SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીને આલેચવાને વિધિ તથા ભેજનપૂર્વેનું કર્તવ્ય] ૧૪૯ અને મોટા અવાજે બોલવું તે તદ્દર દેવ છે, માટે એ દેને તજીને જે વસ્તુ જે ક્રમથી જે જે રીતે લીધી હોય તે સઘળું તેવી રીતે કહેવું.એ ઉત્સર્ગથી આલોચનાને વિધિ જાણો. અપવાદથી તે સમય ન પહોંચતે હેય ત્યારે, ભિક્ષામાં ફરવાથી પિતે, કે શાસ્ત્રાદિના ચિન્તનથી ગુરૂ શ્રમિત થયા-હેય ત્યારે, અથવા બીમાર સાધુને ભજનની વેળા વ્યતીત થતી હોય ત્યારે, ઈત્યાદિ કારણે સામાન્ય રૂપમાં પણ આલોચના કરે. કહ્યું છે કે – “જા , ૩ળ્યા વા વિ ગોદમાોણા वेला गिलाणगस्स व, अइगच्छह गुरु व उव्वाओ ॥"३३५।। (पञ्चवस्तु) ભાવાર્થ–સમય પહોંચતું ન હોય, પોતે ભિક્ષા ફરતાં થાક્યો હોય, બીમારને ભેજનમાં વિલમ્બ થતું હોય, કે ગુરૂ કૃતચિન્તાદિથી શ્રમિત હોય, ત્યારે સામાન્યથી (ટુંકમાં) આલી. આઘે (સામાન્ય) આલોચના કરવામાં બધું વર્ણન નહિ કરતાં માત્ર પુરકમ–પશ્ચાત્ કર્મ વિગેરે દોષ લાગ્યા નથી, આહાર “આધાકમ” વિગેરે દેશવાળ નથી, વિગેરે ટૂંકાણમાં જણાવવું, અથવા કેઈ ઉતાવળનું કાર્ય કરવાનું હોય ત્યારે જે જે શુદ્ધ ન હોય તે તેટલું જ ગુરૂને કહી જણાવવું. કહ્યું છે કે – "पुरकम्मपच्छकम्मे, अप्पेऽसुद्धे अ ओहमालोए । વિMમિ છે, ન મુ તત્તિ , " (gષ્યવહુ-રૂ૩૬) ભાવાર્થ–પુર કર્મ–પશ્ચાતકર્મ ” (આદિ) દેશે લાગ્યા નથી અને અહીં “અલ્પ શબ્દ અભાવ અર્થમાં હોવાથી આધાર્મિકાદિ દોષવાળું નથી, વિગેરે ઓઘથી આલોચના કરે, એથી પણ વધારે ત્વરા કરવાની હોય તે જે શુદ્ધ ન હોય તેટલું જ કહી સંભળાવે. ” એમ આ વાચિકી, માનસિકી આલોચના કહી, કાયિકી આલોચના તે ગુરૂને ભિક્ષા દેખાડવાથી થાય, માટે એ રીતે મન-વચનથી આલોચના કરીને, પોતે મુહપત્તિથી મસ્તકને અને પડલા સહિત પાત્રને પ્રમાજીને પિતે ઉદ્યાન વિગેરેમાં રહેલા હોય તે ઉંચે પુષ્પ-ફળાદિને સંઘટ્ટ વિગેરે કે ગીરેલી આદિનો ઉપદ્રવ ન થાય (આહારમાં તેનું થુંક વિગેરે ન પડે) તેને ખ્યાલ રાખીને, નીચે નીચે-ઉંચે ભૂમિપ્રદેશ જેઈને અને બાજુમાંથી બિલાડા-કુતરાદિને ઉપદ્રવ ન થાય તેનું ધ્યાન આપીને પાત્ર હાથમાં લઈને અડધી કાયાથી નમીને ભિક્ષા ગુરૂને દેખાડે. એ ઘનિ, પચ્ચવસ્તુ બનેમાં કહ્યું છે કે "आलोइत्ता सव्वं, सीसं सपडिग्गहं पमन्जित्ता। ૩૪મધે તિરિબંમિશ, પતિ તો શા” (વસ્ત્રાહુ-રૂ૩૭) "काउं पडिग्गहं कर-यलंमि अद्धं च ओणमित्ता गं । ૧ર૩ નિષ્કપટભાવે વિધિ પૂર્વક આલેચવાથી અતિચારે લાગ્યા હોય તે પણ ટળી જાય છે, વળી અક૯ય, અભક્ષ્ય, વિગેરે સંયમને હાનિકારક વસ્તુ આવી હોય તે ગુરૂ તેને ત્યાગ કરાવી બચાવી લે છે અને એ રીતે સંયમની રક્ષા થાય છે. ઉપરાન્ત ગુરૂને નિષ્કપટ ભાવે જણાવ્યા પછી તેઓના આદેશ પૂર્વક સદેષ વાપરે તે પણ વાપરનારને દોષ લાગતો નથી, કારણ કે ગુરૂ આજ્ઞાનું પાલન કરવા ૩૫ મુખ્ય આરાધના થાય છે, ઈત્યાદિ આલોચનાથી ઘણું લાભ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy