SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કે '' વસતિનું પ્રમાર્જન કયારે, કેટલીવાર, અને કેણ કેવી રીતે કરે ?]. બે વાર, વર્ષાઋતુમાં ત્રણવાર અને જીવના ઉપદ્રવવાળી હોય તે ઘણીવાર પણ પ્રમજીવી. એમ કરવા છતાં જીને ઉપદ્રવ વધારે રહે છે તેને બદલી પણ દેવી. યતિદિનચર્યામાં કહ્યું છે કે – કુનિ પિગો, ૩૩fમ વાલા તફડા માટે वसहिं बहुसो पमज्जइ, अइसंघट्टेऽनहिं गच्छे ॥१॥" ભાવાર્થ–“વસતિ (ઉપાશ્રય)ની પડિલેહણાઓ ઋતુબદ્ધકાળમાં બે અને વર્ષાકાળમાં ત્રીજી મધ્યાહને પણ કરવી, જીને ઉપદ્રવ વધુ હોય તે ઘણીવાર પણ વસતિને પ્રમાર્જિવી, છતાં જીવન સંઘટ્ટ (ઉપદ્રવ) અતિપ્રમાણમાં રહે તે અન્ય વસતિમાં જવું.” વસતિની પ્રમાજીના જયણાને ઉદ્દેશીને છે, તે જયણ અન્ધકારમાં ન થઈ શકે, માટે (સવારમાં) ઉપધિની પડિલેહણ પછી જ વસતિ પ્રમાર્જવી શ્રેયસ્કર છે, એ માટે પણ કહ્યું છે કે હે ? નિગાળા, પણ વયનાનિમિત્તમહૂવા વિશે रविकरहयंधयारे, वसहीइ पमज्जणं सेयं ॥" यतिदिनचर्या ८८॥ ભાવાર્થ“પ્રશ્ન-ઉપધિ પછી વસતિ પ્રમાર્જવામાં શો હેતુ છે ? ઉત્તર-શ્રીજિનેશ્વરની એવી આજ્ઞા છે, અથવા જયણા નિમિત્તે પ્રમાર્જવાની હોવાથી સૂર્યોદય થતાં અન્ધારૂં ટળે ત્યારે વસતિનું પ્રમાર્જન શ્રેયસ્કર છે. વસતિનું પ્રમાર્જન કઈ જાતિના વ્યાક્ષેપ(વ્યગ્રતા) વિના ઉપગ પૂર્વક ગીતાર્થ સાધુએ કરવું જોઈએ, એથી વિપરીત અસાધુએ નહિ, કારણ કે એનાથી અવિધિ આદિ દોષ લાગે. કહ્યું છે કે – વી મન્નિશડ્યા, વિવાવિવનિr gif I उवउत्तेण विवक्खे, णायव्यो होइ अविही उ ॥१॥" (पञ्चवस्तु गा० २६४) ભાવાર્થ–“મનના કેઈ વિક્ષેપ રહિત ઉપયોગ પૂર્વક ગીતાર્થ સાધુએ વસતિ પ્રમાર્જવી, એથી ઉલટ અજ્ઞસાધુ કે ગીતાર્થ પણ ઉપયોગ વિના પ્રમાજે તે અવિધિ થાય, એમ સમજવું ગીતાર્થ સાધુએ પણ હમેશાં કમળ તત્ત્વવાળા ચીકાશ-મેલ વિગેરેથી રહિત પ્રમાણે પિતદચ્છા સાથે વિધિપૂર્વક બાંધેલા દણ્ડથી (દડાસણથી) વસતિ પ્રમાવી, સાવરણી વિગેરેથી નહિ. કહ્યું છે કે – "सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिण जुत्तेणं । કાવિહંહi, ઢંહપુરા જડuri (qઝવતુ–) ભાવાર્થ-હમેશાં કમળ દસીવાળા, ચીકાશ–મેલ વિગેરેથી ખરડાયા વિનાના, પ્રમાપેત દર્ડ સાથે વિધિપૂર્વક ગાંઠોવાળીને બાંધેલા દણ્ડાસણથી વસતિ શુદ્ધ કરવી જોઈએ, તે સિવાયનાં સાવરણી વિગેરેથી નહિ.” વસતિનું પ્રમાર્જન કરીને એકત્ર થયેલા રજપુન્જને (કાજાને) જયણા પૂર્વક ઉદ્ધર. એને વિધિ કહે છે કે "अह उग्गयंमि सूरे, वसहिं सुपमज्जिऊण जयणाए । ऊद्धरिअ रेणुपुंजं छायाए विक्खिरेऊणं ॥८४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy