SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સં॰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ આવી નિર્દોષ વસતિ પણ ‘નગર–ગામ' વિગેરેમાં જ્યાં રહેવાનું થાય તે ગામ અથવા નગરની સ્વબુદ્ધિથી ‘એક આગળના પગ લાંબા કરીને પૂર્વીસન્મુખ ડાબા પડખે બેઠેલા વૃષભ જેવી કલ્પના કરીને કલ્પેલા તે વૃષભરૂપ નગર–ગામના પ્રશસ્ત પ્રદેશોમાંથી મેળવવી. કહ્યુ` છે કેनगराइएस घिप्पर, वहीं पुव्वामुहं ठविअ वसहं । 66 वाकडी निवि, दीहीकयं अग्गिमिकपयं ॥” यतिदिनचर्या - १९५॥ ૧૩૬ ભાવા—“ આગળના એક પગ લાંખા કરીને, ડાબા પડખે, પૂર્વ દિશા સન્મુખ, બેઠેલા આકારવાળા વૃષભ જેવી નગર-ગામ વિગેરેની કલ્પના કરીને તેના પ્રશસ્ત પ્રદેશે જ્યાં આવે તે પ્રદેશમાંથી વસતિ ગ્રહણ કરવી.” દુષ્ટ પ્રદેશમાં રહેલી વસતિ મેળવી તેમાં વાસ (ઉતારા) કરવાથી દુ:ખ આવી પડે છે, માટે તે તે પ્રદેશમાં રહેલું મકાન સાધુએ વવું. કહ્યું છે કે “ વિવવારે તો, ઢાળ પુળ હોર્ નૈવ રત્નોનું । પ્રાણિ પુન્નુ(ટ) તેનો, પુōમિ ય જ્ડળ નાળ II9દ્દા मूहमूलमि य चारी, सिरे य कउहे य पूयसकारो । વષે વિટી માટે, પેટ્ટમિ ય થાયબો વસદ્દો ગા” કોષનિ માધ્ય॰ || ભાવાર્થ-ગામ કે નગરના કલ્પેલા તે વૃષભરૂપના શીંગડાંના પ્રદેશમાંની વસતિ મેળવી તેમાં રહેવાથી કલહ થાય, પગના પ્રદેશની વસતિમાં સ્થાન સ્થિરતા ન થાય (વિહાર તુત કરવા પડે), અધિસ્થાન (અપાન) પ્રદેશની વસતિમાં રહેનાર સાધુઓને પેટના રોગ થાય, પુચ્છન પ્રદેશમાંની વસતિમાં રહેવાથી તે વસતિના નાશ થાય, (અર્થાત્ બીજા મનુષ્યા કબજે કરે.) મુખના પ્રદેશમાંની વસતિમાં રહેવાથી ભાજનની પ્રાપ્તિ સારી થાય, એ શિંગડાં વચ્ચે મસ્તક ઉપરના તથા કકુદ (ખભાની ખાંધના) પ્રદેશમાં રહેલી વસતિમાં ઉતરવાથી લોકો તરફથી શ્રેષ્ઠ વસ્ત્રપાત્રાદિ મળવારૂપ પૂજા તથા માન-સન્માન—વિનયાદિ સત્કાર થાય, ખાંધ કે પીઠ (વાંસા)ના પ્રદેશમાં આવેલી વસતિમાં રહેવાથી ભાર વધે, (અર્થાત્ અન્યાન્ય ગામેાથી આવેલા સાધુએથી મકાન ભરાઈ જાય) અને પેટના પ્રદેશમાં રહેલી વસતિમાં વાસ કરવાથી તેમાં રહેલો સાધુવ ધરાય—તૃપ્ત થાય. (અર્થાત્ સંયમપયોગી સર્વ સામગ્રી મળે)૧૧૬ ૧૧૬-જૈન શાસ્ત્રામાં કહેલેા દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની સાથે ભાવના કૅવેશ સમ્બન્ધ છે તે આહિકકતથી પણ સમજાય તેવું છે. માત્ર જૈનદન નહિ, અન્યદનાએ પણ આ માન્યતા સ્વીકારેલી છે. અષ્ટાઙ્ગ નિમિત્તશાસ્ત્રની મહત્તાને સર્વાં કાઇએ કબૂલ રાખી ઢાય તે તેમાં નિમિત્તો ભાવનું કારણ બને છે એ જ એક હેતુ રહેલેા છે. આજે શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા નહિ ધરાવનારા વ પણ શત્રુનનાં, શરીર પરની રેખાએ-મસ કે તલ વિગેરેનાં અને જ્યાતિષચક્રના ગ્રહ-નક્ષત્રાદિ ચારના (મુહૂતના) બળાબળનાં, એમ વિવિધ ફળાને પેાતાના ઐહિક સુખના ઉપાય રૂપે સ્વીકારે છે, તે એ વાતને માન્ય રાખે જ છે. જયાં સુધી જીવને જડ શરીર કે તેના કારણ ભૂત કાઁના સબન્ધ છે ત્યાં સુધી જડનિમિત્તોની શુભાશુભ અસર તેના આત્મા ઉપર થાય એ વાત શ્રીસ જ્ઞભગવંતાએ પેાતાના નિર્માળ જ્ઞાનથી જોઇને જગતની સામે તેનું નિરૂપણ કરેલું છે. ગૃહસ્થજીવનમાં કે સાધુ જીવનમાં સુખના અર્થી આત્મા તેના આદર કરે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy