SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ * વિષ્ણુ સોયતો. રત્તી હત્ય સંતો ય । चारितंमि असंते, सव्वा दिक्खा निरत्थया || २१०॥ सिज्जं असोहयंतो, अचरित्ती इत्थ संसओ नत्थि० ॥२११॥ वत्थं असोहयंतो, अचरित्ती इत्थ संसओ नत्थि० ॥२१२ ॥ . पत्तं असोहतो, अचरिती इत्थ संसओ नत्यि० || २१३|| ” ( यतिदिनचर्या) ભાવાથ અશન-પાન વિગેરે પિણ્ડની, શય્યા એટલે વસતિની (મકાનની), વસ્ત્રની અને પાત્રની શુદ્ધિને નહિ સાચવતા (નિષ્કારણ દોષ લગાડતા) સાધુ ચારિત્ર રહિત છે, એમાં સંશય નથી, અને ચારિત્રના અભાવે તેણે લીધેલી દીક્ષા સર્વથા નિરર્થક છે. (૨૧૦ થી ૨૧૩)” આ કથન ઉત્સથી સંયમને નિર્વાહ થઈ શકે તેમ હોય તેને માટે સમજવું. સંયમનિર્વાહ ન થાય ત્યારે તે અશુદ્ધ અશનાદિ લેવા છતાં દોષ નથી.૧૧૮કહ્યુ` છે કે~~ संरम अर्द्ध, दुहषि गिण्हंतदितयाण हियं । 44 ધ॰ સ૦ ભાવ ર્ વિ૦૩–ગા૦ ૯૩ આપનવિદ્યુતાં, તે ચેવ ચિં સંચરણે શા” (તિવિનચર્યા–૨૩૧) C ભાવા “સંયમનો નિર્વાહ થઈ શકે તેમ હેાય ત્યારે પણ અશુદ્ધ અશનાદિને લેવાથી લેનાર-દેનાર અનેનું ‘રાગી કુપથ્ય સેવે તે મરણુ નીપજે અને વૈદ્ય કુપથ્ય કરાવે તેા તેની આજીવિકા તૂટે તેમ’ અહિત થાય છે અને સંયમના નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે અશુદ્ધઆહારાદિને પણ આપનાર લેનાર બન્નેનું સંયમની રક્ષા તથા તેમાં સહાય કરવારૂપે’ હિત થાય છે. આ હકિકત (પહેલા ભાગમાં) ગૃહસ્થના મધ્યાહ્ને સુપાત્રદાનના વિધિમાં પણ કહેલી છે.” હવે એ રીતે સાધુ પૂવે જણાવ્યા તે ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬ અને એષણાના ૧૦, મળી બેતાલીસ દોષ રહિત પૂ ભિક્ષા લઇને અને શુદ્ધ કરીને વસતિમાં આવે. તે આવવાને અને ભિક્ષા શુદ્ધ કરવાના વિધિ આ પ્રમાણે છે-વસતિ તરફ જતા સાધુ મામાં મળે તે કાઈ ખાલી પડેલા ઘરમાં, દેવમન્દિરમાં અને તેવું સ્થાન ન મળે તેા ઉપાશ્રયના મારણે આવીને પણ આહાર પાણીને તપાસે. તપાસીને ભિક્ષા લેતાં નહિ દેખેલું, અથવા દેખવા છતાં પણ તે વેળા ગૃહસ્થ (અધર્મ-પામે વિગેરે) ભયથી ન તજી શકાય તેવું કાઈ કાંટો કે મરેલી માખી (કાંકરે કસ્તર આદિ હોય તે તેને) ત્યાં તજે-પરવી દે, જો તે અશન-પાણી જીવયુક્ત હેાય તે તેને પરવીને પુનઃ બીજી લઈ આવે. એમ લાવેલા અસનાદિને શુદ્ધ કરીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે, કહ્યુ છે કે— ૧૧૮–સ્યમ મોહના નાશ કરવા માટે છે, માટે નિષ્કપટભાવ સેવવેા તે સંયમના પ્રાણ છે, વસ્તુત: આ કથન ક્રેાષિત સેવવાની છૂટ નથી આપતું, પણું નિષ્કપટ ભાવે એક સંયમની રક્ષાના ધ્યેયથી તેવા ગાઢ કારણે સંચમની રક્ષાના માર્ગ સૂચવે છે. એવું ષિત કારણે લીધા પછી પણ પ્રાયશ્ચિત્ત અવશ્ય કરવું, નહિ તે! આત્મા શલ્યવાળો રહે છે. વાસ્તવમાં તે ત્રણવાર પટન કર્યા પછી શુદ્ધ ન મળે તે તદ્દન ઓછા દેષવાળું, તેવું ન મળે તેા તેથી વધારે દેખવાળું, તેવું પણ ન મળે તેા તેનાથી વધારે દેખવાળું, એમ ક્રમશ: તેવું પણુ ન મળે ત્યારે જ અશુદ્ધ લેનારને પ્રાયશ્ચિત્ત પ્રાય: હૈં।તું નથી. તેવો પ્રયત્ન કર્યાં વિના ન મળવાનું માત્ર મનઃ ફપિત નિમિત્ત તેા આત્માને માયા દ્વેષથી દૂષિત કરે છે, વિગેરે આત્મા એ સ્વયં વિચારવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy