SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પાત્ર છેવાને વિધિ-લેપ-અલેપકૃત દ્રવ્યો] ભજન કરતાં આહાર વધે તે ગુરૂ આજ્ઞાથી આયંબિલ કે ઉપવાસના તપવાળો સાધુ તે વધ્યો હેય તેટલે જ આહાર વાપરે, અથવા (સચિત્ત-જીવાકુલ ન હોય તેવી) નિરવદ્ય ભૂમિમાં પરઠવે. અહીં ૧-વિધિથી લીધેલું અને ૨-વિધિથી પરઠવણ (ભજન), એ બે પદની ચતુર્ભગી જાણવી. (તેમાં વિધિગ્રહીત અને વિધિમુક્ત” એ પહેલા શુદ્ધભાંગાવાળું તથા “અવિધિગ્રહીત અને વિધિમુક્ત” એ ત્રીજા ભાંગાવાળું પણ ગુરૂ આજ્ઞાથી કપે, શેષ ભાગે ન ક૨૯)એ ગ્રાસષણાનો વિધિ કહ્યો. હવે ભજન પછીનું કર્તવ્ય કહે છે કે “પાત્રશુદ્ધિ જયણાથી કરવી તે પણ સાપેક્ષ યતિધર્મ છે. તેમાં પાત્રને પહેલીવાર ધવાને વિધિ કહી આવ્યા, બીજીવાર માંડલીમાંથી સાથે લાવેલા નિર્મળ પાણીથી બધા સાધુઓ બહાર ધુ, ધોવા માટે ધવાની જગ્યાએ સર્વ સાધુઓ માંડલીના આકારે બેસે અને નિર્મળ જળ લઈને વચ્ચે ઉભેલો સાધુ ત્રીજી વાર પાત્ર ધોવા માટે દરેકને નિર્મળ પાણી આપે તેનાથી ત્રીજી વાર ધુવે. ગુરૂનું પાત્ર તે પહેલાં જ જુદું ધુ અને બાકીના સાધુઓનાં પાત્રમાં જે યથાકૃત(પરિકર્મ વિનાનું) પહેલાં, પછી સહુથી ઓછા (અલ્પ) પરિકર્મવાળું અને પછી તેથી વધારે(બહુ)પરિકર્મવાળું, એમ ક્રમશઃ ધુવે. કહ્યું છે કે – "गुरुणो पत्तं भिन्नं, कप्पिज्ज अहागड तु सेसेसु । પઢમં પવરવાજિબ્બા, નાવિયુદ્ધ , સેસા ” (યતિદિનચર્યા-રપ૨) ભાવાર્થ-ગુરૂનું પાત્ર પહેલાં જુદું દેવું, શેષ સાધુઓનાં પાત્રોમાં “યથાકૃતીને પહેલાં દેવો અને શેષપાત્રોમાં અલ્પપરિકર્મવાળાં-વિશુદ્ધ પાત્રો પહેલાં અને બહુપરિકર્મવાળાં પછી, એમ વિશુદ્ધિના કેમે દેવાં. તે પછી શુદ્ધિ(સ્થડિલ શૌચ)માટે બે બે સાધુઓને પાત્રમાં ભેગું પાણી આપે. કહ્યું છે કે "दाऊण बितियकप्पं, बहिया मज्झट्टिओ उ दवहारी। ___ तो दिति तइअकप्पं, दोण्हं दोण्हं तु आयमणं ॥” (ओघनियुक्ति० ५८६) ભાવાર્થ-બીજી વાર પાત્ર ધેયા પછી વચ્ચે ઉભેલો પાછું આપનાર સાધુ ત્રીજી વાર પાત્ર દેવા માટે શુદ્ધ પાણી આપે અને છેલ્લે આચમન (સ્થષ્ઠિલ શૌચ) માટે બે બે સાધુઓને તેઓનાં પાત્રમાં ભેગું પાણી આપે. આ વિધિ પણ ગૃહસ્થના અભાવે સમજ, જે ત્યાં કોઈ ગૃહસ્થ દેખે તેમ હોય ત્યારે તે પાત્રોને ભોજન માંડલીમાં જ ધુવે. કહ્યું છે કે મુવિઝા પછી, નાળા પદે તા. જે ઘુવંતિ , નાગરિ નવરમ વિ .” (પન્નવસ્તુ રૂ૮૮) ભાવાર્થ-એમ ભોજન કરીને પછી હાથ-મુખ વિગેરેની શુદ્ધિ કરીને તે વેળા નિર્મળ પાણીથી પાત્રોને બહાર ધુવે. ગૃહસ્થ હોય તે તેનાથી પરાભવ હલકાઈ વિગેરે થવાના કારણે) અંદર (માંડલીમાં) પણ ધુવે. જાણવામાં આવ્યું હોય કે આહારાદિમાં આધાર્મિકાદિ દેષવાળાં પણ આહારાદિ હતાં, તે પાત્રને વધારે વાર પણ ધુવે. કહ્યું છે કે – ૧૨૯-વિશેષ માટે જુઓ એ ઘનિર્વક્તિ ગા, પ૩ ઉપરનું ભાષ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy