SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યની પરીક્ષાને અને ઉપસ્થાપનાન વિધિ]. ૩૩૧ ભાવાર્થ_એ રીતે ષટકાયજીવોને, વ્રતને, (તથા અતિચારોને) કહ્યા પછી જે શિષ્યને તેને બંધ થાય તેની જ ગીતાર્થ ગુરૂએ આ વિષયમાં પરીક્ષા કરવી. પરીક્ષાના વિષય (સ્થાને) પણ પચવતુકમાં નીચે પ્રમાણે કહ્યા છે. “૩ાા કથંકિ, વોશિર કાળા વાવિ પુજવી णइमाइदगसमीवे, सागणि णिक्खित्त तेउम्मि ॥६६४॥ वियणऽभिधारण वाए, हरिए जह पुढविए तसेसुं च । મેવ જોગરાણ, ઢોરૂ ifછી ૩ વાર્દિ દ્ધા” () વ્યાખ્યા–શિષ્યની પરીક્ષા માટે ગીતાર્થ ગુરૂ પિતે ઉચ્ચાર-પ્રશ્રવણ (વડી–લઘુનીતિ) વિગેરે અર્થાડિલમાં (જીવાકૂળ વિગેરે સાવદ્ય ભૂમિમાં) વોસિરાવે (તજ), કાત્સર્ગ માટે ઉભા રહેવું, બેસવું, વિગેરે પણ સચિત્ત પૃથ્વીમાં કરે, નદી–વિગેરેમાં (પાણીની પાસે) ઉચ્ચારાદિ સિરાવે (કરે), તથા જ્યાં બીજાએ અગ્નિનાખ્યો હોય તેવા અગ્નિવાળા પ્રદેશમાં સ્પંડિલ વિગેરે સિરા, (૬૬૪) વાયુ માટે વિંજણો વાપરે, લીલું ઘાસ હોય તેવી પૃથ્વીમાં તથા કીડીઓ વિગેરે ત્રસજીવો હોય ત્યાં સ્થડિલાદિ સિરાવે, એ રીતે ગોચરી ફરતાં પણ “રજસંસ્કૃષ્ટ વિગેરે દેષવાળાં આહારાદિ વહારે, એમ કરવાથી શિષ્યની પરીક્ષા થાય, (અર્થાત્ ગુરૂ ઈરાદા પૂર્વક છ કાયજીની વિરાધના થાય તેવી પ્રવૃત્તિ કરે તેથી ગ્યાયેગ્ય શિષ્યનો નિર્ણય થઈ શકે. (૬૬૫) “પરિહા સંમ, વીર વાર્ષિ તથા ગોmો ઢો ડા , તી કા વિહી રૂમો હો દ્દદ્દા” (પત્રવતુ) ભાવાર્થ-(ગુરૂ એવી વિરાધના કરે છતાં) જે શિષ્ય એ વિરાધનાને તજે, પિતે એવી પ્રવૃત્તિ ન કરે અને બીજા (સફઘાટક) સાધુને પણ “આમ કરવું અગ્ય છે એમ સમજાવે, તો તેને ઉપસ્થાપના માટે યોગ્ય જાણવો, તે ઉપસ્થાપનાન વિધિ આ પ્રમાણે છે. (૬૬૬) ૧૦૬ શ્લોકમાં કહ્યું હતું “ઉપસ્થાપના વિધિ પૂર્વક કરવી તેથી હવેને વિધિ કહે છે. મૃ–“સેવકુવેન્દ્રને ૧, વ્રતોચાઃ ક્ષિાદા दिग्बन्धस्तप आख्यानं, मण्डलीवेशनं विधिः ॥१०९॥" મૂળને અર્થ–દેવગુરૂને વન્દન કરાવવું, તે ઉચરાવવાં, ત્રણ પ્રદક્ષિણા દેવરાવવી, દિગુબન્ધ કરે, તપ કરાવવો, વ્યાખ્યાન કરવું અને માંડલીમાં પ્રવેશ કરાવવો, એ ઉપસ્થાપનાને વિધિ જાણવો. ટીકાને ભાવાર્થ–દેવ-ગુરૂને વન્દન એટલે આઠ સ્તુતિથી (નંદિનું) દેવવન્દન કરાવવું એ હકિકત દરેક વ્યવહારમાં સર્વમાન્ય છે, તે રીતે વિચારતાં મહાવ્રતોનું પાલન અતિગહન અને વિશિષ્ટ હોવાથી શિષ્યમાં ગુરૂને સમર્પિત થવાની વિશિષ્ટ ભાવના અને વ્રતોના પાલન માટે વેઠવા પડતા પરીષહાદિને સહવાનું સત્વ હોવું જોઇએ. જે શિષ્યના આત્મહિત માટે મહાવ્રતે ઉચ્ચરાવવામાં આવે છે તે હિતને બદલે અહિત ન થાય તેટલું વિચારવું તે આવશ્યક છે જ. એ કારણે જ દીક્ષાર્થમાં અને ગુરૂમાં કેવા કેટલા ગુણે જોઇએ ? વિગેરે વર્ણન ગ્રન્થના પ્રારંભમાં જ કર્યું છે, તે અતિ મહત્વનું અને આત્માપકારક હેવા સાથે શ્રી જૈનશાસનની અને જિનેશ્વરદેવની સેવા માટે અનિવાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy