SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિકસૂત્ર (પક્ષીસૂત્ર) અને તેના અ] ૨૭૧ વિજય કરાવનાર છે) નિવ્યૂના=એટલે દૂર કરી દેવું, કમરૂપી શત્રુઓને આત્મારૂપી નગરમાંથી હમ્મેશને માટે નિર્વાસ (બહિષ્કાર) કરનારૂં છે, આરાધના મુળાનામ્ મુક્તિના સાધક સંયમના વ્યાપારા (ઉદ્યમેા)રૂપી ‘ગુણેાની આરાધના' એટલે અક્ષયતા કરનારૂં છે (અર્થાત્ મુક્તિપ્રાપક વ્યાપારેશમાં અખણ્ડ પ્રવૃત્તિ કરાવનારૂં છે), સંવચોવ=નવાં કર્માને રાકવારૂપ સવરના ચોગ એટલે વ્યાપાર છે, અથવા સંવરની સાથે આત્માને ચેાગ કરાવનાર છે, (આત્મામાં સવર પ્રગટ કરનાર છે) પ્રાપ્તધ્યાનોપયુતા=શ્રેષ્ઠ (ધ-શુક્લ) ધ્યાનની પ્રાપ્તિકારક છે, ચુખ્તતા ન જ્ઞાનેઅહીં વિભક્તિના વ્યત્યય હાવાથી ત્રીજી વિભક્તિનેા પ્રયાગ સમજવો, એથી જ્ઞાન સાથે સંબન્ધ કરાવનાર છે, અર્થાત્ વિશિષ્ટ ‘અવધિ’ આદિ નાના અને અન્તે આત્મામાં કેવળજ્ઞાનને પ્રગટાવનારૂં છે, પરમાર્થઃ–આ મહાવ્રતાનું ઉચ્ચારણુ એ સત્ય પદાથ છે-અકૃત્રિમ તત્ત્વ છે, ઉત્તમર્થ =માક્ષરૂપી ફળનું સાધક હોવાથી અતિશ્રષ્ઠ તત્ત્વ છે, કારણ કે જગતના સર્વ પદાર્થોમાં મહાવ્રતાની પ્રધાનતા છે. વળી ‘’=અહી’લિલ્ડ્સના વ્યત્યય હાવાથી ‘આ મહાનતાનું ઉચ્ચારણ’ એ તીથરેઃ - પ્રવવનસ્ય સારો વૈશિતઃ=શ્રીતી કરાએ દેખાડેલા સિદ્ધાન્તનેા સાર (આગમનું સર્વસ્વ) છે, કેવા તીર્થંકરાએ ? રાંતા દ્વેષમથનેઃ–માહનીયકર્મના ઉદયથી જન્ય તથાવિધ આનન્દરૂપ રતિ-ચિત્તના વિકારનું તથા રાગ અને દ્વેષનું મન્થન (નાશ) કરનારાએએ, એ તીથંકર ભગવન્તા યજ્ઞીનિાચસંજ્ઞમમ્ ઉપવિચ વૈજોસત સ્થાનં અચ્યુતાઃ=છ જીવકાયનું સંયમ એટલે અહિંસા અને ઉપલક્ષણથી સત્ય-અસ્તેય—બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતાના ઉપદેશ કરીને અને ઉપલક્ષણથી સ્વયં પણ પાલન કરીને ત્રણે લેાકમાં સત્કાર પામેલું સિદ્ધક્ષેત્રરૂપ મેાક્ષસ્થાન તેને પામ્યા છે. હવે મઙ્ગલને માટે ભગવાન મહાવીરની સ્તુતિ કરતાં જણાવે છે કે મોસ્તુ તે=હે વધુ માન સ્વામિ ! તમેાને નમસ્કાર થાઓ ! કેવા તમે ? સિદ્ધ=સમ્પૂર્ણ કર્યા છે સર્વ પ્રયેાજને (કાર્યા) જેણે એવા, યુદ્ધ =તત્ત્વના જાણુ, મુ=પૂર્વે ખાંધેલાં કમ્મરૂપ અન્યનેાથી છૂટા થએલા, ની[:= અન્ધાતાં પણ કર્મોથી રહિત, અર્થાત્ વમાનમાં જેએને કર્મોને નવા અન્ય પણ થતા નથી, નિઃસઙ્ગ:=પુત્ર–સ્રી-મિત્ર-ધન-ધાન્ય-સુવર્ણ વિગેરે સકલ સ ંબન્ધાથી મુક્ત, માનમૂરળ:=ગવના ચૂર કરનારા (ધાતક), ગુળરત્નસાગરઃ=અનન્ત ગુણારૂપી રત્નાના સમુદ્ર, મનન્ત=એમાં પ્રાકૃતભાષાની શૈલીથી કરેલા ‘” અલાક્ષણિક હાવાથી અનન્તઃ-અનન્તાનવાળા ભગવાનને પણ ‘અનન્ત’ કહેલા છે, પ્રમેચઃસામાન્ય જનથી ન ઓળખી શકાય તેવા (વિશિષ્ટ સ્વરૂપવાળા), મતિ મદાવીર વર્ધમાન != અહીં મતિ પદ મહત્ નુ` સપ્તમ્યન્ત એકવચનાન્ત છે તેથી તેને અ‘માટામાં' અર્થાત્ મેાક્ષસુખમાં કરી છે બુદ્ધિ (લક્ષ્ય) જેએએ એવા (એટલે અથ પ્રસનૂગાનુરૂપ કરવા), વળી ‘હે મહાવીર ! એટલે કર્મોના નાશ કરવામાં સમર્થ હે મહાન વીર ! એવા હે વમાન!” એવા અથ કરવા, અથવા મદ્દમાવીના બીજો અર્થ રૂઢિવશાત્ ‘અતિ મહાન્ વીર !” એવા કરીને વમાન’ પદનું વિશેષણ કરવું. અર્થાત્ ‘અતિ મહાન્ વીર એવા હે વમાન પ્રભુ !, નમોડસ્તુ તે= તમેાને નમસ્કાર થાઓ !, કયા હેતુથી નમસ્કાર કરે છે ? તે કહે છે કે સામિÆ=અહીં છઠ્ઠીને બદલે વિભક્તિને વ્યત્યય હેાવાથી પહેલી વિભક્તિ કરવી, એથી આપ મારા સ્વામી એટલે પ્રભુ છે, ત્તિ ટુ (તિ નૃત્ય)=એથી કરીને (એ હેતુથી આપને નમસ્કાર થાએ !) એમ આગળ પશુ ત્તિ સબન્ધ સત્ર જોડવા, જેમકે નમોડસ્તુ તે અર્જુન વૃતિત્વા ‘તમે અહિન્ત છે' એ હેતુથી આપને ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy