SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વયંબુદ્ધ-પ્રત્યેકબુદ્ધમાં ભેદ અને ઔપહિક ઉપધિનુ' સ્વરૂપ, પ્રયેાજન, વિગેરે] पत्यबुद्धसाहूण, होइ वसहाइदंसणे बोही । જોત્તિયથ પેäિ, તેત્તિ ન(મત્રો)નો ઢુદ્દા વદ્દી ખરા मुहपोती रहरणं, तह सत्त य पत्तयाइणिज्जोगो । कोसोव नवविहो, सुअं पुणो पुव्वभवपढिअं ॥ ५२६॥ एक्कारस अंगाई, जहन्नओ होइ तं तहुक्कोसं । देसेण असं पुन्नाई, हुंति पुव्वाई दस तस्स || ५२७ ॥ लिंगं तु देवया देइ, होइ कइयावि लिंगरहिओ कि જ્ઞાની વિય વિહરફ, નાનટ્ ચ્છવાસે સો ખ૨૮।। (વનલા॰) ભાવા—જે આ બીજા પ્રકારના સ્વયં બુદ્ધ એકાકી વિહાર માટે સમથ (ગીતા) હોય અને તેની તેવી ઈચ્છા હોય તેા એકાકી વિચરે, અન્યથા નિયમા ગચ્છવાસને સ્વીકારે, પ્રત્યેકબુદ્ધ સાધુને કાઈ વૃષભાદિ બાહ્ય નિમિત્તને જોઇને જ એષિ (સમકિત) પ્રગટ થાય, તેએની ઉષિ જઘન્ય-ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની હોય, તેમાં જઘન્યથી મુહપત્તિ અને રજોહરણ એમ બે, અને ઉત્કૃષ્ટથી તે ઉપરાન્ત પાત્ર વિગેરે સાત પ્રકારના પાત્રાંનેા નિયેાગ, એમ કુલ નવ પ્રકારની હોય, શ્રુત તેઓને નિયમા પૂર્વ જન્મમાં ભળેલું હોય જ, તે પણ જન્યથી ‘આચારાગ’ વિગેરે અગીઆર અણ્ણાનું અને ઉત્કૃષ્ટથી દેશેન્યૂનઃશપૂર્વનું હોય, લિઙ્ગસાધુવેષ તેને નિયમા દેવતા જ આપે, કાઈ પ્રસન્ગે (દેવના ઉપયાગ ન રહે તે) લિગ વિના પણ વિચરે, વિહાર એકલા જ કરે પણ ગચ્છવાસને સ્વીકાર ન જ કરે. એમ સ્વયં યુદ્ધમાં અને પ્રત્યેકયુદ્ધમાં ચાર ખાખતામાં અન્તર (ભેદ) હોય. પ્રતિમાધારી સાધુને પણ (જિનકલ્પિકની જેમ) ખાર પ્રકારની ઉપધિ જાણવી. અહીં સુધી ઔધિક ઉપધિનું વર્ણન કર્યું, હવે ઔપગ્રહિકનું સ્વરૂપ કહીએ છીએ. ઔપગ્રહિકઉપધિ–સંથારા, ઉત્તરપટ્ટા, દડા વિગેરે અનેક પ્રકારની હોય છે. કહ્યુ` છે કેलट्ठ विट्ठी दंड, विदंडओ नालिआ य पंचमिआ । સંથાત્તરપટ્ટો, રૂચારૂ વદ્દો(દિ) વદ્દી રૂાા' (તિનિની) ૧૮૭ ભાવા—લાડી, વિલી, દણ્ડ, વિણ્ડ, અને પાંચમી નાલિકા (નળી), એ પાંચ પ્રકારના દણ્ડા તથા સંથારા, ઉત્તરપટ્ટો, વિગેરે ઔપહિક ઉપધિ છે. સંથારા ઉત્તરપટ્ટાનું પ્રમાણ કહ્યું છે કે संथारुत्तरपट्टो, अड्ढाइजा य आयया हत्था । 46 दो पि अ वित्थारो, हत्थो चउरंगुलं चैव ॥ ५१४ || ” ( प्रवचनसारोद्धार) ભાવા-સંથારા અને ઉત્તરપટ્ટો લાંખા અઢી હાથ અને બન્નેની પહોળાઈ એક હાથ ચાર આંગળ રાખવી. એ એનુ પ્રયેાજન કહ્યું છે કે— 46 Jain Education International 'पाणादिरेणुसंरक्खणडया हुंति पट्टया चउरो । અવારનવળદા, તત્યુને વોમિયં છુગ્ગા II૭૨૪' (કોષનિયુક્ત્તિ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy