SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પાર કે પપપ . પ લ છે .” પાકા કે 5. મહાવ્રતોમાં અતિચારે અને કારણે ધનની આવશ્યકતા ૩૮૯ मूलम्-" काकादिरक्षणं बाल-ममत्वं पञ्चमेऽप्यणुः। થાતિ સોમ, યૂક્યાયધા પામ્ IIીરરૂા” મૂળને અર્થ-કાગડા વિગેરેથી (ગૃહસ્થની) આહારાદિ વસ્તુનું રક્ષણ કરવું, તથા બાળ (શિષ્ય) ઉપર કંઈક માત્ર મમત્વ કરવું, તેને પાંચમાં વ્રતમાં સૂક્ષમ અતિચાર અને લેભથી દ્રવ્ય વિગેરે રાખવું, કે વસ્ત્ર-પાત્રાદિ પણ જરૂરથી અધિક રાખવાં, તેને સ્થૂલ અતિચાર કહ્યો છે. ટીકાને ભાવાર્થ–પાંચમા પરિગ્રહવિરમણવ્રતમાં (પણ સૂક્ષ્મ અને બાદર એમ બે અતિચારે છે તેમાં) કાગડા અને આદિ શબ્દથી કુતરાં, ગાય, વિગેરેથી ગૃહસ્થના (શય્યાતરાદિના) આહારાદિનું રક્ષણ કરવું–તે ખાઈ ન જાય તેવી રીતે પ્રયત્નપૂર્વક મૂકવું, સાચવવું, વિગેરે શય્યાતરાદિ પ્રત્યે મમત્વ કરવું તથા બાળ એટલે લઘુ(ન્હાના)શિષ્ય (કે ગૃહસ્થનાં બાળકો) પ્રત્યે કંઈક માત્ર મમત્વ કરવું તે સૂક્ષ્મ અતિચાર અને લેભના પરિણામથી “સુવર્ણ આદિ દ્રવ્ય ગ્રહણ કરવા અને વસા-પાત્રાદિ ઉપધિ પણ શાસ્ત્રમાં કહેલી સંખ્યાથી અને માપથી વધારે રાખવી, સંગ્રહ કર, તે બાદર અતિચાર છે, તેમાં એટલે વિવેક છે કે પુસ્તક વિગેરે જ્ઞાનાદિનાં ઉપકરણે (અધિક) રાખવા છતાં દોષ નથી, તે સિવાયના (અધિક) સંગ્રહથી અતિચાર જાણ. કહ્યું છે કે – “વામિ શ કુમો, ઘરકારે પદો નાળ્યો कागाइसाणगोणे, कप्पट्टगरक्षणममत्ते ॥६६०॥ दव्वाइआण गहणं, लोहा पुण बायरो मुणेअव्वो। अइरित्तु धारणं वा, मोत्तुं नाणाइउवयारं ॥"६६१॥ (पञ्चवस्तु) ભાવાર્થ–પાંચમાવતમાં કાગડા વિગેરે તથા કુતરાં, ગાય, વિગેરેથી (શય્યાતરાદિ ગૃહસ્થાએ સુકવવા માટે) પાથરી મૂકેલી ‘તલ વિગેરે વસ્તુઓનું રક્ષણ કરવું, અથવા (ગૃહસ્થનાં બાળક કે) બાળશિષ્ય ઉપર અલ્પમાત્ર મમત્વ કરવું તે પણ સૂકમ અતિચાર જાણ (૬૬૦). તથા લોભથી ધન વિગેરે લેવું–રાખવું, કે જ્ઞાન વિગેરેનાં ઉપકરણે સિવાયની વસ્ત્ર પાત્રાદિ ઉપધિને જિનાજ્ઞાથી વધારે સંગ્રહ કર, તેને બાદર અતિચાર સમજો. (૬૬૧) અહીં એ ભાવ છે કે-નિષ્કારણ દ્રવ્યને ગ્રહણ કરવાને તે વિચાર કરે તે પણ અતિચાર છે અને કારણે તે ગ્રહણ કરવા છતાં અતિચાર નથી. બૃહત્કલ્પ તથા સ્થાનાગસૂત્રમાં કહ્યું છે કે“બદલાયંતિ નિર્થિ નિપાથે ફ઼િમાણે વા વવભાગે વા નામિત્તિ” (બૃહત્કલ્પ ઉ૦ ૬-સૂત્ર ૧૮) અર્થાત્ “અર્થાત એવી સાધ્વીને ઉદ્દેશીને દ્રવ્ય લેવા કે રાખવા છતાં વ્રતમાં અતિકામ થતું નથી. અહીં અર્થ એટલે દ્રવ્ય, તેનું પ્રજન જેને આવી પડે તે અર્થ જાતિકા કહેવાય. [સંયમી છતાં સાધ્વીને કારણુ યોગે અર્થનું પ્રયોજન પડે, તે કારણે બૃહત્કલ્પમાં કહ્યાં છે કે – સેવામઝા ગોમે, સાવUા શUત્ત વોgિ તે પ્ત િવદલાત, ૩MMતિ સંવાદિતાઇ હત્પનિ. ૬૨૮ળા' ભાવાર્થ-સેવકની સ્ત્રીને માટે, દુર્ભિક્ષને વેગે, દાસપણું પ્રાપ્ત થવાથી, દેવાદાર હોવાથી, મ્યુચ્છોના ઉપદ્રવથી અને ચારેના ઉપદ્રવથી, એટલાં કારણે સંયમમાં રહેલી પણ સાધ્વીને અંગે અર્થનું પ્રયોજન આવી પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy