SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ધ૦ સ૦ ભા૦ ૨ વિ૦૩-ગા૦ ૯૮ જેવડા શરીરમાં અને મનુષ્યનું ઝેર ઉત્કૃષ્ટથી અહીદ્વીપ જેવડા શરીરમાં વ્યાપી શકે છે, એ રીતે ૫ક્સ્ચેન્દ્રિય તિંખ્યા, મનુષ્યા અને તે ઉપરાન્ત અપર્યાપ્ત અવસ્થાવાળા પૂર્વ-ભવની લબ્ધિવાળા સહસ્રાર સુધીના દેવા પણ તપશ્ચર્યાથી અથવા ખીજી કઈ શક્તિથી આશીવિષ જાતિના વિછી-સર્પ વિગેરેની જેમ શાપ વિગેરેથી બીજાના નાશ કરી શકે છે, માટે તેઓ કમ થી આશીવિષ કહેવાય છે, તે અન્ને પ્રકારના આશીવિષ સ્વરૂપના જેમાં વિચાર છે તેને ‘આશીવિષ ભાવનાએ’ જાણવી. ૩૫૪િિવષમાવનાઃ-જેની દૃષ્ટિમાં ઝેર હોય તે જીવાને ‘દૃષ્ટિવિષ’ કહેવાય, તેના વિચાર જેમાં કરેલા છે તેને ‘દૃષ્ટિવિષભાવનાઓ' કહેલી છે, ૩૬-ચારળમાવના=જ ધાચારણ અને વિદ્યાચારણુ એમ અન્ને પ્રકારના ચારણલબ્ધિવાળા મુનિઓનું વર્ણન જેમાં છે તેને ‘ચારણભાવનાએ’ કહેલી છે, ૩૭–મહાસ્વપ્નમાવના‘ગજ—વૃષભ' આદિ મહાસ્વપ્નાનુ સ્વરૂપ જેમાં વિસ્તારથી જણાવેલું છે તે ગ્રન્થશ્રેણીને ‘મહાસ્વપ્ન ભાવનાએ' કહેલી છે અને ૩૮-તનસાબિનસર્ન:તેજોલેશ્યાદ્વારા તૈજસ નામના શરીરમાં રહેલા અગ્નિને બહાર ફેંકવા વિગેરે વર્ણન જેમાં છે તેને ‘તેજસાગ્નિનિસર્ગ' કહેવાય છે. (આશીવિષભાવના વિગેરે પાંચનું વર્ણન તેનાં નામેાને અનુસારે કહ્યું છે, એથી વિશેષ વર્ણન શાસ્રાથી કે પરમ્પરાથી મળતું નથી એમ પાક્ષિકસૂત્રની ટીકામાં કહેલું છે.) સર્વસ્પ્રિન્ગચેતસ્મિન્નાવાઘે ા િમાવત્તિ॰=ભગવત્ એવા આ સર્વે ૧૮૬અંગમાહ્ય કાલિક શ્રુતમાં વિગેરે શેષ અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. અહી સુધી આવશ્યક અને આવશ્યક સિવાયનું ઉત્કાલિક તથા કાલિક, એમ અંગબાહ્યશ્રુતનું વર્ણન કર્યું, હવે અગપ્રવિદ્યુતનું વર્ણન કરે છે— नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितम् द्वादशाङ्गम् गणिपीटकम् भगवत्-तद्यथा ते क्षभाक्षमणोने નમસ્કાર થાએ, જેઓએ આ ભગવત્ એવું ‘દ્વાદશાઙ્ગ બિપીટક શ્રુત' અમેાને આપ્યું છે, અથવા સૂત્રારૂપે રચ્યું છે, વિગેરે અ પૂર્વે જણાવ્યા પ્રમાણે સમજી લેવા, અહીં ‘દાવા નું એટલે ખાર અલ્ગાના સમુહ, અને તે, ‘નિપીટ’-ગણી એટલે આચાર્યની પેટી, અર્થાત્ આગમવચન રૂપ રત્નાના કર’ડીએ-ખજાના છે, માટે ‘ગણિપીટક’ કહેલું છે, એમ અર્થ સમજવા, તેનાં નામેા આ પ્રમાણે છે–૧–આવા: શિષ્ટ પુરૂષોએ આચરેલા જ્ઞાનાદિ ગુણસાધક વિધિ એટલે ૧૮૬-આ જણાવેલાં નામા ઉપલક્ષણુ માત્ર છે, કારણ કે જે તીર્થંકરને જેટલી સાધુસમ્પન્ના હૈય તેના શાસનમાં તેટલી સખ્યામાં પ્રકીર્ણેક (પયન્ના) સૂત્રો ઢાય છે, એ ન્યાયે પડેલા તીથ કરને ચારાશી હજાર, મધ્યમ ખાવીશ તી કરેાના સ` મળીને સખ્યાતા હાર અને શ્રીવીર ભગવન્તને ચૌદ હજાર શ્રમણે। અને તેટલાં પચન્નાસૂત્રો હતાં. અહીં અડત્રીસ નામેા કહ્યાં, તેમાં અન્યગ્રન્થામાં સૂર્ય પ્રજ્ઞપ્તિને ઉત્કાલિકમાં ગણીને અને વૃષ્ણુિકા તથા વૃષ્ણુિદશા બેને એક ગણી કાલિશ્રુતનાં છત્રીસ નામેા પણ કહ્યાં છે. ૧૮૭–શ્રુતરૂપ પુરૂષના જમણું! ડાખેા બે પગ, જમી-ડાખી એ જઘાએ, જમણી ડાખી ખે સાથળા, પીઠ, ઉદર, જમણી-ડાની એ ભુજાએ, ગ્રીવા અને મસ્તક, એમ ખાર અલ્ગા તરીકે અનુક્રમે શ્રીઆચાર!ફ્ગ આદિ ખાર સૂત્રો છે, જેમકે શ્રીઆચારાઙ્ગ અને શ્રીસૂત્રકૃતાગ બે જમણે! ડાખા પગ ‘ઠાણાંગ અને સમવાયાંગ' એ જરૂઘાએ, એમ છેલ્લે ‘દૃષ્ટિવાદ' મસ્તક, ઇત્યાદિ વિભાગ સ્વયં સમજી લેવા, એ કારણે આ દ્વાદશાહૂગીને ખાર અંગાવાળા આગમ પુરૂષ કહેલા છે. કહ્યું પણ છે કે “ પાયતુાં जोरू, गायदुगद्वं तु दोय बाहू य । गोवा सिरं च पुरिसो, बारसभङ्गो सुयविसिट्ठी ॥१॥ " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy