SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ ધ॰ સંભા૦ ર્ વિ૦ ૩–ગા૦ ૯૭–૯૮ ક્રમણ કરીને (કાલગ્રહણ માટે નેતરાં દઇને) ખાર વડીનીતિ માટે અને ખાર લઘુનીતિ માટે, એમ ચાવીસ ણ્ડિલનુ' (ભૂમીઓનુ) પ્રતિલેખન કરે. ખાર ભૂમીએ આ પ્રમાણે કહી છે, ‘ ાિનિયા ૩ અંતો, ગામને માિ તય મૂરે ય । તિન્નેવ બળાિતી, બંતો છે છઠ્ય વાોિ દ્દર્શ’’ (કોષનિવૃત્તિ) વ્યાખ્યાાિસિયા=સ્થણ્ડિલ માત્રાના વેગથી અતિ પીડિત ન હોય, સુખપૂર્વક દૂર જઇ શકે તેમ હાય, ત્યારે વ્રતો ઉપાશ્રયના આંગણામાં ત્રણ ભૂમિએ મકાનની નજીક, મધ્યમાં અને દૂર પડિલેહવી. તથા અદ્બિાસી=સંજ્ઞાના વેગથી અતિ ખાધા થવાથી દૂર ન જઈ શકાય તેવા પ્રસઙ્ગ માટે એક ઉપાશ્રયની અતિ નજીક, બીજી મધ્યમાં અને ત્રીજી કાંઈક દૂર એમ ત્રણ ભૂમિ પડિલેહે, એમ આંગણામાં છ તથા આંગણાની બહાર છ મળી કુલ ખાર ઉચ્ચાર (વડીનીતિ) માટે અને એ રીતે ખાર પ્રશ્રવણ (માત્ર) માટે પડિલેહવાની કહી છે. કહ્યું છે કે'एमेव य पासवणे, बारस चउवीसयं तु पेहिता । ઃઃ વ્હાલ વિ તિત્રિ મવે, ગરૂ ને બથમ્રુવયાતિ રૂાા” (લોનિયુક્ત્તિ) ભાવા —એ પ્રમાણે ખાર પ્રશ્રવણ માટે, કુલ ચાવીસનું પડિલેહણ કરીને પુનઃ કાળગ્રહણની ત્રણ ભૂમિએ પડિલેહવાની હોય છે. તે જધન્યથી હાથ હાથને આંતરે પડિલેહી શકાય છે. એ સર્વ ભૂમિઓનું પડિલેહણ કરતાં સૂર્ય અસ્ત થાય તેવા સમયે પડિલેહવી, યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે— ૮ ૨૩માવસેતાઇ, શરમાળ પોસીફ વાલ્લ पडिक्कमिऊण कुणते, थंडिलपडिलेहणं तत्तो ॥ ३२९॥ असि हिसि अ, बहिरंतो दूर मज्झ आसन्ने । મુત્તુવારે બારત, ચારણ જામિ ભૂમિતિ† ફ૨ર” ભાવાથ છેલ્લી પેરિસીના ચેાથે ભાગ બાકી રહે ત્યારે કાલગ્રાહી સાધુ કાળનું પ્રતિકમણુ કરીને (નેાતરાં દઈને) તે પછી (સત્તાવીસ) સ્થણ્ડિલનુ (ભૂમિએનુ) પડિલેહણ કરે. તેમાં સજ્ઞાની હળવી ખાધાના પ્રસંગે ક્રૂર અને વિશેષ માધા થતાં દૂર ન જઈ શકાય ત્યારે નજીક, એમ ઉપાશ્રયના આંગણામાં બે સ્થાને દૂર, વચ્ચે અને નજીક' મળીને છ આગાઢ કારણે અને આંગણાની બહાર (સે પગલાં સુધીમાં) નજીક, વચ્ચે અને દૂર ત્રણ ત્રણ મળીને છ અનાગાઢ કારણે, એમ ખાર વડીનીતિ માટે અને ખાર લઘુનીતિ માટે તથા ત્રણ કાલગ્રહણ માટે એમ કુલ સત્તાવીશ ભૂમિએનુ પડિલેહણ કરે. હવે તે પછી શું કરવું તે ગ્રન્થકાર મૂળ શ્લેાકથી જણાવે છે કે— મૂક્—“ આવશ્યકૃતિ:, ા—ચન્દ્વત્તારાત્રયેલો | ततः कालिकसूत्राद्य-ध्ययनादि यथाविधि ॥९८॥ મૂળના અથ–પ્રતિક્રમણ કરવું, ત્રણ તારા દેખાય ત્યારે કાલગ્રહણ લેવું અને તે પછી વિધિ પ્રમાણે કાલિકસૂત્ર વિગેરેનું અધ્યયનાદિ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy