SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પિìષણામાં દાયકાનું સ્વરૂપ] ૧૨૩ રદાયક—સાધુએ આહારાદિ ગ્રહણ કરતાં દાતારની પરીક્ષા કરવી, અર્થાત્ (નિષિદ્ધ) ખાલક વિગેરેના હાથે નહિ લેવું. નિષિદ્ધ દાતાર આ પ્રમાણે છે 66 अव्वत अपहु थेरे, पंडे मत्ते अ खित्तचित्ते अ । વિત્ત નવાઢે, વરનિંધ પિગ્રહે ગા तद्दोस गुन्त्रिणी बाल-वच्छ कंडंत (ति) पीसभज्जंती 1 તંતી વિનંતી, મજ્ઞા ઢગમાળો ઢોસા ।।રા' (કો॰ નિ॰ ૪૬૭–૪૬૮) ભાવા—અવ્યક્ત, અપ્રભુ, સ્થવિર, પણ્ડક, મત્ત, ક્ષિક્ષચિત્ત, દીપ્ત, યક્ષાવિષ્ટ, છિન્નહસ્ત, છિન્નચરણ, અન્ધ, નિગડિત, ત્વūાષી, ગર્ભિણી, ખાલવત્સા, ખાંડતી, દળતી-ચૂરતી, સેકતી, કાંતતી અને પિ~તી, એટલા દાયકાના હાથે ભિક્ષા લેવા ન લેવામાં વિકલ્પ સમજવે, અર્થાત્ એકાન્ત વિધિ-નિષેધ નથી, એવા દાતાને વહેારાવતાં અકાય વિરાધનાદ્વિ દોષા સંભવિત છે. તેનું વિશેષ વર્ણન નીચે પ્રમાણે છે. ૧૦૭ ૧-ચન્તઃ—આઠવર્ષ થી એછી ઉમ્મરવાળા ખાળ કહ્યો છે. તે ભિક્ષા આપે તે પણ ન લેવાય. કારણ કે–તેના હાથે લેવાથી ‘સાધુ બાળકની પાસેથી સઘળુ ચારી ગયે!' ઇત્યાદિ તેની માતા વિગેરેને દ્વેષ થવાના પ્રસફ્ળ આવે. આગળના દાયકામાં પણ એ રીતે યથાસંભવ દાષા સમજી લેવા. ૨-મુઃ——ચાકર-નાકર વિગેરે, તેના હાથે વહેારવાથી પણ ખાળકમાં જણાવ્યે તે રીતે ઘરધણીને દ્વેષાદિ થવાને પ્રસગ આવે. ૩–ર્થાઃ—સીત્તેર અથવા મતાન્તરે સાઈઠ વર્ષોથી વધારે ઉમ્મરવાળેા વૃદ્ધ, તેવા વૃદ્ધને હાથે વહેારતાં હાથ શરીર વિગેરે કમ્પવાને ચેાગે પિણ્ડ પડી જાય, કે તે પોતે પડી જાય, ઈત્યાદિ દોષ જાણવા. ૪-૬ઃ—નપુંસક, તેના હાથે ભિક્ષા લેતાં તેની ચેષ્ટાઓ કામજનક હાવાથી વેદોદયરૂપ ક્ષેાભ વિગેરે થવાના પ્રસફ્ળ આવે. પ મન્તઃ—દારૂ વિગેરે પીવાથી મત્ત બનેલેા, તેના હાથે ભિક્ષા લેતાં તે એકદમ સાધુને વળગે, તેથી પાત્રાં પણ ભાગી જાય, વિગેરે દોષના પ્રસફ્ળ આવે. ૬-fચિત્તઃ—ચિત્તવિભ્રમવાળા, –તિઃ—કાઈ માટું કાર્ય કરવાને ચાગે હના આવેગથી દીપી (છઠ્ઠી) ગએલેા અને ૮ચાવિષ્ટઃ———ભૂત-પ્રેતાદિના વળગાડવાળા, એ ત્રણના હાથે વહેારવામાં તેઓ સાધુને એકદમ વળગે, પાત્રાં ક્ાડે, વિગેરે દોષો જાણવા. ૯-છિન્નરઃ—કપાએલા હાથવાળા, તેના હાથે લેતાં તેના હાથે લાગેલા રૂધિર-પરૂ વિગેરે અશુચિપદાર્થથી અપભ્રાજના (સાધુ ધર્મની હલકાઇ) થાય, અથવા હાથના અભાવે પોતાના શરીરની અશુચિ પણ સાફ્ નહિ કરી શકવાથી તે શરીરની અશુચિ પિણ્ડને લાગે, અથવા તેના હાથમાંથી દેવાની વસ્તુ પડી જાય, વિગેરે દોષો સમ્ભવિત છે. ૧૦-છિન્નપર-કપાએલા પગવાળા, તેના પણ હાથે ભિક્ષા લેતાં તે પડી જાય વિગેરે દોષાના પ્રસફ્ળ આવે. ૧૧-અન્યઃ—આંધળા, તે પણ દેખી ન શકવાથી વહેારાવતાં છ કાયની વિરાધના કરે. ૧૨-નિહિતઃ——(હાથે કે) પગે ખેડી(બન્ધન)વાળા. તેના હાથે પણ ભિક્ષા લેતાં ૧૦–એનિયુક્તિની ખીજી પ્રતેામાં ‘મુન્નત' એવા પાઠ છે અને ટીકામાં પણ ‘મુજ્ઞાનલ' શબ્દ લઈને વ્યાખ્યા કરેલી છે, કિન્તુ તેના ભાષ્યની ગા૦ ૨૪૭ માં ‘મજ્જળ’ શબ્દ છે અને ત્યાં સેકવું’ એવા અ કરેલા છે. અમે અહીં (સમિતિની) છપાએલી એનિયુક્તિના પાઠને આધારે લખ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy