SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિના પાલન માટે કુસસના ત્યાગ, અને કારણે કુસંસગ કરવામાં વિવેક] 'अहच्छंद०भुट्ठाणं, अंजलिकरणे य हुंति चउगुरुआ । કાળમુ પડવુગા, વં વાળામુવિ ોય ।।” વ્યાખ્યા તેઓનુ અભ્યુત્થાન વિગેરે કરવાથી પ્રાયશ્ચિત્ત કહે છે કેયથાચ્છન્દને અભ્યુત્થાન તથા અન્જલિ (બે હાથ જોડીને નમન) કરે તે તે પ્રત્યેકનું પ્રાયશ્ચિત્ત ‘ચતુરૂ” સમજવું. તેમાં અભ્યુત્થાનના આ છ પ્રકારો છે, ૧–સામે ઉભા થવું (રહેવુ), ર–આસન આપવું, ૩–શું કાર્ય કરૂં ?? એમ તેઓના કાર્યની માગણી કરવી, ૪-ધર્મથી ચૂકેલા(પડેલા)ને પુનઃ ધર્મીમાં જોડવા માટે અભ્યાસ કરવા (સમીપ થવું-પરિચયમાં આવવું), ૫–અભેદ્યરૂપ અવિભક્તિ એટલે એકમેક વ્યવહાર કરવા અને ૬-એ પાંચે પ્રકારાથી તેઓના સંબન્ધ કરવા. આ છમાં ચેાથા અભ્યાસકરણ સિવાયના પાંચ પ્રકારે સેવવાથી અને સામર્થ્ય છતાં અભ્યાસકરણ નહિ કરવાથી પ્રાયશ્ચિત્ત સમજવું. અન્જલિકરણના પણુ છ પ્રકારો છે. ૧-પચીશ આવશ્યકપૂર્વક (દ્વાદશાવ) વન્દન કરવુ', ૨-મસ્તક નમાવીને પ્રણામ કરવા, ૩–એક કે બે હાથ જોડવા, ૪ બહુમાનભર્યા હૃદયથી રભસપૂર્વક ‘નમે ખમાસમણાણુ' કહેવું, ૫-આસન પાથરી આપવું અને ૬-એ પાંચે પ્રકારાથી સ ંચાગ કરવેા, એમ છ પ્રકારે યથાચ્છ ંદને વિનયાદિ કરતાં પ્રાયશ્ચિત્ત લાગે. શેષ પાસસ્થાદિ (આઠ) તથા ગૃહસ્થ એ નવને૨૭૨કૃતિક (વન્દન) અને અન્જલિ કરવાથી ‘ચતુ ’ પ્રાયશ્ચિત્ત સમજવુ. તેને દાન, અનુપ્રદાન, વિગેરે કરવાથી પણ આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજી લેવુ–પાસત્યાદિને અશન, પાન, વિગેરે આપવાથી અને લેવાથી પણ ‘ચતુલ' પ્રાયશ્ચિત લાગે, કારણ કે તેઓ ‘ઉદ્ગમ–ઉત્પાદન’ વિગેરે દોષોને સેવનારા હોય તેથી તેઓને અશનાદિ આપવાથી તે દોષોની અનુમેાદના (પુષ્ટિ) થાય. (અર્થાત્ તે આહારાદિ વાપરીને તેઓ તેવા દોષોને સેવે,) તેઓનાં દેષિત અશનાદિ લેવાથી પણ તે દોષો સેવ્યા ગણાય. કહ્યું છે કે- 46 * પાતત્ત્વો નાળ, જીમીજીસંમત્તનીપ્રવાસીનું । ને મિલ્લૂ મ(બ)સળાડું, વિગ્ન વિચ્છિન્ન વાડ્ ॥ उगमदोसाईआ, पासत्थाई जओ न वज्जंति । तम्हा उ तव्विसुद्धी, इच्छंतो ते विवज्जिज्जा ॥२॥ इज्जइ अणुरागो, दाणेणं पीइओ अ गहणे तु । संसग्गयाय दोसा, गुणा अ इअ ते परिहरेज्जा ॥३॥ " પુર Jain Education International ભાવાથ–પ્રાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત, કે તેવાઓની સાથે રહેનારા, તેઓને જે સાધુ અશન વિગેરે આપે અથવા લે તેને આજ્ઞાભંગ, અનવસ્થા, વિગેરે દોષો લાગે. કારણ કે પાર્શ્વસ્થ વિગેરે (પ્રમાદીએ એષણા સમિતિમાં) ઉદ્દગમ વિગેરે દાષાને ટાળતા નથી, માટે એષણાની વિશુદ્ધિને ઇચ્છતા સાધુએ તેએને અશનાદિ આપવા--લેવાં નહિ. આપવાથી અનુરાગ જન્મે, લેવામાં પ્રીતિ થાય, એમ સંસર્ગથી ગુણુ દાષા થતા હેાવાથી તે તજવુ. ૪૦૮ ૨૭૨–૧-પાસસ્થેા, ૨-અવસન્ન, ૩, કુશીલ, ૪-સંસક્ત, ૫-યથાચ્છંદ, ૬-નિયતવાસી, હ–સારૂપી, ૮–સિદ્ધપુત્ર, ૯–પ્રક્ષાકૃત અને ૧૦-ગૃહસ્થ, એ દશમાં યથાચ્છન્દને ભિન્ન કહેવાથી શેષ નવ સમજવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy