SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકરણેની સંખ્યા, માપ અને પ્રજન] ૧૮૩ “વા મિડ ઉર્દૂ ર, પfપુને હત્યgri. रयणीपमाणमित्तं, कुज्जा पारपरिग्गरं ॥३२२॥" (ओपनियुक्तिभाष्य) ભાવાર્થ—દઢ-મજબૂત વીંટવાથી પિલાણ રહિતઘન, દસીના છેડા મૃદુ-કમળ, અશુઠામાં જોડેલી તર્જની આંગળી વચ્ચે જે પિલાણ રહે તે (દાંડી તથા બે નિશથિયાથી). પૂરાય તેટલો જાડે અને એક હાથ લાંબી દાંડી વાળે, એ રજોહરણ કરે. તેનું એકંદર પ્રમાણુ કહે છે કે " बत्तीसंगुलदीहं, चउवीसं अंगुलाइ दंडा से । अहंगुला दसाओ, एगयरं हीणमहियं वा ॥७०८॥" (ओधनियुक्ति) ભાવાર્થ-રજોહરણ બત્રીસ આગળ લાંબે કરે, તેમાં પણ તેને દષ્ઠ વીસ અડ્યુલ અને દસીઓ આઠ અગુલ લાંબી કરવી, દસીઓ ટુંકી હોય તે દષ્ઠ લાંબો અને દસ્ડ ટુકે હોય તે દસ લાંબી એમ બન્ને મળી બત્રીસ અશુલ લાંબો કરે. રજોહરણ કેવા દ્રવ્યોને કરે ? તે માટે કહ્યું છે કે – “ાિ વદિ વાવિ, સંવર્ક પયપુછf I તિરિઝમrf()É, રથf ધાએ g I૭૦SI” (લોનિક્સિ) ભાવાર્થ-જયપુછi=રહરણ ઉનને, ઉંટના મને અથવા કમ્બલને બનાવો, દોરાના ત્રણ આંટા વીંટવા, કમળ બનાવવો. તથા પ્રત્યેક સાધુએ એક રાખ. પ્રોજન માટે કહ્યું છે કે ___ "आयाणे निक्खेवे, ठाणनिसीअणतुअट्टसंकोए। પુલ્વે મન્નાટ્ટ, &િાટ્ટા વેવ રદof I૭” (કોનિક્રિ) ભાવાર્થ-કઈ વસ્તુ લેતાં–મૂકતાં ભુમિનું અને તે વસ્તુનું પ્રમાર્જન કરવા માટે, કાયત્સર્ગ (વિગેરે) માટે ઉભા રહેતાં પહેલાં, નીચે બેસતાં પહેલાં અને શયન કરતી વેળા શરીરને સકેચતાં પહેલાં પ્રમાર્જન કરવા માટે રજોહરણ ઉપયોગી છે તથા સાધુનું મુખ્ય લિન્ગ (ચિન્હ) હોવાથી (નિત્ય પાસે રાખવા માટે) રજોહરણ ઉપયોગી છે. ૩૯ ૧૩૯-રહરણ સાધુનાં બીજાં ઉપકરણોની અપેક્ષાએ મહત્ત્વનું ઉપકરણ છે, તેનું પ્રયોજન પણ ઘણું મહત્ત્વનું છે. પૂર્વે ગૃહસ્થાવસ્થામાં સાવધ પ્રવૃત્તિ કરતાં જે સંસ્કારે દૃઢ થયા હોય છે તેમાંથી બચાવીને નિષ્પા૫ જીવન જીવવામાં રજોહરણ આત્માને સખ્ત જાગ્રતિ આપે છે, માટે પ્રાયઃ તેને ક્ષણ પણ દૂર કરવામાં અતિચાર માન્ય છે, બહુધા તે શરીરને સ્પર્શીને જ તેને રાખવાનું વિધાન છે. વિજળીના કરંટની જેમ રજોહરણને સ્પર્શ થતાં જ આત્માને સખ્ત જાગ્રતિ મળે છે, આ હકિકત સાધચર્યાનું આંતર નિરીક્ષણ કરતાં સ્પષ્ટ સમજાય તેવી છે. રજોહ૨ણુ પાસે હોય તે પાપ પ્રવૃત્તિ થઇ શકતી નથી, માત્ર વેશધારી બની ગએલા જતિઓ વિગેરે જે સાવધ પ્રવૃત્તિ કરી શકે છે તેનું એ પણ કારણ છે કે તેઓ તે પ્રવૃતિ કરતાં પહેલાં પ્રાયઃ રજોહરણને દૂર-ઉંચે મૂકી તેનાથી છૂટા થાય છે, જ્યારે આહારાદિ લેવા નીકળે છે ત્યારે સાધુવૃત્તિ કરવાની હોવાથી ૨હરણ લઈને નીકળે છે, અને તેના બળે તેઓ સાધુતાનું અનુકરણ કરી શકે છે. એમ રજોહરણ પાસે રાખવાથી મહાવ્રતોના પાલન માટેનું આંતરિક બળ ક્રૂરે છે, માટે જ દીક્ષા આપતાં રજોહરણ મુહપત્તિ આપવાનું–લેવાનું કાર્ય વિશિષ્ટ ગણાય છે. બીજા ઉપકરણ માટે તેટલું વૈશિષ્ટય નથી. ગૃહસ્થાને પણું સાધુ પ્રત્યે પૂજ્યભાવ કે સન્માન પેદા કરાવવામાં રજોહરણ મુખ્ય ભાગ ભજવે છે, ઈત્યાદિ તેનું રહસ્ય ઘણું મામિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy