SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ રાત્રિના બાકી રહેલા ચેાથા પ્રહરનું ક] હવે ચાથા પ્રહરે કરવાચેાગ્ય કત્તવ્યને જણાવતાં કહે છે કે— મૂક્—“ પ્રાપ્તે ચતુથથાને તુ, વિશ્રામળકૃતિનુંશેઃ । સ્થવિરાવૈજ્ઞારિયા, તત્ર વૈરાત્રિX: શ્રા” મૂળના અ− ચોથા પ્રહર શરૂ થાય ત્યારે સ્થવિર, ખાળ, વૃદ્ધ વિગેરે સઘળાઓએ જાગીને ગુરૂની વિશ્રામણા કરવી અને તે ચોથા પ્રહરે વૈરાત્રિક (વેરત્તિ) કાળગ્રહણ કરવું. (૧૦૨) ટીકાના ભાવા-ચાથા પ્રહર શરૂ થાય ત્યારે સ્થવિરા, ખાળમુનિઓ, વૃદ્ધો, વિગેરે સઘળા સાધુઓએ જાગીને ગુરૂની (શરીર દાખવું વિગેરે) સેવા કરવી તથા તે ચેાથા પ્રહરમાં વૈરાત્રિક (વેરત્તિ)કાળને ગ્રહણ કરવું. એ બન્ને કાર્યો કરવાં એ સાપેક્ષ તિધર્મ છે એમ સમજવું. એ સમયે ‘ગુરૂ પુન: સુવે” એ મૂળ Àાકમાં નથી કહ્યું તે પણ સમજી લેવું. આઘનિયુક્તિની (ગા૦ ૬૬૦ની) ટીકામાં તેને અંગે કહ્યુ છે કે ત્યારે ત્રીજો પ્રહર પૂર્ણ થતાં તે કાળના પ્રતિચારક (સમયની ખબર રાખનાર) સાધુ આચાય ને ‘સમય આવ્યેા’ એમ જણાવીને વૈરાત્રિક કાલને ગ્રહણ કરે, આચાર્ય પણ કાલનુ પ્રતિક્રમણ કરીને પુનઃ સુવે, ત્યારે જે સુતેલા હોય તે (સ્થવિર–આળ-વૃદ્ધ વિગેરે) સઘળા મુનિએ જાગીને પ્રાભાતિક (પાભાઇ) કાલગ્રહણ કરવાની વેળા થાય ત્યાં સુધી વરાત્રિક સ્વાધ્યાય કરે (સજ્ઝાય પડાવે) તે પછી એક સાધુ ઉપાધ્યાયને અથવા ખીજા વડીલને જણાવીને (અનુમતિ મેળવીને) પ્રાભાતિક (પાભાઈ)કાળ ગ્રહણ કરે.” યતિદિનચર્યામાં પણ કહ્યુ` છે કે~ “ વસામિસ્ત્ય મુળો, ખંતિ ાંતિ તયજી ચેરે । ૨૯૭ વેત્તિત્રં વિ ારું, નિષ્ફિળ જ્યંતિ સાથૅ ૫૮!' ભાવા – રાત્રિના છેલ્લા પ્રહરે સાધુએ જાગીને ગુરૂ પાસે આવીને ગુરૂની વિશ્રામણા (સેવા) કરે, તે પછી સ્થવિા વિગેરે વૈરાત્રિક કાળ ગ્રહણ કરે અને પછી સર્વ સાધુએ બહુ અલ્પ અવાજથી સ્વાધ્યાય કરે. (૩૮૫)’’ હવે ચાથા પ્રહરનું બાકી રહેલું કર્ત્તવ્ય જણાવે છે કે- मूलम् - " ततः स्वाध्यायकरणं, यावत्प्राभातिकक्षणम् । રૂત્યેવ વિનચીયા-માં ઝુમોતઃ ॥o૦૫” મૂળના અંતે વૈરાત્રિક કાળગ્રહણ કર્યા પછી પ્રાભાતિક કાળગ્રહણની વેળા થતાં સુધી સ્વાધ્યાય કરવા. એ પ્રમાણે દિનચર્યાને (દિવસની કરણીને) શુભ (કુશળ) ચેાગોથી કરવી. (૧૦૩). ટીકાના ભાવાર્થ-તે પછી એટલે વરાત્રિક કાળગ્રહણ કર્યા પછી સ્વાધ્યાય ફરવા તે સ્વરૂપ-અર્થાત્ માનસિક શુભ પ્રવૃત્તિરૂપ છે, જેમ કાયિક અને વાચિક શુભ પ્રવૃત્તિથી આત્મા અશુભ કર્માંની નિરા અને શુભ કર્મોના બન્ધ કરે છે તેમ મનારથા રૂપ માનસિક શુભ પ્રવૃત્તિથી વિશેષતયા અશુભ કર્મીની નિરા અને શુભ (પુણ્ય) કર્માંના બન્ધ કરે છે, એથી સંયમની આરાધનામાં વિઘ્નભૂત તે તે નિમિત્તો ટળી જાય છે અને સહાયક સામગ્રી આવી મળે છે. એમ મેઢા લાભ થાય છે. માટે શુભ મનારથેા કરણીય છે. જીવ વત માનમાં જેવા મનારથે કરે છે પ્રાયઃ ભવિષ્યમાં તે તે કાર્યો માટેનું ખળ-વી પ્રગટવા સાથે તે તે ઉપયેાગી સામગ્રી પણુ મેળવી શકે છે, એમ મનારથાથી આત્મા નિર્માળ સયમની આરાધના માટે યાગ્ય બની ઇષ્ટ સુખને પામી શકે છે. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy