SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ગોચરી લઈને આવ્યા પછી ઉપાશ્રયમાં પેસવાનો વિધિ. “सुन्नघरदेउले वा, असई अ उवस्सयस्स वा दारे । સંપત્તાંટારૂં, સોહેમુવયં વિષે ” (કોનિ પ૦રૂા) ભાવાર્થ–“શૂન્યઘર કે શૂન્યદેવકુલમાં, તેના અભાવે ઉપાશ્રયના બારણે આવીને ત્રસાદિ જીવ કે કોટ વિગેરે હોય તેને દૂર કરીને અથવા લાવેલું ભોજનાદિ સચિત્ત હોય તે તેને પરઠવીને, બીજું લાવીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે.” પ્રથમ વહોરેલું અશનાદિ સચિત્ત હોય તો પરાવીને બીજું લાવે તેના ગામ–પાત્ર અને કાળની અપેક્ષાએ આઠ ભાંગા થાય. તેમાંના કાળ પહોંચતું હોય તે ચાર (૧–ર–પ-૬) ભાંગાથી જ બીજું લાવે, નહિ તે લીધા વિના ઉપાશ્રયમાં પ્રવેશ કરે. (આઠ ભાંગાનું કોષ્ટક બાજુમાં જુઓ.) તેમાં જઘન્ય સમય આ પ્રમાણે જાણો–ગોચરી લાવીને, વાપરીને ડિલ || તે ગામમાં | સમય પૂરો | મૂળ પાત્રમાં લેવાયા (બહાર) ભૂમિએ જઈ પાછા આવી સ્થન્ડિમળે. હાય. તેમ હોય. લનું પાત્ર (સૂર્યાસ્ત પહેલાં સુકાવા માટે અન્ય પાત્રની જરૂર લૂછીને) સૂકવે, તે સુકાયા પછી ર૭ માંડલાં હાય.. કરે ૧૯ ત્યારે સુર્યાસ્ત થાય, એટલો વખત પુરે સમય ન મૂળ પાત્રમાં લેવાય હેય. " તેમ હેાય. ઓછામાં ઓછો પહોંચે તેમ હોય તે બીજી અન્ય પાત્રની જરૂર વાર વહોરીને આવે. એ જઘન્ય સમય હાય. જાણો. અને આહાર લાવી, વાપરીને સ્થબીજા ગામે સમય પૂર્ણ મૂળ પાત્રમાં લેવાય | ડિલ ભૂમિએ જઈને પાછો આવે ત્યારે ચોથી જવું પડે. | હેાય. તેમ હાય. પિરિસી (પ્રહર) શરૂ થાય, તેટલો સમય અન્ય પાત્રની જરૂર | ઉત્કૃષ્ટ જાણો. હાય, વસતિમાં પ્રવેશ કરતાં પગપ્રમાર્જન, | સમય પુરો | મૂળ પાત્રમાં લેવાય હાય. તેમ હાય. ત્રણવાર નિસાહિ અને બે હાથે અન્જલી, અન્ય પાત્રની જરૂર (કરી ગુરૂને “નમે ખમાસમણાણું કહેવું) 5 | * | હાય. | વિગેરે વિધિ કરે. પ્રવેશ કરીને દો, તથા (ઝોળી, પડલા, અને સાથે રાખી હોય તે) ઉપધિને મૂકવાનું સ્થાન શુદ્ધ કરે, પ્રમાજે કહ્યું છે કે પાપમના(વાર્દિ) નિતીદિાય)તિન ૩ વરે સંમિ. ___ अंजलिठाणविसोही, दंडगउवहिस्स निक्खेवो ॥" (ओपनि० ५०९।।) ભાવાર્થ–ઉપાશ્રયમાં પેસતાં પહેલાં બહાર (સચિત્ત-અચિત્ત રજનું મિશ્રણ ન થાય તે માટે) પગ પ્રમાર્જન કરીને વસતિમાં પેસતાં ત્રણ નિશીહિ કહે અને અન્જલી જોડીને ગુરૂને “નમો ખમાસમણાણું કહે, પ્રવેશ પછી દંડે-ઉપાધિ મૂકવાના સ્થાનની શુદ્ધિ (પ્રમાર્જના) કરે.” તેમાં ત્રણ નિશીહિ અનુક્રમે બહાર મુખ્ય દ્વારે (વરડા વિગેરેના બહારના દ્વારે), બીજી મધ્યમાં (વરપ્પા વિગેરે મર્યાદાની અન્દર) અને ત્રીજી મૂળા (ઉપાશ્રયના) બારણે કરે. પગ પ્રમાર્જન જે ૧૧૯–સ્થડિલ માત્રા માટે ચોવીશ અને ફાળગ્રહણ માટે ત્રણ, એમ સત્તાવીશ માંડલાં જાણવાં. -l Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy