના નિશ્રાવર્તી અમુક સાધુ કાળધર્મ પામ્યા, (એમ સર્વનાં નામ ઉચ્ચારવાં.) સાધ્વી કાળધર્મ પામે ત્યારે અમુકની શિષ્યા અમુક સાધ્વી કાલધર્મ પામી, અમુક પ્રતિનીનું નામ પણ આચાર્યાદિના મૃતકને લઈ જતાં જો તે મકાનમાં જ ઉભું થઈ જાય તેા તે મકાન, ફળીયામાં ઉઠે તે ફળીયું, મહેાલ્લામાં ઉઠે તેા મહેાધ્યા, ગામના મધ્યમાં ઉઠે તે! અડધું ગામ, ગામના દરવાજે ઉઠે તે! ગામ, ગામ અને ઉદ્યાનની વચ્ચે ઉઠે તે! તે દેશના અમુક ન્હાના ભાગ–મડલ, ઉધાનમાં ઉઠે તે દેશના માંડલથી માટે અમુક ભાગ, ઉદ્યાન અને સ્થંડિલની વચ્ચે ઉઠે તે! ન્હાના દેશ અને સ્થંડિલમાં ઉઠે તે તે રાજ્ય છેડીને અન્યત્ર વિહાર કરી જવું, તે તે પ્રદેશમાં નહિં રહેવું, ત્યાં રહેવાથી વ્યન્તરાદિ ઉપદ્રવ કરે અથવા અન્ય સાધુના પ્રાણ લે, વિગેરે અહિત થવાના સંભવ રહે. મૃતકને પરઠવ્યા પછી બે ઘડી ગીતા સાધુએએ એક બાજુ ઉભા રહેવું. કદાચ ઉઠે અને ત્યાં જ પડે તે ઉપાશ્રય છે।ડવા, ઉદ્યાન અને સ્થંડિલની વચ્ચે પડે તે ફળી, ઉદ્યાનમાં પડે તે! મઢેલ્લે, ઉદ્યાન અને ગામ વચ્ચે પડે તે! અડધું ગામ, ગામના દરવાજે પડે તે સમ્પૂર્ણ ગામ, ગામની વચ્ચે પડે તેા મડલ, મહેલ્લામાં પડે તે દેશના અમુક ભાગ, ફળીયામાં પડે તે દેશ, પાછું આવીને મકાનમાં પડે તે। સમગ્ર રાજય, ખીજીવાર પાછું મકાનમાં આવીને પડે તેા એ રાજય, અને ત્રીજી વાર આવીને પડે તા ત્રણ રાજ્યા છેાડીને અન્યત્ર ચાલ્યા જવું. અશિવાદિ કારણે બિહાર થાય તેમ ન હેાય તેા દરેક સાધુને સવિશેષ તપ કરાવવે, નમુક્કારસીવાળાને પેારિસી, પેરિસીવાળાને પુરિમા અને સામર્થ્ય હાય તે। આયખિલ કરાવવું. ન કરી શકે તે નવિ અને તેટલું પણ ન થાય તે! એકાસણું પરાવવું. એ પ્રમાણે પુરિમાવાળાને ઉપવાસ, ઉપવાસવાળાને છઠ્ઠું, છટ્ઠવાળાને અટ્ટમ, વિગેરે ખમણેા તપ કરાવવે. જો મૃતક કાઇ સાધુનું નામ ઉચ્ચારે તે જેનું-જેટલાનું નામ બેલે તેટલા સાધુએ ને તુ લેાચ કરવેા અને પાંચ ઉપવાસ કરાવવા, ન કરી શકે તે! ચાર, ત્રણ, ખે, અથવા એક ઉપવાસ કરાવવે અને તે સાધુને અન્ય ગચ્છમાં મેકલી દેવા. આ સામાચારી પૂર્વકાળે સાધુએ મૃતકને પરવતા તે કાળની છે, વત માનમાં મૃતકને વેસિરાવીને ગૃહસ્થાને સોંપી દેવાય છે, તેા પણ ઉપ`ક્ત શકય પાલન કરવામાં જિનાજ્ઞાનું પાલન થાય અને ઉપર્યુક્ત વિવિધ અનિષ્ટોથી ખચી જવાય એ નિઃસદૈહુ સત્ય છે. માટે સાથી થઈ શકે તે સાધુએએ કરવુ' અને ગૃહસ્થાથી શકય હૈાય તે ગૃહસ્થા દ્વારા કરાવવું. વત માનમાં ખલાએલા જીવન વ્યવહારમાં અશકય ઢાય તેની પણ શ્રદ્ધા જતી કરવી નહિ. પૂર્ણિએએ જૈનશાસ્ત્રમાં કહેલાં એક એક વાકયો મહત્ત્વથી ભરપૂર છે, વિશિષ્ટ જ્ઞાનના ખળે ભવ્ય આત્માએનુ બાહ્ય-અભ્યન્તર દુ:ખ ટાળવાના એક માત્ર નિઃસ્વા કરૂણુા ભાવથી કહેવાએલા શબ્દ-શબ્દ અત્યંત ઉપકારક છે, મનુષ્યના આયુષ્યની ક્ષણ પણ મહામૂલી છે એમ સમજીને તે નિરક ન જાય એ ઉદ્દેશથી ખને તેટલું ટુંકું છતાં પૂર્ણ માર્ગ દન કરાવ્યું છે. જેમ શિલ્પશાસ્ત્રથી વિરૂદ્ધ ખાંધેલા મકાનમાં રહેનારા ઇષ્ટ સુખ ભાગવીશકા નથી કે લક્ષણે! રહિતદુષ્ટ લક્ષણવાળા શરીરમાં જીવતા મનુષ્ય દુઃખના ભેાગ બને છે, તેમ જીવનના શિલ્પસ્થાને સામાચારી એટલે શાસ્ત્રના વિધિ–નિષેધા છે, તેનું પાલન કરવાથી જ આલેાક-પરલેાકનું હિત સાધી શકાય છે, અનાદર કરનાર ગમે તેવા જ્ઞાની ઢાય તે પણ દુ:ખી થાય છે, એ પરમેાપકારી પૂર્વાચાર્યાંની અનુભવવાણી છે, માટે આત્મકલ્યાણના અર્થી આત્માઓએ શાસ્ત્રને અનુસરવા યથાશકય પ્રયત્ન કરવા જોઇએ. ૫ Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા. ૧૫-૧૫૩ નામ પછી બોલવું. (વર્તમાનમાં ગણ–શાખા–આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીના નામે ચારપૂર્વક કાળધર્મ પામનારનું નામ દઈને સિરાવાય છે તે આ વિધિનું અનુકરણ છે.) એમ નામચારપૂર્વક “તિવિહં તિવિહેણે આ સિરાવ્યું. એમ ત્રણવાર કહીને સિરાવે. પરઠવ્યા પછી પાછા ફરતાં મૃતકને પ્રદક્ષિણ ન થાય તેમ જ્યાં ઉભા હોય ત્યાંથી સીધા) પાછા ફરવું. (૭) પરઠવ્યા પછી કપડાં ઉતારી લઈને (૮) મહાપારિકૂવણિઆ સિરણથં કાત્સગ કરવો, તેમાં એક નવકાર મંત્રને ચિંતવીને “તિવિહં તિવિહેણ સિરિઅં” એમ પ્રગટ બોલવું, તે પછી વસ્ત્ર ઉલટું પહેરીને યથારનાધિકને ક્રમ તજીને ત્યાંથી ચિત્યઘરમાં (નંદી પાસે) જાય, ઉલટા હાથમાં આઘો ઉલટ પકડીને ગમનાગમનની આલોચના કરે, તે પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ કરે, તે પછી ઉલટું ચૈત્યવન્દન કરે અને તેમાં“અજિતશાન્તિ” સ્તવ કહે, તે પછી સીધા ક્રમથી ઈરિ૦ પ્રતિક્રમણ કરી (૯) દેવવન્દન કરે. સ્તવમાં અજિતશાન્તિસ્તવ કહીને (૧૦) આચાર્યની સન્મુખ આવીને વન્દન કરી પરઠવવામાં અવિધિ થઈ હોય તેને કાઉસ્સગ કરે, તેમાં એક નમસ્કાર ચિંતવીને ઉપર પ્રગટ નવકાર બેલે. (૧૧) કેઈ મહદ્ધિક (આચાર્ય, અનશની, મોટા તપસ્વી, બહુશ્રુત અથવા બહુજનમાન્ય) સાધુ કાલધર્મ પામ્યા હેય તે અસ્વાધ્યાય પાળે અને તે દિવસે ઉપવાસ કરે, સર્વ સાધુના નિમિત્તે અસ્વાધ્યાય કે ઉપવાસ કરવાને વિધિ નથી. તે પણ ઉપદ્રવ ન હોય તે આ વિધિ કરવાનો છે, અશિવાદિ ઉપદ્રવ પ્રસંગે તે ઉપવાસ, અસ્વાધ્યાય અને અવિધિએ પરઠવવાને કાત્સર્ગ, એટલું નહિ કરવું. એ પ્રમાણે મહાપારિકાપનિકાને વિધિ કહ્યો. હવે સાપેક્ષ યતિધર્મને ઉપસંહાર કરતાં કહે છે કે – મૂ-“સાપેક્ષો પતિવડવું, ઘાર્થ રાત્રિના તીર્થ વૃત્તિહેતુવાદ્, વતિઃ શિવઃ શરૂ મૂળનો અર્થ-શિવસુખને આપનારે આ સાપેક્ષયતિધર્મ પક્ષકાર વિગેરે કરવા દ્વારા તીર્થની અવિચ્છિન્ન પ્રવૃત્તિને હેતુ હેવાથી અહીં તેનું વર્ણન કર્યું. અર્થાત્ સાપેક્ષયતિધર્મની આરાધનાથી પરંપરાએ મોક્ષ અને સ્વ–પર કલ્યાણાદિ થાય છે, જેનશાસનનો પ્રવાહ અખંડ રહે છે. ટીકાને ભાવાર્થ_આ અહીં સુધી જણાવ્યું તે સાપેક્ષયતિધર્મ એટલે ગરછવાસી સાધુઓને ગુરૂના અતેવાસીપણાથી આરંભીને મરણપર્યન્તને અહીં વર્ણવ્યો તે ધર્મ શિવ એટલે મેક્ષ તેનું સર્વ બાધાઓથી રહિત જે સુખ તેને આપનારો છે, અર્થાત્ એનું ફળ મેક્ષ છે. અહીં મેક્ષરૂપ ઉત્તમ ફળ આપવામાં એ હેતુ છે કે-આ ધર્મ તીર્થની એટલે શ્રી ચતુર્વિધ સંઘની અથવા પ્રવચન(આગમ) તેની પ્રવૃત્તિ એટલે અવિચ્છિન્ન પ્રવાહનું (અવિચ્છેદનું) કારણ છે, તીર્થને ચલાવનાર (રક્ષા કરનાર) હેવાથી સાપેક્ષયતિધર્મ મેક્ષરૂપ ફળને આપનારો છે, એમ સમજવું. તીર્થપ્રવૃત્તિમાં એ કારણે હેતુભૂત છે કે-પરાર્થ એટલે બીજાઓને ઉપદેશ દ્વારા સમ્યક્ત્વ વિગેરે ગુણેને પ્રાપ્ત કરાવવાંરૂપ પરોપકાર અને આદિ શબ્દથી પરોપકાર દ્વારા પોતાના પણ કર્તવ્યની પૂર્ણાહૂતિ, એમ સ્વ-પર ઉપકારક હોવાથી તેનાથી તીર્થ પ્રવર્તે છે. એમ પરપ-ને કારાદિ કરવા દ્વારા તીર્થ પ્રવર્તાવનાર હોવાથી સેક્ષરૂપ ફળને આપનાર છે, એમ ભાવાર્થ સમજવો. Page #576 -------------------------------------------------------------------------- ________________ --- - - - - ---- ૫૧૫ ગચ્છવાસીઓની સામાચારીનાં ૨૭ દ્વારે]. (લખેલી પ્રતમાં આની પછી બૃહત્યક્ત ૨૭ પ્રકારની સામાચારી પ્રક્ષિત છે, તે છાપેલી પ્રતમાં પૃ. ૧૭૫/ર થી છપાએલી છે, છતાં ત્યાં તેને સંબંધ નહિ હોવાથી અમે પણ લખેલી પ્રત પ્રમાણે અહીં લીધી છે, તે નીચે પ્રમાણે છે.) [ઉપાય બૃહત્કલ્પભાષ્ય (ઉ–૧–ગાથા ૧૬૨૪ થી ૧૬૩૩)માં તે સ્થવિરકલ્પવાળા સાધુઓની સામાચારીનાં સત્તાવીશ દ્વારે આ પ્રમાણે છે – ૧-શ્રત, ૨-સંઘયણું, ૩-ઉપસર્ગો, ૪–આતંક. ૫–વેદના, ૬-કેટલા ?૭–સ્થડિલ, ૮-વસતિ, ૯-કેટલો કાળ ? ૧૦–વડીનીતિ, ૧૧–લઘુનીતિ, ૧૨-અવકાશ (વધારાની ભૂમિ), ૧૩-તૃણપાટ-પાટીયાં, ૧૪–સંરક્ષણ, ૧૫–સંસ્થાપના, ૧૬-પ્રાકૃતિકા, ૧૭–અગ્નિ, ૧૮-દીપક, ૧૯અવધાન, ૨૦-કેટલા ? ૨૧-ભિક્ષાચરી, રર-પાણી, ૨૩-લેપાલેપ, ૨૪-અલેપ, ૨૫-આયંબિલ, ૨૬-પડિમા અને ર૭-ન્માસિકલ્પ. આ દ્વારા પૂર્વે યથાસ્થાને વિચારવા છતાં તેમાં જે વિશેષ છે તે અહીં કહીએ છીએ. ૧-શ્રુત-ગચ્છવાસીઓને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું અને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ સુધીનું હોય. ૨-સંઘયણ-મનના આલમ્બન રૂ૫ ધીરજ, તેમાં ગચ્છવાસી દુબળા કે બળવાન, અર્થાત્ વૈર્યવાળા અને ધૈર્ય વગરના પણ હોય. ૩–ઉપસર્ગ અને ૪–આતંક તેમાં દેવાદિત ઉપસર્ગો પૃ. ૪૪૨ માં જણાવ્યા અને આતંક એટલે દુઃસાધ્ય અથવા શીઘઘાતક રોગ, એ બન્નેને સામાન્યતયા સહન કરે અને જ્ઞાનાદિની રક્ષા રૂપ કઈ વિશેષ લાભાર્થે સહન ન પણ કરે, અર્થાત્ ઔષધાદિકથી પ્રતિકાર પણ કરે. ૫–વેદના-પણ સામાન્યતયા સહન કરે અને વિશેષ કારણે સહન ન પણ કરે. તે વેદના બે પ્રકારની છે, એક સ્વીકારેલી અને બીજી ઉપક્રમથી થએલી, તેમાં લોચ વિગેરેની સ્વીકારેલી અને વૃદ્ધાવસ્થાની વિગેરે ઉપક્રમજન્ય કહેવાય. ૬-કેટલા ?=જઘન્યથી ત્રણે અને ઉત્કૃષ્ટથી બત્રીસ હજાર સાધુઓ એક ગચ્છમાં હેય. ૭–સ્થડિલ=અનાગાઢ પહેલી અનાપાત–અસંલક વિગેરે નિર્દોષ ભૂમિમાં, આગાઢ કારણે બાકીની આપાતાદિ દૂષણવાળી ભૂમિઓમાં પણ પરઠવે. ૮-વસતિ ઉપાશ્રયમાં મમત્વ ન રાખે અને એક માત્ર પ્રમાર્જન સિવાય લીંપણ વિગેરે ક્રિયા વગરની હોય તેમાં રહે. નવદીક્ષિત-અપરિણત વિગેરે સાધુઓ તે રાગ થવાના કારણે તેના મમત્વવાળા પણ હેય અને નિર્દોષ ન મળે તે લીંપણ આદિ પરિકર્મવાળી પણ વાપરે. -કચાં સુધી? વસતિને માલિક પૂછે કે અહીં કયાં સુધી રહેશે ? ત્યારે કેઈ વિન્ન ન હોય તે એક માસ અને વિદન આવે તે તેથી ન્યૂન કે અધિક પણ રહેવાનું થાય એમ કહે. ૧૦-વડીનીતિ, ૧૧-લઘુનીતિ શય્યાતરે એ બને જ્યાં પરઠવવાની અનુમતિ આપી હોય ત્યાં જ પરઠ, બીમારી વિગેરે કારણે તે કુંડી વિગેરેનો ઉપયોગ કરીને બહાર પાઠવે. ૧૨-અવશે(અગાસામાં)=બહાર ખુલ્લી ભૂમિમાં બેસવું, પાત્ર વાં, વિગેરે પણ શય્યાતરની . Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ ધિ૦ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૫૩ માં પ્રક્ષિપ્ત અનુમતિ હોય ત્યાં કરે, અને કારણે તા કમઠક (મોટા પાત્ર)વિગેરેમાં પણ ધાવે ૧૩–તૃણુ-પાટી=સંથારા માટે તૃણુ કે પાટીયું વિગેરે વસ્તુએ પણ શય્યાતરની અનુમતિ મળે તે વાપરે (બીજી નહિ). ૧૪–સરક્ષણ જ્યાં રહેલા હોય ત્યાં ગૃહસ્થ કહે કે-પશુઓ વગેરેથી મારા મકાનની રક્ષા કરો, અથવા સમીપમાં અમુક મકાનની રક્ષા કરો, ત્યારે અશિવાદિ કારણે રહેવું પડે તેમ હોય તેા કહે કે · અમે રહીશું તે રક્ષણ કરીશું, ' ૧૫–સ સ્થાપન=ગૃહસ્થ જણાવે કે વસતિને સંસ્કાર કરવા, સમારવી, સુધારવી, વિગેરે મકાનની મરામત વિગેરે કરો, ત્યારે એમ કહે કે એવા કામમાં અમે કુશળ નથી. ’ ૧૬-પ્રાસૃતિકાજ્યાં ખલિ–નૈવેદ્ય તૈયાર થતું હોય તેવી વસતિ–ઉતારાને પ્રાકૃતિકા કહેવાય. કારણે એવા સ્થાનમાં રહેવું પડયુ હોય તે પોતાનાં ઉપકરણાનું સારી રીતે રક્ષણ કરે અને જ્યાં સુધી ગૃહસ્થા ખલિ તૈયાર કરે ત્યાં સુધી એક બાજુ રહે. ૧૭ અગ્નિ, ૧૮–દીપકે=જે મકાનમાં અગ્નિ કે દીપક સળગાવેલાં હોય ત્યાં કારણે રહેવું પડે તા આવશ્યક (પ્રતિક્રમણ) મહાર–તેના પ્રકાશથી બચી શકાય ત્યાં કરે. ૧૯–અવધાન=જો ગૃહસ્થા મહાર ખેતર વિગેરેમાં જતાં કહે કે અમારા ધરાના ઉપયેગ (સ'ભાળ) રાખો, ત્યારે પણ કારણે રહેવું પડયુ હોય તા સ્વય' ઉપયાગ રાખે અથવા ઉપસ્થાપના કર્યાં વિનાના સામાયિકચારિત્રવાળા સાધુએ હાય તા તેમના દ્વારા સંભાળ રખાવે, ૨૦-કેટલા ?=ગૃહસ્થે પૂછ્યું હાય કે કેટલા સાધુએ મારા મકાનમાં રહેશે। ? ત્યારે કારણે ત્યાં રહેવું પડ્યું હાય અને ‘અમુક સખ્યામાં રહીશું, અધિક નહિ રહીએટ એવા નિર્ણય ગૃહસ્થને જણાવીને રહ્યા હોય તે પછી પ્રાક્રૂ કાદિ (અન્ય) સાધુએ આવે તેને રાખવા માટે પુનઃ ગૃહસ્થની અનુમતિ માગે, જો આપે તે ત્યાં, નહિ તે બીજા મકાનમાં ઉતારે, ૨૧-૨૨-ભિક્ષાચરી અને પાણી=ગાચરી-પાણી કોઇવાર નિયત દ્રબ્યાદિ ભાંગે અને કેાઇવાર અનિયત દ્રવ્યો, અનિયત ક્ષેત્રમાંથી, અનિયતકાળે પણ ગ્રહણ કરે. ૨૩-૨૪લેપાલેપ-અલેપ=કાઇવાર આહાર-પાણી લેપકૃત, કાઇવાર અલેપકૃત વહેરે. ૨૫-આય મિલ કાઇવાર આયંબિલ કરે, કોઈ વેળા ન પણ કરે. ૨૬-પડિમા= ભદ્રા ' વિગેરે પઢિમા વહન કરવી અવિરૂદ્ધ છે, અર્થાત્ વહન કરી શકે. ૨૭–માસ૫=માસકલ્પ વિગેરે અભિગ્રહો પણ ગચ્છવાસીઓને કરી શકાય. એ પ્રમાણે ગચ્છવાસી (સ્થવિરકલ્પી) મુનિએની સામાચારીની પ્રરૂપણા કરેલી છે. વળી— ગચ્છવાસી મુનિઓની સ્થિતિ (પ્રરૂપણા) પણ ત્યાં (બૃહત્કલ્પ––૧ લેા, ગા૦ ૧૬૩૪થી ૧૬૫૬ સુધીમાં) આ પ્રમાણે એગણીસ દ્વારાથી કહેલી છે. તેમાં ૧-ક્ષેત્ર, ર-કાળ, ૩–ચારિત્ર, ૪–તી, ૫–પર્યાય, ૬-આગમ, ૭–૩૫, ૮-વેદ, ←લિન્ગ, ૧૦ગ્લેશ્યા, ૧૧–ધ્યાન, ૧૨-ગણુના, ૧૩–તેઓના અભિગ્રહો, ૧૪–દીક્ષા અને ૧૫-મુંડનના વિષયમાં તેની સ્થિતિ કેવી હોય ? Page #578 -------------------------------------------------------------------------- ________________ ગચ્છવાસી સાધુઓની સ્થિતિનાં ૧૯ દ્વારે ]. ૫૭ ૧૬–૧૯મનથી અપરાધ થતાં “ચતુર્ગુરૂ અનુદ્દઘાત પ્રાયશ્ચિત્ત, ૧૭–કારણ, ૧૮-નિષ્પતિકર્મ તથા ૧૯-આહાર-વિહાર ક્યારે કરે ? એ એગણુશ દ્વારે કંઈક જણાવીએ છીએ. ૧–ક્ષેત્રદ્વારે ગચ્છવાસી (સ્થવિર કલ્પી) મુનિઓ જન્મની અને સદભાવની અપેક્ષાએ પંદરે કર્મભૂમિમાં હોય અને સંહરણ કરાએલા તે અકર્મભૂમિઓમાં પણ હોય. ૨-કાળદ્વારે-જન્મથી અને સદભાવથી, બન્ને પ્રકારે પણ અવસર્પિણમાં ત્રીજા, ચેથા અને પાંચમા, ત્રણે આરામાં હોય, ઉત્સર્પિણમાં જન્મથી બીજ, ત્રીજા અને ચેથામાં હોય અને સદ્દભાવથી (ચારિત્રધારી) તે ત્રીજા-ચોથા આરામાં જ હોય, અર્થાત્ બીજા આરામાં જન્મે પણ ચારિત્ર તે ત્રીજા ચોથા આરામાં જ છે. વળી ઉત્સર્પિણીઅવસર્પિણીમાં (એટલે યુગલિકક્ષેત્રમાં જ્યાં સદાય અવસ્થિત કાળ છે ત્યાં) જન્મથી અને સાધુતાથી અને પ્રકારે દુષમસુષમા જે કાળ હોય તે મહાવિદેહમાં અને સંહરણથી તે સુષમાદિ જેવા કાળવાળાં દેવકુરૂ વિગેરે સર્વ ક્ષેત્રોમાં પણ હોય. ૩–ચારિત્રકારે ચારિત્રને પ્રાપ્ત કરતાં ભિન્ન વ્યક્તિની અપેક્ષાએ બે (સામાયિક-છેદપસ્થાપના) ચારિત્રવાળા હોય અને પૂર્વ પ્રતિપન્ન પરિહારવિશુદ્ધિક વિગેરે સર્વ ચારિત્રવાળા હોય. ૪-તીથદ્વારે સ્થવિરકલ્પી સાધુઓ નિયમાં શાસન સ્થપાય ત્યારથી શાસન ચાલે ત્યાં સુધી (તીર્થમાં જ હોય, તીર્થ સ્થપાયા પહેલાં કે વિચ્છેદ ગયા પછી ન હોય. ' પ-પર્યાય દ્વારે પર્યાય બે પ્રકારને, એક ગૃહસ્થપર્યાય બીજે દીક્ષા પર્યાય. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી આઠ વર્ષો અને ઉત્કૃષ્ટથી (કે પૂર્વોડ વર્ષના આયુષ્યવાળો છેલ્લે દીક્ષા લે તેને) પૂર્વે ક્રોડવર્ષને પણ હોય. ચારિત્રપર્યાય જઘન્યથી (દીક્ષા પછી તુર્ત કાળધર્મ પામે અથવા પતિત થાય, વિગેરે કારણે) અંતર્મુહૂર્તને અને ઉત્કૃષ્ટથી દેશે આઠ વર્ષનૂન પૂર્વડ વર્ષ હેય. (કારણ કે ક્રોડપૂર્વથી અધિક આયુષ્ય હેય તેને ધર્મ પ્રાપ્તિ ન હોય, યુગલિકપણું હોય.) -આગમઢારે સ્થવિર કલ્પીઓ નવું શ્રત ભણે અથવા ન પણ ભણે. (અહીં મૂળ પ્રતમાં પૂર્વગુતાગ્રેચન' પાઠ છે તે અશુદ્ધ છે, લખેલી પ્રતમાં “પૂર્વકૃતાર્થન' છે, બૃહત્કલ્પની ટીકામાં અપૂર્વકૃત પાઠ છે તે સંગત છે. કારણ કે-જિનકલ્પી નવું કૃતન જ ભણે અને સ્થવિરકલ્પીઓ ભણે અથવા ન ભણે એમ કહેવાનું છે.) –કપઢારે સ્થવિરકલ્પી સ્થિત અને અસ્થિત અને કલ્પવાળા હોય છે. (કલ્પસૂત્રમાં કહેલા અચલકપણું વિગેરે દશ કલ્પમાં જેનું નિયત પાલન તે સ્થિતકલ્પ અને મધ્યમ તીર્થ કરેના કાળે જેનું અનિયત પાલન તે અસ્થિતકલ્પ એમ સમજવું) ૮–વેદદ્વારે સ્થવિરકલ્પીઓને ચારિત્રની પ્રાપ્તિ વેળા વેદને ઉદય હેય જ, પછી તે કે અવેદી પણ હોય. ૩૧૯-બૃહત્ક૯૫ની ગા. ૧૬૫૫ માં સ્થવિરકલ્પી સાધુને માનસિક અતિચારમાં તપપ્રાયશ્ચિત્તને નિધિ કરીને માત્ર આલોચના અને પ્રતિકમણ બે હોય એમ કહ્યું છે, એથી સમજાય છે કે અહીં કહેલા ચતુર્લઘુ અનુદ્દઘાત’ જિનક૯૫ી વિગેરેને ઉદ્દેશીને હેય. આ ગ્રન્થમાં પણ ચાલુ અધિકારના સેળમાં દ્વારના વિવેચનમાં “વિકલ્પીને માનસિક અતિચારમાં તપપ્રાયશ્ચિત્ત ન હોય એમ કહેલું છે. . . Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૫૩ માં પ્રક્ષિપ્ત ૯-૨લેશ્યારે સ્થવિરકલ્પની પ્રાપ્તિ વેળા પહેલી (છેલ્લી) ત્રણ (પૈકી કેઈ) શુદ્ધ લેશ્યાવાળા હોય અને પછીથી છ પૈકી કઈ પણ એક વેશ્યાવાળા હોય. ૧૦-ધ્યાનદ્વારે ચારિત્રની પ્રાપ્તિ વેળા ધર્મધ્યાની અને પછી આ વિગેરે ચાર પૈકી કઈ પણ ધ્યાનવાળા હોય. ૧૧-લિલુગદ્વારે દ્રવ્યલિગ (રજોહરણાદિ) હોય અથવા ન હોય, ભાવલિશ (ચારિત્રના પરિણામ) તે નિયમા સદૈવ હોય. ૧૨-ગણુનાદ્વારે ચારિત્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરતા સંખ્યામાં ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર હોય અને કેઈ કાળે એક પણ ન હોય, ચારિત્ર પામેલા જઘન્ય–ઉત્કૃષ્ટ ઉભય પ્રકારે બે હજાર ક્રોડથી નવ હજાર કોડ (સહસ્ત્રપૃથફત્વક્રેડ) હોય. ૧૩-અભિગ્રહદ્વારે દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહવાળા હોય. ૧૪-૧૫-દીક્ષાદ્વારે-મુંડાપનદ્વારે દીક્ષા આપવી, મુંડન કરવું, જ્ઞાન-ક્રિયા શીખવાડવારૂપ બને શિક્ષાઓ આપવી, ઉપસ્થાપના કરવી, સાથે આહાર–પાણી કરવા અને સાથે રહેવું, એ છ પ્રકારને સચિત્તદ્રવ્ય (એટલે શિષ્ય કરવારૂપ) જે કલ્પ તેને પાળે. (અહીં લખેલી પ્રતમાં “જનિત ને બદલે બૃહત્કલ્પમાં વમવિન્તિ પાઠ છે તે શુદ્ધ સમજાય છે) અથવા એ કલ્પમાં પિતે અસમર્થ હેય તે (મુમુક્ષુને) ઉપદેશ કરીને અન્ય ગચ્છમાં મેકલે. ૧૬-પ્રાયશ્ચિત્તદ્વારે મનથી અપરાધ થાય તે પણ પહેલાં બે (આલેચના--પ્રતિકમણ) પ્રાયશ્ચિત્ત કરે, (અર્થાત્ માનસિક દેષમાં બે પ્રાયશ્ચિત્ત હય, બીજાં ન હોય) ૧કારણુદ્વારે જ્ઞાનાદિ પુષ્ટ આલંબને એટલે સબળ કારણે અપવાદમાગને પણ આચરે. ૧૮-પ્રતિકર્મ દ્વારે વિના કારણે શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષાદિ, ન કરે, કારણે તે બીમાર, વાદી, આચાર્ય અને વ્યાખ્યાનકાર, એટલાને પગ દેવા, મુખ સાફ કરવું, શરીર દાબવું, વિગેરે પ્રતિકર્મ હાય પણ ખરું. ૧૯–ભિક્ષાઅટન અને વિહારકારે આ બે કાર્યો ઉત્સર્ગથી ત્રીજા પ્રહરમાં અને અપવાદે બાકીના પ્રહરમાં પણ કરે. એ પ્રમાણે સ્થવિરકલ્પનું સ્વરૂપ બૃહત્કલ્પભાષ્યની ગાથાઓને અનુસારે જણાવ્યું. * (હવે પછીને છાપેલી પ્રતને “તીર્થ' ઇત્યાદિ પાઠ અમારી પાસેની લખેલી પ્રતોમાં દેખાતું નથી, છતાં તેમાં કરેલી ટીપ્પણીના “ચાર્જર્વિો - શાકે-સાત્વેિ જ નિનવિિત્ત એ શબ્દોના આધારે તે કઈ પ્રતમાંથી લીધેલો સંભવે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.) યથાલદિકચારિત્ર-જેનું સ્વરૂપ નિરપેક્ષયતિધર્મમાં કહેવાનું છે, તેનું (શેષ-પ્રક્ષિપ્ત) વર્ણન આ પ્રમાણે અહીં ૧૯ દ્વારથી જણાવ્યું છે. - ૩૨૦-છાપેલી પ્રતમાં આટલો પાઠ રહી ગયો છે. “જેસાદારે પ્રતિપમ બાપુ તિરૂપુ સુદ્ધાયુ लेश्यासु धर्मध्यानेन च प्रतिपत्तव्याः, पूर्वप्रतिपन्नास्तु षण्णां लेश्यानामन्यतरस्यां, आर्तादीनां च ध्यानाનામન્યતસ્મિન્ના શુ: ૨૦” ! Page #580 -------------------------------------------------------------------------- ________________ * યથાલર્જિક સાધુઓનું પ્રક્ષિપ્ત સ્વરૂપ] ૫૧૯ ૧-૨-૩-ક્ષેત્ર, કાળ અને ચારિત્રદ્વારેન્થથાલન્દ્રિકાને આગળ કહેવાશે તે પ્રમાણે જિનકલ્પીની તુલ્ય સમજવા. ૪-તી દ્વારે યથાલન્તિકે નિયમા તીર્થંની હયાતિમાં જ હાય, જાતિસ્મરણાદિના ચેાગે પણ્ તી સ્થપાયા પહેલાં કે વિચ્છેદ થયા પછી હાય નહિ. ૫-પર્યાયદ્વારે=જધન્યથી ગૃહસ્થપર્યાય એગણત્રીશ વર્ષના અને યતિપર્યાય વીશ વર્ષના હાય અને ઉત્કૃષ્ટથી ગૃહસ્થતિ અને પર્યાયા દેશેન્યૂનપૂ ક્રોડ વર્ષોંના હાય. ૬-આગમકારે=નવું શ્રુત ન ભણે, કારણ કે સ્વીકારેલા ઉચિતયાગના (યથાલદિકકલ્પના) આરાધનથી જ તે કૃતાર્થં છે. પૂર્વનુ ભણેલું તે વિસ્મૃતિથી ક્ષય ન થાય તે નિમિત્ત એકાગ્રચિત્ત સમ્યગ્ સ્મરણ કરે. ૭–વેદદ્વારે પ્રતિપત્તિકાળે પુરૂષવેદ, નપુંસકવેદ બન્ને હાય, પછી ઉપશમશ્રેણીની અપેક્ષાએ વેદેદયવાળા કે કોઇ વેદાય રહિત પણ હેાય. (સાધ્વી યથાલન્તિક ન હેાય.) ૮–પદ્વારે-સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પમાં પણ હોય. -લેશ્યાદ્વારે પ્રતિપત્તિકાળે ત્રણ શુદ્ધવેશ્યાવાળા અને પછી છએ લેશ્યાઓવાળા પણુ હેાય. ૧૦-યાનદ્વારે-પ્રતિપ્રત્તિકાળે વિશુદ્ધ થતા (વધતા) ધર્મ ધ્યાનવાળા હાય, પછી આર્ત્તરૌદ્ર ધ્યાનવાળા પણ હાય, તથાપિ પ્રાયઃ એનું દુર્ધ્યાન નિરનુંધિ (અનુબંધ રહિત) હેાય. ૧૧-લિગઢારેયથાલન્દિકને વસ્ત્ર પાત્રાદિ સાધુવેષ હોય, અથવા જે પાણીપાત્રી હોય તેને ન પણ હોય. ૧૨-ગણનાદ્વારે યથાલન્દિકકલ્પને સ્વીકારનારા જધન્યથી પાંચ પાંચના ત્રણ ગણા હેાવાથી પંદર પુરૂષા હોય અને ઉત્કૃષ્ટથી સહસ્ર પૃથ હોય. તેમાં વિશેષ એ છે કે ગ્લાનત્વાદિ કારણે કોઈ પાછા ગચ્છમાં જાય કે ખીજાને લેવામાં આવે તે ઓછા-વધારે થતાં સ્વીકારનારા જઘન્યથી એક કે એ પણુ હોય અને ઉત્કૃષ્ટથી એક સેા પણ હાય. પૂર્વપ્રતિપન્ન તેા જધન્ય અને ઉત્કૃષ્ટ અને અપેક્ષાએ ક્રોડપૃથક્ત્વ હોય. (આ એ દ્વારા બૃહત્કલ્પના આધારે અહીં લખ્યાં છે) ૧૩-અભિગ્રહદ્વારેયથાલન્દિકકલ્પ અભિગ્રહ સ્વરૂપ હોવાથી તેમાં દ્રષ્યાદિ અન્ય અભિગ્રહો ન હોય. ૧૪-૧૫-દીક્ષાઢાર અને મુંડાપન દ્વારે યથાલન્તિક કલ્પવાળા બીજાને દીક્ષા ન આપે અને મુંડે પણ નહિ. હા, દીક્ષાના ઉપદેશ કરે અને કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તેા બીજાને સેાંપે. ૧૬-પાયશ્ચિત્તદ્વારે=મનથી પણ અપરાધ થતાં તેઓને ‘અનુદ્ધાત’ એટલે ઓછામાં ઓછુ ‘ચતુરૂ’ પ્રાયશ્ચિત્ત હોય. ૧૭–કારણદ્વારે-કારણ એટલે જ્ઞાનાદિનું પ્રત્યેાજન, તેમાં યથાલકને કલ્પ નિરપવાદ ચારિત્રને પાલન કરવાના હોવાથી જ્ઞાનાદિ પુષ્ટ આલંબને પણ તેઓ અપવાદ ન સેવે. ૧૮-પ્રતિક દ્વારે=આ મહાત્માએ નેત્રના મેલ પણ દૂર ન કરે, અર્થાત્ શરીરનું કા† પ્રહારનું પ્રતિકમાં સર્વથા ન કરે, Page #581 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦. [૦ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૫૩ માં પ્રક્ષિપ્ત ૧૯-ભિક્ષાઅટન-વિહારદ્વારે ભિક્ષાબ્રમણ અને વિહાર ત્રીજા પ્રહરમાં જ કરે, શેષ પ્રહમાં પ્રાયઃ કાત્સર્ગ અને અલ્પમાત્ર નિદ્રા હોય. જંઘાબળ ક્ષીણ થવા છતાં અપવાદ ન સેવે, કિન્તુ વિહારના અભાવે પણ જ્યાં રહે ત્યાં કલ્પના અનુસારે પિતાના (જ્ઞાનાદિ) ગોની સાધના કરે (છાપેલી પ્રતમાં આની પછી “ લ્યા” વિગેરે જે પાઠ છે તે પ્રતના પૃ. ૧૭૫ ની પહેલી પંકીની ૬-૭ પંક્તિની “વવૃત્ત” ઈત્યાદિ ગાથાઓ સાથે સંબંધ રાખતું હોવાથી અમે તેને અર્થ મૂળક ૧૫૧ ની ટીકાના ભાવાર્થમાં પૃ. ૫૦૦ માં લીધો છે) ઈતિ પરમગુરૂ ભટ્ટારક શ્રીવિજયાનન્દસૂરિશિષ્ય મુખ્ય પડિત શ્રીશાન્તિવિજયગણિચરણસેવિ મહોપાધ્યાય શ્રીમાનવિજયગણિ વિરચિત શ્રી પન્ન ધર્મસંગ્રહની ટીકામાં “સાપેક્ષયતિધર્મનું વર્ણન” એ નામવાળા ત્રીજા અધિકારને (બીજા ભાગના પહેલા અધિકારને) ગુજરાતી અનુવાદ પૂર્ણ થયે. Page #582 -------------------------------------------------------------------------- ________________ | | | નમ: શનિનકવનાર છે. ધર્મસંગ્રહ ભાગ ૨ જે, વિભાગ ૪ થે. હવે નિરપેક્ષયતિધર્મનું વર્ણન કરતાં પ્રથમ તેની યોગ્યતા જણાવે છે. मूलम्-" प्रमादपरिहाराय, महासामर्थ्यसंभवे । શતાનાં નિરપેક્ષ-તિમતિસુન્દ્રા રા' મૂળને અર્થગછવાસના(સાપેક્ષયતિધર્મના) પૂર્ણ પાલનથી કૃતાર્થ થએલા અતિસામર્થ્યવાળા સાધુઓને પ્રમાદને પરિહાર કરવા માટે નિરપેક્ષયતિધર્મ (સ્વીકારવો) અતિ સુંદર છે. ટીકાને ભાવાર્થ-મસિમર્થસંમ=પ્રથમનાં ત્રણ સંઘયણે (પૈકી કઈ એક) હોવાથી વજની ભીંત સમાન બૈર્યને વેગે કાયાનું બળ અને (કાયા મજબૂત હેવાથી) મનનું બળ, અર્થાત્ કાયાની અને મનની શક્તિ હોવાથી પ્રમાવિપરિચ=પૂર્વે જેનું વર્ણન કર્યું તે આઠ પ્રકારના પ્રમાદને ત્યાગ કરવા માટે જે મુનિઓ “તાર્થનામું-શિષ્યોને આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક, એ પાંચ પદેને યોગ્ય બનાવીને પિતાનું સંઘને અંગેનું કર્તવ્ય પૂર્ણ કરી ચૂક્યા હેય, તેઓને “નિરપેક્ષા સહાયની અપેક્ષા ન હોવાથી ગચ્છથી મુક્ત થવા રૂપ “ત્તિધર્મ = સાધુધર્મ ‘તિકુન્દ =વિશેષ નિર્જરા (કલ્યાણ) કારક છે. અર્થાત્ કૃતકૃત્ય થએલા આચાર્ય વિગેરેને પ્રમાદના (મેહના) વિજય માટે નિરપેક્ષ યતિધર્મ સ્વીકાર અતિ શ્રેષ્ઠ છે. અહીં એમ સમજવાનું છે કે નિરપેક્ષસાધુએ ત્રણ પ્રકારના હોય છે-૧-જિનકલ્પિક, ૨-શુદ્ધપારિવારિક (પરિહારવિશુદ્ધિવાળા) અને ૩યથાલન્દ્રિક. તેમાં જિનેશ્વરના જે કલ્પ (આચાર) તે “જિનકલ્પ' એટલે ઉગ્રવિહાર (આરાધના), તેને જે આચરે તે સાધુ જિનકદિપક કહેવાય. બીજા પરિહાર' એટલે વિશિષ્ટ જાતિને તપ, તેને આચરે તે સાધુ પારિવારિક અને તેને “શુદ્ધ' વિશેષણ લગાડતાં શુદ્ધપારિવારિક કહેવાય, ત્રીજા થથાલન્દ એટલે એ(યથાલદ) કહ૫ને અનુરૂપ અમુક કાળ, તેટલો કાળ કલ્પ પ્રમાણે આચરણ કરે તે સાધુ “યથાલબ્દિક જાણવા. જો કે આ ઉપરાંત બારપ્રતિમાઓનું પાલન કરવું તે પણ નિરપેક્ષયતિધર્મ છે જ, પણ તેને પહેલાં જણાવેલ હોવાથી અહીં કહીશું નહિ. અહીં તો ઉપર કહ્યા તે ત્રણ પ્રકારનું જ સ્વરૂપ કહીશું. આ નિરપેક્ષ યતિધર્મના અધિકારીઓ પ્રાયઃ આચાર્ય વિગેરે પાંચ (પદસ્થ) પુરૂષે જ છે. (સાધ્વીઓને આ ધર્મ સ્વીકારવાનો અધિકાર નથી.) કહ્યું છે કે "गणिउज्झायपवित्ती, थेरगणच्छेइआ इमे पंच। પાયમહિાળિો ફ, તેલિમિમાં હો તુઝા ૩ પશ્ચતુરૂ૭૮ ભાવાર્થ-ગણ-ગચ્છાધિપતિ–આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવદક, એ પાંચ પુરૂષ પ્રાયઃ આ નિરપેક્ષ યતિધર્મમાં અધિકારી છે, તેઓને આ (કહીશું તે) તુલના (ગ્યતા માટે પ્રયત્ન કરવાનો હોય છે.. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨. [ધ સં૦ ભા. ૨ વિ૦ ૪-ગા૦ ૧૫૪ આ ધર્મને સ્વીકારવાની ઇચ્છાવાળાએ પ્રથમ તે પૂર્વ રાત્રે અને પાછલી રાત્રે એમ વિચારવું કે “ગચ્છવાસમાં રહીને દીર્ધ પર્યાય સુધી ચારિત્રનું પાલન કર્યું, એગ્ય જીને વાચના પણ આપી અને અનેક શિષ્યોને (આચાર્યાદિપદને) લાયક બનાવ્યા, તે હવે પછી મારે શું કરવું એગ્ય છે?' ઇત્યાદિ વિચારીને જ્ઞાન હોય તે પિતાનું આયુષ્ય કેટલું બાકી છે ? તે સ્વયં વિચારે અને એવું વિશિષ્ટ જ્ઞાન ન હોય તે બીજા અતિશાયી જ્ઞાનીને પૂછે. જે એમ જણાય કે આયુષ્ય અલ્પમાત્ર બાકી છે તે પૂર્વે જણાવ્યાં તે પિકીનું (સ્વશક્તિ પ્રમાણે) કોઈ એક અનશન સ્વીકારે, આયુષ્ય લાંબુ બાકી છતાં જંઘાબળ ક્ષીણ થયું હોય તે સ્થિરવાસ સ્વીકારે અને શક્તિ પુષ્ટ (સારી) હેય તે જિનકલ્પ વિગેરે કેઈ અભ્યત વિહારને (નિરપેક્ષ ધર્મનો) સ્વીકાર કરે. તેમાં કઈ કલ્પ સ્વીકારતાં પહેલાં તે આચાર્ય વિગેરેએ પ્રથમ પોતે જે કલ્પ ઈ છે તે વિષયમાં આ પ્રમાણે તુલના (સ્વસામર્થ્યની ખાત્રી કરવી જોઈએ. તે ઉપરાંત આચાર્ય જિનકાદિને સ્વીકારવા ઈચ્છે તેણે પ્રથમ સ્વગચ્છને અમુક કાળ માટે બીજા ગ્ય પાલક(આચાર્ય)ની નિશ્રામાં સંપ જોઈએ, ઉપાધ્યાયાદિ નિરપેક્ષધર્મ સ્વીકારવા ઈચ્છે તે “સાધુઓને વાચના આપવી વિગેરે પોતાનું તે તે કાર્ય તેવા અન્ય યોગ્ય સાધુને સેપે અને એ રીતે તે નૂતન આચાર્ય–ઉપાધ્યાય વિગેરે તે તે કાર્યો કરવામાં કેટલા યોગ્ય છે? તે તે અધિકારને લાયક છે કે નહિ? તેની પરીક્ષા કરે. કારણ કે યેગ્યતાવાળાને પણ આ અધિકાર(પદ)ને નિર્વાહ કરે (નિરભિમાની રહેવું) દુષ્કર છે, કહ્યું છે કે " गणणिक्खेवित्तरिओ, गणिस्स जो वा ठिओ जहिं ठाणे । વો તે. સમસ્જ ૩, જિસિવવ રૂાર વેવ ” પન્નવસ્તુ રૂ૭૬ . ભાવાર્થ-આચાર્ય અમુક કાળ માટે પિતાનો ગણ અન્યને સેપે, અથવા જે જે ઉપાધ્યાય વિગેરે જે જે પદે હોય તે તે સ્થાને પોતાના તુલ્ય બીજાને અમુક કાળ માટે સ્થાપે. કારણ કે– “વિછીમુ તાવ , સિથા હતિમસ તાબાસ? .. ___ जोग्गाणवि पाएणं, णिव्वहणं दुक्करं होइ ॥" पञ्चवस्तु० १३८०॥ ભાવાર્થ-ત્યાં સુધી જોઈએ કે તેઓ આ અધિકારને માટે કેવા ગ્ય છે? કારણ કે યેગ્યતાવાળાને પણ પ્રાયઃ આ સ્થાનને (અધિકાર) નિર્વાહ કરે (પચાવવું) દુષ્કર છે. - તે પછી નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવાની ઇરછાવાળો પિતે પાંચ તુલનાએ વડે આત્માને તળે, અર્થાત પિતાની શક્તિને કેળવે. (ગ્યતાને માપે. કહ્યું છે કે – તળ , pr વા तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ ॥" प्रवचनसारोद्वार-४९९ ॥ ભાવાર્થ તપ, માનસિક શૈર્ય, શ્રુત, એકત્વ અને કાયિક તથા માનસિક બળ, એ પાંચ પ્રકારની તુલનાએ જિનકલ્પને સ્વીકાર કરનારને કરવાની કહી છે. તેમાં ૧-તપથી આત્માને તે એગ્ય બનાવે કે કઈ દેવ વિગેરે “ઉપસર્ગ કરવા માટે શુદ્ધ આહાર ન મળે તે પ્રસંગ ઉભું કરે તે છ મહિના સુધી સુધાને સહન કરી શકે. Page #584 -------------------------------------------------------------------------- ________________ - - નિરપેક્ષ યતિધર્મની પાંચ તુલનાએ તથા જિનકલ્પના આચાર] ૫૨૩ ર-સત્વથી ભય અને નિદ્રાનો વિજય કરે, આ સર્વોતુલના પાંચ પ્રકારે થાય છે, પહેલીજ્યારે રાત્રે સર્વસાધુઓ નિદ્રાધીન થાય ત્યારે ઉપાશ્રયમાં જ કાયોત્સર્ગ કરવાથી અને શેષ ચાર ઉપાશ્રયની બહાર વિગેરે અન્ય પ્રદેશમાં કાર્યોત્સર્ગ કરવાથી થાય. કહ્યું છે કે– "पढमा उवस्सयंमी, वीआ बाहिं ति(तइ)या चउक्कमी। સુનવરંમિ રસ્થી, ગ(ત)હું મિત્રા મહામિન ' પડ્યુવતુ રૂBE ભાવાર્થ–સવની પહેલી તુલના ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી ચેકમાં (ચૌટામાં, એથી શુ ઘરમાં (નિર્જન ખંડિએરમાં) અને પાંચમી સ્મશાનમાં. (અર્થાત્ ઉત્ત"ત્તર ધર્યને કેળવતાં છેલી રાત્રિએ સ્મશાનમાં પણ ભય ન લાગે તેવી નિર્ભયતા કેળવે.) ૩-સૂત્રભાવનાથી સૂત્રને પિતાના નામની માફક એવું અતિપરિચિત કરે કે દિવસે અથવા રાત્રે શરીરછાયા વિગેરે સમયને જાણવાનાં અન્ય સાધનનો અભાવ હોય ત્યારે પણ સૂત્ર પરાવર્તન કરીને તેને અનુસાર એક ઉશ્વાસ, કે પ્રાણ, સ્તોક, લવ, મુહૂર્ત, વિગેરે તે તે સમયને સારી રીતે જાણી શકે. અર્થાત્ સૂત્ર ભણતાં જે સમય લાગે તેને અનુસારે કાળનું માપ કાઢી શકાય તેવી રીતે સૂત્રને અતિપરિચિત (દઢ) કરે. ક-એકત્વભાવનાથી એકાન્તમાં રહી શકાય તેવા પ્રયત્ન કરે. તેમાં પ્રથમ ગુર્વાદિનાં દર્શન અને તેઓ સાથે બોલવાનું પણ બંધ કરે, એમ કરતાં બાહા (બાદર) વસ્તુનું મમત્વ મૂળમાંથી જ તૂટી જાય ત્યારે શરીર, ઉપધિ, વગેરેનું મમત્વ પણ દૂર કરવા આત્માને શરીરાદિથી ભિન્ન સમજતે ઉત્તરોત્તર શરીરને, ઉપધિને પણ રાગ તેડી નાખે. પ-બળ ભાવનાથી શરીર અને મન બંનેનું બળ કેળવે. તેમાં શરીરબળ શેષ મનુષ્ય કરતાં અતિશાયી સમજવું, એવા બળના અભાવે પણ ધૈર્યબળથી (મનથી) આત્માને તે દઢ બનાવે કે આકરા પણ પરીષહ અને ઉપસર્ગો તેને બાધા ન કરી શકે. આ પાંચ ભાવનાથી ભાવિત થએલ-જિનકલ્પીના જે બનેલો પતે ગરછમાં રહીને જ ઉપધિ અને આહાર બન્નેની પરિકર્મણ કરે (ગ્યતા કેળવે). ઉપધિના પરિકર્મમાં જે પિતાને પાણિપાત્રી (હાથમાં ભેજન–પાણી વિગેરે લેવા છતાં એક બિન્દુ પણ નીચે ન પડે, કિન્તુ ઉપર શિખા વધતી જાય તેવી લબ્ધિ હોય તે તેને અનુરૂપ પરિકર્મ કરે (સંસ્કાર ઘડે) અને તેવી લબ્ધિ ન હોય તે પાત્રધારી તરીકેનું પરિકર્મ કરવા યથાગ્ય ઉદ્યમ કરે. આહાર પરિકર્મમાં તે ત્રીજા પ્રહરને પ્રારંભ થયા પછી વાલ, ચણા, વિગેરે પ્રમાણે પેત, ગૃહસ્થને વધી પડેલું અને સુકું (નિલેપ)ભજન પણ પૂર્વે કહી તે અસંતૃષ્ટ, સંસૃષ્ટ, ઉદ્ઘત, વિગેરે સાત પિંડેષણાઓ પૈકી છેલ્લી ઉઠ્ઠત વિગેરે (ઉદ્ધત, અલ્પપિકા, ઉદ્દઘાહિત, પ્રગ્રાહિત અને ઉજ્જિતધર્મા, પાંચમાંથી ગમે તે બેને અભિગ્રહ કરીને તે બેથી આહાર-પાણ ગ્રહણ કરે, તેમાં પણ એક એષણાથી ભેજન અને બીજીથી પાણી ગ્રહણ કરે. એ પ્રમાણે વિધિપૂર્વક આત્માને સંસ્કારી બનાવીને, સકળસંઘને ભેગો કરીને, સકળ સાધુઓને ખમાવીને અને પિતાના સ્થાને સ્થાપેલા આચાર્યને હિતશિક્ષા આપીને તે કાળે હોય Page #585 -------------------------------------------------------------------------- ________________ પર. [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૪-ગા૦ ૧૫૪ તે શ્રીતીર્થકરની સમીપે, તેઓના અભાવે શ્રીગણધરની સમીપે, તેઓના અભાવે ચૌદપૂર્વધરની સમીપે, તેઓના અભાવે દશપૂર્વધરની સમીપે અને તે પણ ન હોય તો વડ, અશેક, વિગેરે ઉત્તમ વૃક્ષની નીચે સ્વયં, મોટા આડંબરથી (ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં) જિનકલ્પને સ્વીકાર કરે. આ જિનકપીને (પૂર્વે કહી તે દશવિધ ચક્રવાલ) સામાચારી પિકી ૧-આવશ્યિકી, ૨-નૈધિક, ૩-મિથ્યાકાર, ૪-ગૃહસ્થને પૂછવારૂપ પૃચ્છા અને પ–(ગૃહસ્થની) ઉપસમ્મદા, એ પાંચ હેય, અન્ય આચાર્યો કહે છે કે આવશ્વિકી, ને ધિકી અને ગૃહસ્થની ઉપસર્પદા, એ ત્રણ જ હેય, કારણ કે આરામ-ઉદ્યાન વિગેરેમાં રહેનારા જિનકલ્પીને સામાન્યતયા ગૃહસ્થની અનુમતિ લેવી વિગેરે પણ અસંભવિત છે. અહીં પૂર્વે (સ્થવિરકલ્પના કહ્યાં તે જ શ્રત વિગેરે ૨૭ દ્વારેથી જિનકલ્પના આચારની મર્યાદા સ્વરૂપ અલ્પમાત્ર) કહીએ છીએ. ૧-મૃત-શ્રુતસંપત્તિ જિનકલ્પીને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધી હોય, કારણ કે ઓછામાં ઓછા તેટલા જ્ઞાનવાળાને ભવિષ્યનું જ્ઞાન થાય, (ભવિષ્યના જ્ઞાન વિના જિનકલ્પ સ્વીકારી શકાય નહિ). ઉત્કૃષ્ટથી તે સંપૂર્ણ દશપૂર્વક૨૧હોય. કારણ કે સપૂર્ણ દશપૂર્વ સફળ દેશનાની લબ્ધિવાળા હોવાથી શાસનપ્રભાવના અને ભવ્યજીવોને ઉપકાર કરે, વિગેરે દ્વારા સ્થવિરકલ્પથીજ ઘણું નિર્ભર કરી શકે, તેથી તે જિનકલ્પને સ્વીકારતા નથી. ૨-સંઘયણુ–સંઘયણ પહેલું જ હોય, એથી જિનકલ્પીનું હૈયે વજની ભીંત જેવું દઢ હોય. ૩-ઉપસર્ગો-દેવ વિગેરેથી ઉપસર્ગો થાય અથવા ન પણ થાય, થાય તે માનસિક પીડા (દુધ્ધન) વિના સમાધિથી સહન કરે. ૪–આતંક-આતંક આવે અથવા ન પણ આવે, આવે તે જિનકપીને શરીરની પ્રતિકર્મણને (રક્ષાનો) નિષેધ હોવાથી સહન કરે, પણ ચિકિત્સા ન કરાવે. ૫–વેદના-લેચ વિગેરેની સ્વકૃત અને વૃદ્ધાવસ્થા વિગેરેની ઉપક્રમરૂપ, એ બને વેદનાઓ હોય, છતાં શુભભાવથી સહન કરે. ૬-કેટલા ?–વસતિ વગેરેમાં રહે ત્યાં (બીજા હેય તે પણ) બીજાની સહાયની અપેક્ષા રાખવાની નહિ હેવાથી ભાવથી એકલા જ હોય અને એક સ્થાને ઉત્કૃષ્ટથી સાતને સંભ હેવાથી દ્રવ્યથી તે અનેક પણ હોય. ૭–સ્થડિલ (પરડવવાની ભૂમિ)-વડીનીતિ, લઘુનીતિ અને જીર્ણવોને જિનકલ્પી અનાપાતઅસલક વિગેરે (પૂર્વે જણાવ્યા તે) દશ ગુણવાળી ભૂમિમાં જ પરડવે, દેષિતમાં નહિ. ૮-વસતિ (ક્ષેત્રનું મમત્વ)-માસક૫ કે ચાતુર્માસકલ્પ માટે જ્યાં રહે તે ક્ષેત્રના છ ભાગ કપે અને એક દિવસે જે ભાગમાં ભિક્ષા માટે ફરે ત્યાં પુનઃ સાતમા દિવસે ફરે. (અર્થાત્ છ ભાગમાં એક એક દિવસ ફરે, સ્થાન કે ગામનું મમત્વ ન કરે, પ્રમાર્જના તે કરે.) ૩૨૧-આ પાઠ છાપેલી પ્રતમાં રહી ગયું છે, લખેલીમાં છે. “સપૂર્વાલાપૂર્વઃ પુનમોષવજનતા प्रवचनप्रभावना-परोपकारादिद्वारेण च बहुतरं निर्जरालाभमासादयतीत्यसौ न जिनकल्पं प्रतिपद्यते " Page #586 -------------------------------------------------------------------------- ________________ - - - - જિનકલ્પના આચારે અને તેનું સ્વરૂ૫] ૫૨૫ ૯-ક્યાં સુધી રહેશે ?, ૧૦-૧૧ વડીનીતિ, લઘુનીતિ અમુક સ્થળે પરઠવવી, અમુક ભૂમિમાં નહિ, ૧૨-અવકાશ (‘અહીં બેસવું, અહીં નહિ” વિગેરે), ૧૩-તૃણ, પાટીયું, વિગેરે વાપરજે અથવા ન વાપરશો, ૧૪-મકાનની રક્ષા, ૧૫-વસતિને સંસ્કારવી-સાફસુફ કે મરામત કરવી, ૧૬–બલિ તૈયાર થતો હોય તે વસતિમાં ન રહેવું, ૧૭–૧૮-અગ્નિ કે દીપક સળગતો હોય તેવી વસતિમાં ન રહેવું, ૧૯ગૃહસ્થની વસ્તુની રક્ષા કરવી અને ૨૦-કેટલા રહેશે ? એ દ્વારમાં જે ગૃહસ્થ પૂછે, તેની પરાધીનતા હોય, તે તેવા સ્થાને જિનકલ્પી રહે નહિ, કારણ કે સૂક્ષ્મ પણ અપ્રીતિ થાય ત્યાં જિનકલ્પી મહાત્મા ન રહે. માટે એટલાં દ્વારે જિનકલ્પીને નિષેધરૂપ સમજવાં. ૨૧-૨૨-ભિક્ષાચરી અને વિહાર–આહાર (નિહાર) અને વિહાર અને ત્રીજા પ્રહરમાં જ કરે, કાળનું જ્ઞાન હોવાથી એ પ્રહર શરૂ થતાં જ નિયમ હોય ત્યાં અટકી જાય. ૨૩-૨૪-લેપાલેપ અને અલેપ-પૂર્વે કહી તે સાત પૈકી બે એષણના અભિગ્રહપૂર્વક આહાર-પાણુ અપકૃત મળે તે જ લે, લેપકૃત આહારાદિ ન લે. ૨૫-આચાર્લી-આચામાન્સ (વિગઈવાળાં) અશનાદિ ન લે અને અનાચામામ્સ (આયંબિલનાં) પણ લેપકૃત ન ગ્રહણ કરે. (અર્થાત તુચ્છ-ઉક્ઝિતધર્મો મળે તે ગ્રહણ કરે.) ૨૬-પડિમા-કઈ જાતની ન સ્વીકારે, કારણ કે જિનકલ્પ અભિગ્રહરૂપ છે, તેનું પાલન કરવાથી જ કૃતકૃત્ય થાય. ૨–માસક–એક ક્ષેત્રના છ ભાગ કલ્પીને પ્રતિદિન એક એક ભાગમાં ફરે, કેઈ ક્ષેત્રાદિમાં એક દિવસ પણ મમત્વ ન કરે, માટે છેલ્લાં ત્રણદ્વારા પણ નિષેધ રૂપ સમજવાં. વિશેષ શું કહેવું ? સિંહ, વાઘ, વિગેરે હિંસક જીવ સામે આવે તે પણ માર્ગ છોડીને ઉજ્જડ માર્ગે ચાલી ઈર્યાસમિતિને ભંગ ન કરે, ઈત્યાદિ જિનકલ્પિકની સામાચારી (બૃહત્ક૯પભાષ્ય ઉ૦ ૧, ગા–૧૩૮૨ થી ૧૪૧૨ સુધીમાં જણાવેલી છે. હવે જિનકલ્પની સ્થિતિ (સ્વરૂ૫) જણાવવા માટે કેટલાંક દ્વારે કહીએ છીએ તે ૧-ક્ષેત્ર, ર–કાળ, ચારિત્ર, ૪-તીર્થ, ૫-પર્યાય, ૬-આગમ, ૭-વેદ, ૮-કલ્પ, ૮-લિગ, ૧૦–લેશ્યા, ૧૧–ધ્યાન, ૧૨-ગણના, ૧૩-અભિગ્રહ, ૧૪-પ્રવાજના, ૧૫-મુંડાપન, ૧૬–નિષ્પતિકમતા, ૧૭–ભિક્ષા અને ૧૮-પંથ, એ અઢાર (તથા ૧–કારણ અને ૨૦–પ્રાયશ્ચિત્ત એ બે મળી કુલ વીસ) દ્વારે છે. તેમાં ૧–તીર્થ, ૨-પર્યાય, ૩-આગમ, ૪-વેદ, પ–ધ્યાન, ૬-અભિગ્રહ, • પ્રવજ્યા આપવી, ૮-મુંડન કરવું, ૯-નિષ્પતિકતા, ૧૦–ભિક્ષા અને ૧૧–પંથ, એ અગીઆર દ્વારા આગળ કહીશું તે પરિહારવિશુદ્ધિકનાં દ્વાર પ્રમાણે અને બાકીનાં નીચે પ્રમાણે છે. ૧-ક્ષેત્રદ્વારે જન્મથી અને સદ્ભાવથી (જિનકલ્પપ્રતિપન્ન) પંદરે કર્મભૂમિમાં હોય, સંહરણથી તે કર્મભૂમિ-અકર્મભૂમિમાં પણ હોય. (અહીં છાપેલી પ્રતમાં [] છે તે વધારાને છે, કારણ બૃહત્ક૯૫ ગા. ૧૪૧૫ માં સંહરણથી કર્મભૂમિ અકર્મભૂમિમાં હોય એમ કહ્યું છે.) ર-કાલકા-જિનકલ્પીને જન્મ અવસર્પિણીના ત્રીજા-ચોથા આરામાં જ હોય, વ્રતધારી (જિનકલ્પ પામેલા) તે (ત્રીજા, ચેથા અને પાંચમા આરામાં પણ હોય. (અર્થાત્ પાંચમા Page #587 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ [[ધ સં. ભા. ૨ વિ૦ ૪-ગા૦ ૧૫૪ આરામાં જન્મેલે જિનકલ્પને સ્વીકારી ન શકે.) ઉત્સપિણમાં તે જિનકલ્પને પામેલા ત્રીજા, ચેથા આરામાં જ હોય અને જન્મથી (ત્રીજા-ચોથા તથા) બીજા આરામાં પણ હોય. (અર્થાત્ બીજા આરામાં જન્મેલો પણ વ્રત ત્રીજામાં લઈ શકે.) અવસ્થિતકાળે તે અવસર્પિણ-ઉત્સર્પિણીના દુઃષમાસુષમા કાળમાં તે આરાઓમાં) જન્મેલા અને ત્રતધારી પણ હય, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાં તેઓ સદૈવ હેય છે. સંહરણથી તે સર્વ આરાઓના કાળમાં પણ હેય. (કારણ કે દેવકુરૂ આદિ દરેક ક્ષેત્રમાં સંહરણથી હવાનો સંભવ છે.) ૩-ચારિત્રદ્વારે-આ કલ્પને અંગીકાર કરનારા પહેલા અને બીજા બે ચારિત્રવાળા જ હોય, તેમાં મહાવિદેહમાં અને ભરત તથા એરબતમાં બાવીશ તીર્થકરના શાસનમાં સામાયિકચારિત્રવાળા અને પહેલા-છેલ્લા તીર્થકરના કાળમાં છેદેપસ્થાપનીય ચારિત્રવાળા હેય. કલ્પને સ્વીકાર્યા પછી તે ચોથા સૂમસં૫રાય અને પાંચમા યથાખ્યાત ચારિત્રવાળા પણ હેય, કિન્તુ તે ઉપશમશ્રેણીવાળા હોય, ક્ષેપક શ્રેણીવાળા નહિ. કારણ કે-“વસ્ત્રમાવો અર્થાત્ “જિનકલ્પ સ્વીકારનારને તે જન્મમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિને નિષેધ છે એમ કહેલું છે. (ક્ષપકશ્રેણીવાળે તે અવશ્ય કેવલી થાય જ, માટે એ શ્રેણી જિનકલ્પીને ન હોય.) ૪-૯૯૫દ્વારે-સ્થિતક૯૫માં જ હોય, (અસ્થિત કલ્પ જિનકલ્પીને ન હાય.) પ-લિંગદ્વારે-જિનકલ્પને સ્વીકાર કરતાં અવશ્ય દ્રવ્ય અને ભાવ બને લિલ્ગ હોય, સ્વીકાર્યા પછી ભાવલિષ્ણ અવશ્ય હેય, દ્રવ્યલિશ (રજોહરણાદિ) ઉપકરણે કેઈ હરણ કરી જાય અથવા જીર્ણ થઈ જાય, વિગેરે કારણે ન પણ હોય, માટે તેની ભજના સમજવી. ૬-ગણુનાદ્વારે સ્વીકાર કરનારા (પ્રતિપદ્યમાન) જઘન્યથી એક અથવા બેથી માંડીને ઉત્કૃષ્ટ શતપૃથફત્વ(બસોથી નવસ) હેય અને સ્વીકારકરેલા (પૂર્વ પ્રતિપન્ન) જઘન્ય-ઉત્કૃષ્ટ બને પ્રકારે સહસપૃથફત્વ હોય જ. ૭–પંથ (વિહાર) દ્વારે ૩૨ ગોચરી ભ્રમણ અને વિહાર અવશ્ય ત્રીજા પ્રહરમાં જ કરે, બાકીના પ્રહરેમાં પ્રાયઃ કાયોત્સર્ગમાં રહે. એમ ૧૮ દ્વારા વર્ણવ્યાં, ૧ભું કારણદ્વાર અહીં લીધું નથી, તેમાં કારણ એટલે પુષ્ટ નિમિત્ત, જિનકલ્પી ગમે તેવા પુષ્ટ આલંબને પણ અપવાદને ન સેવે અને ૨૦મા પ્રાયશ્ચિત્ત દ્વારે મનના સૂક્ષમ પણ અતિચારનું જિનકલ્પીને જઘન્ય પણ “ચતુરૂ પ્રાયશ્ચિત્ત હેય. ઈત્યાદિ જિનકલ્પીનું સ્વરૂપ કહ્યું, હવે બીજા શુદ્ધપારિહારિકનું સ્વરૂપ કહીએ છીએ. પારિવારિક (પરિહારવિશુદ્ધિ નામના ચેથા ચારિત્રવાળા) સાધુઓ બે પ્રકારના હોય, એક નિર્વિશમાન એટલે વિવક્ષિત અમુક તપને કરતા અને બીજા નિર્વાિષ્ટકાયિક એટલે વિવક્ષિત (કલ્પને અનુસારે કરવા ગ્ય) અમુક તપને પૂર્ણ કરી ચૂકેલા. આ કલ્પવાળાઓને સમુદાય નવ સાધુઓને હય, તેમાં ચાર તપ કરનારા, ચાર તેઓની અનુચર્યા (વૈયાવચ્ચ) કરનારા અને એક કપસ્થિત વાચનાચાર્ય હોય. જો કે તે સઘળા કૃતના અતિશયવાળા હોય, તે પણ આચાર એ છે કે તેમાંથી કેઈ એકને કલ્પસ્થિત (વાચનાચાર્ય) સ્થાપે. ૩૨૨-છાપેલી પ્રતમાં આ દ્વારે નથી, છતાં બૃહત્કલ્પમાં હોવાથી તેના આધારે અહીં લીધાં છે. . Page #588 -------------------------------------------------------------------------- ________________ પરિહારવિશુદ્ધ ચારિત્રનું વર્ણન] પ૨૭ આ પારિવારિકક૫માં પ્રવેશ (તેને સ્વીકાર) કરનારાઓને તપ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર હોય છે, તેમાં ગ્રીષ્મકાળે અનુક્રમે જઘન્ય ચતુર્થભક્ત, મધ્યમ ષષ્ઠભક્ત અને ઉત્કૃષ્ટ અષ્ટમભક્ત હોય, શીતકાળે અનુક્રમે ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત અને દેશભક્ત હોય અને વર્ષાકાળે જઘન્ય અદૃમ ભક્ત, મધ્યમ દશભક્ત અને ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત હોય. પારણે ત્રણે કાળમાં આયંબિલ કરવાનું કહ્યું છે અને ભિક્ષાગ્રહણ જિનકલ્પની જેમ (સાત પૈકી છેલ્લી પાંચ એષણામાંથી કોઈ એને અભિગ્રહ કરીને એકથી આહાર અને બીજીથી પાણી ગ્રહણ કરે. આ તપ કલ્પ કરનારાઓ માટે સમજ, શેષ વાચનાચાર્ય અને વૈયાવચ્ચ કરનારા મળી પૂર્વે (ઉપર) જણાવ્યા તે પાંચ તે અભિગ્રહ કરીને (બે એષણાથી) આહાર–પાણી ગ્રહણ કરે અને "દરરોજ આયંબિલ કરે. એ પ્રમાણે છ મહિના સુધી તપ પૂર્ણ કરીને તપ કરનારા વૈયાવચ્ચ અને વૈયાવચ્ચ કરતા હોય તે કહ૫ને સ્વીકારીને તપ શરૂ કરે. (વાચનાચાર્ય હોય તે જ રહે.) એમ બીજા છ મહિના સુધી બીજા ચાર આરાધના કરે, કુલ બાર મહિના પૂર્ણ થતાં વાચનાચાર્ય હોય તે છ મહિના પારિવારિક કલ્પને (ઉપર જણવ્યો તે) તપ કરે, બાકીના આઠમાંથી એકને વાચનાચાર્ય સ્થાપે અને સાત વૈયાવચ્ચ કરે. (તેમાં પણ તપ કરનારા આહાર–પાણી જુદા વાપરે અને વાચનાચાર્ય તથા વૈયાવચ્ચ કરનારાઓ સાથે વાપરે.) એમ આ કલ્પ કુલ અઢાર મહિનાને છે, કલ્પ પૂર્ણ થયા પછી પુનઃ તે કલ્પને સ્વીકારે, જિનકલ્પને સ્વીકારે, અથવા પાછા ગચ્છમાં ભળી જાય. આ પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળા બે પ્રકારના હોય, એક અમુક કાળ સુધી અને બીજા જાવાજીવ સુધી કલ્પ પાળનારા. તેમાં જે કલ્પ પૂર્ણ થતાં (અઢાર માસ પછી) પુનઃ એ જ કલ્પને સ્વીકારે અથવા પાછા ગચ્છમાં આવે તે અમુક કાળવાળા–ઈત્વરિક અને જિનકલ્પને સ્વીકારે તે જાવજજીવ સુધીના (યાવતકથિક) જાણવા. તેમાં પણ જે પહેલા પ્રકારના–ઈ–રિક હોય તે આ કલ્પના મહિમાથી જ ઉપસર્ગો અને આતંક વિનાના હોય, જે જિનકલ્પ સ્વીકારે તે યાવતકથિકને તે જિનકલ્પની મર્યાદા સમજવી. (અર્થાત્ જિનકપીની જેમ તેમને ઉપસર્ગો અને આતંક હોય અથવા ન પણ હોય.) આ કલ્પને સ્વીકાર તીર્થકરની સમીપે અથવા તીર્થકરની સમીપે પરિહારવિશુદ્ધિકકલ્પ સ્વીકાર્યો હોય તેની સમીપે જ થાય, બીજાની પાસે ન થાય. એની પ્રરૂપણા માટે પણ (જિનકલ્પના કહ્યાં તે) વીશ દ્વારે અહીં જણાવીએ છીએ. તેમાં ૧–ક્ષેત્રદ્વારે-પરિહારકલ્પવાળા જન્મથી અને સદ્ભાવથી પાંચ ભરત અને પાંચ એરવ્રત ક્ષેત્રોમાં (પહેલા છેલ્લા તીર્થકરને કાળમાં–ત્રીજા ચેથા આરાના અંતે) હેય, (અર્થાપત્તિએ મધ્યમ તીર્થકરેના શાસનમાં અને મહાવિદેહમાં ન હોય,) હરણ તેઓનું થાય નહિ. ૨-કાળા=અવસર્પિણમાં ત્રીજા અથવા ચોથા આરામાં જન્મ અને કલ્પપાલન–કરનારા (ત્રીજા ચેથા ઉપરાંત) પાંચમા આરામાં પણ હોય. ઉત્સપિણીમાં બીજા, ત્રીજા અથવા ચેથા આરામાં જન્મ અને કલ્પનું પાલન કરનારા ત્રીજા અથવા ચોથા આરામાં હોય. મહાવિદેહમાં તેમને અભાવ હોવાથી ચેથા આરામાં બાવીશ તીર્થકરેના શાસનમાં પણ તેઓ ન હોય, Page #589 -------------------------------------------------------------------------- ________________ ધ૦ સં૰ ભા૦ ર્ વિ૦ ૪ગા૦ ૧૫૪ ૩–ચારિત્રદ્રારે—પરિહાર કલ્પવાળાને ચારિત્ર એક જ પરિહારવિશુદ્ધિક હોય, તેનાં સયમ (અધ્યવસાય)સ્થાનકા પ્રથમના એ ચારિત્રનાં જઘન્ય અસ`ખ્યાતાં સયમસ્થાનકાની પછીનાં પણ અસંખ્યાત (લેાકાકાશના પ્રદેશે! જેટલાં) સ્થાનકા છેાડીને તેની પછીનાં અસંખ્યાતા લેાકાકાશના પ્રદેશે! જેટલાં હાય.૩૨૭ ૪–તી દ્વારે=આ તપ કરનારા નિયમા તીર્થં વતું હોય ત્યારે જ હોય, તીનો વિચ્છેદ થયા પછી કે સ્થપાયા પહેલાં તીના અભાવે જાતિસ્મરણ વિગેરેથી પણ ન હેાય. ૫૧૮ ૫-પર્યાયદ્વારે=જઘન્યથી ગૃહસ્થપર્યાય એગણત્રીસ વર્ષના તથા સાધુપર્યાય વીસ વર્ષના હાય અને ઉત્કૃષ્ટથી ગૃહસ્થ અને સાધુ અને પર્યાયેા દેશેન્યૂન પૂર્વક્રાડ વના હોય. ૬-આગમઢારે આ ચારિત્રવાળા નવું શ્રુત ન ભણે, કારણ કે ગ્રહણ કરેલા કલ્પની ઉચિત આરાધના કરવાથી જ તે કૃતાર્થ થાય છે. પૂર્વે ભણેલું હોય તેની વિસ્મૃતિ ન થાય કે નાશ ન પામે, માટે દરરાજ એકાગ્ર મનથી તેનું સ્મરણ કરે, –વેદદ્વાર=પ્રવૃત્તિકાળે (પરિહાર કલ્પ પાળતાં) પુરૂષ અને નપુંસક એ એ વેદવાળા હાય, કારણ કે સ્ત્રીઓને આ ચારિત્રની પ્રાપ્તિ હોતી નથી. પૂર્વે કલ્પ સ્વીકાર્યાં (પૂ કર્યાં) હોય તે તેા એ વેઢવાળા અથવા અવેદી પણ હાય. ૮–પદ્વારે=આ ચારિત્રવાળા સ્થિત કલ્પમાં જ હોય, અસ્થિતકલ્પમાં ન હોય. -લિગદ્વારે=નિયમા દ્રવ્ય અને ભાવ અને લિજ્જ્ઞા હોય, એકેને અભાવ ન હોય. ૧૦Àયાદ્વારે ત્રણ શુદ્ધ લૈશ્યાના ઉદય વખતે આ કલ્પના સ્વીકાર હોય, પૂર્વપ્રતિપન્ન (તે પછી) તા છએ લેશ્યાવાળા પણ હોય. ૧૧-ધ્યાનદ્વારે વધતા ધર્મધ્યાનથી આ કલ્પના સ્વીકાર થાય, પૂર્વ પ્રતિપન્ન તે આર્ત્તરૌદ્રધ્યાની પણ હોય, કિન્તુ તે ધ્યાના નિરનુખ ધી હોય (પરંપરાવાળાં ન હોય). ૧૨-ગણુનાદ્વારે=જધન્યથી ત્રણ જ ગણા અને ઉત્કૃષ્ટથી સે। ગણા પણ સ્વીકારતા હોય, સ્વીકાર કરેલા તેા જધન્યથી અને ઉત્કૃષ્ટથી સેંકડા ગણુ હોય. પુરૂષની અપેક્ષાએ જઘન્યથી સ્વીકાર કરતા ૨૭, ઉત્કૃષ્ટથી હાર અને સ્વીકાર કરેલા જઘન્યથી સેંકડા અને ઉત્કૃષ્ટથી ૩૨૩–ચારિત્રનાં અધ્યવસાયસ્થાનકામાં પ્રથમ સામાયિક અને ર્દેપસ્થાપનીય છે ચારિત્રનાં જઘન્ય અય્યવસાય સ્થાના અસખ્યાતાં હૈાય છે, તે પૂછીનાં અસખ્યાતા લેાકાકાશના પ્રદેશે! જેટલાં (અસ`ખ્યાતાં) છેડીને તે પછીનાં અસખ્યાતા લેાકાકાશના પ્રદેશો જેટલાં (અસ`ખ્યાતાં) સ્થાનકા પરિહાર વિશુદ્ધિ ચારિત્રને યાગ્ય હૈાય છે, તે પહેલા બે ચારિત્રવાળાને પણ ઢાય કિન્તુ તેઓને તે મધ્યમ ગણાય છે. અર્થાત્ પરિહારવિશુદ્ધિનાં સ્થાના સામાયિક અને છેદે પસ્થાપનીયવાળાને ઢાય પણ તેઓને તે મધ્યમ ગણાય છે, તે પછીનાં અસંખ્યાતા લેાકેાકાશના પ્રદેશો જેટલાં અધ્યવસાયસ્થાના પ્રથમના બે ચારિત્રમાં ઉત્કૃષ્ટ સ્થાના તરીકે કહ્યાં છે અને તેથી ઉપરનાં સ્થાનકાને સૂક્ષ્મસમ્પરાય ’ ચારિત્રને યાગ્ય કહ્યાં છે. (બૃહત્કપભાષ્ય-ગા૦ ૧૪૩૩) ૩૨૪-મૂળ છાપેલી પ્રતમાં ‘સદા ’પાઠ છે તે અશુદ્ધ ૧૪૩૬ ની ટીકામાં ‘સજ્જન્નતૃથાવ ’ પાડે છે. વળી ઉપર ગણુ સાધુ ગણાતાં પણ હજારાની સખ્યા થાય. માટે અહીં બે જણાય છે. કારણ કે બૃહત્કલ્પની ગા૰ સેંકડા કહ્યા તેા એક ગણુના નવ નવ હજારથી નવ હજાર ' સંગત જણાય છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ પરિહારવિશુદ્ધિક અને યથાલબ્દિક ચારિત્રનું સ્વરૂ૫] પ૨૯ હજારે હોય. જ્યારે કલ્પમાંથી કઈ એક નીકળી જતાં બીજો પ્રવેશ કરે ત્યારે તે સ્વીકારનારા જઘન્યથી એક અથવા બેથી નવ પણ હોય અને એકલાએ અંગીકાર કરેલા પણ જઘન્ય-ઉત્કૃષ્ટ એ રીતે વિકલ્પ હોય. ૧૩-અભિગ્રહદ્વારે-પરિહારવિશુદ્ધિકને દ્રવ્યાદિ અભિગ્રહો ન હોય, કારણ કે આ કલ્પ અભિગ્રહરૂપ હોવાથી તેના જ પાલનથી કૃતાર્થ છે. ૧૪-૧પ-પ્રત્રજ્યા અને મંડપનદ્વારમાં=આ કલ્પમાં વર્તતે કેઈને દીક્ષા આપે નહિ અને મુંડે પણ નહિ ૧૬-પ્રાયશ્ચિત્તદ્વારે મનથી પણ સૂકમમાત્ર અપરાધ થતાં નિયમાં આ કલ્પવાળાને “ચતુરૂ પ્રાયશ્ચિત્ત કહ્યું છે, કારણ કે આ કલ્પમાં એકાગ્રતાની મુખ્યતા છે અને એ કારણે એકાગ્રતા તૂટતાં મેટે દેષ માન્ય છે. ૧–કારણદ્વારે કારણ એટલે આલંબન (નિમિત્ત), તેમાં અતિ (પુષ્ટ) શુદ્ધનિમિત્ત જ્ઞાનાદિકનું ગણાય, પણ નવું ભણવું વિગેરે તે આ કલ્પવાળાને હોય નહિ, અર્થાત્ કલ્પનું પાલન નિરપવાદ કરવાનું હોવાથી એવાં નિમિત્તોને આશ્રય આ કલ્પમાં હોય નહિ. ૧૮-નિપ્રતિકમદ્વારે=આ મહાત્મા નેત્રને મેલ ટાળવા જેટલી પણ શરીર સંભાળ ન કરે. ૧૯-૨૦-ભિક્ષાટન અને વિહારદ્વારમાં=આ કલ્પવાળો એ બે કાર્યો ત્રીજા પ્રહરમાં જ કરે, શેષ પ્રહરમાં કાર્યોત્સર્ગ કરે. નિદ્રા અલ્પ હોય, જંઘાબલ ક્ષીણ થવા છતાં અપવાદને આશ્રય ન કરે, સ્થિરવાસ રહીને પણ કલ્પના આચારે પ્રમાણે પોતાના રોગોની સાધના કરે. એ પરિહારવિશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ કહ્યું, હવે યથાલન્દિકનું કહીએ છીએ. તેમાં “લન્દને અર્થ સિદ્ધાન્તની પરિભાષાથી “કાળ' કહ્યો છે, તે કાળ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. તેમાં પાણીથી ભીંજાએલો હાથ અહીં લોકમાં સામાન્યથી જેટલા સમયમાં સુકાય તેટલો કાળ જઘન્ય જાણ. જે કે જઘન્ય કાળ અતિસૂકમ સમય વિગેરેને પણ કહે છે તે પણ આ કલ્પવાળાને જઘન્યકાળ ઉપર પ્રમાણે કહ્યો, તેનું કારણ એ છે કે તેને પચ્ચકખાણ કે અમુક અમુક નિયમો વિગેરેમાં આટલો જઘન્યકાળ વિશેષતા ઉપયોગી છે. ઉત્કૃષ્ટ કાળ તે પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ જાણ. તે પણ વધારેમાં વધારે આ ચારિત્ર તેટલા કાળસુધી જ હેય એ અપેક્ષાએ સમજ, અન્યથા ઉત્કૃષ્ટ તે પોપમ, સાગરોપમ, વિગેરે એથી પણ મોટા કાળને કહી શકાય. (એ બેની વચ્ચેન) બાકીને સર્વ કાળ મધ્યમ સમજવો. એમાં અહીં ઉત્કૃષ્ટ યથાલન્દ પાંચ અહોરાત્રીનું થાય છે, કારણ કે આ ક૫માં તેને જ ઉપયોગ કરવાનું છે. એમાં એ કારણ છે કે (પૃ. ૧૦૩ માં) પૂર્વે જણાવી તે ભિક્ષા અટનની પેટા-અદ્ધપેટા” વિગેરે કઈ એક વીથિ(ક્રમ)થી ભિક્ષા લેવા માટે તે પાંચ રાત્રિ-દિવસ સુધી જ ફરે છે, માટે વિક્ષિત યથાલન્દ (કાળ) પૂર્ણ થતાં તેઓ યથાલબ્દિક બને છે. વળી આ કલ્પવાળાને ગચ્છ પાંચ પુરૂષ પ્રમાણ હોય છે. કહ્યું છે કે " sઠ્ઠાં ૩ પંચર, પતિ તણા ૩ કુંતિકારી is pો જ, તેરે જોવા ” વાગg૦ ૧૫૪૦ છે Page #591 -------------------------------------------------------------------------- ________________ [ત્ર સં૦ ભા૦ ૨ વિ૦ ૪ગા૦ ૧૫૪ ભાવાર્થ એક વીથિમાં પાંચ અહોરાત્ર ભિક્ષાર્થે ફરતા હોવાથી (ઉત્કૃષ્ટ) યથાલ તેટલે (પાંચ દિવસના) થાય અને તેના ગણુ પાંચ પુરૂષોના હોય, એ તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ સમજવું. યથાન્તિકાની સર્વ મર્યાદા જિનકલ્પવાળાના સરખી જ સમજવી. માત્ર સૂત્ર, ભિક્ષા અને માસકલ્પમાં ભિન્નતા છે. કહ્યું છે કે 66 'जा चैव जिणकप्पे, मेरा सच्चैव लंदिआणं पि । णाणतं पुण सुत्ते, भिक्खाचरि मासकप्पे अ || ,, पञ्चवस्तु० १५४१ ॥ ભાવાથ-જિનકલ્પમાં જે મર્યાદા છે તે જ મર્યાદા યથાલન્દ્રિકાની પણ છે. માત્ર સૂત્ર, ભિક્ષાચરી અને માસકલ્પ, એ ત્રણમાં ભિન્નતા કહેલી છે. પ૩૦ યથાલ દ્રિકા બે પ્રકારના છે, એક ગુચ્છથી પ્રતિબદ્ધ અને બીજા અપ્રતિબદ્ધ, તે પ્રત્યેકના પણ જિન અને સ્થવિર એમ એ એ પ્રકારે છે. તેમાં જેએ યથાલર્જિક કલ્પ પછી જિનકલ્પ સ્વીકારે તે જિન અને ગચ્છને આશ્રય લે તે સ્થવિરા જાણવા. જેને અજ્ઞાન દેશથી ખાકી હોય તા તે પૂર્ણ કરવા પુનઃ ગચ્છના આશ્રય લે, અન્યથા જિનકલ્પિક બને. કહ્યું છે કે— पडिबद्धा इयरेवि अ, एकिका ते जिणा य थेरा य । 66 अत्थस्स उ देसमी, असमत्ते तेसि पडिबंधो ।” पञ्चवस्तु० १५४२ ॥ ભાવાથ યથાલ દિકા ગચ્છના પ્રતિબંધવાળા અને પ્રતિબંધ વિનાના હોય, તે પ્રત્યેક જિન અને સ્થવિર એમ બે પ્રકારે હાય, અજ્ઞાન કંઇક ન્યૂન (અપૂર્ણ) હાવાથી તેઓને ગચ્છના પ્રતિમધ હોય છે. લગ્નખળ, ચદ્રબળ, વિગેરે મુર્હુત પહેલુ સારૂ હાય અને બીજું શુભ મુહૂત ક્રૂર હોય તે સમ્પૂર્ણ સૂત્રા ગ્રહણ કર્યા વિના પણ તે કલ્પના સ્વીકાર કરે. પછી તે કલ્પને સ્વીકારીને ગુરૂ જ્યાં રહ્યા હોય તે ક્ષેત્રની બહાર જ વિશિષ્ટ ક્રિયાનું પાલન કરતા બાકીના અને ભણે. તેમાં આ વિધિ છે કે-આચાર્ય પોતે ત્યાં જઇને તેઓને બાકીનો અર્થ ભણાવે, કારણ કે તેએ અ ભણવા માટે ગામમાં આવે તે આ પ્રમાણે દોષો થાય, ત્યાં આવ્યા પછી તેને વંદન ́ કરનારા ગવાસી સાધુઓને તેએ પ્રતિવંદન (અનુવંદના) ન કરે તે લેાકમાં ગાઁ થાય · કે 6 આ સાધુએ લેાકવ્યવહારને જાણતા પણ નથી, અથવા ખીજા (ગચ્છવાસી સાધુ) શીલ (સદાચાર) રહિત છેઃ ઇત્યાદિ લેકમાં અપભ્રાજના થાય. તેઓની મર્યાદા તા એવી છે કે એક આચાય સિવાય બીજા કાઇને તેઓ વંદન કરે નહિ અને ગચ્છવાસી સાધુ મેાટા હોય તે પણ યથાલદિકને વંદન કરે. અર્થાત્ ગામમાં આવ્યા પછી ગચ્છવાસી વંદન કરે ત્યારે પ્રતિવદ્યન કરે તા મર્યાદા તૂટે અને ન કરે તે લેાકમાં અપભ્રાજના થાય માટે આચાર્ય. પેાતે યથાલન્તિક રહે ત્યાં જઈને અ ભણાવે. જે આચાય વૃદ્ધ હાવાથી ત્યાં ન જઈ શકે તે યથાલર્જિક ગામ તરફ વચ્ચેની પલ્લી સુધી આવે અને આચાય ત્યાં સુધી જઈને અર્થ ભણાવે, પછી અને પોતપોતાના મૂળ સ્થાને પાછા કું. વચ્ચેની પલ્લી એટલે આચાર્યના ક્ષેત્રથી અઢી ગાઉ દૂર રહેલું (વચ્ચેનું) ગામ, ત્યાં પણ આચાય આવી ન શકે તે યથાલન્તિક મૂળ (આચાયના) ક્ષેત્રથી બે ગાઉ દૂર ક્ષેત્રમાં (પ્રતિવૃષભ ગ્રામે) આવે, આચાય ત્યાં પણ ન આવી શકે તે Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ યથાલનિક અને જિનકદિપકનું સ્વરૂ૫] મૂળ ક્ષેત્રની બહાર કઈ પ્રદેશમાં યથાલન્ટિક આવે અને ત્યાં જઈને આચાર્ય ભણાવે, એટલી શક્તિ પણ ન હોય તે ગામમાં કઈ બીજા મકાનમાં ભણાવે, તેટલી પણ શક્તિ ન હોય તે આચાર્યના મકાનમાં પણ યથાલબ્દિક આવે અને ત્યાં આચાર્ય તેને બાકીનો અર્થ ભણાવે. એ રીતે (પૂર્ણ) અર્થ ગ્રહણ કર્યા પછી તે ગચ્છથી મુક્ત થઈને વિચરે. આ સૂત્રના વિષયમાં જિનકપીથી ભિન્નતા કહી. ભિક્ષાના વિષયમાં ભિન્નતા એ છે કે–બંને પ્રકારના યથાલબ્દિકે પણ ઋતુબદ્ધકાળમાં મોટા ગામ વિગેરે જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રમાં ઘરની પંક્તિઓરૂપ (પેટા, અર્ધપેટા, અંતરશખૂકા, બાહ્યશખૂકા, પતંગવીથિ, અને ગેમૂત્રિકા) છ શેરીઓની કલ્પના કરીને એક એક શેરીમાં પાંચ પાંચ દિવસ ભિક્ષા માટે ફરે અને ત્યાં જ રહે, એ રીતે એક ગામમાં છ શેરીઓમાં ૧ માસ પૂર્ણ થાય. ગામ એવું મેટું ન હોય તે નજીક નજીકનાં છ ગામમાં પાંચ પાંચ દિવસ માસકલ્પ પૂર્ણ કરે. ક૯૫ભાષ્યમાં કહ્યું છે કેપ્રત્યેકમાં પાંચ પાંચ દિવસ ભમતાં (છ વીથિઓમાં) એક માસ પૂર્ણ થાય. જે યથાલદિક ગચ્છપ્રતિબદ્ધ હોય તેઓને તે પિતે રહેલા હોય તે ક્ષેત્રથી એક કેસ અને એક જન (પાંચ કેસ) સુધી આચાર્યને અવગ્રહ ગણાય, અર્થાત્ તેટલા અવગ્રહમાં તે આચાર્યને અધિકાર ગણાય, ત્યાંથી મળે તે વસ્તુ આચાર્યની ગણાય. કહ્યું છે –કે __ "गच्छे पडिबद्धाणं, अहलंदीणं तु अह पुण विसेसो। उग्गह जो तेसिं तु, सो आयरियाण आभवइ ॥" प्रवचनसारो० ६१६ ॥ ભાવાર્થ-ગચ્છપ્રતિબદ્ધ યથાલંદિકેની એ વિશેષતા છે કે તેઓના અવગ્રહમાં (સવાકેસ ક્ષેત્રમાં) આચાર્યને અધિકાર (આભાવ્ય) ગણાય.. ગચ્છથી અપ્રતિબદ્ધ(છૂટા)ને તે જિનકલ્પીની પેઠે ક્ષેત્રને અવગ્રહ હોય જ નહિ. તથા જિનયથાલંદિક નિયમ શરીરના પ્રતિકર્મથી સાર સંભાળથી) રહિત હોય, સ્થવિરયથાસંદિકે વ્યાધિગ્રસ્ત (યથાલદિક) સાધુને પરિચરણ (વૈયાવચ્ચ) માટે ગચ્છને સોપે અને તેને સ્થાને બીજા સાધુને પિતાના (યથાલદિક) ગણમાં સ્વીકારે. સ્થવિરયથાલંદિકે એક એક પાત્રધારી અને વસ્ત્રધારી હોય, તથા જિનકલ્પિક યથાલંદિકે તે જિનકલ્પની જેમ ભજનાવાળા સમજવા. અર્થાતું પાત્રધારી અને વસ્ત્રધારી હોય અથવા પાણીપાત્રી હોય તે વિગેરે વસ્ત્ર-પાત્ર ન પણ રાખે. - ગણનાને આશ્રીને યથાલંદિકેના જઘન્યથી ત્રણ ગણે અને ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ ગણે હોય, પુરૂષની ગણનાએ જઘન્યથી પંદર અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથફત્વ હેય. પણ કલ્પ પૂર્ણ થતાં કઈ સાધુ જિનકલ્પ સ્વીકારે કે ગચ્છમાં આવે તેને સ્થાને બીજાને ઉમેરો કરતાં જઘન્યથી પ્રતિપદ્યમાન (સ્વીકાર કરતા) એક-બે વિગેરે પણ હોય અને ઉત્કૃષ્ટથી સેંકડો પણ હોય. પૂર્વપ્રતિપન્ન (પાળતા કે પાળી ચૂકેલા) જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ ક્રેડપૃથફત્વ જ હોય. (આ યથાસંદિકેનું વિશેષ સ્વરૂપ ૧૯ દ્વારથી છાપેલી પ્રતમાં ૧૭૬/૨ પૃષ્ઠમાં છેલ્લી ચાર પંક્તિઓથી શરૂ કરીને ૧૭૭ મા પૃષ્ઠની પહેલી પેઢી સુધી છે, તે ત્યાં પ્રક્ષિપ્ત જણાય છે. લખેલી જે પ્રતે અમારી સામે છે તેમાં તે જોવામાં આવ્યું નથી, છતાં તેનું ભાષાન્તર અમે આ Page #593 -------------------------------------------------------------------------- ________________ પર ધ૦ સ’૦ ભા૦ ૨ વિ૦ ૪–ગા૦ ૧૫૪ થી ૧૫૯ ગ્રન્થમાં સાપેક્ષ યતિધર્મના વર્ણન પછી છેલ્લું (પૃ. ૫૧૯માં) લીધું છે, તે પ્રમાણે સમજવું.) એ નિરપેક્ષ યતિધર્મની પદ્ધતિ જણાવી. હવે તે ધર્મને ભિન્નભિન્ન સૂત્રોમાંથી સક્ષિપ્ત રૂપમાં સમજવવા માટે ગ્રન્થકાર ત્રણ શ્લેાકાથી કહે છે કે मूलम् - " स चाल्पोपधिता सूत्रगुरुतोविहारिता । વાર્ત્યિાઃ, શરીરેRsપ્રતિષ્ઠમા देशनायामप्रबन्धः, सर्वदा चाप्रमत्तता । ऊर्ध्वस्थानं च बाहुल्याच्छुभध्यानैकतानता ।। १५६ || उद्घृताद्येषणाभिक्षा, क्षेत्रे षड्भागकल्पिते । गमनं नियते काले, तुर्ये यामे त्ववस्थिति: १५७ ॥” મૂળના અ-તે નિરપેક્ષ યતિધર્મમાં અલ્પઉપધિ, પોતાનું જ્ઞાન એ જ ગુરૂ, ઉગ્રવિહાર, અપવાદને ત્યાગ, શરીરની સાર સંભાળના અભાવ, દેશના સાંભળવા આવેલા ઉપર પણ રાગના અભાવ, સર્વદા અપ્રમત્તપણું, મહુધા ઉભા રહેવું, શુભધ્યાનમાં એકાગ્રતા, ઉષ્કૃતાદિ કાઈ એ એષણાદ્વારા ક્ષેત્રના છ ભાગ કલ્પીને આહાર-પાણી લેવાં, નિયત કાળે વિચરવું અનેચેાથા પ્રહરે સ્થિર થવું, વિગેરે કડક પાલન કરવાનુ છે. ટીકાના ભાવાર્થ તે નિરપેક્ષયતિધમ માં ‘અપાપધિતા' વગેરે ત્રણ શ્લેાકમાં જણાવ્યા પ્રમાણે મર્યાદા છે, તે આ પ્રમાણે-અપ એટલે સ્થવિરકલ્પની અપેક્ષાએ વજ્રપાત્ર વિગેરે એજી રાખવારૂપ અપઉધિપણું જાણવું, મૂળ ઉપધિનું પ્રમાણ તે આ ગ્રન્થમાં અગાઉ જણાવેલું છે જ. તથા સૂત્ર એટલે આગમ એ જ ગુરૂ, અર્થાત્ સવ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં આગમ જ જેઓને ઉપદેશક છે તેવા આગમ વિહારી હોય, તથા ઉવિહારી=વિચરવાના સ્વભાવવાળે તે વિહારી અને ‘ઉગ્ર’ એટલે ગામમાં એકરાત્રિ, નગરમાં પંચરાત્રિ, વગેરે ઉગ્ર વિહાર વિચરવાપણું તે ઉગ્રવિહારિતા. અહીં કહેવાનું એમ છે કે-વારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષ યતિધર્મ સ્વીકાર્યાં હાય ત્યારે ઋતુબદ્ધ (શેષ) કાળમાં ગામમાં અજાણ્યા રહીને એક અથવા બે રાત્રી રહે. કહ્યું છે કેપ્રગટપણે એક અહારાત્ર પણ ન રહે, અજ્ઞાત રહીને એક અથવા બે રાત્રી રહે.કર૫જિનકલ્પિક, યથાલન્દિક અને પરિહારવિશુદ્ધિક નિરપેક્ષધર્મવાળા તા જ્ઞાત અને અજ્ઞાતપણે પણ એક ગામમાં એક માસ રહે. અપવાદ એટલે ઉત્કૃષ્ટની અપેક્ષાએ હલકા(શિથિલ)વાદ, તેના ત્યાગ કરે. કારણ કે નિરપેક્ષ યતિધમ વાળા સાપેક્ષયતિની જેમ ઉત્સગ માગે કાર્ય સિદ્ધ ન થાય તે પણુ અપવાદ માના આશ્રય ન લે, અપવાદને સ્વીકારીને અલ્પ દોષ અને બહુ લાભ— વાળુ કા પણ ન કરે, કિન્તુ કેવળ ઉત્સથી પ્રાપ્ત થતા એકલા લાભને જ સાધે. તાત્પર્ય અપવાદ સેવવારૂપ ચેડા પણ દોષ ન લાગવા દે. માટે જ શરીરની અપ્રતિકમિંતા (રક્ષા વિનાના) હાય, તેવી કૈાઈ ગ્લાન અવસ્થામાં (બીમારીમાં) પણ રાગના પ્રતિકાર (ચિકિત્સા) ન કરે—કરાવે. તથા દેશના એટલે ધર્મ કથા કરવામાં (શ્રોતાઓ પ્રત્યે) રાગ ન હેાય, અર્થાત્ તેવા ૩૨૫–દશાશ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં તેા પ્રગટપણે એક અહેારાત્ર અને અજાણુ રહીને એક અથવા બે અહેરાત્ર એક ગામમાં રહે એમ જણાવ્યું છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ જિનકલ્પનું સ્વરૂપ, ગ્રન્થના ઉપસ’હાર અને પ્રશસ્તિ] પર ઉત્તમ પ્રાણિઓ ધમ સાંભળવા આવે છતાં તેએની દાક્ષિણ્યતા ન કરે. નિરપેક્ષયતિ નિશ્ચે એષણા વિગેરેના કારણ વિના કાઇની સાથે ન ખેલે, કારણ કે ‘એક, બે શબ્દો–વાકયો વિગેરે અમુક પ્રમાણમાં જ બેલે' એમ શાસ્ત્રમાં કહેલું છે. સદા એટલે રાત્રે અને દિવસે અપ્રમત્ત હાય, અર્થાત્ નિદ્રા વિગેરે પ્રમાદ ન સેવે, તથા બાહુલ્યાત્ એટલે પ્રાયઃ (બહુધા) કાઉસગ્ગ મુદ્રાએ ઉભા રહે, કેાઈ વેળા જિનકલ્પિક વિગેરે બેસે તે પણ નિયમાં ઉત્કટુક (ઉભડક) બેસે, આસન ઉપર ન બેસે. કારણ કે–તેને ઔધિક ઉપકરણ (આસન) હેાય જ નહિ. તથા શુભધ્યાન એટલે ધર્માં ધ્યાન વગેરેમાં એક તાન રહે, તાન’ એટલે ચિત્તનેા પ્રસાર તેને એકાગ્ર હાય, તાત્પર્ય કે ધર્મ ધ્યાનમાં જ એક માત્ર એકાગ્રતા (ઉત્તરશત્તર ચિત્તની સ્થિરતા) હાય. તથા સંસૃષ્ટ, અસ ંસૃષ્ટ, એ એ એષણાઓ છેાડીને શેષ ‘ઉષ્કૃતા, અલ્પāપા, ઉગૃહીતા, પ્રગૃહીતા અને ઉજિઝતધર્મા, એ પાંચ એષણાઓથી ભિક્ષા ગ્રહણ કરે. તાત્પર્ય કે ઉદ્ધૃતાદિ પાંચ પૈકી કાઈ એ એષણાઓના અભિગ્રહ કરીને એક એષણાથી ભેાજન અને બીજીથી પાણીને ગ્રહણ કરે. એવી ભિક્ષા કચાંથી લે ? તે જણાવે છે કે પેાતે ગામ વિગેરે જે ક્ષેત્રમાં રહે તેના સ્વબુદ્ધિથી છ ભાગ કલ્પીને છ દિવસમાં જુદા જુદા એક એક ભાગમાંથી ભિક્ષા ગ્રહણ કરે. તથા નિયત એટલે ત્રીજા પ્રહરે નિયતકાળે જ ગમન કરે એટલે સંચરે. કહ્યુ` છે કે-ભિક્ષા અને વિહાર (૫થે ચાલવું) એ ત્રીજા પ્રહરમાં જ કરે.' દિવસના તુ એટલે ચાથા પ્રહરે તે અવસ્થિત (સ્થિર) રહે, અર્થાત્ હેાય ત્યાં ઉભા રહે. (એ રીતે નિરપેક્ષ યતિધર્મની મર્યાદા છે, એમ સંબધ સમજવા.) હવે આ ધની પ્રરૂપણાના ઉપસ’હાર કરે છે કે મૂહમ્”“ સંક્ષેપાનિરપેક્ષાળાં, યતીનાં ધર્મ કૃતિઃ । અસ્તુપ્રમેવનો, મનોવિધાતાઃ ।।૧૮।” મૂળના અ-કષ્ટકારી પાલન કરવાનું હાવાથી અતિ ઉગ્ર (કઠાર) કને પણ ખાળવામાં સમર્થ એવા નિરપેક્ષ સાધુઓના ધર્મ અહીં એ રીતે સ ંક્ષેપથી કહ્યો. ટીકાના ભાવાજિનકલ્પિક વિગેરે (ગચ્છવાસથી) નિરપેક્ષ સાધુઓના આ ‘અલ્પ ઉપધિપણું’વિગેરે ધર્મ સક્ષેપથી એટલે લેશ માત્ર કહ્યો. આ ધમ કેવા છે? ‘ અતિ ઉગ્ર ’ એટલે કઠાર દુ:ખ દેનારાં કમ તેને બાળનારા નાશ કરનારા છે, કયા કારણે ? ‘ગહન’ એટલે દુઃખે પાળી શકાય તેવા ઉગ્ર વિહાર એટલે કડક આચારવાળા છે, માટે અતિ ઉગ્ર કમને તાડનારા છે. ઇતિ. પરમગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિ શિષ્ય મુખ્ય પડિત શ્રી શાન્તિવિજયગણિ ચરણસેવિ મહામહાપાધ્યાય શ્રી માનવિજયગણિ વિરચિત સ્વાપણધમ સગ્રહની વૃત્તિમાં નિરપેક્ષયતિમ વર્ણન નામના ચાચા (બીજા ભાગના ખીન્ને) અધિકાર સમાપ્ત થયા. હવે સકળ શાસ્રાની (ગ્રન્થની) સમાપ્તિ કરતાં કહે છે કે~~ मूलम् - " इत्येष यतिधर्मोऽत्र, द्विविधोपि निरूपितः । તતઃ ગર્વૈન ધર્મસ્થ, સિદ્ધિમાન નિહવનમ્ II ?° ૫'' મૂળના અ-એ રીતે અહીં આ બન્ને પ્રકારના યતિધર્મ જાણ્યેા, તેથી ધર્મનું નિરૂપણું સમ્પૂર્ણ સિદ્ધ થયું. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪. - દૂધ સં૦ ભા૨ વિ. ૪-ગ ૧૫૮-૧૫૦ ટીકાને ભાવાર્થ_એમ=પૂર્વે કહ્યો તે પ્રકારે, અર્થાત્ આ શાસ્ત્રમાં અહીં પ્રત્યક્ષ કો તે સાપેક્ષ અને નિરપેક્ષ બે ભેદવાળો, અર્થાત બન્ને પ્રકારને પણ યતિધર્મ એટલે જેની વ્યાખ્યા પ્રારંભમાં કહી છે તે સાધુઓને ધર્મ નિરૂપણ કર્યો, અર્થાત પ્રરૂપે-જણાવ્યું. તેથી એટલે પ્રથમ (ભાગમાં) બે પ્રકાર (સામાન્ય અને વિશેષ) ગૃહસ્થધર્મ નિરૂપણ કરેલ હોવાથી અને અહીં (બીજા ભાગમાં) બે પ્રકારને યતિધર્મ કહેવાથી ગ્રન્થની આદિમાં “ધર્મનું નિરૂપણ કરીશું” એવી જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રતિજ્ઞા સર્વ પ્રકારે સિદ્ધ થઈ, અર્થાત સપૂર્ણ થઈ. એમ શ્રી ધર્મસંગ્રહપ્રકરણ મૂળસૂત્ર (ક)થી અને વૃત્તિ એટલે ટીકાથી સમાપ્ત થયું. સંસ્કૃત અક્ષરોની ગણનાથી આ ગ્રંથમાં ચૌદ હજાર છસો અને બે (૧૪૬૦૨) અનુષ્યનું (બત્રીશ અક્ષરને એક અનુટુમ્ થાય તેટલું પ્રમાણ ગણેલું છે. “ ગ્રન્થકારની પ્રશસ્તિ' શ્રીમદ્દ વીરજિનેશ્વરની પાટ પરંપરા રૂપી સતી સ્ત્રીના શણગાર સરખા સપુરૂષમાં અગ્રેસર તથા સર્વત્ર પ્રખ્યાત, એવા શ્રી હીરવિજયસૂરિજી નામના આચાર્ય મહારાજ (પ્રભુ શ્રી મહાવીરની ૫૮મી પાટે) થયા કે “શ્રી કેશીગણધરે જેમ પ્રદેશ રાજાને પ્રતિબંધ કરીને સ્વર્ગસુખને ભોક્તા બનાવ્યો તેમ જેઓએ અતિ દુષ્કર્મ કરનારા એવા પણ “અબર” નામના મુસલમાન બાદશાહને ધર્મનો પ્રતિબોધ કરીને સુગતિને એગ્ય બનાવ્યો (૧). તે સદ્દગુરૂની પાટને, પ્રૌઢ પ્રતાપશાલી અને સર્વત્ર વિજય પામેલા, એવા શ્રી વિજયસેનસૂરિજીએ અત્યંત ભાવી અને “સૂર્ય જેમ પિતાનાં કિરણેથી તારાઓને નિસ્તેજ કરે તેમ તેઓએ બાદશાહની મેટી સભામાં વાદીઓને જીતીને નિસ્તેજ બનાવ્યા (૨). તેઓની પાટે પૂર્વાચલ ઉપર જેમ સૂર્યને ઉદય થાય, તેમ ઘણા આચાર્યોમાં અગ્રેસર એવા (જ્ઞાનગુણથી) સૂર્ય સમા શ્રી વિજયતિલકસૂરિજી નામના આચાર્ય થયા, જેઓએ સર્વત્ર ફેલાવેલાં શુદ્ધ ઉપદેશ રૂપી કિરણ દ્વારા કુમતરૂપી અંધકારને નાશ કરીને ભવ્ય છે રૂપી કમળને વિકસિત બનાવ્યાં (૩). તેઓની પાટે વિજયવંતા સદગુરૂ શ્રી વિજયાનન્દસૂરિજી થયા. તેઓ મહાયશસ્વી, તેજવી, મધુર વચનમાળા, સૌમ્યવદનવાળા, કષાયને જય કરનાર, પ્રશમતાગુણથી યુક્ત, વિધિમાર્ગનું સુંદર પાલન કરનાર અને તપગચ્છના નાયક હતા, તથા સઘળા રાજાએ પણ જેઓની પૂજા (સેવા) કરતા હતા (૪). તેઓની પાસે સઘળા ગુણોથી મહાન, શિષ્ટ પુરૂષની પ્રશંસાનું પાત્ર, જેઓની જવેલફમી સર્વ દિશામાં વિસ્તાર પામી હતી તેવા, પુણ્યના ઉગ્ર પ્રભાવવાળા, સકલ શાસ્ત્રોના પારંગામી અને મિથ્યાત્વની જાળને જેઓએ નાશ કરી છે, તેવા (વર્તમાનમાં) શ્રી વિજયરાજસૂરિજી જયવંતા વર્તે છે (૫). તેઓની પછી અતુલ ભાગ્યના ભંડાર, બુદ્ધિમાન અને શ્રી “માનવિજય એવું જેઓનું પ્રસિદ્ધ નામ છે, તેઓને (વર્તમાન) તપગચ્છના નાયક શ્રી વિજયરાજસૂરિજીએ હમણાં પટ્ટધર બનાવ્યા છે. (૬) આ બાજુ (ઉપર જણાવ્યા તે) શ્રી વિજયાનન્દસૂરિજીના શિષ્ય, કે જેઓ વિનયગુણથી યુક્ત છે, પંડિતમાં શિરોમણી છે અને શ્રી “શાતિવિજય” જેઓનું નામ છે તેઓ શાસનમાં શોભે છે (૭). તે શ્રી શાન્તિવિજયજીમાં, જન્મથી માંડીને “શીલ, સત્ય, મૃદુતા, ક્ષમા, Page #596 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકારની પ્રશસ્તિ વિગેરે] ૧૩૫ સરલતા અને અત્યંત ગુરૂભક્તિ' વિગેરે ઘણા સુંદર ગુણેા હેાવા છતાં, ગુણાર્થીઓને પ્રેત્સાહન આપવા માટે તે ગુણેાથી પ્રસન્ન થએલા તેઓના ગુરૂએ સ્વય ગચ્છનાં સઘળાં કાર્યાં ભળાવીને તેને સમગ્ર ભૂતળમાં પ્રસિદ્ધ કર્યાં છે (૮). તેના શિષ્ય માનવિજય ઉપાધ્યાય' નામ છે જેનું, એવા મે' અતિ આદરપૂર્વક આ ગ્રન્થનું વિવરણ કર્યું છે. મતિમŁપણાથી આ ગ્રન્થમાં રહી હોય, તેને મારા ઉપર કૃપા કરીને બુદ્ધિમાનેએ સુધારી લેવી (૯). ક્ષતિ તર્કશાસ્ત્ર જેવાં કઠિન શાસ્ત્રોનાં રહસ્યાને પણ સમજવામાં અતિતીક્ષ્ણ(નિપુણુ) બુદ્ધિ વડે જેઓ સઘળાં દનેામાં પ્રમાણભૂત મનાયા છે—ખ્યાતિને પામ્યા છે, તપગચ્છમાં જેએ અગ્રેસર છે, કાશીમાં પરઢનીએની સભામાં વાદીઓને જીતીને જેઓએ શ્રી જૈનધમ ના પ્રભાવ સર્વત્ર વિસ્તાર્યા છે (૧૦), પૂર્વના સમર્થ વિદ્વાનેાના રચેલા તક-પ્રમાણુનય વિગેરે કઠિન વિષયાનું વિવેચન કરીને પૂર્વકાળે થઈ ગએલા તે તે શ્રુતકેવલીઓના શ્રુતકેવલીપણાને જેએ પ્રકાશમાં લાવ્યા છે, તે ઉપાધ્યાયેાની પંક્તિમાં મુખ્ય એવા શ્રી યશોવિજય વાચકે આ ગ્રંથનુ પરિશેાધન કરીને (રહી ગએલી ન્યૂનતાને પૂર્ણ કરીને) મારા ઉપર અતિ ઉપકાર કર્યાં છે (૧૧). વધારે શું? ખાલકની માફ્ક શાસ્ત્રોમાં મંદ ગતિવાળેા પણ હું સામાચારીના (ચરણકરણાનુયાગના) વિચારરૂપ આ અતિ ગહન ગ્રંથમાં ગતિ કરી શક્યા છુ, તે તેઓના હસ્તાવલંબનનુ જ લ છે. અર્થાત્ તેની પૂર્ણ સહાયતાના મળે જ આ ગ્રંથ રચવામાં હું સલ થઈ શમ્યા છે. (૧૨) વળી [ઉપા॰~આગમો, વ્યાકરણ, છંદશાસ્ત્ર તથા કાવ્યશાઓ, વિગેરે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત વાચકેન્દ્ર શ્રી લાવણ્યવિજય વાચકે આ ગ્રંથને સમ્યક્ શુદ્ધ કર્યા છે (૧૩). વિક્રમ સંવત ૧૭૩૧ વર્ષે, , વૈશાખ માસે, સુદ ત્રીજે (અક્ષય તૃતીયાએ) ગ્રંથ રચનાના આ પ્રયત્ન સલ થયા છે(૧૪).વળી સમગ્ર દેશેામાં ઉત્તમ શ્રી ગુજરદેશમાં આવેલા ‘અહમ્મદાબાદ’ નામના મુખ્ય શહેરમાં શ્રીમાલી વંશમાં જન્મેલા અને શુભ કાર્યને કરનારા શ્રી ‘મતિઆ’ નામના ઉત્તમ વણિક હતા (૧૫). તેએના ઘેર હુંમેશાં ચાલતી મેટી દાનશાળા, તેએની શ્રી જૈનશાસનની ઉન્નતિ થાય તેવી રીતની તિર્થાધિરાજ શ્રી શત્રુ ંજયગિરિરાજ આદિ સ તીર્થંની યાત્રાએ અને પેાતાને પ્રાપ્ત થએલી લક્ષ્મીના સાતેય ક્ષેત્રામાં સર્વ્યય (વાવેતર), વગેરે તેઓના ગુણેાનુ વર્ણન કરવું તે અમારા જેવાને અશક્ય છે (૧૬). આ ‘શ્રી મતિ’ શ્રાવકને સદાચારી, ઉત્તમ ગુણાના ભંડાર અને પૃથ્વીમાં જેએનુ નામ પ્રસિદ્ધ છે એવા ‘શ્રી શાન્તિદાસ’ નામના પુત્ર થયા. પ્રસિદ્ધ · શ્રી જગડુશા ' શેડ કરતાં પણ અધિક સત્કાર્યના કરનારા તેમણે રકાને અન્ન, વસ્ત્ર, ઔષધ, વિગેરેનુ દાન કરીને દુષ્કાળનું નામ પણ નાશ કર્યું, તથા ઉત્તમ જાતિ ભાઇઓ અને સાધર્મિકાને અનેક પ્રકારે વાત્સલ્ય કરીને પૂજ્યા છે (૧૭), વૃદ્ધાવસ્થામાં સમસ્ત ઘરનાં કાર્યાં પેાતાના પુત્રોને સેાંપીને હંમેશાં જેએ · સિદ્ધાંતનું શ્રવણુ કરવું. ’ વિગેરે ધર્માંકાર્યોમાં બદ્ધ પૃહાવાળા (અતિ આદરવાળા) બન્યા છે, તે શ્રી શાન્તિદાસ શેઠને, સાધુધમ અને શ્રાવકધર્મ-એમ દ્વિવિધ ધર્મના વિધિની (ગ્રન્થરૂપે) રચના (સંગ્રહ) કરાવીને, તેને શ્રવણુ કરવાની પ્રગટ થએલી ઉત્કંઠાને યાગે તેઓએ પ્રાર્થના કરવાથી આ ગ્રંથ રચવામાં મારા પ્રયત્ન થયા છે. (૧૮). જ્ઞાનની આરાધના કરવાની બુદ્ધિવાળા અને વિનયાદિ ગુણાથી યુક્ત એવા શ્રી કાન્તિવિજયગણીએ' આ ગ્રંથને સહુથી પહેલાં પુસ્તક (પ્રતિ) તરીકે લખ્યા છે, (૧૯) Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૪ થા સમાપ્ત સંપત્તિને કરનારી એવી પૃથ્વી સમુદ્રો સહિત જ્યાં સુધી શેષનાગે પિતાના મસ્તકે ધારણ કરેલી રહે, પિતાનાં અતિ ઉંચાં સુવર્ણમય શિખરેથી દેવેની માગને જેણે સ્પર્શ કર્યો છે એવો મેરૂપર્વત જ્યાં સુધી કાયમ રહે અને જગતને પ્રકાશ કરતા ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તે મેરૂપર્વતની ચારેય બાજુ ભ્રમણ કરતા રહે, ત્યાં સુધી પંડિત પુરૂષથી વંચાતાભણાતે આ ગ્રંથ પણ જયવંતે રહો ! શાશ્વત બને !! (૨૦). જેઓ ગ્રંથના ભાવને પ્રગટ કરવામાં અતિ નિપુણ છે અને જેઓ સમ્યગ્ર ગુણેને ગ્રહણ કરનારા છે તે પુરૂષો (આ ગ્રંથ દ્વારા) મારા ઉપર પ્રસન્ન થાઓ ! ખલપુરૂનું મારે શું પ્રોજન છે? કે જેમ “મારવાડની ભૂમિમાં ગ્રીષ્મઋતુમાં પડેલા વરસાદને છાંટો પણ ન જણાય તેમ જેઓના ચિત્તમાં શુદ્ધ અને સુંદર વચને રૂપ અમૃતના રસ વડે સતત સિંચેલ (તસ્વાવબોધ રૂ૫) પાણુને લેશ પણ જણાતે-ટકતું નથી. (૨૨) અનેક શાને જોઈને લખેલા આ ગ્રંથના કુલ રૂપે અન્ય ભવમાં પણ મને પરમાનંદ (મોક્ષ)ના કારણભૂત બેધિને લાભ થાઓ ! (૨૨) એમ પરમગુરૂ ભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય-પડિત શ્રીશાતિવિજયગણિના ચરણપાસક મહોપાધ્યાય શ્રીમાનવિજયગણિવિરચિત પજ્ઞ શ્રીધમસંગ્રહના બીજા ભાગમાં સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ નામના પહેલા અને બીજા (બને ભાગની અપેક્ષાએ ત્રીજા અને ચોથા) અધિકારને, તપાગચ્છાધિપતિ સંઘસ્થવિર આચાર્યશ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પદ્દાલંકાર સ્વર્ગત શમદ-- માદિગુણુભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિવર પટ્ટાલાકાર ગાશ્મીર્યાદિગુણોપેત પૂ. ગુરૂમહારાજ શ્રીવિજયમનહરસૂરિશિષ્યાણ મુનિ ભદ્રંકરવિજયકૃત ગુર્જર ભાષાનુવાદ અહીં સમાપ્ત થયે. ઈતિ શ્રી ધર્મસંગ્રહના ગુર્જરભાષાનુવાદને બીજો ભાગ સમાપ્ત. વિ. સં. ૨૦૧૩–વી. સં. ૨૪૮૩ સ્થળ-અમદાવાદ મહા સુદ-૧૦ રવિવાર. જૈન વિદ્યાશાળા. છે ઇતિ ધર્મ સંગ્રહ ભાષાન્તર સમાપ્તમ્ અને Page #598 -------------------------------------------------------------------------- ________________ L austed 2 04 Aug S8 THREAUS SUN Peo, D IABEL