SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ २७२ ૦ સ′૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૮ भा। नभस्ङार थाओ! ! वणी नमोऽस्तु ते भगवानिति कृत्वा = 'न्याय भगवान् छ।' मे हेतुथी आापने भारो नभस्डार थाओ। !, अथवा त्ति कट्टुने। 'त्रिकृत्वस्' पर्याय भानीने 'वार' येवो अर्थ उरीने ‘હે અતિમહાન વીર વમાન! મારા સ્વામી એવા આપને ત્રણવાર મારા નમસ્કાર થાઓ !, એમ ‘અહિન્ત એવા આપને મારે ત્રણવાર નમસ્કાર થાએ’ અને ‘ભગવાન એવા આપને મારા ત્રણવાર નમસ્કાર થાએ,’ એમ અર્થ કરવા, અહીં પ્રભુ સ્તુતિના પ્રસઙ્ગ હોવાથી દરેક વાગ્યે (त्रवार) 'नमोऽस्तु ते ' उवा छतां पुनस्त होष भानवो नहि. જેમ મહાત્રતાની પ્રતિજ્ઞા (સ્તુતિ) કર્મક્ષય કરનારી છે તેમ શ્રુતનું કીર્તન પણુ કર્મક્ષય चरनाई छे, मेथी श्रुतना डीर्तन भाटे उडे हे - एषा खलु महाव्रतोच्चारणा कृता-निच मा (घर) भडाव्रतानी उभ्या२|| ( प्रतिज्ञा ) ४री, इच्छामः श्रुतकीर्तनं कर्तुम् = वे श्रुतनी स्तुति ४२वा भाटे ઈચ્છીએ છીએ, તે શ્રુત બે પ્રકારે છે-એક અઙ્ગપ્રવિષ્ટ અને ખીજું અફ્ળ બાહ્ય કહ્યુ છે કે“ गणहरकयमंगगयं, जं कय थेरेहिं बाहिरं तं तु । अंगपविट्ठ निययं, अनिअयसुअं बाहिरं भणिअं ॥” અર્થાત્ ગણધરકૃત શ્રુત તે ‘અલ્ગપ્રવિષ્ટ’ અને સ્થવિરાએ કરેલું તે ‘અગબાહ્ય' કહેવાય છે તથા જે શ્રુત નિયત છે તેને અફૂગપ્રવિષ્ટ અને જે અનિયત છે તેને અડ્ગબાહ્ય કહ્યું છે. આ અફૂગબાહ્ય પણ બે પ્રકારનું છે—એક આવશ્યક અને બીજી આવશ્યક સિવાયનું, તેમાં અલ્પવર્ણન કરવાનું હાવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યક શ્રુતની સ્તુતિ કરતાં કહે છે કે— "न (ण) मो तेसिं खमासमणाणं, जेहिं इमं वाइयं छन्विहमावस्सयं भगवंतं, तंजहा- सामाइयंचवीसत्थओ - वंदण - पडिक्कमणं - काउस्सग्गो - पच्चक्खाणं, सव्वेसिं (हिं) पिएयं मि छव्विहमा (हेआ) वस्स भगवंते ससुत्ते सअत्थे सगंथे सणिज्जुत्तीए ससंगहणीए जे गुणा वा भावा वा अरिहंतेहिं भगवंतेहिं पण्णत्ता वा परूविआ वा ते भावे सद्दहंतेहिं पत्तियंतेहि रोयंतेहिं फासंतेहिं पालते हिं अणुपातेहिं अंतो पक्खस्स जं वाइयं पढियं परिअट्टियं पुच्छियं अणुपे ( प्पे ) हियं अणुपालियं तं दुक्खक्खयाए कम्मक्खया मो (मु) क्खयाए बोहिलाभाए संसारतारणाए ति कट्टु उवसंपज्जित्ताणं विहरामि | अंतो पक्खस्स जं न वाइयं न पढियं न परिअट्टियं न पुच्छियं नाणुपे (पे) हियं नाणुपालियं संते बले संत वीरिए संते पुरिसक्कारपरक्कमे तस्स आलोएमो पडिक्कमामो निंदामो रामो मो विसोहेमो अकरणयाए अन्भुडेमो अहारिहं तवोकम्मं पायच्छित्तं पडिवज्जामो तस्स मिच्छामि दुक्कडं ॥" હવે આવશ્યકથી ભિન્નના બે પ્રકારે છે, એક ઉત્કાલિક અને ખીજુ કાલિક, તેમાં પહેલાં ઉત્કાલિકની સ્તુતિ કરે છે. ff न (ण) मो तेसिं खमासमणाणं जेहिं इमं वाइयं अंगवाहिरं उक्कालियं भगवंतं, तंजहादसवेयालियं कप्पियाकप्पियं चुल्लकप्पसुयं महाकप्पसुयं उववाइयं रायपसेणियं जीवाभिगमो पण्णवणा महापष्णवणा नंदी अणुओगदाराई देविंदत्थओ तंदुलवेआलियं चंदाविज्झयं पमायप्पमायं पोरिसिमंडलं मंडलप्पवेसो गणिविज्जा विज्जाचरणविणिच्छओ झाणविभत्ती मरणविभत्ती आयविसोही संलेहणासुयं वीयराग (य) सुयं विहारकप्पो चरणविही आउरपच्चक्खाणं महापच्चक्खाणं, सव्वेसिं(हिं)पि एअंमि अंगवाहिरे उक्कालिए भगवंते ० शेषं पूर्ववत् ॥” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy