SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬ થયા પછી–દિવસના છેલ્લા પ્રહર બાકી રહે ત્યારે ઔધિક અને ઔપચહિક પ્રકારનાં ઉપકરણેા વસ્ત્ર—પાત્ર, વગેરે સંયમ સામગ્રી)રૂપ ઉપધિનું પ્રતિલેખન કરવું તે સાપેક્ષ યતિધર્મ સમજવા. મધ્યાહ્ન પછીની પ્રતિલેખનામાં સઘળાં ઉપકરણેાનું પડિલેહણ કરવું જોઇએ, કારણ આગમમાં કહ્યું છે કે ‘સવ્વ પુળ પધ્ધિને નામે' અર્થાત્ છેલ્લા પ્રહરે સર્વ વસ્તુનું પડિલેહણ કરવું. આ પડિલેહણુના વિધિમાં સવારના પડિલેહણુના વિધિમાં કહી આવ્યા તેમાં જે કઈ વિશેષ કરવાનુ છે તે જ અહીં કહીએ છીએ કે છેલ્લી પેરિસીના પ્રારમ્ભ થાય ત્યારે એક (વડીલ) સાધુ ખમાસમણુ દઇને ગુરૂને તેના સમયનું નિવેદન કરવા માટે કહે કે “માવન્ ! મદ્દુહિપુન્ના પેગરિણી' અર્થાત્ ‘ત્રીજી પારસી સથા પરિપૂર્ણ થઈ.' તે સાંભળીને સર્વ સાધુએ ગુરૂ સમક્ષ એકત્ર મળીને ઇરિયાવહી પ્રતિક્રમણ પૂર્વક એક ખમાસમણુ આપીને (છા૦ સંવિ॰) મવન્ ! દિòળ મે' અર્થાત્ હે ભગવન્ ! (આપની ઈચ્છાનુસાર) પડિલેહણ કરીએ છીએ, એમ જણાવીને બીજું ખમાસમણ દઈ (ફેચ્છા. સંવિ॰) મવન્ ! વસતિ મન્નેમે અર્થાત્ ‘હે ભગવન્ત ! (આપની ઈચ્છાનુસાર) વસતિનું પ્રમાન કરીએ છીએ’ એમ કહીને મુહપત્તિ અને શરીરનું (૨૫-૨૫ એલથી) પડિલેહણ કરે. કહ્યુ છે કે— “ ઇિમગામ સેસ, સમ્મ નાળિજી સમયતત્તમ્ન ચારૂ વમાનમળી, પત્તો વહેળાસનો ૨૮૦ના पभांति खमासमणं, गुरुं तओ : साहुणोवि पढमंमी । ડિહેઠળ રેમો, વિ” વરૢિ વમન્ગેમો ।।” ૨૮।। યતિવિનચર્યા ।। ભાવાથ-સમયને જાણવામાં કુશળ સાધુ ‘ હવે દિવસના છેલ્લા પ્રહર બાકી રહ્યો–ત્રણ પ્રહર પૂર્ણ થયા' એમ બરાબર જાણીને ખમાસમણ દઈને ગુરૂને ‘ભગવત્ પડિલેહણાને સમય આવ્યો (થયા)” એમ કહે, તે પછી ખીજા સાધુએ પણ એકત્ર થઇને પહેલું ખમાસમણ દઈને રૂ∞ા સંતિ મા॰ પવિòળ મેન' અર્થાત્ હે ભગવન્ત ! આપની ઈચ્છાનુસાર અમે ડિલેહણા કરીએ છીએ અને બીજી ખમાસમણુ દઇને ઘૃચ્છા મંત્રિ મા॰ વદ્િવધ્નેને અર્થાત્ હે ભગવન્ત ! આપની ઈચ્છાનુસાર વસતિનું પ્રમાર્જન કરીએ છીએ, એમ કહે. આ પ્રતિલેખના કરનારા બે પ્રકારના સાધુ હાય, એક ભેાજન કરેલા અને બીજા ઉપવાસી, તે એને પણ ઉપર જણાવ્યો ત્યાં સુધીના વિધિ તુલ્ય છે. કહ્યુ` છે કે— “ હિòતના ૩ ત્રુવિદ્યા, મઠ્ઠિલ થરા ૩ ળાયત્રી | दोहवि अ आइपडलेहणाउ मुहणंतगसकायं ||" ओघनियुक्ति - ६२८ ॥ ભાવાથ–પ્રતિલેખના કરનારા ઉપવાસી અને ભોજનવાળા એમ બે પ્રકારના હોય, તે બન્નેને પ્રારમ્ભમાં મુહપત્તિ અને કાયાની પડિલેહણા સુધી (સાંજની) પડિલેહણાના વિધિ તુલ્ય છે. તે પછી જે ઉપવાસી હોય તેએ ‘હિ«ા હિલેાવસ’ અર્થાત્ ‘હે ભગવન્ત ! પ્રસાદ કરીને અન્ય સાધુઓની પડિલેહણા કરવાની અમને અનુમતિ આપે !’ એમ કહી પૂર્વે (સવારના વિધિમાં પૃ૦ ૬૭ માં) જણાવેલા ક્રમ પ્રમાણે ગુર્વાદિની ઉપધિનું પડિલેહણ કરે પછી ગુરૂની અનુમતિ મેળવીને ‘સંસિદ્દ ! ફ્ાાળ ઓાિ òિદ્દો' અર્થાત્ ‘અનુમતિ આપે! ! આપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy