SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુને પ્રતિક્રમણની માંડલીનું સ્વરૂપ અને રોષ હેતુઓ] ૧૯૯ ટીકાના ભાવા—આવશ્યક' શબ્દથી અહિં ‘પ્રતિક્રમણ’ સમજવુ. તેના અથૅ પહેલા ભાગમાં--ગૃહસ્થધર્મના અધિકારમાં જણાવ્યા પ્રમાણે સમજવા સાધુઓને તે માંડલીમાં (સાથે) કરવાનુ' હાવાથી પચવસ્તુમાં કહેલા તેનેા ક્રમ (વિધિ) આ પ્રમાણે છે— 'इत्थेव पत्थवंमी, गीओ गच्छंमि घोसणं कुणइ । 44 સન્માયાતુવઽત્તાળ, નાળજ્જા મુસાફૂળ ૫૪૪રૂ।” (વસ્ત્રવસ્તુ) ભાવા—આ (સૂર્યાસ્ત) વેળાએ જ ગીતા (અવસરના જાણુ) સાધુ સ્વાધ્યાયાદિમાં એકાગ્ર બનેલા ઉત્તમ સાધુને જણાવવા માટે ઘાષણા કરે. (અર્થાત્ સૂર્યાસ્ત સમય થયે છે, જેને જે કંઇ દિવસનુ કાર્ય—ગાચરી, પ્રતિલેખન, સ્થણ્ડિલ પડિલેહણ, આદિ ખાકી હાય તેઓ તે માટે સાવધ થાઓ ! વિગેરે ઉપયોગ આપે.) સાધુએ પ્રતિક્રમણની જગ્યાએ ભેગા થાય (આવે), ત્યાં બેસવામાં મહુડલીની વ્યવસ્થા માટે યતિદિનચર્યામાં કહ્યુ` છે કે— તે પછી સર્વ * पुव्वाभिमुहा उत्तर- मुहा व आवस्तयं पकुव्वंति । सिविच्छाकाराए, आगमविहिआ ठवणाए || ३२९॥ आयरिया इह पुरओ, दो पच्छा तिष्णि तयणु दो तत्तो । તેદૃિવિ તયજી (પુળો) જો, નવપગમાળા માયરા ||૨૩૦||” ભાવા-આગમમાં જણાવેલા શ્રીવત્સના આકારે મણ્ડલી સ્થાપીને (તે આકારે બેસીને) પ્રતિક્રમણ પૂર્વ સન્મુખ કે ઉત્તરસન્મુખ કરે, શ્રીવત્સના આકાર એ રીતે થાય કે સની આગળ મધ્યમાં આચાર્ય બેસે, તેની પાછળ એ, તે એની પાછળ ત્રણ, તે ત્રણની પાછળ છે અને એ એની પાછળ એક, એમ નવ સાધુઓના મણ્ડલથી શ્રીવત્સના આકારે એક માંડલી થાય, એવા વિધિ છે. (સ્થાપના આ પ્રમાણે સમજવી.) આ પ્રતિક્રમણના પ્રારમ્ભમાં દેવસિક પ્રાયશ્ચિત્તના વિશેાધન માટે એકસે શ્વાસે શ્ર્વાસ પ્રમાણુ કાઉસ્સગ્ગ કરે. યતિદિનચર્યામાં કહ્યું છે કે— 16 'देवसिअं पच्छित्तं, विसोहयंता कुणंति उस्सग्गं । 0 0 0 0 0 0 . 0 0 સામતથપમાળ, વિાિ વિપત્તિવમા(મા)મે રૂરૂશ” ભાવાથ દેવસિક પ્રાયશ્ચિત્ત વિશેાધનાથે (સાધુએ) સે। શ્વાસેાાસ પ્રમાણ કાચાત્સગ દેવસિક પ્રતિક્રમણના પ્રારમ્ભમાં વિધિ પૂર્વક કરે છે. વ માનમાં તે આચરણાથી પ્રતિક્રમણને અન્તે આ કાયાત્સગ કરાતા દેખાય છે. પ્રતિક્રમણના સમયે જો ગુરૂ નિવૃત્ત હાય તા બધા ય ગુરૂ આવે ત્યારે સાથે પ્રતિક્રમણ કરે, અને તેએ ફાઈ શ્રાવક વિગેરેને ધર્મ સમજાવવા વિગેરે કામાં હાય તેા માંડલીમાં પાછળથી (પણ) આવે. કહ્યુ છે કે— Jain Education International 66 जड़ पुण निव्वाघाओ, आवर्क्स तो करिति सव्वे वि । માળવાયાય—યાણ ના ગુરૂ ૐતિ પ્રકા’” (વસ્ત્રવસ્તુ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy