SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ 'वितहकरणे च तुरिअं, अण्णं अण्णं च गिण्हणाऽऽरभडा । अंतो तु हुज्ज कोणा, निसिअण तत्थेव सम्मद्दा || ( ओघनि० भा० गा० १६२ ) વ્યાખ્યા—વિતથ’ એટલે વિપરીત કરવું, અથવા આકુલપણે બીજું બીજું વજ્ર લઈને શીઘ્ર શીઘ્ર પડિલેહવું તેને ૧-‘આરભટા’ પડિલેહણા કહી છે, માટે તેવી વિપરીત કે ત્વરાથી પ્રતિલેખના કરવી નહિ. ‘અંતા’ એટલે પડિલેહણા કરતાં વસ્ત્રના છેડા વજ્રના મધ્ય ભાગ તરફ વળી જાય તેને, અથવા પડિલેહણા ઉપધિ ઉપર બેસીને તેની પ્રતિલેખના કરવી તેને પણ ૨-સંમર્દા' કહી છે. માટે તેવી પ્રતિલેખના ન કરવી. તથા 66 ધ સં૦ ભા॰ સ્ વિત ૩-ગા૦ ૯૧ 46 मोलि (ली) yoबुद्दिट्ठा, पफोडण रेणुगुंडिए चेव । વિષેયં તવેવો, વેપળન ૨ ટોસા ।।” (બોનિ॰ મા॰ ૦ ૧૬૨) વ્યાખ્યા—મુશલી'નું વર્ણન પાછળ કહી આવ્યા. પ-ચવસ્તુકમાં તા ગુરુવા બા એવા પાઠ છે, તેના અર્થ ‘ગુરૂના અવગ્રહમાં વિગેરે અસ્થાને' એવા થાય છે. અર્થાત્ પ્રતિલેખન કરેલી પેાતાની ઉપષિને ગુરૂના અવગ્રહમાં નહિ મૂકવી. (કારણ કે-ગુરૂની અવહિત ભૂમિને વાપરવાથી શિષ્યને દોષ લાગે છે. એમ કહેલું છે.) ૪–પ્રસ્ફોટન’એટલે રજવાળાં વસ્ત્રને ગૃહસ્થ ઝાટકે તેમ પડિલેહણ કરતાં વસ્ત્રને ઝાટકવું નહિ, ૫-વિક્ષેપણુ’ એટલે વસ્ત્રની પ્રતિ લેખના કરીને (પાસે રાખવાને બદલે) પડદા વગેરે ઉપર ઉંચે મૂકવુ, અથવા છેડાએ ઉંચે નાખવા (ઉંચે ટીંગાવવું) ઇત્યાદિ વિક્ષેપણ ન કરવું અને ૬-‘વેદિકા પન્ચક’ એટલે ઊર્ધ્વ વેદિકા વિગેરે (હવે કહીશું તે) પાંચ પ્રકારની વેદિકા પ્રતિલેખનામાં ન કરવી, એ છ દોષો પ્રતિલેખનામાં વવા. વેદિકા પશ્ચક’ માટે કહ્યુ છે કે— ' उडूढमहो एगत्तो, दुहओ अंतो अ वेइआपणगं । નામૂળમુદ્દે ફૈટ્ટા, પાયરે તુજ્જુ વીલ' તુ ।।” (વશ્વવસ્તુ l[૦ ૨૪૮) વ્યાખ્યા—૧ ઢીંચણેા ઉપર હાથ (કૈાણી) મૂકીને પડિલેહણ કરવુ, ૨--ઢીંચણેાની નીચે (બે સાથળેા વચ્ચે) હાથ રાખવા, ૩–એક ઢીંચણને આંતરે બે હાથ રાખવા, ૪–એ હાથની વચ્ચે એ ઢીંચણા રાખવા અને ૫-અન્દર એટલે એ ઢીંચણાની વચ્ચે (ખેાળામાં) એ ભુજા રાખવી. એ રીતે હાથ રાખવાથી થતી પાંચ વેદિકારૂપ દોષને પ્રતિલેખના કરનારે તજવા. બીજા પણ પ્રતિલેખનાના દોષા કહે છે— Jain Education International 66 ' पसिढिलपलंच लोला, एगामोसा अणेगरूवधुणः । कुण पमाणिपमायं, संकिअगणणोवगं कुजा || ( ओघनि० गा० २६७) વ્યાખ્યા-૧-પ્રશિથિલ' એટલે વજ્રને મજબૂત ન પકડવું અથવા સમ્પૂર્ણ પહેાળુ (વિસ્તાર) કર્યા વિના પકડવું, ૨-પ્રલમ્બ' એટલે વાંકુ પકડીને લાંબું કરવુ` કે જેથી લમ્બાણ (થાય) પકડાય, અર્થાત્ એક છેડેથી પકડીને લાંબુ કરવુ, ૩-લાલન' એટલે પડિલેહણા કરતાં અનાદરથી હાથ ઉપર કે જમીન ઉપર જેમ તેમ વસ્ત્રને સ્પર્શ કરવા, ૪-એકામ” એટલે પડિલેતાં વસ્ત્રને વચ્ચેથી પકડીને એટલું જ પહેાળુ કરે કે તેના ત્રીજો ભાગ ખાફી જ રહી જાય, અર્થાત્ ત્રણ વિભાગે પહેાળુ કરીને જોવાને બદલે વચ્ચેથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy