SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકત્ર (પપ્પીસૂત્ર) અને તેના અર્થ] પાક્ષિકસૂત્ર અસહિત ઉપર સાધુનું પ્રતિક્રમણુસૂત્ર અને તેના અર્થ કહ્યા, હવે પાક્ષિકસૂત્ર અને તેના અર્થ કહીશું, તેમાં પ્રારંભિક મગલ માટે ‘અરિહંત, સિદ્ધ,’ વિગેરેને પ્રણામ કરતાં કહ્યું છે કે— “ તિર્થંકરે કા તિર્થે, તિત્ત્પત્તિà ય તિસ્થસિદ્ધે હૈં । સિદ્ધે નિળે ય િિત્ત, મહત્તિ [ત્ર] નાળું ૨ ચંદ્રામિ ।।'' વ્યાખ્યાય—મિ=વાંદુ' છું, આ ક્રિયાપદ છે, તે દરેક પદોની સાથે જોડવું. કેાને વાંદુ છું ? તીર્થાન્=વીતરાગ એવા તીર્થંકરાને, ‘ત્ર (૨)’ એટલે વળી, તેના અથ ત્રણે કાળના તીકરાને, તીર્થાન્ તીભૂત ગણધરને, અથવા સફ્ળને (કે દ્વાદશા ગીરૂપ આગમને), બત્તીર્થસિદ્ધાન્ તીર્થસિદ્ધાન્ સિદ્ધાંત્ર્ય-અતી સિદ્ધોને, તીર્થં સિદ્ધોને અને સિદ્ધોને (એટલે શેષ ‘જિનસિદ્ધ-અજિનસિદ્ધ આદિ ભિન્ન ભિન્ન પ્રકારે સિદ્ધ થએલા સર્વસિદ્ધોને), આ એ સિદ્ધોનું સ્વરૂપ ‘સિદ્ધાણુ બુદ્ધાણુ’ના અ થી `સમજી લેવું. નિા સામાન્ય કેવલિઓને, પી=મૂળ અને ઉત્તર ગુણાથી યુક્ત સાધુઓને, મર્પીત્રએ સાધુઓમાં પણ જેએ ‘અણિમા’ વિગેરે લબ્ધિએવાળા હોય તેવા મહામુનિએને, જ્ઞાન=‘મતિજ્ઞાન” વિગેરે પાંચ પ્રકારના જ્ઞાનને, એમ તીર્થંકરાદિ સર્વને વાંદુ છું. (મૂળમાં ‘T’ અવ્યય છે તે બધાના સમુચ્ચય અમાં સમજવેા) વળી ૪૫ “ ને ય મ ગુળસ્થળમાગ(થ)રવિશહિન્દ્રા તિળસંસારા 1 તે મારું ત્તિા, વિ બાળમિમુદ્દો રા” વ્યાખ્યા—ચ વળી, અન્ય મઙ્ગલને કહે છે કે ચે=જે મુનિઓ, રૂમ નુરત્નસાગર અવિરાધ્યક ગુણરત્નાના સાગરતુલ્ય આ મહાવ્રતાદિની આરાધનાને નિર્મળ રીતે આરાધીને તોસંસારઃ= સંસાર સમુદ્રના પાર પામ્યા છે તેઓ મને મગલભૂત થાઓ !, અ=િહું પણ તાન્ મજ્ઞતું નૃત્વા= તે મુનિઓને મહૂગલ તરીકે સ્વીકારીને, (ગુણરત્નેાના સમુદ્ર સરખાં મહાવ્રતાદિની) સાધનામિમુજ્ઞ =આરાધના કરવા માટે એકચિત્ત થયેા છે, અર્થાત્ ઉપયુક્ત મુનિવરોની અને મહાવ્રતાની આરાધના માટે ઉત્સાહી થયેા છે. 64 વળી પણ અરિહંતેાની અને ધર્મની આશિષરૂપ સ્વમઙૂગલ માટે કહે છે કે— 'मम मंगलमरिहंता, सिद्धा साहू सुयं च धम्मो अ । વંતી મુત્તી મુત્તી, બખ્તવયા મ ચૈવ ” વ્યાખ્યા-અર્જુન્તઃ જિનેશ્વરા, સિદ્ધાઃ=પ ંદર પ્રકારે સિદ્ધિને પામેલા સિદ્ધો, સાધનઃ-મુનિઓ શ્રુતં=આગમ, ધર્મધ=સાધુ અને શ્રાવકના આચારરૂપ બે પ્રકારની વિરતિ ક્ષાન્તિઃ=ક્ષમા—સહન— શીલતા, ક્રુત્તિ:=મન વચન અને કાયાના ચોગાની ઉન્માથી રક્ષા, મુત્તિઃàાભના અભાવ Jain Education International ૧૭૫–ચતુર્વિધસ ધરૂપ તીથ ચાલતું ઢાય તે કાળમાં સિદ્ધ થાય તે‘તા સિદ્ધ' અને તી સ્થપાયા પૂર્વ કે વિચ્છેદ થયા પછી સિદ્ધ થાય તે અતી સિદ્ધ’ કહેવાય. શેષ‘જિનસિદ્ધ’ આદિ ૧૩ પ્રકારનું સ્વરૂપ પહેલા ભાગના ભાષાન્તર ધૃ૦ ૪૪૫ માં જણાવ્યા પ્રમાણે સમજવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy