SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ દીક્ષા લેનારની અગ્યતા] ૪–લીબ–સ્ત્રીઓએ ભેગા માટે નિમન્ત્રણ કરવાથી, અથવા વસ્ત્રવિનાની સ્ત્રીનાં અલ્ગોપાંગ જેવાથી, કે સ્ત્રીઓના કેમળ શબ્દ વિગેરે સાંભળવાથી પ્રગટ થએલી ભેગની ઈચ્છાને રેવા-સહન કરવા જે શક્તિમાન ન હોય, તે પુરૂષાકૃતિ મનુષ્ય “ક્લીબ કહેવાય, તે પુરૂષદની પ્રબળતાને કારણે (તીવ્ર વેદોદયથી પિતાને પ્રગટેલી ભોગની ઈચ્છાના જોરે કદાચ બલાત્કારે પણ કઈ સ્ત્રીને આલિંગનાદિ કરે, એવી સંભાવના છે. એમ શાસનને અપભ્રાજક થાય, માટે દીક્ષામાં અગ્ય જ જાણવો. પ-જરૂ–જડના ત્રણ પ્રકારો –એક ભાષાથી જડ, બીજો શરીરથી જડ અને ત્રીજે ક્રિયાજડ. એમાં ભાષા જડના પણ ત્રણ પ્રકાર-૧–જડમૂક, ૨-મન્મનમૂક અને ૩–એલકમૂક. જે પાણીમાં ડુબેલાની જેમ બુડખુડ અવાજ કરતે બેલે તે જળ(ડ)મૂક, જીહા ખેંચાતી હોય તેમ બોલતાં જેનું વચન વચ્ચે ખચકાય (તુટે) તે “મન્મનમૂક” અને જે મુંગાપણાને લીધે બેકડાની જેમ અવ્યક્ત ઉચ્ચાર માત્ર જ કરે તે “એલકમૂક? જાણવો. બીજો શરીરથી જડ સ્થૂળ શરીરવાળો હોવાથી વિહાર કરવામાં, ભિક્ષા માટે ફરવામાં, તથા વન્દન વિગેરે કરવામાં અશક્ત હોય અને સમિતિગુપ્તિનું પાલન કે પડિલેહણ વિગેરે ક્રિયાઓને વારંવાર સમજાવવા છતાં અતિશય જડતાને લીધે સમજી શકે નહિ. ત્રીજે કરણ એટલે “ક્રિયામાં જડ” સમજવો. તેમાં ઉપર જણાવ્યા તે ત્રણે પ્રકારની ભાષા જડ જ્ઞાનગ્રહણ કરવામાં અસમર્થ હોવાથી, અને શરીરજડ પણ માર્ગે ચાલવામાં (વિહારાદિમાં) કે આહાર–પાણી લાવવા વિગેરેમાં અશક્ત હોવા ઉપરાંત શરીરે અતિસ્થૂળ હોવાથી પસીનાને લીધે તેના બગલ વિગેરે ભાગમાં કહેવાટ થતાં તે અવયવોને પાણીથી દેવામાં કીડીઓ વિગેરે જીવોની વિરાધનારૂપ અસંયમ થાય, વળી “ઘણું ખાઈ શરીર વધાર્યું છે” એમ કહી લેકે પણ અતિ નિન્દા કરે, તથા તે ઉંચા શ્વાસવાળે હોય તેને શ્વાસ ચઢે, માટે દીક્ષા ન આપવી. (ત્રીજે ક્રિયાજડ તે કિયાને સમજી શકે નહિ માટે સ્પષ્ટ અગ્ય છે જ) ૬-ધ્યાતિ–મેટા રોગથી પીડાતે રેગી. તે પણ દીક્ષા માટે અગ્ય છે, કારણ કે તેની ચિકિત્સા કરવા-કરાવવામાં છકાય જીવોની વિરાધના અને સ્વાધ્યાયમાં હાનિ-અન્તરાય વિગેરે થાય. –ર–ચેરીના વ્યસનવાળે. તે પણ ગચ્છને અનેક પ્રકારના અનર્થોનું કારણ બને, તેથી દીક્ષા માટે અગ્ય જ છે. ૮-રાજાપકારી–રાજ્યનું ધન, પરિવાર વિગેરે દ્રોહ કરનાર. એવાને દીક્ષા આપવાથી રેષાયમાન થયેલો રાજા “સાધુઓને મારવા, દેશપાર કરવા, વિગેરે ઉપદ્રવ કરે એવો સંભવ હેવાથી તેની અગ્યતા પણ સ્પષ્ટ છે જ. ૯-ઉન્મત્ત–વક્ષ, વ્યન્તર આદિ દુષ્ટ દેવોથી કે અતિ પ્રબળ મેહના ઉદયથી પરવશ થયે હેય તે ઉન્મત્ત કહેવાય, તેને નડતા યક્ષ વિગેરે તરફથી ઉપદ્રવ થવાનો સંભવ હોવાથી, તથા સ્વાધ્યાય ધ્યાન વિગેરે સંયમ મેગેની હાનિ થવાને પ્રસંગ આવવાથી તે પણ દીક્ષા માટે અગ્ય સમજ. ૧૦-દષ્ટિ વિનાન–અહીં બાહાદષ્ટિ (ને) જેને ન હોય તેવો (દ્રવ્ય) અન્ય તથા અન્તરદષ્ટિ એટલે સમ્યકત્વ જેને ન હોય તેવો સત્યાનષ્ક્રિનિદ્રાવાળે પણ (ભાવથી) અન્ય. એમ નેત્રથી ૧-ચાનદ્ધિ નિદ્રાવાળે દિવસે ચિતવેલાં શત્રુને મારવા જેવાં આકરાં કાર્યોને પણ રાત્રે ઉંઘતે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy