SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક (પક્ષી)સૂત્ર તથા પાક્ષિક (પકખી)ખામણાં સા] ૨૮૧ આચાર, તેને જણાવનારા ગ્રન્થનું નામ પણ આચાર' છે, ૨-સૂતમુ=માત્ર સૂચન કરે તે સૂત્ર, તેવાં સૂત્રેાથી ગુંથેલા, સ્વ-પર દર્શનનું સ્વરૂપ વિગેરે સકળ પદાર્થને જણાવનારા જે ગ્રન્થ તે ‘સૂત્રકૃત' જાણવા. ૩થાન તેમાં એક, બે, ત્રણ, વિગેરે સંખ્યાની વિવક્ષાપૂર્વક ‘આત્મા’ વિગેરે પદાર્થાને સ્થાપેલા (વર્ણવેલા) છે માટે ‘સ્થાન’ કહ્યું છે, અથવા એક થી દશ પર્યન્તના આત્મા વિગેરે પદાર્થાનાં સ્થાનાને (સ્વરૂપને) જણાવનારા ગ્રન્થ માટે ‘સ્થાન’ જાણવું, ૪- સમવાચ:=સમ્=સમ્યકૃતયા, લવ–અધિકરૂપમાં, ચઃ=જીવાજીવાદિ પદાર્થોનુ વર્ણન જેમાં છે તે ગ્રન્થ ‘સમવાય’, ૫-વિજ્ઞાપ્રજ્ઞપ્તિ=જેમાં ભગવાન શ્રી મહાવીર દેવને શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરારૂપે અનેકવિધ વિષયાનુ ગમ્ભીર વર્ણન કરેલું છે તે ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામે ગ્રન્થ. અધિક પૂજ્ય હોવાથી તે ‘ભગવતી’ એવા નામથી પણ એળખાય છે, દે–જ્ઞાતાયર્મચા=જ્ઞાત’ એટલે ઉદાહરણ, તે પૂર્વક ધ કથાને જણાવનારા ગ્રન્થ તે જ્ઞાતાધમ કથાઓ' જાણવા. ૭–૩પાસશા=‘ઉપાસક’ એટલે શ્રમણેાપાસક (શ્રાવક), તેની ક્રિયા વિગેરેનુ' જેમાં વર્ણન છે તે ગ્રન્થ ‘ઉપાસકદશા,’ ૮-અન્તઃ=કોના અથવા કના ફળરૂપ સ ંસારના અન્ત જેએએ કર્યાં છે તે શ્રી તીર્થંકરો વિગેરે અન્તકૃતાનું પહેલા વર્ગનાં દશ અધ્યયનામાં વર્ણન હેાવાથી તે ગ્રન્થનું નામ અન્તકૃશા' કહેલું છે, –અનુત્તરોપત્તિવા=અનુત્તર એટલે ઉપરનાં (છેલ્લાં) વિમાનો, ત્યાં ઉત્પન્ન થનારા, અથવા અનુત્તર એટલે સર્વ શ્રેષ્ઠસ્થાને (દેવ તરીકે) ઉપજનારા અર્થાત્ ‘સર્વાંસિદ્ધ' વિગેરે પાંચ વિમાનામાં ઉત્પન્ન થનારા આત્માઓનું વર્ણન જેમાં છે, તે ગ્રન્થ દશ અધ્યયનવાળા હેાવાથી તેનું નામ ‘અનુત્તરે પાતિકદશા,’૧૦-બ્રહ્મચારf=પ્રશ્નો અને વ્યાકરણ એટલે ઉત્તરા (સમાધાન વચના) રૂપે રચેલા ગ્રન્થ તે ‘પ્રશ્નવ્યાકરણ’ ૧૧-વિપાશ્રુત શુભાશુભ કર્મોના વિપાકાને (ફળને) જણાવનારા ગ્રન્થ તે ‘વિપાકશ્રુત’ અને ૧૨-દૃષ્ટિવા =‘ષ્ટિ' એટલે દર્શન, તેને વાદ, અર્થાત્ સ દનાના વાદ, અથવા સનયરૂપી ભિન્ન ભિન્ન દૃષ્ટિએ (અપેક્ષાઓ), તે જેમાં કહેલી છે તે ગ્રન્થ ‘દૃષ્ટિવાદ’ કહેવાય છે. એમ ખાર અગસૂત્રોનાં નામે જાણવાં. સર્વભિન્નપ્લેતસ્મિન્ દાવો નિટિવે મતિ-ભગવત્ એવું આ પિટક, અર્થાત્ ખાર અગ રૂપ સર્વાં દ્વાદશાંગી, તેમાં વિગેરે બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે. એ પ્રમાણે સામાન્યથી અઙ્ગપ્રવિષ્ટશ્રુતનુ વર્ણન કર્યું. અહીં સર્વ શાસ્ત્રાનાં માત્ર નામેા જ કહ્યાં ૧૮૮ છે. તેનાં ભેદો, વિષય તથા તેનાં અધ્યયન, ઉદ્દેશા, આ વિગેરેનું વર્ણન ગ્રન્થ વિસ્તારના ભયથી અહિંઆ કહ્યું નથી, તે ખીજા ગ્રન્થામાંથી જાણી લેવું. હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પેાતાના પ્રમાદના મિચ્છામિ દુક્કડ' દેવા માટે કહે છે કે— નમસ્તેમ્યઃ ક્ષમાત્રમળેચો વૈરિનુંવાન્વિત દ્વારાષ્ટ્રનું નિટિવું માવ તે ક્ષમાશ્રમણાને(મારા ગુરૂ અથવા શ્રી જિનેશ્વર–ગણધર વિગેરેને) મારા નમસ્કાર થાઓ ! કે જેઓએ ભગવત્ એવુ આ ૧૮૮–અહીંં નામેાની સાકતા સમજાવવા પુરતું ક ંઇક વિશેષ વર્ણન ભાષાન્તરમાં કર્યું છે તે મૂળપ્રતમાં નથી, છતાં અન્ય ગ્રન્થાના આધારે લખ્યું છે, એમ સમજવું. એ રીતે પાક્ષિકસૂત્રના અમાં પણ મૂળ ગ્રન્થથી જે કંઇ વધારે કૌંસમાં કે ચાલુ લખાણમાં પણ લીધું છે તે અન્ય ગ્રન્થાના આધારે તે તે વિષયાને સ્પષ્ટ સમજાવવાના ઉદ્દેશથી લીધું છે, ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy