SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - —ા ૩૦ [ધવ સંવ ભાવ ૨ વિ૦ ૦ ૯૮ વિગેરે સ્વરેનું સ્વરૂપ (અને પક્ષિઓ વિગેરેના સ્વરેનું ફળ) જણાવનાર, વ્યજ્જન=શરીર ઉપરના મસ તલ વિગેરેનું ફળ જણાવનાર અને ૮-લક્ષણ =અલ્સની રેખાઓ વિગેરે ઉપરથી તેનું ફળ જણાવનાર, નિમિત્તશાસ્ત્રનાં આ આઠ અગેના દરેકના ત્રણ ત્રણ ભેદ છે-૧–સૂત્ર, ર–વૃત્તિ અને ૩–વાર્તિક, એ ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) ચોવીશ, ૨૫-સંગીતશાસ્ત્ર, ૨૬-નૃત્યશાસ્ત્ર, ર– વાસ્તુવિદ્યા (શિલ્પશાસ્ત્ર), ૨૮-વૈદ્યક (ચિકિત્સા) શાસ્ત્ર અને ૨ધનુર્વેદ વિગેરે (શસ્ત્રકળાજ્ઞાપક) શાસ્ત્ર, અલ્ગવિજજા નામના પન્નાસૂત્રમાં તે નિમિત્તના આઠ અલ્ગો આ પ્રમાણે કહ્યાં છે ૧–અગ, ૨-સ્વપ્ન, ૩–સ્વર, ૪- જ્જન, પ–ભૌમ, ૬-લક્ષણ, –ઉત્પાત, અને ૮-અન્તરિક્ષ (અર્થાત્ દીવ્યને બદલે સ્વપ્નશાસ્ત્ર કહેલું છે એટલે ભેદ જાણ. “ત્રિરાતા મોહનીચનૈ=મોહનીય નામનું ચોથું કર્મ બાંધવાનાં ત્રીસ કારણે સેવવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ, તે કારણે આ પ્રમાણે છે–૧-કૂર પરિણામથી સ્ત્રી વિગેરે નિર્બળ જીવેને પાણીમાં ડુબાવીને મારી નાખવા, હાથથી કે વસ્ત્રાદિથી મુખ બન્ધ કરીને (ડુચે દઈને, શ્વાસ ગુંગળાવીને, ગળે ટુંપો દઈને, કે એવા કઈ ક્રૂર પ્રગથી) નિર્દયપણે મારી નાખવા, ૩-રેષથી માથે ચામડાની વાધર વીંટીને (બાંધીને) પરી તેડીને મારી નાખવા, ૪-મગર, હથેડ, ઘણ કે પત્થર વિગેરેથી માથું ફોડવું વિગેરે ખરાબ મારથી મારી નાખવા, ૫-સંસાર સમુદ્રમાં ડુબતા જીને પરમ આધારભૂત (ગણધર, આચાર્ય વિગેરે) ધર્મના નાયકને (કે ઘણા જીવને આજીવિકા પુરનારને) હણ, દ–છતા સામર્ચે નિર્ધ્વસ પરિણામથી પ્લાન વિગેરેની ઔષધાદિથી સેવા ન કરવી, ૭-સાધુને (કે દીક્ષાર્થી ગૃહસ્થને) બળાત્કારે ધર્મભ્રષ્ટ કર, (કે દીક્ષામાં અન્તરાય નાખ), ૮-સમ્યગદર્શન-જ્ઞાન-ચરિત્રરૂપ મેક્ષમાર્ગથી વિપરીત પ્રરૂપણું, સાધુની કે ધર્મસાધનની નિન્દા, વિગેરે કરીને તેના ઉપર બીજાઓને અરૂચિઅસદ્ભાવ પેદા કરવા દ્વારા સ્વ-પરને અપકાર કર, અર્થાત્ લોકોને જૈનશાસનના દ્રષી બનાવવા, ૯-કેવલજ્ઞાન છે જ નહિ, અથવા કઈ કેવળી બને જ નહિ, વિગેરે તીર્થકરોની કે કેવલજ્ઞાનીઓની નિન્દા કરવી, ૧૦-આચાર્ય, ઉપાધ્યાય, વિગેરે સાધુ વર્ગની (કે તેઓનાં જાતિ-જ્ઞાન વિગેરેની) નિન્દા કરવી, ૧૧-જ્ઞાનદાન વિગેરેથી ઉપકાર કરનારા પિતાના ઉપકારી પણ આચાર્ય ઉપાધ્યાય-ગુરૂ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી, ૧૨-પુનઃ પુનઃ નિમિત્ત કહેવારૂપ અધિકરણ કરવી, અર્થાત્ નિમિત્તે વિગેરે કહેવાં, ૧૩-તીર્થને ભેદ (કુસં૫) કરાવે, ૧૪-વશીકરણાદિ કરવું, ૧૫- ત્યાગ (પચ્ચકખાણ) કરેલા ભેગોની ઈચ્છા કરવી, ૧૬-બહુશ્રુત ન હોય છતાં પોતાને બહુશ્રુત કે તપ ન કરવા છતાં તપસ્વી તરીકે વારંવાર જાહેર કરવો, (બહુશ્રુતમાં કે તપસ્વીમાં ગણાવવું), ૧૭–અગ્નિના ધુમાડામાં ગુંગળાવીને ઘણાઓને મારી નાખવા, ૧૮-પોતે પાપકર્મ કરીને બીજાને શિરે ચઢાવવું, ૧૯–પિતાના અસદ આચરણને (ને) કપટથી છુપાવી બીજાઓને ઠગવા, ૧૬૮-સૂત્ર=મૂળગ્રન્થ, વૃત્તિસૂત્રના અર્થનું સંસ્કૃતમાં વિસ્તૃત નિયમન અને વાર્તિક=વૃત્તિના કોઈ કોઈ ભાગનું વિશેષ સ્પષ્ટીકરણ, એમ ત્રણમાં વિશેષતા સમજવી. ૧૬૯-શ્રત એ જ્ઞાનના ભેદ રૂપે આત્માને ગુણ છે, તેના બળથી આમગુણાને વિકાસ સાધ એ ન્યાય છે અને હિંસાદિ પાપોનું સેવન કરવું તે અન્યાય છે, અર્થાત્ જ્ઞાનને દુરૂપયોગ કરવારૂપ આશાતના છે, આ શાસ્ત્રો પ્રાયઃ હિંસાદિ આશ્રોનાં પ્રરૂપક અને પોષક હેવાથી પાપકૃત કહ્યાં છે, તેનું જ્ઞાન જીવને આશ્રોમાંથી બચવા બચાવવા માટે જરૂરી છે, તેને બદલે તેનું આચરણ કરવાથી અતિચાર લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy