SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ધ સ૦ ભા૦ ૨ વિ૦-૩-ગા૦ ૯૬ ૪–પલાશ (ખાખરા)ના વૃક્ષનાં પત્રોનું (ખુમ્પક વિશેષ) અને ૫–છત્ર, તે પાંચને વર્ષોત્રાણુ ૫-૨૧૪૧ સમજવુ, એનું માપ લેાકેામાં પ્રસિદ્ધ છે. ‘ચિલિમિલિપ-ચક' એટલે પાંચ પ્રકારના પડદા, તેમાં ૧-સૂત્રાઉ, ૨-ઘાસના, ૩-વાડ્મય (એટલે અગલાં વિગેરેનાં પીછાંને કે ઝાડની છાલને ગુંથીને બનાવેલેા), ૪-૬ષ્ટમય (વાંસને દોરીથી ગુંથીને બનાવેલે) અને ૫-કટકમય ૧૪૨(વાંસ વિગેરેની બનાવેલી સાદડી), એ પાંચેનું માપ (સાધુની સંખ્યાના અનુસારે) ન્હાના માટા ગચ્છને અનુસરીને કરવું. અર્થાત્ જેવડા રાખવાથી ગૃહસ્થાથી ગુપ્ત રીતે ભેાજન કરી શકાય તેટલા માપના રાખવા. એ સંથારા એક પોલાણવાળા, બીજો પેાલાણ રહિત તેમાં તૃણ (ઘાસ) વિગેરેને પેાલાણવાળા (અને કાષ્ઠાદિને પોલાણ વિનાના) સમજવા. તે ઉપરાન્ત પાંચ જાતનાં તૃણુ (ઘાસ) સાધુને ઉપયાગી છે, તે આ પ્રમાણે કહેલાં છે— ‘‘ તાવળાં પુળ માત્ર, નિર્દિ નિગાહે સોહે હૈં । साली वही कोदव, रालय रन्नेतणाई च ॥ ६७५॥ " ( प्रवचनसारो ० ) ભાવાર્થ-રાગ, દ્વેષ અને માહના વિજેતા શ્રીજિનેશ્વરોએ સાધુને પાંચ પ્રકારનાં ઘાસ (તૃણુ) ઉપચાગી કહ્યાં છે, ૧-કલમ, કમેાદ, વિગેરે ડાંગરનાં, ર-સાઠી વિગેરે ડાંગરનાં, ૩–કાદ્રવાનાં, ૪-કાંગ(અનાજ વિશેષ), એ ચારનાં ફોતરાં અને ૫–જગલમાં ઉગેલુ ઘાસ, દડપ-ચક= પાંચ પ્રકારના દૃશ્યા, તેમાં ૧-૪šા, ૨-વિણ્ડા ૩-લાઠી, ૪-વિલી અને ૫-નાલિકા જાણવા. કહ્યું છે કે 44 लट्ठी हा विलट्ठी, दंडा अ विदंडओ अ नालीओ ( अ ) । भणिअं दंडगपणगं, वक्खाणमिणं भवे तस्स || ६६९॥ રુટ્ઠી બાયપમાળા, વિટ્ટી ષઙરંતુàળ વીખા | दंडो बाहुपमाणो, त्रिदंडओ कक्खमित्त अ ( उ ) ||६७०॥ लट्ठीए चउरंगुल - समूसिआ दंडपंचगे नाली । નવમુદ્દનનુત્તારે, તીવ્ર (િf)ઽન્ સહિનું દ્દશા बद्ध लट्ठी जवणिया, विलट्ठीइ अ कत्थइ दुवारं । ટિમ્ન, વાય—ત્તાય તેળવવદા ।૬૭રા (વચનારો) ભાવાથ –લાઠી, વિલી, દણ્ડા, વિણ્ડા, અને નાલિકા, એમ પાંચ દણ્ડાએ કહ્યા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે ‘લાઠી’ શરીર પ્રમાણે લાંખી, ‘વિલઠ્ઠી' એથી ચાર આંગળ ટુંકી, ‘ન્રુણ્ડા' ખભા જેટલા લાંખા, ‘વિણ્ડ’ કક્ષા (બગલ) જેટલેા ઉંચા અને ‘નાલિકા’ લાઠીથી (સ્વશરીરથી) પણ ચાર આંગળ વધારે લાંખી હાય, તેમાં નદી, દ્રહ વિગેરે જળાશયાને આળગતાં ૧૪૧–નવ્યયતિજિતકલ્પમાં પાંચ વષઁત્રાણુ–૧–ઔર્ણિક (ઊનનું), ર–સૂત્રાઉ, ૩-તાડપત્રની સળીએ આદિના ખુમ્પક, ૪-ખાખરાના પાંદડાંના ખુમ્પક અને પ-વાંસનું છત્ર, આ પ્રમાણે છે. ૧૪૨-કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં સૂત્ર ૭૧માં પાંચ પડદાઓ ૧-ઊનના, ૨-ઊંટના વાળને વર્ચુલા, ૩–ઘાસના ગુથીને ખનાવેàા, ૪-સૂત્રાઉ કપડાના અને પ-તાડપત્રનાં અથવા પલાશ (ખાખરા)ન પત્રોના ગુંથીને બનાવેલા, એમ કહેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy