SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકરાની સંખ્યા, માપ અને પ્રયાજન] ૧૯૯ ભાવા—વૈયાવચ્ચકાર સાધુ ગુરૂએ આપેલું પેાતાનું માઢું. (ગચ્છસાધારણ) નન્હીપાત્ર રાખે તે તેની ઔપગ્રહિક ઉપધિરૂપ સમજવું. એટલું અન્ય સાધુની અપેક્ષાએ તેને વિશેષ છે, બાકીનાને તે દરેકને ઉપયુક્ત પ્રમાણવાળુ જ હાય. આ નન્દી(મેાડુ)પાત્ર રાખવાતુ પ્રયેાજન એ કહ્યું છે કે— “ ફૈજ્ઞાતૢિ માળપૂર તુ, રિદ્ઘિમ જોર રામાનું । तहियं तस्वओगो, सेसं कालं तु पडिकुट्टो ||६२४|| ” ( ओघनिर्युक्ति) ભાવા અન્ય રાજાએ નગરાદિકને ઘેરા ઘાલ્યા હોય, ઈત્યાદિ સડ્કટ પ્રસન્ગે સાધુએ મહાર જઈ શકે નહિ ત્યારે કાઈ ઋદ્ધિમન્ત પાત્ર ભરીને વહોરાવે ત્યારે નન્હીપાત્રના ઉપયાગ થાય, એવાં કારણેા વિના તેના ઉપયોગ કરવાનો નિષેધ કરેલા છે. ભાજનના મુખપ્રમાણ માટે કહ્યુ છે કે— “ અવનમિ માળે, થો બોઢ' ના ન થટેડ્ । Ë નભયમુદું, વળું વળ્યા વિસારું તુ ।।” લોનિયુક્ત્તિ-૬૬૦ના ભાવાર્થ-ગાળ-સમર્ચારસ પાત્રમાં હાથ નાખતાં કાનાના સ્પર્શ ન થાય એટલું પહોળુ સુખ તે જધન્ય સમજવું અને મેટી વસ્તુ પણ ગૃહસ્થ સુખપૂર્વક પાત્રમાં વહોરાવી શકે, વિગેરે કારણેાને આશ્રીને એથી વિશાળ મુખવાળુ તે ઉત્કૃષ્ટ પ્રમાણુ સમજવું.” પાત્ર રાખવાના પ્રયાજન માટે કહ્યુ છે કેछक्कायरक्खडा, पायग्गहणं जिणेहिं पन्नत्तं । 44 ને ય શુળા સમોળું, હતિ તે પાયદળે વિ ।।'' લોનિયુક્તિ-૬૬॥ ભાવાભાજન કરતાં છ કાય જીવેાની વિરાધના ન થાય, તે ઉદ્દેશથી જિનેશ્વરાએ સાધુને પાત્ર રાખવાનું કહેલું છે. જે ગુણા માંડલીમાં (સહુ સાથે) ભેાજન કરવાથી થાય તે ગુણા પાત્ર રાખવાથી થાય, માટે પાત્ર સાધુએ રાખવું જોઇએ. તે ગુણા આ પ્રમાણે છે. अतरंतवाल बुड्ढा - सेहाएसा गुरू असहुवग्गे । 46 साहारणोग्गहालद्धिकारणा पायगहणं तु ।” ओघनिर्युक्ति - ६९२ ।। ભાવાથ—ગ્લાન, માળ, વૃદ્ધ, નવદીક્ષિત, પ્રાભ્રૂણક, ગુરૂ, અને (કેાઈ રાજપુત્રાદિ સાધુ થયા હોય તેવા) અસહિષ્ણુ, એ દરેકને સર્વ સાધારણ મોટા પાત્રદ્વારા અવષ્ટમ્સ (પાત્રમાં આહાર લાવીને સહાય) આપી શકાય, તથા કાઇ અલબ્ધિમાન (લાભાન્તરાયના ઉદ્દયવાળો) સાધુ ગેાચરી ન મેળવી શકે તેને પણ લાવીને આપી શકાય, એ કારણે નન્હીપાત્ર રાખવુ જોઇએ. ર-પાત્રબન્ધ-(ઝોળી) છેડાને ગાંઠ વાળતાં ખૂણા (ખૂંપડા) ચાર અડ્યુલ વધે, તેટલા પ્રમાણવાળું પાત્રન્ધન જોઇએ. કહ્યું છે કે— ‘ વત્તાવધવમાળ, મળવમાોળ, હોર્ ાથતું | जह गठिमि कमि, कोणा चउरंगुला हुंति ||" ओघनियुक्ति - ६९३ ।। ભાવા -પાત્રમન્ધનું (ઝોળીનું) પ્રમાણુ પાત્રપ્રમાણને અનુસારે (અન્દર પાત્ર રાખી) ગાંઠ વાળતાં ખૂણા ચાર આંગળ વધે તેટલું કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy