SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક (પખી)ખામણું અને તેને અર્થ) ૨૮૩ શરૂ થયે (તે મને પ્રિય છે એમ વાક્ય સંબન્ધ જેવો) હવે ગુરૂનાં વિશેષ કહે છે કેકેવા આપને ? દૃષ્ટનાં નિરગી એવા આપને, તુષ્ટ નાકચિત્તની પ્રસન્નતાવાળા આપને, ૩તાના=અહીં “અલ્પ” શબ્દ અભાવ વાચક હોવાથી સર્વથા આતક (તત્કાલ ઘાતક રોગ) રહિત એવા આપને, (અથવા સર્વથા આરોગ્યને અસમ્ભવ હોવાથી અલ્પ માત્ર રેગવાળા એટલે સામાન્યતયા નિરોગી એવા આપને), મમયોનીમ=સંયમના પેગ (વ્યાપાર) જેના અખણ્ડ છે એવા આપને, કુરાનીમુ=અઢાર હજાર શીલાફૂગ (ના આચાર) સહિત એવા આપને, યુનિ.મુ-સુંદર પચ્ચ મહાવ્રતના ધારક એવા આપને, નાપાધ્યાયનીમૂ=બીજા પણ અનુગાચાર્યાદિ ઉપાધ્યાય વિગેરે સહિત એવા આપને, અર્થાત્ આપને અને અન્ય પણ આચાર્યાદિક સર્વેને જ્ઞાનેન નેન વાળિ તપસી આત્માનં મરચા=જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેને મો!=હે ભગવન્ત ! વિવઃ ઔષધ પક્ષ વદુમેન ચંતિત્તઃ=દિવસ, પૌષધ, અર્થાત્ આજને પર્વ દિવસ અને પક્ષ (પખવાડીયું) (સર્વથા શુભનો સંભવ ન હોવાથી) અત્યન્ત શુભ (ઘણાં સારા કાર્યો કરવામાં પૂર્ણ થયે, અન્ય સેવતાં ચાન પર્યુષતિ =અને બીજો (પક્ષ-અમાસ) આપને કલ્યાણકારી શરૂ થયે. હે ક્ષમાશ્રમણ (પૂજા) ! હું તે ઈચ્છું છું, મને પ્રિય છે, માન્ય છે, એમ ગુરૂની ભૂત-ભાવિ આરાધનામાં શિષ્ય પિતાની પ્રસન્નતા જણાવીને પ્રણામ કરે છે કે-ફારસા મનસા=શિરવડે, મનવડે અને ઉપલક્ષણથી (વારા) વચન વડે મથgy વંમિ=હું મસ્તકવડે વાંદું છું–પ્રણામ કરું છું. શિક્ષા કહેવા છતાં અહીં મલ્થ વંલાનિ કહ્યું તે પદ જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ વ્યુત્પત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કારવચન હોવાથી પુનરૂક્તિ દોષ નથી. એ પ્રસંગે આચાર્ય પણ કહે કે(તુહિં સમું) પુમિ સાર્વભૂસ્તમે સર્વની સાથે. (તમારે અને અમારે સ્વ–પરના સહકારથી આરાધના થઈ અને આગામી પક્ષમાં આરાધના થશે). (૧) હવે બીજા ખામણાસૂવથી ગુરૂને ચિત્યનું અને અન્ય સાધુઓનું વન્દન કરાવવા માટે શિષ્ય (અન્ય સાધુ સાધ્વી આદિએ) પિતાના ગુરૂને કરેલી વન્દનાદિનું નિવેદન કરે છે કે – ____ "इच्छामि खमासमणो ! पुचि चेइआई वंदित्ता नमंसित्ता तुब्भण्हं पायमूले विहरमाणेणं जे केइ बहुदेवसिआ साहुणो दिट्ठा, सा(स)माणा वा वसमाणा वा, गामाणुगाम दूइज्जमाणा वा, रायणिआ संपुच्छंति, ओमरायणिआ वंदंति, अज्जया वंदति, अज्जिआओ वंदंति, सावया वंदंति, साविआओ वंदंति, अहं पि निस्सल्लो निकसाओ त्तिक? सिरसा मणसा मत्थएण वंदामि ॥" (“કવિ વંકિ વેળા રૂતિ ગુરૂવવનમ્) રા. વ્યાખ્યા–રૂછામિ ક્ષમામા != હે પૂજ્ય! હું ઈચ્છું છું!” શું? “આપને ચિત્યવન્દના તથા સાધુવન્દના કરાવવા માટે નિવેદન કરવાને એટલે અધુર વાક્યાથે સ્વયં સમજી લે. પૂર્વાહે વિહાર કર્યા પહેલાં આપની સાથે હતો ત્યારે “હું આ ચિત્યવન્દના શ્રીસંઘની વતી કરું છું એમ અધ્યવસાય કરીને વૈચાનિ=શ્રીજિનપ્રતિમાઓને ત્રિા (સ્તુતિઓ દ્વારા) વન્દન કરીને અને નમસ્કૃત્ય પ્રણામરૂપે નમસ્કાર કરીને, ક્યાં અને ક્યારે વન્દન–નમસ્કાર કરીને તે કહે છે કે ગુમાવે છે આપની સાથે હતા ત્યારે અહીં, અને તે પછી વિતા માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy