SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ (પરિહાર), ગાર્નવતા=નિષ્કપટભાવ–સરળતા, મા=નિર્મદપણું, એ ઉપર્યુક્ત અરિહંતાદિ મમ મારું મારું મગલ કરે ! એમાં “ક” એ ક્રિયાપદ ઉપરની ગાથામાંથી અહીં જોડવું. હવે મહાવ્રતનું (ઉચ્ચારેલાં છે તેનું સ્મૃતિરૂપે પુનઃ) ઉચ્ચારણ કરે છે– “ોમ સંગાથા , (f)ત્તિ પરમિિસિચમુજા(વા)પં વમવિ દિલો , મહાચાર જાઉ.Iછા વ્યાખ્યા–“ો કર્મભૂમિઓરૂપ પંદર ક્ષેત્રોમાં, લંચતા =મુનિવરો, જે કરે છે, શું કરે છે ? પ રિત તીર્થંકરાદિએ પ્રરૂપેલું, ડા=અતિબલવાન (શ્રેષ્ઠ), મહાવ્રતો વાર પચ્ચ મહાવતેનું ઉચ્ચારણ (કથન), હૈ તું તેને કરવાને અમર=પણ, સ્થિત તૈયાર થયે છું. એ પ્રમાણે ગુરૂએ પ્રતિજ્ઞા કરવાથી શિષ્ય પૂછે છે અને ગુરૂ ઉત્તર આપે છે કે- “से किं तं महव्वयउच्चारणं(णा) ? महव्वयउच्चारणा पंचविहा पण्णत्ता राईभोअणवेरमणछट्ठा, तंजहा-सव्वाओ पाणाइवायाओ वेरमणं १, सबाओ मुसावायाओ वेरमणं २, सबाओ अदिण्णादाणाओ वेरमणं ३, सव्वाओ मेहुणाओ वेरमणं ४, सव्वाओ परिग्गहाओ वेरमणं ५, सव्वाओ રામોથળાગો વેરમf ૬ ” વ્યાખ્યા–અહીં છાએ પદ સુધી પ્રશ્નસૂત્ર સમજવું, તેમાં છે એટલે હવે પછી, અને જિં પ્રશ્નાર્થક છે, અર્થાત શિષ્ય પૂછે છે કે તે મહાવતેનું ઉરચારણ શી વસ્તુ છે ?, અથવા પ્રાકૃત ભાષાના નિયમાનુસાર અભિધેયને અનુસરીને લિગ કે વચન હોય છે તેથી જ ને • સ્થાને છે, તેં ને સ્થાને સી અને ફરવા ને બદલે વીરા, માનીને બીજી રીતે એ અર્થ • થાય કે મહાવ્રતની તે ઉચ્ચારણા કેવી છે ? શિષ્યના આ પ્રશ્નને ગુરૂ ઉત્તર આપે છે કે મહાવ્રતની ઉચ્ચારણું પાંચ પ્રકારની કહેલી છે, તેની સાથે “રાત્રીજનને ત્યાગ’ એ છઠ્ઠો પ્રકાર છે. તેને નામ પૂર્વક જણાવવા માટે કહે છે કે--તાયા તે આ પ્રમાણે, ૧-સમ-ત્રસ અને સ્થાવર, તેમાં પણ સૂક્ષમ અને બાદર, એમ સર્વ જીવોની (હિંસા), તે પણ કરવી, કરાવવી અને અનુમેદવી, એમ ત્રણ કરણથી, પ્રતિપાતા=પ્રાણને અતિપાત એટલે હિંસા, તેનાથી વિરમi=અટકવું તેને પ્રથમ મહાવ્રત કહ્યું છે), એ પ્રમાણે ર–સર્વગૃષાવાદિમvie લેભ, ભય કે હાસ્ય, એમાંના કેઈ પણ હેતુથી બેલાતું મિથ્યા વચન, તેનાથી અટકવું તે બીજુ), ૩–સર્વસ્મત્તાનાદિરમi=દાંત ખેતરવા માટેની ઘાસની સળી જેવી ન્હાની-કિંમત વિનાની પણ વસ્તુ તેના માલિકે આપ્યા વિના લેવી તે “અદત્તાદાન” એટલે ચેરી કહી છે, તેનાથી અટકવું (તે ત્રીજું), ૪-સર્વામૈિથુનાદિરમાં માત્ર પુરૂષે સ્ત્રીની (કે સ્ત્રીએ પુરૂષની અ૫) વાત માત્ર કરવા જેટલું પણ મૈથુન એટલે કામને સગ, તેનાથી અટકવું (તે ચોથું), પ–સર્વપ્રિદિરમi સર્વ એટલે (બીજું વધારે તે દૂર રહ્યું, સંયમપકારક વસ્તુમાં પણ) અલ્પમાત્ર મૂછ કરવા રૂ૫ પરિગ્રહ, તેનાથી પણ અટકવું (તે પાંચમું), અને ૬-સર્વેક્ષ્માત્રિમોનાદિમાં સર્વ ૧૭૬-મૂળ પ્રતમાં છતિ વાવર એમ જણાવેલું હોવા છતાં પ્રશ્ન “ફરાર' પદ સુધી ઘટે છે અને તે પછી “છ” પદ સુધી ગુરૂને ઉત્તર છે એમ સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy