SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ મૃષાવારિમાં–લત્તાવાનાદિરમાં-મૈથુનાદિરમાં-રિઝદિરમrg=(અહીં પ્રથમાવિભક્તિ સપ્તમીના અર્થમાં હોવાથી) પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ મહાવ્રતમાં જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ, અહીં તે તે વ્રતને અડગે નહિ કરવા એગ્ય કરવાથી, કરવા યોગ્ય નહિ કરવાથી, ઈત્યાદિ કારણે અતિચાર, અથવા સઘટ્ટો પરિતાપ-વિગેરે કરવારૂપ તે તે પ્રાણાતિપાતાદિ તેમાં અતિચારે સ્વયં વિચારી લેવા. પ્રતિogશ્વમ સમિતિમિરૂનમસ્યા, માથાસમિલ્યા, ઘણા મિલ્યા, ઝાલાનમveમાત્રનિક્ષેપણમલ્યા, શરિઝવાવેતક્ષાપરિઝાપનિમિત્યા ઈસમિતિ આદિ પાંચ સમિતિઓનું યથાર્થ પાલન વિગેરે નહિ કરવાથી તેમાં લાગેલા અતિચારોનું પ્રતિકમણ, (તેમાં ૧-ઇર્યાસમિતિ જે રસ્તે લેક, ગાડાં, વાહન, વિગેરે ચાલેલાં હોય, સૂર્યને પ્રકાશ જ્યાં પડતું હોય, તે રસ્તે જીવહિંસા ન થાય તે માટે યુગપ્રમાણ દષ્ટિથી ભૂમિને જોઈને ચાલવું તે, ૨-ભાષાસમિતિ-નિષ્પાપ, સર્વ જીવોને હિતકારી અને પ્રિય એવું મિત (અલ્પ) બોલવું તે, ૩-એષણસમિતિ પૂર્વે કહી આવ્યા તે એષણાના ૪૨ દેશોને આહાર-વસ્ત્ર--પાત્ર અને શય્યા લેતાં ટાળવા તે, ૪–આદાનભાડમાત્રનિક્ષેપણુસમિતિ=અહીં “આદાન” એટલે લેવું અને નિક્ષેપણા એટલે મૂકવું, તથા “ભાર્ડમાત્ર એટલે પાત્ર-વસ્ત્રાદિ સંયમોપકારક સર્વ વસ્તુઓ, તેમાં વચ્ચેને “ભામાત્ર શબ્દ આગળ-પાછળના બન્ને શબ્દો સાથે સંબન્ધવાળે હોવાથી એ અર્થ થયો કે ભાડુમાત્ર (સર્વ ઉપકરણને) લેવામાં–મૂકવામાં–પૂજવા–પ્રમાર્જવા પૂર્વક સમ્યફ પ્રવૃત્તિ કરવી તે “આદાનભાષ્ઠમાત્રનિક્ષેપણુસમિતિ ૫-ઉચ્ચારપ્રશ્રવણખેલજલ્લસિલ્ફઘાણપારિષ્ઠાપનિકાસમિતિ અહીં ‘ઉચ્ચાર મળ-ઝાડે, “પ્રશ્રવણ માત્રુ(પેશાબ,)ખેલ=થંક-કફ વિગેરે, “જલ્લ—શરીર ઉપર મેલ અને “ સિઘાણી લેબ્સ (નાકનો મેલ), એ દરેકની ‘પારિકાપનિકાસમિતિ =ફરી નહિ લેવાના ઉદ્દેશથી નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક તેને સર્વથા તજી દેવાં તે. એ પાંચ સમિતિ દ્વારા લાગેલા અતિચારે, વિગેરે બાકીનો અર્થ સુગમ છે. પ્રતિ મિર્જીનિ– પૃથ્વીવાર, પાન, તૈનસંગેન, વાયુવાન, વનસપતિવન, ત્રીવન-પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છ કાયવાળા ની વિરાધના (હિંસાદિ) કરવારૂપ જે કઈ અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ૦, “ત્તિ. ઘમિર્ઝામિ સ્ટેચા, નિરુસ્કેચા, પહેરવા, તેનોરા, પાસ્કેચા, શુક્રેચા કૃષ્ણાદિ છ લેગ્યામાં પહેલી ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ ન કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ, તેમાં જેમ નિર્મળ સ્ફટિકને તેવા તેવા વર્ણવાળા દ્રવ્યના સહગથી તેવો તે વર્ણ દેખાય છે, તેમ નિર્મળ આત્માને પણ સર્વ કર્મ પ્રકૃતિ ના રસ(ઝરણાં)ભૂત તે તે “કૃણુ–નીલ વિગેરે દ્રવ્યોના સંબન્ધથી તેવો તેવો પરિણામ થાય તેને લેશ્યા કહેવાય છે, તેના કૃષ્ણ, નીલ, વિગેરે છ પ્રકારે છે, તેનું સ્વરૂપ ગામના વધ માટે નીકળેલા ચેરેના અને જાંબૂને ખાનારા છ પુરૂષના દષ્ટાન્તથી ૧૫૦સમજવું, તથા પ્રતિ ૧૫૯-કેટલાક ચોરે કઈ ગામ તરફ ચેરી કરવા નીકળ્યા, રસ્તે જતાં પરસ્પર વિચારતાં એક બોલ્યો, જે ગામમાં જવું છે ત્યાં જેને દેખીએ તેને મારવા, બીજાએ કહ્યું, એમ શા માટે ? બિચારા પશુઓને શું અપરાધ છે ? મનુષ્યોને જ મારવા, ત્રીજાએ કહ્યું, એ પણ ઠીક નથી, સ્ત્રીઓ-બાળકો વિગેરેને છોડીને માત્ર પુરૂષોને જ મારવા, કારણ કે ધનના માલિક પુરૂષો હોય છે. ચોથાએ કહ્યું, એમ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy