SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ st ધ॰ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૯૧ જીવાની ઉપર પડે તેથી (ઢળવાથી) તેમાં રહેલા તે તે કાયના જીવાના નાશ કરે, જ્યાં અગ્નિ હાય ત્યાં વાયુ પણ અવશ્ય હાય એથી તેની પણ વિરાધના થાય, અથવા ઢળેલા ઘડામાં પાણી હાય અને તેમાં પારા’ વિગેરે ત્રસ થવા હાય તે પણ મરે, વળી બીજા વનસ્પતિકાય વિગેરે જીવા પણ નાશ પામે, તથા જો વસ્રના છેડાથી પડિલેહણામાં અનુપયાગી સાધુ અગ્નિવાળા ઉંબાડીઆને અડકે તેા તે હાલવાથી (તેમાં કે) તેનાથી બીજો પણ અગ્નિ સળગે, ત્યારે તે સયમ અને આત્મા ઉભયની વિરાધના (નાશ) થાય. એ પ્રમાણે અનુપયાગીને વિરાધના સમ્ભવિત છે એમ જણાવ્યું. વસ્તુતઃ તા પ્રમાદી સાધુને પરિણામ અશુદ્ધ હોવાથી કાઈ એક કાયના વધુમાં (કે અવધમાં) પણ છકાયના વધ સ ંભિવત છે જ. કહ્યું છે કે~~ ભાવા "C “નવિ ળ વાવ ંતી, યિમા તેતિ વિ (૫)તિનો સો૩/’(યોનિ॰ રૂ) જે જીવા મર્યા નહિ તેને પણ તે નિયમા હિંસક અને છે” ઉપયાગપૂર્વક પડિલેહણા કરનારા (રક્ષાના ધ્યેયથી) છ એ કાયનેા આરાધક થાય. તે માટે કહ્યું છે કે— 46 पुढवी आउक्काए, तेऊवाऊवणस्सइतसाणं । પરિત્યેળમાત્તો, છઠ્ઠું (વા)નો દોર ?” (એનિ૦ ૦ ૨૭૧) ભાવા પડિલેહણામાં એકાગ્ર (ઉપયાગવાળા) સાધુ પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય; એ છકાયના પણ આરાધક (રક્ષક) અને છે. માટે પડિલેહણા સારી (વિધિથી) કરવી, ન કરવાથી પણ દોષો લાગે છે, કહ્યું છે કે— ‘ હિòદ્ધિ ઢોસા, બાળારૂં વિાિવિ તે ચેવ । તદ્દા ૩ સિવિબવા, હિત્ઝા સેવિત્રન્તા ય ।।” (વૠવસ્તુ૦ ૨૬૨) ભાવા—જિનાજ્ઞાનેા ભગ, (અનવસ્થા-છકાયવિરાધના અને મિથ્યાત્વ) વિગેરે દોષો પ્રતિલેખના નહિ કરવાથી લાગે છે, અવિધિએ કરવાથી પણ તે જ દોષો લાગે છે, માટે પડિલેહણ કરતાં શીખવું જોઇએ અને તે શુદ્ધ કરવી પણ જોઈએ. ’’ એમ પડિલેહણા કરતાં સૂર્યાંય થયા પછી ખાકીની ઉપધિની પડિલેહણા કરી વસતિની પ્રમાનો કરવી. (કાજો ઉદ્ધરવા.) પચવસ્તુકમાં કહ્યુ છે કે— “ વહિòળિ äિ, ગોસમિ પમન્ના ૩ વસદ્દી! । વરદ્દે પુળ પમ, મન્ના પ૭ હિòદ્દા ।।” (પલ્લવસ્તુ૦ ૨૬૩) ભાવા. પ્રાતઃકાળે પહેલાં પડિલેહણા કરીને પછી વસતિની પ્રમાના અને સાંજે પહેલાં વસતિની પ્રમાર્જના પછી પડિલેહણા કરવી. ” યતિદિનચર્યામાં પણ કહ્યું છે કે— “છિન્ના મનિાના, માયસમમિ સવ્વગો વજ્જા । पुत्तीतणुपडिलेहा, समणंतरमेव मज्झण्हे ||” यतिदिनचर्या ० ८७ ॥ ભાવા—“ પ્રભાતમાં વસતિ સહુથી પછી પ્રમાર્જવી અને મધ્યાહ્ને મુહપત્તિ અને કાયાનુ' (૨૫-૨૫ માલથી) પડિલેહણ કરીને વસતિ તુર્ત જ પ્રમાવી. " એ પ્રમાણે વસતિ જીવરહિત હાય તા પણ ચામાસા સિવાયના શેષ ઋતુબદ્ધકાળમાં દરરોજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy