SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૮૬ (એ કારણથી જ સ્વ–પરપર્યાયની અપેક્ષાએ એક વસ્તુમાં અનન્ત ધર્મને જાણનારા અનન્તજ્ઞાની પણ ગુરૂકુલવાસને છેડતા નથી.) તે વિષયમાં પરમર્ષિ શ્રી શય્યભવસૂરિજીએ કહ્યું છે કેजहाहिअग्गी जलणं नमसे, नाणा हुईमंतपयाभिसित्तं । 66 વાયરિગ વિદ્યુતન્ના, અનંતનાળોવાળો વિ સંતો” વૈ૦૪૦૧,૩૦ -૨ા અથ—જેમ નાના પ્રકારની ઘી વિગેરેની આહૂતિઓથી તથા ‘સ્વાહા’ વિગેરે મન્ત્રપોથી સંસ્કૃત કરેલા-પૂજેલા અગ્નિને યાજ્ઞિકો નમસ્કાર કરે (પૂજે) છે, તેમ અનન્તજ્ઞાનીએ પણ આચાર્યની (ગુરૂની) સેવા કરવી જોઇએ. અર્થાત્ જ્ઞાન પ્રાપ્ત થવા છતાં ગુરૂની સેવા છેાડવી જોઇએ નહિ. ગુરૂની અવહેલના (હલકાઇ) કરવાથી મહાદોષો લાગે છે. તેને અડ્ગ પણ કહ્યું છે કે— जे आवि मंदित्ति गुरुं वित्ता, डहरे इमे अप्पसुअ त्ति नच्चा । 46 हीलति मिच्छं पडिवज्जमाणा, करं (कुणं ) ति आसायण ते गुरूणं ||२|| पई मंदाविह (भ) वंति एगे, डहरावि जे सुअबुद्धोववेआ । બાયરમંતા મુળભુમ્રુિગપ્પા, ને ફ્રીહિબા ગળી(fદ્રિ)વિ માલધુગ્ગા 10 जे आवि नागं हरं ति नच्चा, आसायए से अहिआय हो । વારિય પિ દુહીવંતો, નિઝરે નારૂં વુ મતે (હો) ।’!! (વાવૈ. ક.૧-૩. ૨) અથ—જે કોઈ ક્ષુદ્ર પ્રકૃતિવાળા નામસાધુએ પેાતાના આચાર્ય માં (ગુરૂમાં) તથાવિધ ક્ષચેાપશમની ન્યૂનતા હેાવાથી તેઓને શાસ્ત્રાનુસારે આલેચનાદિ કાર્યાંમાં અસમર્થ જાણીને, તથા કોઇ કારણે લઘુવયમાં પણ આચાર્યપદે સ્થાપેલા હોય તેઓને ‘આ તેા બાળક જેવા છે’ એમ સમજીને, તથા અલ્પદ્ભુતવાળા= આગમના વિશિષ્ટ મેધ વિનાના ’ જાણીને, તેની ‘તમે તો બુદ્ધિશાળી છે, વૃદ્ધ છે, બહુશ્રુત છે ’ ઇત્યાદિ હાંસી કરે, અથવા ‘ બુદ્ધિ વિનાના છે. એમ નિન્દા કરે તે ગુરૂની હેલના ન કરવી’ એ શાસ્ત્રવચનથી વિરૂદ્ધ વનારા લેાપક છે, તે ગુરૂની આશાતના કરે છે. ગુરૂમાં કરેલી આચાય પદની સ્થાપનાનું અપમાન કરનારા તેવાઓ એકની જ નહિ, ખાહ્ય-અન્તરફૂગ શત્રુએના આક્રમણુ સામે સયમનું રક્ષણ કરી શકતે! નથી. જિનકલ્પ, એકાકી વિહારની પડિમા ’વિગેરે એકલવિહારીપણું સ્વીકારનારા મહાત્માએએ તે! ગચ્છમાં રહી ગુરૂની ઉપાસનાથી સ્વજીવનને ખૂબ યેાગ્ય બનાવ્યું ઢાય છે, તપ-સત્ત્વ-વિગેરે શાસ્રાક્ત તુલનાએથી તેવું હૈાય છે, દૈવી પણુ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગા-પરીષહેાને જીતવાનું તેએમાં સામર્થ્ય ખીલ્યું હાય છે, તેથી જ્ઞાની, ગીતા અને વિષય-કષાયાના વિજેતા બનેલા તેએને નિરપેક્ષ સાધુપણું વિશેષ ઉપકાર કરે છે. કાચા ઘડામાં પાણી ભરતાં પાણીના અને ઘડાને! પણુ નાશ થાય તેમ ગચ્છવાસના પરાભવથી અકળાએàા નિઃસ સાધુ એકાકી વિચરે તેા સયમના અને પેાતાને પણ નાશ કરે. વિનયાદિનું આલમ્બન નહિ હૈાવાથી કાઁનિર્જરા પણ ન કરી શકે. વસ્તુતઃ તે અનાદિકાળના અનુકૂળતાના માહને! નાશ કરવા માટે દીક્ષા લઈ ગુરૂને સમર્પિત થવાનું છે, તેને બદલે ગુરૂની પરાધીનતાની કે ગચ્છના વ્યવહારાની પ્રતિકૂળતાને સહી શકે નહિ તે અનુકૂળતાને તે કેમ પચાવી શકે ? પ્રતિકૂળતા સહવી રહેલી છે, અનુકૂળતા પચાવવી ઘણી આકરી છે, મેટા યાગીએ પણ તેમાં ફસાઈ જાય છે, માટે જ પ્રતિકૂળતાને વેઠી અનુકૂળતાને પચાવવાનું સામર્થ્ય. પ્રગટાવવા પ્રથમ ગુરૂકુળવાસ જરૂરી માન્યા છે, તેમાં યાગ્ય બનેàા જ એકાકી વિહાર માટે લાયક બને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy