SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયાગનું મહત્ત્વ, ભિક્ષામાં ત્રણ એષણાનું સ્વરૂપ] आवस्सिए जस्स य, जोगुत्ति भणित्तु ते तओ णिति । निकारणे ण कप साहूणं वसहि णिग्गमणं ॥ २९३ ||" पञ्चवस्तुक || વ્યાખ્યા—તે પછી હૂઁ (જેનું ?) અર્થાત્ કેવી રીતે ગ્રહણ કરીએ ? એમ શિષ્યા જ્યારે વિશેષતયા નમ્ર થઈને સમ્યગ્ રીતે પૂછે ત્યારે ગુરૂ પણ ‘તત્કૃત્તિ” (અર્થાત્) ‘નાહિબ પુર્વ્યસામૂહિં જેમ પૂર્વ સાધુએએ ગ્રહણ કર્યું' તેમ તમે પણ ગ્રહણ કરો ! આથી એ સમજાવ્યું કે ‘ઉત્તમ ગુરૂએ શિષ્યાને કુસાધુના જેવું વર્તન કરવાનું કહે નહિ' પછી સાધુએ ‘નસ્તનો ? કહીને ‘બાવHદ્દી' કહેવા પૂર્વક ઉપાશ્રયમાંથી નીકળે, તેમાં નસ વસ્ત્ર-પાત્ર-આહાર કે શિષ્યાદ્ઘિ, સંયમપકારક જે જે વસ્તુના લેઃજોગ બનશે (મળશે) તેને હું ગ્રહણ કરીશ. આમ પૂછવાનું કારણ કહે છે કે-નિષ્કારણ સાધુને વસતિથી બહાર પણ જવું કલ્પતું નથી, કારણ એથી દોષને સંભવ છે. અર્થાત્ નસ્લ નો” કહેવામાં ન આવે તે દોષ છે. કહ્યુ છે કે— 'जस्स य जोगमकाऊण, निग्गओ न लभेज्जा सच्चित्तं । (6 ૯૫ ન ય યસ્થપાયમારું, તેળા ગળે ળનુ તદ્દા ।'' લોનિયુ–િ૪ર૮ના વ્યાખ્યા અનુમતિ માટે ગુરૂને ‘ સ ચ લોન’ કહ્યા વિના ગાચરી માટે નીકળેલા સાધુને સચિત્ત કે અચિત્ત કોઈ પણ પદાર્થ વહેારવાના અધિકાર નથી, માટે દીક્ષા લેવા તૈયાર થયેલા (સચિત્ત) ગૃહસ્થને કે વસ્ત્ર-પાત્રાદિ કાઇ અચિત્તને પણ લઇ શકે નહિં, લે તે તેને અદત્તાદાન (ગુરૂની ચારી કર્યાનું પાપ) લાગે,માટે નસ ચ ગોળ કહીને જ નીકળવું જોઇએ. ઉપયાગની વિધિ કરવામાં આ ચાર સ્થાનેા થાય છે. કહ્યું છે કે— 66 'आपुच्छति पढमा, बिआ पडिपुच्छणा य कायव्वा । आवसिया य तइआ, जस्स य जागो चउत्यो उ ||" ओघनि० भा० २२८॥ ભાવા– ગુરૂને પૂછે કે ‘ સંસિદ્દ ! કયોાં રેમિ ’ એ પહેલી પૃચ્છા, પછી ઉપયેગ કરાવર્ણિએ' કાઉસ્સગ્ગમાં આ શ્વાસોચ્છ્વાસ ચિન્તવે, ઉપર પ્રગટ નવકાર કહી શિષ્ય ‘સદિસહ’ કહે, તેના ઉત્તરમાં ગુરૂ ‘લાભ' કહે, ત્યારે શિષ્ય ‘કહ” અર્થાત્ કેવી રીતે ? એમ પૂછે, એ બીજી પ્રતિસ્પૃચ્છા, પછી તેના ઉત્તરમાં ગુરૂ ‘તદ્ઘત્તિ' (અર્થાત્ ‘જહુગહિય પુવ્વસાહૂહિં) કહે, ત્યારે શિષ્ય ‘આવસિઆએ' કહે તે ત્રીજું સ્થાન ‘આવસહીનુ” અને ગુરૂ જસ્સ ય જોગા' કહે એ ચાથું સ્થાન અનુજ્ઞાનું સમજવું. ” આ ગેાચરીના વિષયમાં એમ સમજવું કે-એષણા' ત્રણ પ્રકારની છે—એક ગવેષણેષણા, શ્રીજી ગ્રહણષણા અને ત્રીજી ગ્રાસણા. તેમાં ‘ગવેષણા’ એટલે આહારાદિને ગ્રહણ કરવા માટે Jain Education International ૭૫–આ ઉપયોગ કરવાના વિધિ જણાવ્યા. તે પાત્ર પ્રતિલેખનામાં ઇન્દ્રિએથી ઉપયાગ મૂકી જીવયતના કરવાનું પૂર્વે જણાવ્યું તેનું પ્રતીક સમજાય છે, તે પછી ગેચરી જતાં ગુરૂને પૃચ્છા, પ્રતિકૃચ્છા, આવસહી, અને ‘જસોગ” કરવાનું જણાવ્યું, તે સાધુજીવનમાં ગુરૂત્યેને પૂજયભાવ, સમયને સદુપયેાગ અને ગુરૂઆજ્ઞાનું મૂલ્ય, વિગેરે વિશિષ્ટતાનું સૂચક છે. અહીં જણાવ્યા પ્રમાણે ‘આવસિઆએ અને જસોંગા, એ બે પાઠે શિષ્યે ખેલી શય્યાતર કાણુ છે તે પણ પૂછવું જોઇએ. તિદ્દિનચર્યાં, એથનિયુક્તિ, ૫-૨વસ્તુક, વિગેરે સાધુસામાચારીના ગ્રન્થામાં એ પ્રમાણે કહેલું છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy