SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - પાક્ષિક (પખી)ખામણ સાથે તથા સાંજના પ્રતિક્રમણ પછીનું કર્તવ્ય] ૨૮૫ हेउं वा पसिणं वा वागरणं वा तुब्भेहिं चिअत्तेण दिन्नं, मए अविणएण पडिच्छिअं, तस्स मिच्छामि તુ ” (“શારિતિ” તિ વાન ચારા વ્યાખ્યા-રૂછામિ મમઃ !=હે પૂજ્ય-ક્ષમાશ્રમણ ! હું “આગળ કહીશ” તે પ્રમાણે ઈચ્છું છું, ચિત્તોડફ્રેં મારું નિવેદન કરવા હું તૈયાર થયે (આવ્યો છું, એ નિવેદન કરે છે કેયુષ્મા સત્યં આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે તે, કેવું ? અથાવર-સ્થવિરકલ્પને ઉચિત-કપ્ય આપે આપેલું, તે નામપૂર્વક કહે છે કે, હું, રું, છોને, (જ્ઞોદર),=વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ ( રહરણ એ જુદો પાઠ કઈ સ્થળે દેખાય છે, માટે ત્યાં પાદપ્રોચ્છનનો અર્થ દંડાસણ અને રજોહરણનો અર્થ છે એમ જુદો કર ઠીક લાગે છે.), તથા અક્ષાં, ઘઉં, જાથા, સ્ટોર, વાદ્ધન), સૂત્રને એક માત્ર અક્ષર, પદ, ગાથા (આર્યાબદ્ધ પદ્ય), કલોક (અનુણ્ય પદ્ય)અને ક્વચિત્ “àકાદ્ધ, પાઠ છે, માટે અડધે , વળી, અર્થઃ દેતુઃ પ્રશ્નઃ ચાર=સૂત્રનું અભિધેય (વચ્ચે) તે અર્થ, (મૂળ પાઠમાં નપુંસક લિગને પ્રગ છે તે પ્રાકૃત શૈલીને ગે સમજ.) હેતુ એટલે કારણ, માન ઉતારવા માટે બીજે પૂછે તે પ્રશ્ન અને તેને સામે ઉત્તર આપ તે વ્યાકરણ, અહીં દરેક પદની સાથે “વા પદ છે તે સમુરચય (વળી) અર્થમાં જાણવાં. એ પ્રમાણે વસ્ત્રાદિ, અક્ષરાદિ, અને અર્થ વિગેરે જે જે ગુબ્બમઃ ટ્વિીત્યા આપે વિના માગે મને પ્રીતિપૂર્વક આપ્યું છતાં માંડવિયેન પ્રતશ્વિતંત્ર મેં તે અવિનયથી ગ્રહણ કર્યું, તે શિષ્યા ને ટુર્ત તે મારું પાપ મિથ્યા થાઓ !” એમ શિષ્ય પિતાના અવિનયાદિ અપરાધની ક્ષમાપન માગે ત્યારે ગુરૂ પણ કાર્ચ-એ બધું પૂર્વાચાર્યોએ આપેલું તમને આપ્યું છે, એમાં મારું શું છે? એમ કહી પિતાના અને ત્યાગ અને સ્વગુરૂ પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે. (૩) હવે ચેથા ખામણામાં ગુરૂએ (જ્ઞાન-ક્રિયારૂપ) જે શિક્ષા આપી તે ગુરૂના અનુગ્રહનું શિષ્ય બહુમાન કરે છે કે– " इच्छामि खमासमणो अहम[वि]पुन्वाइं कयाइं च मे किइकम्माई आयारमंतरे विणयमंतरे सेहिओ सेहाविओ संगहिओ उवग्गहिओ सारिओ वारिओ चोइओ पडिचोइओ चिअत्ता मे पडिचोयणा, उवडिओ(ह) (अब्भुडिओ हं) तुब्भण्हं तवतेअसिरीए इमाओ चाउरंतसंसारकंताराओ साहट्ट नित्थरिस्सामि त्तिकट्टु सिरसा मणसा मत्थएण वंदामि" ॥ ("नित्थारगपारगा होह" રૂતિ ગુરવેવન) છા વ્યાખ્યા–રૂછામિ ક્ષમશ્રમણ ! બહુમપૂર્વાણિ (તિવર્મા )=હે પૂજ્ય ક્ષમાશ્રમણ ! હું અપૂર્વ=ભવિષ્યકાળે (પણ) કૃતિકર્મો (વન્દન) કરવાને ઈચ્છું છું. એમ વાક્ય સંબન્ધ જોડ. તનિ મા તિ િતથા મેં જે ભૂત કાળે કૃતિકર્મો (વન્દને) કર્યા, તે વન્દનેમાં બાવાન્તિકેઈ જ્ઞાનાદિ આચારોના પાલન વિના, અર્થાત્ તેમાં કઈ જ્ઞાનાચારાદિ આચારેનું પાલન નહિ કરતાં, તથા વિનચાન્ત =વિનય નહિ કરતાં, અર્થાત્ તેમાં વિનયને ભગ કરતાં શિક્ષિત =આપે સ્વયં મને તે તે આચારાદિમાં વિનય વિગેરે શિખવાડ્યા, અન્ના બીજે પર્યાય ધિત કરવાથી તેને અર્થ તે આચારોમાં અને વિનયમાં મને કુશળ બનાવ્યા ફિક્ષાવિત = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy