SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ દૂધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગાહ ૯૩ સામાચારી પ્રભાત સમયે કરાતી જોવામાં આવે છે, કારણ કે બાલ આદિ સાધુના અનુગ્રહ માટે પ્રભાતે ઉપયોગ કરવાનું પૂર્વ ગુરૂઓએ કહેલું છે.” પચવસ્તકમાં પણ કહ્યું છે કે " काइअमाइअजोगं, काउं घेत्तूण पत्तए ताहे। ___ डंडं च संजयं तो, गुरुपुरओ ठाउमुवउ(त्ता)॥" गा० २८७॥ ભાવાર્થ–“લઘુ-વડીનીતિ વિગેરેની બાધા દૂર કરીને પાત્રો-દડો લઈને સ્થિર ચિત્તે ગુરૂ આગળ ઉભા રહીને ચિત્તની એકાગ્રતા કરીને (આ પ્રમાણે ઉપયોગ કરે)” ઉપગ કરવાનો વિધિ પણ ત્યાં જ કહેલો છે કે – “संदिसह? भणंति गुरुं, उवओग करे ? तेणऽणुण्णाया। उवओगकरावणिअं, करेमु (मि) उस्सग्गमिच्चाइ ॥२८८॥ अह कडूढिऊण सुत्तं, अक्खलिआइगुणसंजु पच्छा। चिटुंति काउस्सग्गे, चिंतिति अ तत्थ मंगलयं ॥२८९॥ (पञ्चवस्तुक०) વ્યાખ્યા--હું ઉપયોગ કરું? મને આદેશ આપ! એમ શિષ્ય ગુરૂને કહે. (અર્થાત્ “પ્રકારેણ સંહિદ મવન ! ૩ ?' એમ આરા માગે.) તે પછી ગુરૂ ‘રે કહી આજ્ઞા આપે, ત્યારે શિષ્ય “કાવ્યો વિજયં વરેમિ વારનાં, UUસ્થિ” વિગેરે બોલે, (૧) અર્થાત્ તે પછી “અન્નત્ય વિગેરે સૂત્રપાઠ “અખલિત’ વિગેરે ગુણે સાચવીને બેલે, પછી કાયેત્સર્ગ કરે, અને તેમાં માસ્ત્ર એટલે પચ્ચપરમેષ્ટિ નમસ્કાર મહામગ્ગળને (શ્રીનમસ્કારમહામન્ટને) ચિત્તવે. આ વિષયમાં બે મત છે તે જણાવે છે કે “तप्पुव्वयं जयत्थं, अन्ने उ भणंति धम्मजोगमिणं । गुरुवालवुड्ढसिक्खग, एसेमि न अप्पणो चेव ॥२९०॥ चिंतित्तु तओ पच्छा, मंगलपुव्वं भणंति विणयणया । 'संदिसह ति गुरूवि अ, लाभो त्ति भण(णा)इ उवउत्तो ॥२९॥"(पञ्चवस्तुक) વ્યાખ્યા–એક પક્ષ એમ કહે છે કે આ કાયેત્સર્ગમાં નમસ્કારમ– પૂર્વક આહારાદિ જે લાવવાનું હોય તેનું પણ ચિન્તન કરે. કારણ કે સમ્યગૂ આલેચના વિચાર) કર્યા વિના કંઈ પણ વહોરવાને નિષેધ છે, સાધુને જ્યાં સુધી હદયમાં વિચાર્યું ન હોય ત્યાં સુધી કઈ પણ ગ્રહણ કરવું નહિ. અન્ય આચાર્યો કહે છે કે–ઉપગના કાર્યોત્સર્ગમાં ઉત્તમ મુનિઓ આ રીતે ધર્મગને ચિન્ત-ગુરૂ–બાળ-વૃદ્ધ-નવદીક્ષિત' વિગેરેને માટે પણ અમુક અમુક લાવીશ, “માત્ર મારા માટે જ લાવીશ” એમ નહિ, એમ ચિન્તવીને “નમો અરિહંતાણું” આદિ (પ્રગટ) નમસ્કારમ– કહીને વિનયથી નમેલા મુનિઓ કહે કે “(રૂછીરેન) સંલિ (માવ !) અર્થાત્ હે ભગવન્ત! આજ્ઞા આપે !” ગુરૂ પણ નિમિત્ત ષોમાં સંબ્રાન્ત (વશ) થયા વિના ઉપગ પૂર્વક કહે કે “જામ: અર્થાત “કાળને ઉચિત, અનુકૂળ (હવાથી)--અપાય જનક નું હોવાથી એ લાભ તમે ! ” એમ સંમતિ આપે. તે પછી શું કરવું? તે કહે છે કે – "कह घेत्थामोत्ति पच्छा, सविसेसणया भणंति ते सम्म । आह गुरूवि तहत्ति अ, जह गहिअं पुन्चसाहूहिं ॥२९२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy