SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતુબદ્ધકાળમાં ઉપધિ–પાત્રનું રક્ષણ કેવી રીતે કરવુ ?] ઉંદરના દરને ઉકરડા (રજપુંજ) હોય તે તેને તે ઉત્તરના દરના ઉકરડા ભેગા જયણાથી મૂકવા, પાણીનાં બિન્દુએ (હરતનુ) લાગ્યાં હાય તા તે સ્વયં સૂકાઈ જાય ત્યાં સુધી પાત્ર પડિલેહણા ન કરવી, સૂકાયા પછી કરવી. શેષ પ્રસRsગાની જયણા કહે છે કે— “ ત(થ)તુ પોિિસતિમાં, સંધિવાવિત્તુ તત્તિા છિદ્દે । सव्वा विविfies, पोराणं मट्टिअं ताहे ।।” ओघनि० गा० २९३ ॥ વ્યાખ્યાતિર’ એટલે કાન્થલકારિકાનું ઘર, કરાળીયા વિગેરેની જાળ, ઈત્યાદિ હોય તે તેવા પ્રસડ્ગામાં ત્રણપ્રહર સુધી પાત્રને મૂકી રાખવું, ત્યાં સુધી પણ તે સ્વયમેવ દૂર ન થાય, મીજી' સાધન ન હોય અને આવશ્યક કાર્યાં હોય તે તે પાત્રસ્થાપનાદિના (નીચેના ગુચ્છા વિગેરેના) જેટલા ભાગમાં તે લાગેલુ હોય તેટલા ભાગ કાપીને તેના ત્યાગ કરવા, (પરઠવી દેવા,) પણ તેના બદલે ખીજી' પાત્રસ્થાપનાદિ હાય તેા (જેમાં તે જાળ−ધર વિગેરે કર્યું હેાય તેને) સમ્પૂર્ણ પરઠવી દેવું. તેમાં પણ જો કાન્થલકારિકાએ ઘર સચિત્ત માટીથી ન કર્યું. હાય, જુની અચિત્ત માટીનુ' હાય અને તેમાં તેણે કૃમિ (કીડાઇયળ) ન મૂક્યો હોય તેા પાત્ર પ્રતિલેખનાના સમયે જ તેને દૂર કરવું, વિગેરે યથાયેાગ્ય જયણા સમજી લેવી. હવે પાત્ર કેવી રીતે પડિલેહવું ? તે કહે છે કે “ વત્ત વગ્નિ, ચંતો વારૢિ સર્ફ તુ પોતે । . के पुण तिन्निवारा, चउरंगुलभूमिं पडणभया ||" ओघनि० गा० २९४ || વ્યાખ્યા તે પાત્રને પાત્રકેસરિકા વડે બહારથી ત્રણવાર સપૂર્ણ પ્રમાઈને પછી હાથમાં રાખીને અન્દરથી સર્વ ખાજુએ ત્રણવાર પ્રમાએઁ, પછી અધોમુખ (ઉંધું) કરીને એક જ વાર સુધાનું (તળીયાનુ) પ્રસ્ફાટન (પ્રતિલેખન) કરે, કેટલાક આચાર્ચો એમ કહે છે કે—પ્રથમ એકવાર બહારથી પ્રમાએઁ, પછી એકવાર અન્દરથી પ્રમાએઁ, પુનઃ ઉંધું કરી બીજી વાર બહારથી, પુનઃ અન્દરથી, પુનઃ ઉંધું કરી ત્રીજી વાર મહારથી, પુનઃ અન્દરથી, એમ પહેલાં બહારથી પછી અન્દરથી પ્રમાજે અને ત્રીજી વાર ઊંધું કરીને છેલ્લે પુનઃ યુધાને પ્રમા, નીચે પડી જવાના ભચે પાત્રને જમીનથી માત્ર ચાર આંગળ ઉચે રાખીને પ્રતિલેખના કરવી. એથી વધારે ઉંચે રાખવું નહિ. આ પાત્રની પ્રતિલેખના પણ પચીસ (ખાલથી) કરવી. યતિદ્દિનચર્યામાં કહ્યુ` છે કે 46 'बारस बार्हि ठाणा, बारस ठाणा य हुंति मज्झमि । पत्तपडिलेहणा, पणवीसइमो करफासो ||" यतिदिनचर्या - गा० १४२ || $2 ભાવા —પાત્રની પડિલેહણાનાં બાર સ્થાના બહાર, બાર સ્થાના અન્દર અને પચીસમે કરસ્પર્શ, એમ પચીસ સ્થાને થાય છે. ” Jain Education International અહી સુધી સવારની વસ્ત્ર-પાત્રની પ્રતિલેખના કહી. હવે પ્રતિલેખના કરીને ઉપધિનુ' શું કરવું ? અને પાત્રક ક્યાં રાખવું ? તે જણાવે છે કે— 66 'विं ( वे') टिअबंधण धरणे, अगणी तेणे य दंडियक्खोभे । उबद्धधरणबंधण, वासासु अबंधणा ठवणा ।।” ओघनि० गा० २९५ ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy