SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પિકૅષણમાં નવકેટી શુદ્ધિ તથા અગીઆર દ્વારે એકને દાનની ભાવના હોય બીજા(ઓ)ને ન હોય, તે “દાતાને ભાવઅપરિણત અને વહોરનાર બે સાધુ(સંઘાટક) પિકી એક સાધુ નિર્દોષ અને બીજે સદેષ (અકથ્ય) સમજતું હોય તે ગ્રહણ કરનારને ભાવઅપરિણત ગણાય. આવું દ્રવ્ય સાધુને લેવું ન કરે, કારણ કે દાતારને અપરિણત લેવાથી દાતારેમાં કલહ થાય અને ગ્રહણ કરનારને અપરિણત લેવાથી શકિતાદિ લેવાને પ્રસજ્ઞ આવે. અહીં ‘દાતાને ભાવઅપરિણુત” તે દાતાની સમક્ષ આપેલું અને સાધારણઅનિરુણ (ઉગમ પૈકી૧૫ મે દેષ) તે દાતાની અસમક્ષ આપેલું, એમ બેમાં ભેદ સમજો, ૯-લિપ્ત-દહિં, દૂધ, છાશ, શાક, દાળ, કઢી, વિગેરેથી હાથ, પાત્ર, વિગેરે ખરડાયલેપાય, માટે તેવી વસ્તુઓ “લિપ્ત’ કહેવાય. ઉત્સર્ગ માગે સાધુઓએ તેવું દ્રવ્ય લેવું નહિ, જેનાથી લેપ–ખરડ ન થાય તેવું વાલ–ચણા વિગેરે લેવું. પુષ્ટ કારણે તે તેવું લેપકૃત પણ લેવું કલ્પ. ગશાસ્ત્રની વૃત્તિમાં તે ચરબી આદિ(અશુચિ)થી ખરડાયેલું હોય તેને લિપ્ત કહ્યું છે. તેમાં ૧–ખરડાએલા કે નહિ ખરડએલા હાથ, ૨-ખરડાએલું કે નહિ ખરડાએલું વહેરાવવાનું પાત્ર અને ૩–વહરાવવાની વસ્તુ સપૂર્ણ કે અસપૂર્ણ વહોરવી, એ ત્રણ વિકલ્પના આઠ ભાંગા થાય છે, તેનું કેક નીચે પ્રમાણે છે. તેમાં વિષમ અસ્કવાળા (૧-૩-૫-૭) ભાંગાથી લઈ શકાય, સમ ૧ સં૦ હાથ, સં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય (૨-૪-૬-૮) અહકના ભાંગાથી નહિ. તાત્પર્ય કે–હાથ કે પાત્ર ખરડાયેલાં હોય ૨ સં૦ હાથ, સં. પાત્ર, નિરવશેષ દ્રવ્ય કે ન હોય તે પણ દ્રવ્ય સપૂર્ણ ન ૩ સંવે હાથ, અસં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય વહર્યું હોય તે પશ્ચાતક (વહે૪ સં. હાથ, અસં. પાત્ર, નિરવશેષ દ્રવ્ય રાવ્યા પછી હાથ પાત્ર છેવા-વિગેરે) ૫ અસં. હાથ, સં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય સંભવ ન રહે, પશ્ચાતુકર્મને સંભવ ૬ અસં૦ હાથ, સં૦ પાત્ર, નિરવશેષ દ્રવ્ય સપૂર્ણ દ્રવ્ય વહોરવાથી છે. સંપૂર્ણ ન ૭ અસં. હાથ, અસં૦ પાત્ર, સાવશેષ દ્રવ્ય વહોરે, પાત્રમાં થોડું પણ બાકી રાખે ૮ અસં૦ હાથ, અસં૦ પાત્ર, નિરવશેષ દ્રવ્ય | તો પુનઃ તેને પીરસવા વિગેરેને સંભવ હવાથી હાથ-કે પાત્ર ખરડાયેલું હોય તે પણ ધોવાનો (પશ્ચાતુકમને) સંભવ નથી, માટે (સાવશેષ દ્રવ્યવાળા) એકી ભાંગાઓમાં વહોરવું કપે. ૧૦-છદતદાતા ઘી દૂધ વિગેરે વસ્તુને ઢળતે (છાંટા પાડતે) વહેરાવે તે “છર્દિત કહેવાય. ઘી-દૂધ વિગેરે ઢળવાથી ત્યાં રહેલા કે તેમાં આવીને પડનારા જતુઓની મધુબિન્દુિના દૃષ્ટાને વિરાધના સર્ભાવિત છે. ૧૦૬-વારત્તપુર નગ૨માં અભયસેન રાજાને વાર નામે અમાત્ય હતું, તેને ત્યાં સંયમમાં એકતાનવાળા વિથદ્ધચારિત્રવત્ત ધમષનામના સાધુ ભિક્ષાથે ગયા, અમાત્યની પત્ની એ ભિક્ષા આપવી ઘી-ખાંડમિશ્રિત ખીરથી ભરેલું પાત્ર ઉપાડયું, તેમાંથી ખાંડમિશ્રિત ઘીનું બિદુ જમીન ઉપર પડવાથી “આ પિંડ છર્દિતદોષથી દૂષિત છે' એમ સમજી સાધુ લીધા વિના પાછા ફર્યા, ઝરૂખે બેઠેલા અમાત્યે આ બધું જોયું અને વિચારવા લાગ્યો કે મારા ઘેરથી કંઈ પણ લીધા વિના જ આ સાધુ પાછા કેમ ફર્યા ? તેટલામાં તે પડેલા બિન્દુ ઉપર માખીઓ બેસી ગઈ, તેને પકડવા ગાળી, તેની ઉપર કાર્કિડ, તેનું ભક્ષણ કરવા બીલાડી અને તેની ઉપર મહેમાનને પાળેલો કુતરે કુદી પડ્યો, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy