SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ ભાવા-આચાય વિગેરે દરેક પૂજ્યા પ્રત્યે સદા દુષ્ટમન (દુર્ભાવ, દુષ્ટવચન, અવિનયી વન) વિગેરેના રાધ કરવા અને પ્રશસ્ત મન (સદ્ભાવ, પ્રશ ંસા, સેવાભક્તિ) વિગેરેની ઉદીરણા કરવી તેને અનુક્રમે મનેાવિનય, વચનવિનય અને કાવિનય કહ્યો છે. (અર્થાત્ મનથી દુષ્ટ વિચારવું, વચનથી કઠાર વિગેરે ખેલવું અને કાયાથી દુષ્ટ વર્તાવ કરવા, વિગેરે યાગાની અકુશળ પ્રવૃત્તિ નહિ કરવી, ઉલટમાં મનથી તેઓ પ્રત્યે બહુમાન-પૂજ્યભાવ વિગેરે ધરવા, વચનથી તેઓના ગુણાની સ્તુતિ વિગેરે કરવું અને કાયાથી સેવા વિગેરે કરવું, ઇત્યાદિ યાગાની કુશળપ્રવૃત્તિ કરવી.) છ-ઉપચારવિનય-ઉપચાર’ એટલે (વિનયને પાત્ર એવા) સામાને સુખકારક ક્રિયા વિશેષ, એવી ક્રિયાદ્વારા વિનય કરવા તે ઔપચારિક વિનય જાણવા. તેના આ પ્રમાણે સાત પ્રકારા છે'अम्माऽच्छणछंदाणुवत्तणं कयपडिक्किई तह य । 66 ૩૯૬ બિનિમિત્તળ, તુવત્તાવતાં(ગા) તર્ફે ય ॥ તદ્દ હેમાજગાળ, સવ્વત્થ [મુ] તત્ત્વ [ત્ર]નુમદ્ મનિકા ૩મો ૩ વિળો, તો મત્રો સમાસેાં રા”(વૈ॰ નિ૦ ૪૮–ટીશ) ભાવા-માલચ્છા=શ્રુત ભણવા સિવાયના સમયે પણ ગુર્વાદિની પાસે બેસવું, વાળુવત્તળ= તેઓની ઇચ્છાને (હાર્દિક ભાવ જોઈ જાણીને) અનુકૂળ વવું. જ્યપત્તિવિદ્-ભક્તિ કરવાથી માત્ર એક નિરા જ નહિ, કિન્તુ પ્રસન્ન થએલા ‘ગુરૂ મને સૂત્ર ભણાવશે’ ઇત્યાદિ પ્રત્યુપકાર પણ કરશે, એમ સમજી આહારાદિ લાવી આપવાં, વિગેરે ભક્તિમાં ઉદ્યમ કરવા, ારિતનિમિત્તf= ‘આ ગુરૂએ મને શ્રુતજ્ઞાન આપ્યું' વિગેરે તેઓના ઉપકારાને નિમિત્ત બનાવીને (તેના બદલા વાળવાના ઉદ્દેશથી) તેઓની સેવા ભક્તિ વિગેરે વિનયમાં વિશેષ પ્રવૃત્તિ કરવી, દુઃદ્ધાન્તવેળા= તેઓ ગ્લાન હોય ત્યારે ઔષધ વિગેરે મેળવી આપવું, અર્થાત્ ખીમારી વિગેરેમાં સ્વયં અથવા પાતાના આશ્રિતાદિ—શિષ્યાદિ દ્વારા ભક્તિ કરવી, વેરાજ્ઞાનં=દેશ, કાળ વિગેરેને ઓળખવા, તે તે કાળે તે તે ક્ષેત્રમાં તેએની જરૂરીઆતાને સમજીને તે પ્રમાણે સેવા કરવી અને સર્વાર્થનુમતિઃ= સ અર્થામાં અનુમતિ એટલે સર્વ વિષયમાં તેમની (ઇચ્છાને જોઈને તે પ્રમાણે) અનુકૂળ પ્રવૃત્તિ કરવી, એ સંક્ષેપમાં ઉપચાર વિનય કહ્યો. બાવન પ્રકારે વિનય-અથવા આ રીતે બાવન પ્રકારે પણ વિનય કહ્યો છે— 46 तित्थयरसिद्धकुलगण - संघ किरिअ (या) धम्मनाणनाणीणं । બારિક ચેન(બો)ાય-ખીજું તેમવયાડું(fr) રૂ। सायणाय भत्ती, बहुमाणो तह य वण्णसंजलणा । તિથયારૂં તેલ, જશુળા દેાંતિ વાવના ફરીદ્દા' (શવૈ॰ નિ॰ =૦ ૧) ભાવાર્થ-૧-તીર્થંકર, ૨-સિદ્ધ, ૩–નાગેન્દ્ર વિગેરે કુલ, ૪-કાટિક વિગેરે ગણુ, પચતુવિધસo, ૬-અસ્તિત્વ વિગેરે ક્રિયા, ૭–શ્રુતધર્મચારિત્રધર્મ, ૮-મતિ આદિ પાંચ જ્ઞાન, ૯–જ્ઞાનીઓ, ૧૦-પાંચ પ્રકારના આચાર્યાં, ૧૧-ત્રણ પ્રકારના સ્થવિા, ૧૨-ઉપાધ્યાય અને ૧૩–ગણના અધિપતિ ગણધરે, તે પ્રત્યેકના (૩૨૫) ૧-હેલકાઈ વિગેરે આશાતના નહિ કરવી, ૨-ખાદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy